SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 'तस्सुत्तरीकरणेणं' नो अर्थ (नि. १५०८ - ११) कत्ति कडं में पावं डत्तिय डेवेमि तं उवसमेणं । एओ मिच्छाउक्कडपयक्खरत्थो समासेणं ॥ १५०८॥ इदं गाथायुगलकं यथा सामायिकाध्ययने व्याख्यातं तथैव द्रष्टव्यमिति ॥१५०७–८॥ साम्प्रतं 'तस्योत्तरीकरणेने 'ति सूत्रावयवं विवृण्वन्नाह खंडियविराहियाणं मूलगुणाणं सउत्तरगुणाणं । उत्तरकरणं कीरइ जह सगडरहंगगेहाणं ॥ १५०९॥ पावं छिंदइ जम्हा पायच्छित्तं तु भन्नई तेणं । पाएण वावि चित्तं विसोहए तेण पच्छित्तं ॥ १५१०॥ दवे भावे य दुहा सोही सल्लं च इक्कमिक्कं तु । सव्वं पावं कम्मं भामिज्जइ जेण संसारे ॥ १५११॥ ૬૩ ટીકાર્થ : આ બંને ગાથાઓનો અર્થ જે પ્રમાણે સામાયિક અધ્યયનમાં (ભા. ૩ ગા. ૬૮૬६८७भां) खायेस छे ते प्रमाणे नहीं भावो ।। १५०७–८।। अवतरशिडा : 'हवे 'तस्योत्तरीकरणेन' सूत्रावयवनुं विवरण उरता हे छे गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. 5 व्याख्या——खण्डितविराधितानां' खण्डिताः - सर्वथा भग्ना विराधिता : - देशतो भग्ना मूलगुणानां-प्राणातिपातादिविनिवृत्तिरूपाणां सह उत्तरगुणैः - पिण्डविशुद्ध्यादिभिर्वर्त्तत इति सोत्तरगुणास्तेषामुत्तरकरणं क्रियते, आलोचनादिना पुनः संस्करणमित्यर्थः, दृष्टान्तमाह-यथा शकटरथाङ्गगेहानां-वहित्रचक्रगृहाणामित्यर्थः तथा च शकटादीनां खण्डितविराधितानां अक्षावलिकादिनोत्तरकरणं क्रियत इति गाथार्थः ॥ १५०९ ॥ अधुना 'प्रायश्चित्तकरणेने 'ति सूत्रावयवं 15 7 गाथार्थ : टीडार्थ : प्रभारी भएावी. = 10 20 = 'टीडार्थ : पंडित = सर्वथा भंगायेला, विराधित = देशथी भंगायेला, प्रशातिपाताद्दिथी વિનિવૃત્તિ એ મૂળગુણો જાણવા. પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણો જાણવા. આ પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણો સાથે જે રહેલા છે તે મૂલગુણો સોત્તરગુણ કહેવાય છે. સંપૂર્ણ અર્થ આ પ્રમાણે – ખંડિત અને વિરાધિત થયેલા ઉત્તરગુણ સહિતના મૂળગુણોનું ઉત્તરકરણ કરાય છે અર્થાત્ આલોચના વિગેરેદ્વારા તેઓનું સંસ્કરણ કરાય છે. આ વિષયમાં દૃષ્ટાન્ત કહે છે કે જેમ ગાડું, રથાંગ = ચક્ર અને ઘરોનું, 25 અર્થાત્ જેમ ખંડિત – વિરાધિત એવા ગાડાં વિગેરેનું અક્ષ = પૈડું, આવલિકા (= પૈડામાં રહેલા આરા) વિગેરેદ્વારા ઉત્તરકરણ કરાય છે. (ટૂંકમાં જેમ ગાડું ભાંગ્યુ હોય તો પૈડું વગેરે લગાડવાદ્વારા, રથાંગ = ગાડાનું પૈડું, તે તૂટ્યું હોય તો તેમાં આરા લગાડવાદ્વારા, અને ઘર તૂટ્યું હોય તો તેનું સમારકામ કરાવવાદ્વારા ઉત્તરકરણ કરાય છે. તેમ ખંડિત–વિરાધિત એવા મૂળ–ઉત્તરગુણોનું આલોચના વિગેરેદ્વારા ઉત્તરકરણ संस्४२ए। ४राय छे.) ।। १५०८ || ★ 'गन्त्री' - पूर्वमुद्रिते । 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy