SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ पारिष्ठापनिङा आगारनुं स्व३५ (नि. १९१२ ) आयंबिलमणायंबिल चउथा बालवुड्डुसहुंअसहू । अणहिंडियहिंडियए पाहुणयनिमंतणावलिया ॥१६१२॥ * ૨૭૧ व्याख्या–पारिट्ठावणियभुंजणे जोग्गा साधू दुविधा - आयंबिलगा अणायंबिलगा य, अणायंबिलिया आयंबिलविरहिया, एक्कासणेकट्ठाणचउत्थछट्टट्टमणिव्विगतियपज्जवसाणा, दसम - भत्तियादीणं मंडलीए उव्वरियं पारिट्ठावणियं ण कप्पति दातुं, तेसिं पेज्जं उण्हयं वा दिज्जति, 5 अहिट्टिया य तेसिं देवतावि होज्ज, एगो आयंबिलगो एगो चउत्थभत्तितो होज्ज कस्स दातव्वं ?, चउत्थभत्तियस्स, सो दुविहो - बालो त्रुड्डो य, बालस्स दातव्वं, बालो दुविहो - सहू असहू य, असहुस्स दातव्वं, असहू दुविहो - हिंडतो अहिंडेंतओ य, हिंडयस्स दातव्वं, हिंडंतओ दुविधोवत्थव्वगो पाहुणगो य, पाहुणगस्स दातव्वं, एवं चउत्थभत्तो बालोऽसहू हिंडतो पाहुणगो पारिट्ठावणियं ग्यार्य तेना समाधान माटे - "आयंबिल....." गाथा उहे छे गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. 1 ટીકાર્થ : પારિષ્ઠાપનિકાને વાપરનારા યોગ્ય સાધુઓ બે પ્રકારના છે – આયંબિલવાળા અને આયંબિલ વિનાના એવા એકાસણ, એકલસ્થાન, ઉપવાસ, છઠ્ઠ, અક્રમ અને નીવિ સુધીના. દશભક્ત = ચાર ઉપવાસ વિગેરેવાળા સાધુઓને માંડલીમાં વધેલી પારિષ્ઠાપનિકા આપવી કલ્પતી નથી. तेमने पेया (= थोड़ा भांत साथे रंधायेतुं दूध पेया उडेवाय छे. उक्तं च धर्मसंग्रहवृत् अल्पतन्दुलसहिते दुग्धे राद्धे पेयोच्यते, अथवा राज) अथवा उष्ण प्रवाही द्रव्य उपाय. अने ते સાધુઓને દેવતાનો વાસ પણ હોઇ શકે છે. શંકા : એકને આયંબિલ છે, બીજાને ઉપવાસ છે. કોને પારિષ્ઠાપનિકા આપવી ? સમાધાન : ઉપવાસવાળાને આપવી. તે ઉપવાસી પણ બાળ અને વૃદ્ધ એમ બે પ્રકારના છે. તેથી બાળ એવા ઉપવાસીને પારિષ્ઠાપનિકા આપવી. બાળ પણ સહુ—અસહુ એમ બે પ્રકારે છે. તેમાં 20 જે અસહુ હોય તેને આપવી. અસહુ પણ ગોચરી જનારો અને નહીં ફરનારો એમ બે પ્રકારે છે. તેમાં ફરનારાને આપવી. ફરનારો વાસ્તવ્ય (= ત્યાંજ રહેનારો) અને મહેમાન એમ બે પ્રકારે હોય. તેમાં महेमानने आपवी. या प्रमाणे (१) ४ महेमान, इरनारो, असहु, जाज सेवो उपवासी छे 10 - 15 ४०. पारिष्ठापनिकभोजने योग्याः साधवो द्विविधा: - आचामाम्लका अनाचामाम्लकाश्च, अनाचामाम्लकाआचामाम्लविरहिताः, एकासनैकस्थान - चतुर्थषष्ठाष्टमनिर्विकृतिकावसानाः, दशमप्रभृतिभ्यो मण्डल्यामुद्धृतं 25 पारिष्ठापनिकं न कल्पते दातुं, तेभ्यः पेयमुष्णं वा दीयते, अधिष्ठिता च तेषां देवतापि भवेत् । एक आचामाम्लक एकश्चतुर्थभक्तिको भवेत् कस्मै दातव्यं ?, चतुर्थभक्ताय, स द्विविधो-बालो वृद्धश्च, बालाय दातव्यं, बालो द्विविध:- सहिष्णुरसहिष्णुश्च, असहिष्णवे दातव्यं, असहिष्णुर्द्विविधः - हिण्डमानोऽहिण्डमानश्च, हिण्डमानाय दातव्यं, हिण्डमानो द्विविधः - वास्तव्यः प्राघूर्णकश्च प्राघूर्णकाय दातव्यं, एवं चतुर्थभक्तो बालोऽसहो हिण्डमानः प्राघूर्णकः पारिष्ठापनीयं 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy