SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાન આપનારલેનારની ચતુર્થંગી (નિ. ૧૯૧૮) * ૨૭૭ चोपयोगप्रधानश्च अशठभावश्च - शुद्धचित्तश्च संविग्नो- मोक्षार्थी स्थिरप्रतिज्ञ :- न भाषितमन्यथा ^ करोति, प्रत्याख्यापयतीति प्रत्याख्यापयिता- शिष्यः एवंभूतो भणितः तीर्थकरगणधरैरिति गाथार्थः ।।૬૬૧૭।। इत्थं पुण चउभंगा जाणगइअरंमि गोणिनाएणं । सुद्धासुद्धा पढमं मा उ सेसेसु अ विभासा ॥१६९८ ॥ व्याख्या - एत्थ पुण पच्चक्खायंतस्स पच्चक्खावेंतस्स य चउभंगो-जाणतो जाणगस्स पच्चक्खाति शुद्धं पच्चक्खाणं, जम्हा दोवि जाणंति किमपि पच्चक्खाणं णमोक्कार हितं पोरुसिमादियं वा, जाणगो अयाणगस्स जाणावेउं पच्चक्खाति, जहा णमोक्कारसहितादीणं अमुगं ते पच्चक्खातंति सुद्धं अन्ना ण सुद्धं, अयाणगो जाणगस्स पच्चक्खाति ण सुद्धं, पभुसंदिट्ठादिसु વિમાસા, અયાળનો અયાળાસ્ત્ર પથ્વસ્વાતિ, અનુક્રમેવ, ત્યં વિદ્વંતો ગાવીતો, નતિ ગાવીળ 10 पमाणं सामिओवि जाणति, गोवालोव जाणति, दोपहंपि जाणगाणं भूतीमोल्लं सुहं सामीओ देति જોઇએ. પ્રત્યાખ્યાનને વિશે ઉપયોગની પ્રધાનતાવાળો હોવો જોઇએ. શુદ્ધચિત્તવાળો, મોક્ષાર્થી અને સ્થિરપ્રતિજ્ઞાવાળો એટલે બોલ્યા પછી ફરનારો ન હોવો જોઇએ. જે અટકનાર છે તે પ્રત્યાખ્યાપયિતા શિષ્ય છે. ટૂંકમાં પચ્ચ. કરનાર શિષ્ય આવા બધા ગુણોવાળો તીર્થંકર—ગણધરોએ કહ્યો છે. ।।૧૬૧૭ 5 15 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અહીં પ્રત્યાખ્યાન આપનાર અને લેનાર વચ્ચે ચાર ભાંગા થાય છે – (૧) પ્રત્યાખ્યાનની વિધિને જાણનાર ગુરુ વિધિના જાણકાર એવા શિષ્યને પ્રત્યાખ્યાન કરાવે તે શુદ્ધ પ્રત્યાખ્યાન જાણવું. કારણ કે નમસ્કારસહિત, કે પોરિસી વિગેરે જે કોઇ પ્રત્યાખ્યાન હોય તે બંને જાણે છે. (૨) જાણકાર અજાણકા૨ને જણાવીને એટલે કે નમસ્કારસહિત વિગેરેમાંથી અમુક પ્રત્યાખ્યાન હું તને આપું છું એ 20 પ્રમાણે જણાવીને જો પ્રત્યાખ્યાન આપે તો શુદ્ધ જાણવું બાકી અશુદ્ધ જાણવું. (૩) અજાણકાર જાણકારને પ્રત્યાખ્યાન આપે તે શુદ્ધ બનતું નથી. પરંતુ જો પ્રભુથી = ગુરુથી સંદિષ્ટ વિગેરેમાં વિકલ્પો જાણવા, અર્થાત્ ગુરુએ કોઇને કહ્યું હોય કે તું પચ્ચક્ખાણ આપજે તો એવા અજાણ પાસે પણ પચ્ચક્ખાણ લે તો શુદ્ધ. (૪) અજાણકાર અજાણકારને પચ્ચક્ખાણ આપે તો અશુદ્ધ જ જાણવું. અહીં ગાયનું દૃષ્ટાન્ત 25 જાણવું. જો ગાયોની સંખ્યા તેનો સ્વામી પણ જાણતો હોય અને ગોવાળિયો પણ જાણતો હોય તો બંને જાણકાર હોવાથી ગાયોના દેખરેખ માટેની કિંમત સુખેથી સ્વામી આપે છે અને ગોવાળિયો સુખેથી ४५. अत्र पुनः प्रत्याख्यातुः प्रत्याख्यापयितुश्च चतुर्भङ्गी-ज्ञो ज्ञस्य सकाशात् प्रत्याख्याति शुद्धं प्रत्याख्यानं, यस्माद्वावपि जानीतः किमपि प्रत्याख्यानं नमस्कारसहितं पौरुष्यादिकं वा, ज्ञोऽज्ञं ज्ञापयित्वा प्रत्याख्यापयति, यथा नमस्कारसहितादिष्वमुकं त्वया प्रत्याख्यातमिति शुद्धमन्यथा न शुद्धं, अज्ञो ज्ञस्य पार्श्वे प्रत्याख्याति 30 न शुद्धं, प्रभुसंदिष्टादिषु विभाषा, अज्ञोऽज्ञस्य प्रत्याख्याति, अशुद्धमेव, अत्र दृष्टान्तो गावः, यदि गवां प्रमाणं स्वाम्यपि जानाति गोपालोऽपि जानाति, द्वयोरपि जानानयोर्भूतिमूल्यं सुखं स्वामी ददाति
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy