________________
का०
જરા
|
To
અઢારહજાર શીલાંગો (TTY... સૂત્ર) ૯ सङ्ग्रहायाह-अष्टादशशीलाङ्गसहस्रधारिणः, तथाहि केचिद् भगवन्तो रजोहरणादिधारिणो न - भवन्त्यपि, तानि चाष्टादशशीलाङ्गसहस्राणि दर्श्यन्ते, तत्रेयं करणगाथा-जोए करणे सन्ना इंदिय भोमाइ समणधम्मे य । सीलंगसहस्साणं अड्डारसगस्स निप्फत्ती ॥१॥
स्थापना त्वियं - યોn | H૦ | G૦
| | | | | | સન્ના | સ | No ફંદિય | સૌo | | ધo | ૨૦ | glo भोमाइ | ન | તે. | વ | વ | વેવ | તેo | | પં૦ | 10 | स०ध० खं० ૫૦ | | | | ત | સં૦ | સ | સો | મા | વં૦ | 10
इयं भावना-मणेण ण करेइ आहारसण्णाविप्पजढो सोतिदियसंवुडो खंतिसंपन्नो पुढवीकायसंरक्खओ १, मणेण ण करेइ आहारसण्णाविप्पजढो सोतिंदियसंवुडो खंतिसंपन्नो आउक्कायसंरक्खओ २ एवं तेउ ३ वाउ ४ वणस्सति ५ बि० ६ ति०७ च० ८ पं० ९ अजीवेसु दस भेदा, एते खंतिपयं अमुयंतेण लद्धा : एवं मद्दवादिसु एक्केक्केदस २ लब्भति, एवं सतं, १०० एवं सोर्तिदियममुयंतॆण लद्धा, एवं चक्खिदियादियेसुवि एक्कक्के सयं २ जाता सता ५००, 15 પરંતુ, કેટલાક પ્રત્યેકબુદ્ધ વિગેરે રજોહરણાદિ એક અંગ (બાહ્ય ઉપધિ એ એક અંગ અને આત્યંતર સંયમના પરિણામો એ બીજું અંગ જાણવું.) ને ધારણ કંરનારા નથી પણ હોતા તેથી તેઓનો સંગ્રહ કરવા માટે કહે છે - અઢારહજારશીલાંગોને ધારણ કરનારા. પ્રત્યેકબદ્ધ વિગેરે પાસે પણ અઢાર હજારશીલાંગો છે જ. તે અઢારહજારશીલાંગોને મેળવવાની કરણગાથા આ પ્રમાણે છે – ૩ યોગ x ૩ કરણ x ૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિય x ૧૦ પૃથ્વી વિગેરે x ૧૦ શ્રમણધર્મ. આ પ્રમાણે ૧૮૦૦૦ 20 શીલાંગો થાય છે.
તે ભાંગાઓ આ પ્રમાણે છે – (૧) આહારસંજ્ઞા વિનાનો, શ્રોતેન્દ્રિયથી સંવૃત થયેલો, ક્ષમાથી યુક્ત હું મનથી પૃથ્વીકાયનો આરંભ કરીશ નહીં, (૨) આહારસંજ્ઞા વિનાનો, શ્રોતેન્દ્રિયથી સંવૃત્ત, ક્ષમાયુક્ત હું મનથી અપ્લાયનો આરંભ કરીશ નહીં, (૩) આ પ્રમાણે તેજસકાયના, (૪) વાયુકાયના, (૫) વનસ્પતિના, (૬) બેઇન્દ્રિયના, (૭) ઇન્દ્રિયના, (૮) ચઉન્દ્રિયના, (૯) પંચેન્દ્રિયના 25 આરંભને અને (૧૦) અજીવઅસંયમને (= મુલ્યવાન વસ્ત્ર, પાત્ર, સુવર્ણ વિગેરેના સેવનને) કરીશ નહીં. આ પ્રમાણે ‘ક્ષમા' પદ છોડ્યા વિના પૃથ્વી વિગેરેથી લઈ અજીવ સુધીના દશ ભેદ પ્રાપ્ત થયા. આ પ્રમાણે “ક્ષમા' પદને બદલે માર્દવ વિગેરે પદો મૂકતા દરેક પદના ૧૦–૧૦ ભાંગા પ્રાપ્ત થાય. બધા મળી ૧૦૦ ભાંગા થાય. આ ૧૦૦ ભાંગા “શ્રોતેન્દ્રિય પદને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે ચક્ષુ-ઇન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિયોને આશ્રયીને દરેકના ૧૦૦-૧૦૦ ભાંગા ગણતા પાંચ 30 ઇન્દ્રિયના ૫00 ભાંગા થાય.