SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ પાખંડીઓ - ૧૫૭ इयरा पोत्तं देंतिया सा विलग्गा, रण्णा सरियं, मुक्का पव्वइया, एयं विदुगुंछाफलं । परपाषंडानांसर्वज्ञप्रणीतपाषण्डव्यतिरिक्तानां प्रशंसा प्रशंसनं प्रशंसा स्तुतिरित्यर्थः । परपाषण्डानामोघतस्त्रीणि शतानि त्रिषष्ट्यधिकानि भवन्ति, यत उक्तम्-"असीयसयं किरियाणं अकिरियवाईण होइ चुलसीती ।अण्णाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसं ॥१॥" गाहा, इयमपि गाथा विनेयजनानुग्रहार्थं ग्रन्थान्तरप्रतिबद्धाऽपि लेशतो व्याख्यायते–'असियसयं किरियाणं'ति अशीत्युत्तरं शतं क्रियावादिनां, 5 तत्र न कर्तारं विना क्रिया सम्भवति तामात्मसमवायिनी वदन्ति ये तच्छीलाश्च ते क्रियावादिनः, ते पुनरात्माद्यस्तित्वप्रतिपत्तिलक्षणाः अनेनोपायेनाशीत्यधिकशतसङ्ख्या विज्ञेयाः, जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरापुण्यापुण्यमोक्षाख्यान् नव पदार्थान् विरचय्य परिपाट्या जीवपदार्थस्याधः स्वपरभेदावुपन्यसनीयौ, तयोरधो नित्यानित्य भेदौ, तयोरप्यधः कालेश्वरात्मनियतिस्वभावभेदाः ગઇ છતાં સુકુલમાં ઉત્પન્ન થયેલી હોવાથી બીજી બધી રાણીઓએ રાજાની પીઠ ઉપર માત્ર એક 10 જયસૂચક વસ્ત્ર મૂક્યું. જયારે વેશ્યાની દીકરી વસ્ત્ર મૂકવા સાથે પોતે પીઠ ઉપર બેસી ગઈ. એટલે રાજાને તરત ભગવાનના વચનો યાદ આવ્યા. તેથી તે હસવા લાગ્યો. આ રાણીએ હસવાનું કારણ પૂછતાં રાજાએ સર્વ કહાની કહી. તેનાથી તે રાણી વૈરાગ્યને પામી. શ્રેણિકે દીક્ષા માટે અનુજ્ઞા આપી. તેણીએ દીક્ષા લીધી. આ પ્રમાણે નિંદાનું ફળ જાણવું. પરપાખંડો એટલે કે સર્વજ્ઞકથિત વતીઓ સિવાયના વતીઓની પ્રશંસા = સ્તુતિ તે 15 પરપાખંડપ્રશંસા. સામાન્યથી ત્રણસો ત્રેસઠ પરપાખંડો જાણવા. કહ્યું છે – “૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનિકો અને ૩ર વૈયિકો જાણવા.” અન્યગ્રંથમાં કહેવાયેલી એવી પણ આ ગાથાની વ્યાખ્યા શિષ્યજન ઉપર ઉપકાર કરવા લેશથી કહેવાય છે – - ક્રિયાવાદી : કર્તા વિના ક્રિયા સંભવતી નથી. માટે ક્રિયા એ આત્મામાં સમવાયસંબંધથી (નયાયિકોએ માનેલા એક સંબંધવિશેષથી) રહેલી છે એમ જેઓ બોલે છે અને “તિ' એ પ્રમાણેની 20 ક્રિયાને જેઓ બોલવાના સ્વભાવવાળા છે તે ક્રિયાવાદી જાણવા. આ ક્રિયાવાદીઓ આત્મા વિગેરેનું અસ્તિત્વ સ્વીકારનારા છે. આ (આગળ બતાવાતા) ઉપાયથી ક્રિયાવાદીઓના ૧૮૦ ભેદો જાણવા. તે આ પ્રમાણે – જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ, અને મોક્ષ આ નવ પદાર્થોને ગોઠવીને ક્રમશઃ જીવપદાર્થની નીચે સ્વ = સ્વતઃ અને પર = પરતઃ એમ બે ભેદો સ્થાપવા. તે દરેકની નીચે નિત્ય અને અનિત્ય એમ બે ભેદો સ્થાપવા. તે દરેકની નીચે કાલ, ઇશ્વર, આત્મા, 25 નિયતિ અને સ્વભાવ એમ પાંચ ભેદો સ્થાપવા. તેની સ્થાપના આ પ્રમાણે – સ્વત: પરતઃ નિત્ય અનિત્ય નિત્ય અનિત્ય ક.છે. આ. નિ. સ્વ. ક. છે. આ નિ, સ્વ. ક. છે. આ નિ. સ્વ. ક. ઈ. . નિ. સ્વ. 30 (આ પ્રમાણે જીવના ૨૦ ભેદ થયા. ઉપરોક્ત ૯ પદાર્થોના દરેકના ૨૦-૨૦ ભેદ કરતા ૧૮૦ ५१. इतरा पोतं ददत्या विलग्ना, राज्ञा स्मृतं, मुक्ता प्रव्रजिता, एतत् विजुगुप्साफलं ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy