SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૩૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ____ मूलद्वारगाथायां कायमधिकृत्योक्तान्येकार्थिकानि, अधुना उत्सर्गमधिकृत्य निक्षेपः एकार्थिकानि चोच्यन्ते, तत्र निक्षेपमधिकृत्याह - नामंठवणादविए खित्ते काले तहेव भावे य।... एसो उस्सग्गस्स उ निक्खेवो छव्विहो होइ ॥१४४९॥ दव्वज्झणा उजं जेण जत्थ अवकिरड दव्वभओ वा। जं जत्थ वावि खित्ते जं जच्चिर जंमि वा काले ॥१४५०॥ भावे पसत्थमियरं जेण व भावेण अवकिरइ जं तु । अस्संजमं पसत्थे अपसत्थे संजमं चयइ ॥१४५१॥ . . खरफरुसाइसचेयणमचेयणं दुरभिगंधविरसाई। दवियमवि चयइ दोसेण जेण भावुज्झणा सा उ ॥१४५२॥ उस्सग्ग विउस्सरणुज्झणा य अवगिरण छड्डण विवेगो । वज्जण चयणुम्मुअणा परिसाडण साडणा चेव ॥१४५३॥ उस्सगे निक्खेवो चउक्कओ छक्कओ अ कायव्वो । निक्खेवं काऊणं परूवणा तस्स कायव्वा ॥१॥ 15 'नामंठवणादविए' समासार्थमधिकृत्य निगदसिद्धा, विशेषार्थं तु प्रतिद्वारं प्रपञ्चेन वक्ष्यामः तत्रापि नामस्थापने गतार्थे, द्रव्योत्सर्गाभिधित्सया पुनराह-'दव्वुज्झणा उ जं जेण जत्थ अवकिरइ दव्वभूओ वा'त्ति द्रव्योज्झना तु-द्रव्योत्सर्गः त्वयं 'जन्ति यद् द्रव्यमनेषणीयं 'अवकिरति 'त्ति योग:-उत्सृजति 'जेणे'ति येन करणभूतेन पात्रादिनोत्सृजति, 'जत्थ 'त्ति यत्र द्रव्ये उत्सृजति द्रव्यभूतो वा-अनुपयुक्तो वा उत्सृजति एष द्रव्योत्सर्गोऽभिधीयते द्वारं । क्षेत्रोत्सर्ग उच्यते 'जं जत्थ 20 અવતરણિકા : મલદ્વારગાથામાં કાયશબ્દને આશ્રયીને એકાર્થિકનામો કહ્યા. હવે ઉત્સર્ગશબ્દને આશ્રયીને નિક્ષેપ અને એકાર્થિકનામો કહેવાય છે. તેમાં નિક્ષેપને આશ્રયીને કહે છે ? ગાથાર્થ : પાંચ ગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ગાથાર્થ : ઉત્સર્ગમાં ચાર પ્રકારે અને છ પ્રકારે નિક્ષેપ કરવો. નિક્ષેપ કરીને દરેકની પ્રરૂપણા કરવી. 25 टाई : नाम, स्थापना, द्रव्य, क्षेत्र, जल तथा भाव सेम उत्सर्गनो छ रे निक्षे५ थाय છે. II૧૪૪લાં ગાથા સંક્ષેપાર્થને આશ્રયીને સ્પષ્ટ જ છે. વિશેષ અર્થ દરેકદ્વારમાં વિસ્તારથી કહીશું. તેમાં નામ–સ્થાપના સ્પષ્ટ જ છે. દ્રવ્યોત્સર્ગને કહેવાની ઇચ્છાથી કહે છે – દ્રવ્યોત્સર્ગ = દ્રવ્યત્યાગ मा प्रभाए। एवो - (१) अनेषीय द्रव्यनो त्याग ४३ ते (द्रव्य) अथवा (२) ४२५ भूत सेवा જે પાતરા વિગેરેદ્વારા દ્રવ્યનો ત્યાગ કરે (તે પાતરું વિગેરે) અથવા (૩) જે દ્રવ્યમાં ત્યાગ કરે તે 30 (द्रव्य) अथवा (४) ४ अनुपयुस्त १ द्रव्यनो त्याग ४३ ते ०१ द्रव्योत्सर्ग उपाय छे. (ही ક્રમશઃ દ્રવ્ય, પાતરું, વિગેરે અધિકરણદ્રવ્ય અને અનુપયુક્ત જીવ એ દ્રવ્યોત્સર્ગ કહેવાય છે.) * इयं गाथा प्राप्तहस्तादर्शेषु नास्ति टीकायां च तस्या व्याख्या अपि नास्ति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy