________________
ઉપભોગપરિભોગવ્રતનું સ્વરૂપ * ૧૯૧
उवभोगपरिभोगवाए दुविहे पत्ते तंजहा - भोअणओ कम्मओ अ । भोअणओ संमणोवा० इमे पञ्च० - सचित्ताहारे सचित्तपडिबद्धाहारे अप्पउलिओसहिभक्खणया दुप्पउलिओसहिभक्खणया तुच्छोसहिभ० ७ ॥
उपभुज्यत इत्युपभोगः, उपशब्दः सकृदर्थे वर्त्तते, सकृद्भोग उपभोगः - अशनपानादि, અથવાન્તર્ગોળ: ૩૫મોશ:-આહારવિ, પશોત્રાન્તર્વચન:, પમુિખ્યત કૃતિ પરિોગ:, પરિશો- 5 ऽभ्यावृत्तौ वर्त्तते, पुनः पुनर्भोग: वस्त्रादेः परिभोग इति, अथवा बहिर्भोगः परिभोग वसनालङ्कारादेः, अत्र परिशब्दो बहिर्वाचक इति, एतद्विषयं व्रतं - उपभोगपरिभोगव्रतं, एतत् तीर्थकरगणधरैर्द्विविधं प्रज्ञप्तं, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, भोजनतः कर्मतश्च तत्र भोजनत उत्सर्गेण निरवद्याहारभोजिना भवितव्यं, कर्मतोऽपि प्रायो निरवद्यकर्मानुष्ठानयुक्तेनेत्यक्षरार्थः । इह चेयं सामाचारी - 'भीयणतो सावगो उस्सग्गेण,फासुगं आहारं आहारेज्जा, तस्सासति अफासुगमवि सचित्तवज्जं, तस्स अस 10 अणंतकाय्बहुबीयगाणि परिहरितव्वाणि, इमं च अण्णं भोयणतो परिहरति- असणे अनंतकायं अल्लगमूलगादि मंसं च, पाणे मंसरसमज्जादि, खादिमे उदुंबरकाउंबरवडपिप्पलपिलंखुमादि,
સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ‘ઉપભોગ’ શબ્દમાં ‘ઉપ’ શબ્દ ‘એકવાર’ અર્થમાં છે. તેથી જે એકવાર ભોગવાય તે ઉપભોગ, અર્થાત્ અશનપાન વિગેરે. અથવા જે અંદર ભોગવાય તે ઉપભોગ અર્થાત્ આહાર 15 વિગેરે. અહીં ‘ઉપ’ શબ્દ અંદરવાચી જાણવો. ‘પરિ’ શબ્દ ‘વારંવાર' અર્થમાં હોવાથી વારંવાર જે ભોગવાય તે પરિભોગ, અર્થાત્ વસ્રાદિનો જે વારંવારનો ભોગ તે પરિભોગ. (અહીં ‘પરિમુખ્યતે રૂતિ પરિો:' આવી વ્યુત્પત્તિથી વસ્ત્ર વિગેરે પરિભોગ જાણવા.) અથવા ‘પરિ’શબ્દ બાહ્યવાચી હોવાથી વસ્ત્ર, અલંકાર વિગેરેનો જે બાહ્ય ભોગ તે પરિભોગ. આ બંનેવિષયક જે વ્રત તે ઉપભોગ— પરિભોગવ્રત.
20
ન
આ વ્રત તીર્થંકર—ગણધરોએ બે પ્રકારનું કહ્યું છે – ભોજનથી અને કર્મથી. તેમાં ભોજનથી ઉત્સર્ગમાર્ગે શ્રાવકે નિરવઘ આહાર વાપરવો જોઇએ. કર્મથી પણ શ્રાવકે નિરવઘકર્મ કરવું જોઇએ. અહીં સામાચારી આ પ્રમાણે જાણવી—ભોજનથી શ્રાવક ઉત્સર્ગમાર્ગે પ્રાસુક આહાર (= પોતાની માટે બનાવેલો ન હોય તેવો આહાર)નું ભોજન કરે. તે શક્ય ન હોય તો અપ્રાસુક પણ સચિત્ત વિનાનો આહાર કરે. તે શક્ય ન હોય તો અનંતકાય, બહુબીજવાળા આહારનો ત્યાગ કરે. અને ભોજનમાં 25 બીજું આ પણ છોડે – અશનમાં આદુ, મૂળા વિગેરે અનંતકાય અને માંસ, પાણીમાં લોહી, દારુ વિગેરે. ખાદિમમાં ઉદુંબર = ઉંબરાનું ફળ, કાકોદુંબર (ઉંબરાની જ એક જાતિવિશેષ, તેનું ફળ), વડ, પિપળો,પ્લક્ષ વિગેરે. સ્વાદિમમાં મધ વિગેરેનો ત્યાગ કરે.
=
७९. भोजनतः श्रावक उत्सर्गेण प्रासुकमाहारमाहरेत्, तस्मिन्नसति अप्रासुकमपि सचित्तवर्जं, तस्मिन्नसति अनन्तकायबहुबीजकानि परिहर्त्तव्यानि, इदं चान्यत् भोजनतः परिहरति-अशनेऽनन्तकार्य आर्द्रकमूलकादि 30 मांसं च, पाने मांसरसमज्जादि, खाद्ये उदुम्बरकाकोन्दुकावटपिप्पलप्लक्षादि