SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर (भाग-७) कर्मबन्धद्वारस्थगनेन च संवरेण चेत्यर्थः, किं ? - तृड्व्यवच्छेदनं भवति - तद्विषयाभिलाषनिवृत्तिर्भवतीति गाथार्थः ॥ १५९६ ॥ 'तृड्व्यवच्छेदेन च तद्विषयाभिलाषनिवृत्त्या च अतुल:अनन्यसदृशः उपशमो - मध्यस्थपरिणामो भवति मनुष्याणां - जायते पुरुषाणां पुरुषप्रणीतः पुरुषप्रधानश्च धर्म इति ख्यापनार्थं मनुष्यग्रहणम्, अन्यथा स्त्रीणामपि भवत्येव, अतुलोपशमेन 5 पुनः-अनन्यसदृशमध्यस्थपरिणामेन पुनः प्रत्याख्यानं - उक्तलक्षणं भवति - शुद्धं जायते निष्कलङ्क मिति गाथार्थः ॥१५९७॥ ततः प्रत्याख्यानांच्छुद्धाच्चारित्रधर्मः स्फुरतीति वाक्यशेषः, कर्मविवेकःकर्मनिर्जरा ततः - चारित्रधर्मात्, ततश्चेति द्विरावर्त्यते ततश्च - तस्माच्च कर्मविवेकात् 'अपूर्व 'मिति क्रमेणापूर्वकरणं भवति, ततः - अपूर्वकरणाच्छ्रेणिक्रमेण केवलज्ञानं ततश्च - केवलज्ञानाद् भवोपग्राहि कर्मक्षयेण मोक्षः सदासौख्यः - अपवर्गों नित्यसुखो भवति, एवमिदं प्रत्याख्यानं 10 सकलकल्याणैककारणं अतो यत्नेन कर्त्तव्यमिति गाथार्थः ॥१५९८॥ इदं च प्रत्याख्यानमिहोपाधिभेदाद् दशविधं भवति आकारसमन्वितं वा गृह्यते पाल्यते वा, अत इदमभिधित्सुराह · - नमुक्कारपोरिसीए पुरिमड्ढेगासणेगठाणे य । आयंबिल अभत्तट्टे चरमे य अभिग्ग विगई ॥ १५९९॥ दो छच्च सत्त अट्ठ सत्तट्ठ य पंच छच्च पाणमि । चड पंच अट्ठ नव य पत्तेयं पिंडए नवए । १६०० ॥ 15 ૨૫૪ · નાશ પામે છે એટલે કે વિષયો પ્રત્યેની ઇચ્છાની નિવૃત્તિ થાય છે. ।।૧૫૯૬॥ વિષયો પ્રત્યેની ઇચ્છાની નિવૃત્તિ થવાથી મનુષ્યોને બીજા સાથે તુલના ન થઇ શકે એવો મધ્યસ્થ પરિણામ ઉત્પન્ન થાય છે. અહીં ધર્મ એ પુરુષથી સ્થપાયેલો છે અને પુરુષ પ્રધાન છે એવું જણાવવા માટે મનુષ્યનું ગ્રહણ 20 કરેલ છે. બાકી સ્ત્રીઓને પણ પચ્ચક્ખાણ કરવાથી ઉપરોક્ત ફળ પ્રાપ્ત થાય જ છે. અને અનન્યસદશ એવા ઉપશમભાવથી પ્રત્યાખ્યાન શુદ્ધ निष्टसंजने छे. ॥१५८७|| = શુદ્ધ એવા પ્રત્યાખ્યાનથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. તે ચારિત્રધર્મથી કર્મનો ક્ષય થાય છે. 'ततश्च' शब्द के वार समवो अने ते अर्भक्षयथी अपूर्वरानी प्राप्ति थाय छे. ते अपूर्वरथी શ્રેણિની પ્રાપ્તિ અને તે શ્રેણિદ્વારા કેવલજ્ઞાન, તે કેવલજ્ઞાનથી અધાતિકર્મનો ક્ષય થવાદ્વારા 25 નિત્યસુખવાળો મોક્ષ થાય છે. આ પ્રમાણે આ પ્રત્યાખ્યાન સર્વકલ્યાણોનું એક કારણ હોવાથી પૂર્ણ પ્રયત્ન કરવાદ્વારા પ્રત્યાખ્યાન કરવું જોઇએ (એટલે કે પ્રત્યાખ્યાનમાં પૂર્ણ યત્ન કરવો જોઇએ.) ।। १५८८ ।। અવતરણિકા : આ પ્રત્યાખ્યાન અહીં ઉપાધિભેદથી દશ પ્રકારનું છે. અથવા આગારો સહિત પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય છે કે તેનું પાલન થાય છે. તેથી તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે. 304> ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy