________________
૬૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩)
सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसु ।
संतगुणकित्तणेसु अ न हुंति पुणरुत्तदोसा उ ॥१५०६॥ व्याख्या-'आदिमकाउस्सग्गे' इति प्रथमकायोत्सर्गे कृत्वा सामायिकमिति योगः 'पडिक्कम ताव बितियं काउं सामाइयंति योगः, ता किं करेह तइयं च सामाइयं पुणोऽवि उस्सग्गे' यः 5 प्रतिक्रान्तोपरीति गाथार्थः ॥१५०४॥ चालना चेयम्, अत्रोच्यते-'समभावंमि' गाहा व्याख्या-इह
समभावस्थितस्य भावप्रतिक्रमणं भवति नान्यथा, ततश्च समभावे-रागद्वेषमध्यवर्तिनि स्थित आत्मा यस्यासौ स्थितात्मा, 'उस्सग्गं करिय तो पडिक्कमति' दिवसातिचारपरिज्ञानाय कायोत्सर्ग कृत्वा गुरोरतिचारजालं निवेद्य तत्प्रदत्तप्रायश्चित्तः समभावपूर्वकमेव ततः प्रतिक्रामति, ‘एमेव य
समभावे ठितस्स ततियं तु उस्सग्गे' एवमेव च समभावे व्यवस्थितस्य सतश्चारित्रशुद्धिरपि 10 भवतीतिकृत्वा तृतीयकं सामायिकं कायोत्सर्गे प्रतिक्रान्तोत्तरकालभाविनि क्रियत इति गाथार्थः ॥१५०५॥ प्रत्यवस्थानमिदमथवा-'सज्झायझाण' गाहा, व्याख्या निगदसिद्धा ॥१५०६॥
इदानीं 'जो मे देवसिओ अइयारो कओ' इत्यादि सूत्रमधो व्याख्यातत्वादनादृत्य 'तस्स मिच्छा मि दुक्कडं 'ति सूत्रावयवं व्याचिख्यासुराह -
मित्ति मिउमद्दवत्ते छत्ति अ दोसाण छायणे होइ । 15
मित्ति य मेराइ ठिओ दुत्ति दुगुंछामि अप्पाणं ॥१५०७॥ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો
ટીકાર્ય : સામાયિક કરીને પ્રથમ કાયોત્સર્ગ કર્યો. ત્યાર પછી બીજી વાર સામાયિક કરીને પ્રતિક્રમણ કર્યું. એ પ્રમાણે (મૂળમાં રહેલા શબ્દોને બદલી) અન્વય કરવો. હવે પ્રતિક્રાન્તોપરી =
પ્રતિક્રમણ કર્યા બાદ જે કાયોત્સર્ગ કરવાનો છે તે કાયોત્સર્ગ કરતા પહેલા પણ ત્રીજી વારનું સામાયિક 20 શા માટે કરવાની જરૂર છે ? ||૧૫૦૪ો આ ચાલના = શિષ્યનો પ્રશ્ન છે.
સમાધાન : જે સમભાવમાં રહેલો છે તેનું ભાવપ્રતિક્રમણ થાય છે. જે સમભાવમાં નથી તેનું ભાવપ્રતિક્રમણ થતું નથી. અને તેથી જે સાધુએ પોતાનો આત્મા રાગ-દ્વેષના મધ્યમાં રહેલા એવા સમભાવમાં સ્થાપિત કર્યો છે (= જે સાધુ મધ્યસ્થ બન્યો છે) તે સાધુ દિવસ સંબંધી અતિચારોને
જાણવા માટે કાયોત્સર્ગ કરીને, ગુરુને અતિચારસમૂહનું નિવેદન કરીને ગુરુવડે અપાયેલ પ્રાયશ્ચિત્તવાળો 25 ત્યાર પછી સમભાવપૂર્વક જ પ્રાયશ્ચિત્તને વહન કરતો અતિચારોથી પાછો ફરે છે. અને આ જ
પ્રમાણે સમભાવમાં રહેલાને ચારિત્રશુદ્ધિ પણ થતી હોવાથી પ્રતિક્રમણ કર્યા પછી થનારા કાયોત્સર્ગ પહેલાં ત્રીજું સામાયિક કરવાનું છે. ૧૫૦પી આ પ્રત્યવસ્થાન = ઉત્તર જાણવો.
અથવા સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન અને સભૂત ગુણોનું કીર્તન આ બધું વારંવાર કરવા છતાં (જમ) પુનરુક્ત દોષ લાગતો નથી. (તેમ સામાયિકનું પણ વારંવાર 30 ઉચ્ચાર કરવામાં પુનરુક્ત દોષ નથી.) I/૧૫૦૬ll
અવતરણિકા: ‘ગો મે તેવો બફારો મો’ વિગેરે સૂત્ર પૂર્વે કહી દીધું હોવાથી તેને છોડીને હવે “તસ્સ મિચ્છા મિ દુક્કડું' સૂત્રાવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે