SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ॥२५५॥ थंभेण-एसो माणिज्जति अहंपि पच्चक्खामि तो माणिजिस्सामि, कोधेण-पडिचोदणादि अंबाडिओ णेच्छति जेमेतुं कोहेण अब्भत्तटुं करेति, अणाभोगेण ण याणति किं मम पच्चक्खाणंति जिमिएण संभरितं भग्गं पच्चक्खाणं, अणापुच्छा नाम अणापुच्छाए चेव जति मा वारिज्जिहामि जहा तुमे अब्भत्तट्ठो पच्चक्खातोत्ति, अहवा जेमेमि तो भणीहामि वीसरितंति, 'असतित्ति णत्थि 5 एत्थ किंचि भोत्तव्वं वरं पच्चक्खातंति परिणामतोऽशुद्धोत्ति दारं । सो पुव्ववण्णितो इहलोगज सकित्तिमादि, अहवा एसेव थंभादि, अवाउत्ति-अहंपि पच्चक्खामि, मा णिच्छुभीहामित्ति, अवाएण पच्चक्खाति । एवं ण कप्पति, विदू णाम जाणगो तस्स सुद्धं भवति सो अण्णधा ण करेति जम्हा, कम्हा ?, जाणगो, तम्हा विदू पमाणं, जाणंतो सुहं परिहरतित्ति भणितं होति, सो पमाणंति (संपूर्ण भावार्थ २मा प्रमाणो वो -) (१) सारथी - सार्नु भान-सन्मान थाय छ तेथी 10 હું પણ પ્રત્યાખ્યાન કરું જેથી મારું પણ માન-સન્માન થાય. (૨) ક્રોધથી – ગુવડે પ્રતિચોયણા विगेरे द्वा२॥ ४५ो. सापत शिष्य ओपथी वा५२१। छतो नथी भने 64वास. ४३. छ. (3) અનાભોગથી – “મારે કયું પચ્ચખ્ખાણ છે” એ જ જે જાણતો નથી અને વાપર્યા પછી યાદ આવે કે પચ્ચખ્ખાણનો ભંગ થયો. (૪) અનાપૃચ્છા – ક્યાંય મને વાપરતા અટકાવે નહીં કે તે તો આજે ઉપવાસ કર્યો છે માટે પૂછ્યા વિના જ વાપરી લે. અથવા પૂડ્યા વિના વાપરી લઉં પછી કહી દઈશ 15 3 भूली गयो. (3 मारे 64वास. तो.) (૫) અસંતતિ – એટલે કે અવિદ્યમાનતા. અહીં ખાવા જેવું કશું નથી તેથી પચ્ચકખાણ કરવું સારું એમ માની પચ્ચખાણ કરે. (૬) પરિમાણ – અર્થાત્ પરિમાણથી અશુદ્ધ હોય. પરિણામ તરીકે પૂર્વે જે ઇહલોકયશ, કીર્તિ વિગેરે જે કહ્યા તે જાણવા અથવા આ અહંકાર વિગેરે જાણવા. (૭) અપાય – હું પણ પચ્ચખાણ કરું, નહીં તો આ લોકો મને પણ ગચ્છથી બહાર કાઢશે, આવા 20 અપાયથી પચ્ચખાણ કરે. આ રીતે પચ્ચખ્ખાણ કરવા કલ્પતા નથી. વિદ્વાન એટલે જાણકાર. તેનું પચ્ચખાણ શુદ્ધ હોય છે કારણ કે તે આવા અહંકાર વિગેરેને આશ્રયીને પચ્ચખ્ખાણ કરતો નથી. શા માટે કરતો નથી? જાણકાર છે માટે. અને તેથી જ વિદ્વાન એ જ પ્રમાણભૂત છે અર્થાત્ જે આ બધાને જાણે છે તે સુખેથી અહંકારાદિનો ત્યાગ કરે છે અને માટે તે પ્રમાણ છે એટલે કે તેનું २४. स्तम्भेनैष मान्यते अहमपि प्रत्याख्यामि ततो मानयिष्ये, क्रोधेन प्रतिनोदनया निर्भसितो नेच्छति 25 जिमितुं क्रोधेनाभक्तार्थं करोति, अनाभोगेन न जानाति किं मम प्रत्याख्यानमिति जिमितेन स्मृतं भग्नं प्रत्याख्यानं, अनापृच्छा नाम अनापृच्छ्यैव भुनक्ति मा वारिषि यथा त्वयाऽभक्तार्थः प्रत्याख्यात इति, अथवा जेमामि ततो भणिष्यामि विस्मृतमिति, असदिति नास्त्यत्र किञ्चिद् भोक्तव्यं वरं प्रत्याख्यातमिति परिणामतोऽशुद्ध इति द्वारं । स पूर्ववर्णित इहलोकयश:-कीर्तिवर्णादि, अथवैष एव स्तम्भादिरपाय इति, अहमपि प्रत्याख्यामि मा निश्चिकाशिषमिति अपायेन प्रत्याख्याति, एवं न कल्पते, विदुर्नाम ज्ञायकः तस्य 30 शुद्धं भवति, सोऽन्यथा न करोति यस्मात्, कस्मात् ?, ज्ञायकः, तस्माद्विदुः प्रमाणं, जानानः सुखं परिहरतीति भणितं भवति, स प्रमाणमिति ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy