SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ 10 નીવિનો આલાવો . ૨૬૧ बितियं ततियंपि सेसाणि अजोगवाहीणं कप्पंति, जति णज्जति अह एगेण चेव पूअएण सव्वो चेव तावगो भरितो तो बितियं चेव कप्पति णिव्विगतियपच्चक्खाणाइतस्स, लेवाडं होति, एसा आयरियपरंपरागता सामायारी । अधुना प्रकृतमुच्यते, क्वाष्टौ क्व वा नवाकारा इति ?, तत्र - नवणीओगाहिमए अद्दवदहिपिसियघयगुले चेव । ___नव आगारा तेसिं सेसदवाणं च अद्वैव ॥१६०४॥ नवणीते ओगाहिमके अद्दवदधि' निगालित इत्यर्थः, पिसिते-मांसे घृते गुडे चैव, अद्रवग्रहणं सर्वत्राभिसम्बन्धनीयं, नव आकारा- अमीषां विकृतिविशेषाणां भवन्ति शेषाणां द्रवाणांविकृतिविशेषाणां अष्टावेवाकारा भवन्ति, उत्क्षिप्तविवेको न भवतीति गाथार्थः ॥१६०४॥ इह चेदं सूत्रं - ... 'णिव्वियतियं पच्चक्खाती'त्यादि अन्नत्थऽणाभोगेणं सहसाकारेणं लेवालेवेणं गिहत्थसंसद्वेण उक्खित्तविवेगेणं पडुच्चमक्खिएणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरति । (सूत्रं) ___ इदं च प्रायो गतार्थमेव, विशेषं तु 'पंचेव य खीराई' इत्यादिना ग्रन्थेन भाष्यकारोपन्यासक्रम५वेली पाचवस्तु मोवामीने नाविमा ५९ ४८५ छ. (उक्तं पञ्चवस्तुके - ३७६ - 15 चतुर्थघानादारभ्य न भवन्ति विकृतयः अयोगवाहिना.) ५२ ५ मे ४ भोटा पुलाथा माजी કઢાઇ (= ઉપરની સપાટી) ભરાઈ ગઈ છે તો બીજી વારનો ઘાન જ નીવિનું પચ્ચખ્ખાણ કરનારાને ચાલે છે. તે નીવિયાતિ વસ્તુ લેપકૃત જાણવી. આ આચાર્યની પરંપરાથી આવેલી સામાચારી છે. અવતરણિકા : હવે મૂળ વાત ઉપર આવીએ – નીવિમાં આઠ અથવા નવાગારો કહ્યાં, તેમાં આઠ આગારો ક્યાં સમજવા કે નવ આગારો ક્યાં સમજવા? તેમાં 5 गाथार्थ : टी. प्रमाणो वो. टार्थ : 'भद्र' २७६ मधे जवानो छ तेथी अद्रव = हिन मे भामा, अभि , દહીં કે જે વસ્ત્રના ગાળ્યા બાદ કઠિન હોય તે, કઠિન એવું માંસ, ઘી અને ગોળ આ બધી વિગઈઓ જો કઠિન હોય તો નવ આગારો જાણવા. આ માખણ વિગેરે જો પ્રવાહીરૂપ હોય અને તે સિવાયની દૂધ વિગેરે પ્રવાહી વિગઈ હોય તો આઠ આગારો જાણવા. અહીં ઉત્સિતવિવેક' આગાર હોતો 25 નથી. ||૧૬૦૪ો તેનું સૂત્ર આ પ્રમાણે છે – सूत्रार्थ : टार्थ प्रभारी वो. टार्थ : सा सूत्र प्राय: शने स्पष्ट ४ छ. (लेवालेवेणं विगेरे सागरोनो अर्थ मागण આપશે. તથા) જે વિશેષ છે તે પંવ ય વીરડું વિગેરે ગ્રંથદ્વારા ભાષ્યકારે જણાવેલા ક્રમની ३१. द्वितीयं तृतीयमपि, शेषाणि अयोगवाहिनां कल्पन्ते, यदि ज्ञायते अथैकेनैव पूपकेन सर्व एव तापको 30 भृतस्तदा द्वितीयमेव कल्पते निर्विकृतिकप्रत्याख्यानिनः, लेपकृत् भवति, एषाऽऽचार्यपरम्परागता समाचारी। 20
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy