SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગનું પ્રયોજન (નિ. ૧૪૯૯) તા ૫૭ सूत्रावयवमधिकृत्याह परः-कायोत्सर्गस्थानं न कार्य, प्रयोजनरहितत्वात्, तथाविधपर्यटनवदिति, अत्रोच्यते, प्रयोजनरहितत्वमसिद्ध, यतः - काउस्सग्गंमि ठिओ निरेयकाओ निरुद्धवइपसरो । जाणइ सुहमेगमणो मुणि देवसियाइ अइयारं ॥१॥ (प्र०) परिजाणिऊण य जओ संमं गुरुजणपगासणेणं तु । सोहेइ अप्पगं सो जम्हा य जिणेहिं सो भणिओ ॥२॥ (प्र०) काउस्सग्गं मोक्खपहदेसियं जाणिऊण तो धीरा । दिवसाइयारजाणणट्ठयाइ ठायंति उस्सग्गं ॥१४९९॥ व्याख्या-इह च सम्बद्धगाथाद्वयमन्यकर्तृकं तथापि सोपयोगमितिकृत्वा व्याख्यायते, कायोत्सर्गे उक्तस्वरूपे स्थितः सन् निरेजकायो-निष्प्रकम्पदेह इति भावना, निरुद्धवाकप्रसरः-मौनव्यवस्थितः 10 सन् जानीते सुखमेकमना-एकाग्रचित्तः सन्, कोऽसौ ?-मुनिः-साधुः, किं ?-दैवसिकाद्यतिचारं आदिशब्दाद्रात्रिकग्रह इति गाथार्थः ॥ ततः किमित्याह-परिज्ञायातिचारं यतः यस्मात् कारणात् सम्यग्-अशठभावेन गुरुजनप्रकाशनेन-गुरुजननिवेदनेनेति हृदयं, तुशब्दात् तदादिष्टप्रायश्चित्तकरणेन च शोधयत्यात्मानमसौ, अतिचारमलिनं क्षालयतीत्यर्थः, तच्चातिचारपरिज्ञानमविकलं कायोत्सर्गव्यवस्थितस्य भवत्यतः कायोत्सर्गस्थानं कार्यमिति, किंच-यस्माज्जिनैर्भगवद्भिरयं कायोत्सर्गो 15 भणित-उक्तः, तस्मात् कायोत्सर्गस्थानं कार्यमिति गाथार्थः ॥१-२॥ यतश्चैवमतः 'काउस्सग्गं ... शंst : मां 'इच्छामि स्थातुं कायोत्सर्ग' २. प्रभागना प्रथम सूत्रावयवने माश्रयीने शिष्य ४३ છે – કાયોત્સર્ગમાં રહેવાની એટલે કે કાયોત્સર્ગ કરવાની જરૂર નથી, કારણ કે નિષ્કારણ પર્યટનની જેમ તેનું કોઈ પ્રયોજન નથી. - સમાધાન : કાયોત્સર્ગ પ્રયોજનરહિત છે એ વાત અસિદ્ધ છે કારણ કે 9 20 थार्थ : टार्थ प्रभारी anal.. ટીકાર્થ : અહીં જણાવેલ પ્રથમ બે ગાથાઓ અન્યકર્તાની હોવા છતાં ઉપયોગી હોવાથી તેઓનું વ્યાખ્યાન કરાય છે. કહેવાયેલા સ્વરૂપવાળા કાયોત્સર્ગમાં રહેલો સાધુ દેહના હલનચલના વિનાનો छ, भने भौन थयेतो तो मेहमानथी सुमपूर्व से छे. शुं छे ? - हैसि विगेरे અતિચારોને, આદિશબ્દથી રાત્રિ,અતિચારોને જાણે છે. અતિચારોને જાણીને શું કરવાનું? તે કહે છે 25 – અતિચારોને જાણીને જે કારણથી તે સાધુ સમ્યમ્ રીતે = માયા વિના ગુરુજન પાસે નિવેદન કરવાદ્વારા અને “તુ' શબ્દથી ગુરુએ બતાવેલ પ્રાયશ્ચિત્તને કરવાધારા પોતાના આત્માને શુદ્ધ કરે છે, અર્થાત્ અતિચારોથી મલિન આત્માનું પ્રક્ષાલન કરે છે. આમ, જે કારણથી તે અતિચારોનું સંપૂર્ણ જ્ઞાન કાયોત્સર્ગમાં રહેલાને થાય છે, તે કારણથી કાયોત્સર્ગમાં સાધુએ રહેવું જોઇએ. વળી, જે કારણથી આ કાયોત્સર્ગ જિનોએ ઉપદેશેલો છે, તે કારણથી કાયોત્સર્ગમાં રહેવું જોઇએ. પ્રલિ૧–રા 30 ' भने ४ ॥२५॥थी मा योत्स नोपदृिष्ट छे ते ॥२५॥थी 'मोक्षपथदेशित' मह तीर्थ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy