________________
આયંબિલપ્રત્યા ના આગારો ૨૬૭ सत्थाणि परिमिलिताणि, तत्थ य आयंबिलसद्दो णत्थि, पढमो कुडंगो १, अथवा वेदेसु चउसु संगोवंगेसु णत्थि आयंबिलं बिदिओ कुडंगो २, अहवा समए चरगचीरियभिक्खुपंडरंगाणं, तत्थवि णत्थि, ण जाणामि एस तुझं कतो आगतो ? तइओ कुडंगो ३, अण्णाणेण भणतिण जाणामि खमासमणा ! केरिसियं आयंबिलं भवति ?, अहं जाणामि-कुसणेहिवि जिम्मइत्ति तेण गहितं, मिच्छामिदुक्कडं, ण पुणो गच्छामि, चउत्थो कुडंगो ४, गिलाण भवति-ण तरामि 5 आयंबिलं काउं सूलं मे उट्ठति, अण्णं वा उद्दिसति रोगं, ताहे ण तीरति करेत्तुं, एस पंचमो कुडंगो। तस्स अट्ठ आगारा___ अण्णत्थणाभोगेणं सहस्सागारेणं लेवालेवेणं उक्खितविवेगेणं गिहत्थसंसद्वेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरति ।।
अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो जति भाणे पुव्वं लेवाडगं गहितं समुद्दिष्टुं संलिहियं 10 भाव्यो ते ५५२ नथी.)" 20 प्रथम ॥ पो. (२) वहने माश्रयीन : अथपा (५३ातनी વાર્તા સરખેસરખી જાણવી. આચાર્યવડે પૂછાતા શિષ્ય કહ્યું –) ચારે વેદો સાંગોપાંગ જોયા છતાં
ક્યાંય આયંબિલશબ્દ નથી. આ બીજો કુડંગ. (૩) અથવા ચરક, ચિરિક (રસ્તામાં પડેલા વસ્ત્રોના ટુકડાને લઈને પહેરનારા ભિક્ષુવિશેષો), બૌદ્ધભિક્ષુ, શિવપંથીઓના શાસ્ત્રોમાં પણ આયંબિલશબ્દ नथी. तेथी तो नथी 3 तमारे मा २०८ यांथी माव्यो ? भात्री 1. (४) 05 शानने 15 કારણે બોલે કે – હે ક્ષમાશ્રમણ ! આયંબિલ કેવા પ્રકારનું છે? તે હું જાણતો નથી. મને એટલું ખબર છે કે ગોરસ સાથે પણ ખવાય છે એમ સમજીને મેં ખીર લીધી. મિચ્છા મિ દુક્કડં. હું ફરી આવી रीत. सेवा ४श नही. सा योथो । पो. (५) दान : “भने पेटमां शूदा उत्पन्न थाय छे તેથી આયંબિલ કરવા હું સમર્થ નથી” એમ કહે. અથવા આયંબિલ ન કરવા પાછળ કોઈ બીજા रोगनू थन ४३. तेथी मायनिल ४२१. समर्थ जनतो नथी मेम 58. भ. पायभो । पो. 20
આ આયંબિલના આઠ આગારો છે – અનાભોગ વિગેરે. (૧-૨) તેમાં અનાભોગ અને સહસાગારનું સ્વરૂપ પૂર્વની જેમ જાણવું. (૩) લેપાલેપ : જો પાત્રમાં પહેલાં લેપકૃત વસ્તુ ગ્રહણ કરી, વાપરી. પછી તે લેપકૃત પાત્રને આંગળીથી બરાબર ઘસી–ઘસીને સાફ કરી નાંખ્યું. હવે તે ३६. शास्त्राणि परिमीलितानि, तत्र चाचामाम्लशब्दो नास्ति प्रथमः कुडङ्गः, अथवा वेदेषु चतुर्यु साङ्गोपाङ्गेषु नास्त्याचामाम्लं द्वितीयः कुडङ्गः, अथवा समये चरकचीरिकभिक्षुपाण्डुरङ्गाणां, तत्रापि नास्ति, न जानामि 25 युष्माकं एष कुत आगतः?, तृतीयः कुडङ्गः, अज्ञानेन भणति-न जानामि क्षमाश्रमणाः ! कीदृशमाचामाम्लं भवति ?, अहं जाने कुसणैरपि जेम्यते इति तेन गृहीतं, मिथ्या मे दुष्कृतं, न पुनर्गमिष्यामि, चतुर्थः कुडङ्गो, ग्लानो भणति-न शक्नोम्याचामाम्लं कर्तुं शूलं मे उत्तिष्ठते, अन्यं वा रोगं कथयति ततो न शक्यते का, एष पञ्चमः कुडङ्गः । तस्याष्टावाकाराः-अन्यत्रानाभोगसहसाकारौ तथैव, लेपालेपो यदि भाजने पूर्वं लेपकृत् गृहीतं समुद्दिष्टं संलिखितं
30