SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા ઉપર રાબ-પીનારની કથા આ ૧૫૧ सर्वज्ञाभिहितत्वात्, तदन्यपदार्थवत्, मतिदौर्बल्यादिदोषात्तु कार्त्स्न्येन सकलपदार्थस्वभावावधारणमशक्यं छद्मस्थेन, यदाह - " न हि नामानाभोगश्छद्मस्थस्येह कस्यचिन्नास्ति । ज्ञानावरणीयं हि ज्ञानावरण प्रकृति कर्म ॥१॥ " इह चोदाहरणं - जो संकं करेइ सो विस्सति, जहा सो पेज्जापाओ, पेज्जाए मासा जे परिभज्जमाणा छूढा, अंधगारए लेहसालाओ आगया दो पुत्ता પિયંતિ, શો ચિંતેતિ—દ્યાઞો મસ્જીિવાઓ, તસ્ય સંજાણ્ વધુની વાદી નાઓ, મો ય, વિડ્યો 5 चिंतेड़-न मम माया मच्छियाउ देइ जीओ, एते दोसा । काङ्क्षणं काङ्क्षा - सुगतादिप्रणीतदर्शनेषु ग्रहोऽभिलाष इत्यर्थः, तथा चोक्तं- 'कंखा अन्नन्नदंसणग्गाहो' सा पुनर्द्विभेदा- देशकाङ्क्षा सर्वकाङ्क्षा च, देशकाङ्क्षैकदेशविषया, एकमेव सौगतं दर्शनं काङ्क्षति, चित्तजयोऽत्र प्रतिपादितोऽयमेव च प्रधानो मुक्तिहेतुरित्यतो घटमानकमिदं न दूरापेतमिति, सर्वकाङ्क्षा तु सर्वदर्शनान्यवकाङ्क्षति, अहिंसादिप्रतिपादनप्रराणि सर्वाण्येवं कपिलकणभक्षाक्षपादादिमतानीह लोके च नात्यन्तक्लेश- 10 વિચારણા કરવી.) તથા જેમાં સંશય છે તે પણ સત્ય જ છે કારણ કે તેનાથી અન્ય પદાર્થોની જેમ તે પણ સર્વજ્ઞોએ જ કહ્યું છે. માત્ર એટલું કે પોતાની મતિહીનતા વિગેરેના કારણે સંપૂર્ણ રીતે બધા જ પદાર્થોના સ્વભાવોનું અવધા૨ણ ક૨વું એ છદ્મસ્થ માટે શક્ય નથી. કહ્યું છે – “કોઈપણ છદ્મસ્થને (જ્ઞાનના વિષયમાં) અનાભોગ = પરિપૂર્ણતાનો અભાવ ન હોય એવું નથી. (અર્થાત્ પરિપૂર્ણતાનો અભાવ = સંપૂર્ણજ્ઞાનનો અભાવ હોવાનો જ છે.) કારણ કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનનું આવરણ 15 કરવાના સ્વભાવવાળું છે. - - ” અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – જે શંકા કરે છે તે વિનાશ પામે છે જેમ તે રાબને પીનારી વ્યક્તિ. માતાએ રાબ બનાવતી વખતે જે અડદ તેમાં નાંખીને પકાવાતા હોય તે નાખ્યા. (અર્થાત્ જે નખાય તે નાખ્યા.) લેખશાળામાંથી બે દીકરાઓ આવીને અંધારામાં તે રાબ પીએ છે. તેમાં એક દીકરાએ વિચાર્યું કે – “રાબમાં આ કાળું—કાળું દેખાય છે તે માખીઓ છે (ખરેખર અડદ હતાં.) 20 આમ, માખીઓની શંકાથી રાબ પીતા તેને વલ્ગુલી (= રોગવિશેષ) નામનો વ્યાધિ = રોગ થયો અને મૃત્યુ પામ્યો. જ્યારે બીજો દીકરો વિચારે છે કે – મારી માતા રાબમાં માખીઓ નાખીને આપે નહીં.” બીજો છોકરો જીવી ગયો. આમ શંકા કરવામાં મરણ વિગેરે દોષો થાય છે. કાંક્ષા એટલે બૌદ્ધ વિગેરેએ જણાવેલા દર્શનને પ્રાપ્ત કરવાની ઇચ્છા. કહ્યું છે —“અન્ય— અન્યદર્શનોની ઇચ્છા તે કાંક્ષા જાણવી.” તે વળી દેશ અને સર્વથી એમ બે પ્રકારે જાણવી. દેશકાંક્ષા 25 એકદેશવિષયક, અર્થાત્ એક જ બૌદ્ધધર્મની ઇચ્છા રાખે. તે આ પ્રમાણે – આ ધર્મમાં ચિત્તનો જય કહ્યો છે. (કાયકષ્ટ કહ્યો નથી.) અને ચિત્તનો જય જ મુક્તિનું મુખ્ય કારણ છે. તેથી આ જ ધર્મ યોગ્ય છે પણ અયોગ્ય નથી. (આ દેશકાંક્ષા થઇ.) સર્વકાંક્ષાવાળો જીવ સર્વ દર્શનોની ઇચ્છા રાખે, તે આ પ્રમાણે – આ લોકમાં કપિલ, કણભક્ષ (કણાદઋષિ) અક્ષપાદ વિગેરે બધા જ મતો અહિંસા વિગેરેનું ४५. यः शङ्कां करोति स विनश्यति यथा स पेयापायी, पेयायां माषा ये परिभृज्ज्यमानास्ते क्षिप्ताः, 30 अन्धकारे लेखशालाया आगतौ द्वौ पुत्रौ पिबतः, एकश्चिन्तयति - एता मक्षिकाः, तस्य शङ्कया वल्गुली व्याधिर्जातो मृतश्च द्वितीयश्चिन्तयति न मह्यं माता मक्षिका दद्यात् जीवितः, एते दोषाः ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy