________________
૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) नास्ति सर्वेषामेव मनःप्रभृतीनामेकविषयत्वात्, तथाहि-स यत् मनसा ध्यायति तदेव वाचाऽभिधत्ते तत्रैव च कायक्रियेति गाथार्थः ॥१४८८॥ इत्थं प्रतिपादिते सत्यपरस्त्वाह-'जइ ते चित्तं झाणं'यदि ते-तव चित्तं ध्यानं 'अन्तोमुहुत्तकालं चित्तस्सेगग्गया हवइ झाणंति वचनात्, एवं ध्यानमपि
चित्तमापन्नं, ततश्च कायिकवाचिकध्यानासम्भव इत्यभिप्रायः, तेन किल चित्तमेव ध्यानं नान्यदिति 5 हृदयं, अथ नैवमिष्यते-मा भूत् कायिकवाचिके ध्याने न भविष्यत इति, इत्थं तर्हि ध्यानमन्यत्ते
तव चित्तादिति गम्यते, यस्मान्नावश्यं ध्यानं चित्तमिति गाथार्थः ॥१४८९॥ अत्र आचार्य आहअभ्युपगमाददोषः, तथाहि-नियमा चित्तं झाणं' नियमात्-नियमेन उक्तलक्षणं चित्तं ध्यानमेव, 'झाणं चित्तं न यावि भइयव्वं' ध्यानं तु चित्तं न चाप्येवं भक्तव्यं-विकल्पनीयं, अत्रैवार्थे
दृष्टान्तमाह-'जइ खइरो होइ दुमो दुमो य खइरो अखइरो वा' यथा खदिरो भवति द्रुम एव, द्रुमस्तु 10 खदिरः अखदिरो वा-धवादिर्वेत्ययं गाथार्थः ॥१४९०॥ अन्ये पुनरिदं गाथाद्वयमतिक्रान्तगाथावय
वाक्षेपद्वारेणान्यथा व्याचक्षते, यदुक्तं 'चित्तं चिय तं न तं झाणंती' त्येतदसत, कथं ?, 'जदि ते चित्तं झाणं एवं झाणमवि चित्तमावन्नं' सामान्येन तेन र चित्तं झाणं' किमुच्यते 'चित्तं चिय કહેવાનો ભાવાર્થ એ છે કે – ત્રણ પ્રકારના ધ્યાનમાં અનેકાગ્રતા છે જ નહીં, કારણ કે મન વિગેરે
ત્રણેનો વિષય એક જ છે. તે આ પ્રમાણે કે તે મનથી જેનું ધ્યાન કરે છે તેને જ વચનથી બોલે છે 15 અને તેમાં જ કાયાથી ક્રિયા કરે છે. I૧૪૮૮માં ,
આ પ્રમાણે કહેતા શિષ્ય કહે છે કે – અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે એવા વચનથી જો તમારા મતે એકાગ્ર ચિત્ત એ ધ્યાન છે તો ધ્યાન પણ ચિત્તરૂપે પ્રાપ્ત થયું અને તેથી કાયિક અને વાચિક ધ્યાન ઘટશે નહીં. તેથી ચિત્ત જ ધ્યાન છે પણ વચન-કાયા ધ્યાન નથી. હવે જો વાચિક
અને કાયિક ધ્યાન નહીં ઘટે માટે જો તમે ચિત્તને ધ્યાનરૂપ નથી માનતા તો તમારા મતે ધ્યાન ચિત્તથી 20 અન્ય છે એવું માનવું પડે, કારણ કે તમારા મતે ધ્યાન એ અવશ્ય ચિત્તસ્વરૂપ નથી. II૧૪૮૯ા.
સમાધાન : અમે આ વાત સ્વીકારેલી હોવાથી કોઈ દોષ નથી. તે આ પ્રમાણે કે એકાગ્રચિત્ત તો નિયમથી ધ્યાનરૂપ છે જ, પણ ધ્યાન એ ચિત્તરૂપ હોય અને ન પણ હોય. આ જ વિષયમાં દષ્ટાન્ત જણાવે છે – જેમ જે ખદિર છે તે વૃક્ષ છે જ, પરંતુ વૃક્ષ ખદિરના જ હોય એવું નથી, ખદિરના વૃક્ષો પણ હોય કે ખદિર સિવાયના = ધાવડી વિગેરેના પણ હોય. /૧૪૯ના
કેટલાક આચાર્યો છેલ્લી બંને ગાથાઓનો અર્થ પૂર્વે કહેવાયેલ ગાથા (૧૪૮૭) ના અવયવના આક્ષેપદ્વારા (એટલે કે એ અવયવને પ્રશ્નરૂપે કરીને) બીજી રીતે કરે છે – પૂર્વે (૧૪૮૭માં) પૂર્વપક્ષીએ જે કહ્યું કે – (ભંગિકસૂત્રના પરાવર્તનમાં ચિત્ત એકાગ્ર નથી તેથી તે ચિત્ત જ છે, ધ્યાન નથી. તે વાત ખોટી છે. કેવી રીતે? તે આ પ્રમાણે કે – “જો તું એકાગ્રચિત્તને જ ધ્યાન માનતો હોય
તો ધ્યાન પણ ચિત્તરૂપ થઈ ગયું તો પછી તે (ભંગિકસૂત્રનું પરાવર્તન કરનાર) ચિત્ત પણ ધ્યાન થઈ 30 જ જશે. તો તું શા માટે કહે છે કે – “તે ચિત્ત જ છે, ધ્યાન નથી.” હવે જો તું આ નિયમ માનતો