________________
શ્રી શત્રુંજય
: ૨૮ :
જૈન તીના
તમારા મનમાં શત્રુંજયના ઉધ્ધારના પ્રશ્ન છે, અને તે કાર્ય તમારા નાના પુત્ર કર્મીશાહુના હાથથી થશે. વળી પ્રતિષ્ઠાપક અમારા શિષ્ય થશે, છ
ચેાડા સમય પછી તેાલાશાહ સ્વસ્થ થયા. અહી' ધર્મનસૂરિજી પણ સ્વ
સ્થ થયા.
કર્માંશાહની ઉન્નતિ થતી ગઈ. તે રાજ્યમાન્ય અન્યા. અમદાવાદના સુમા સાથે મૈત્રી ખાંધી, અમદાવાદના સૂબા બહાદુરશાહ ઉપર કર્માંશાહે થેાડો ઉપકાર કર્યાં હતા તેના બદલામાં સૂખાગીરી મળ્યા પછી એણે કર્માંશાહને પેાતાની પાસે ખેલાવ્યા અને કાંઈપણુ કાર્ય હાય તે સૂચવવા કહ્યુ. કર્માશાહે શત્રુંજય ઉપર પેાતાની કુલદેવી બિરાજમાન કરાવવાનું કાર્ય કહ્યું. સાથે જ તીêષ્કાર માટે પણ મદદ માંગી. મહાદુરશાહે શાહી ફરમાન લખી આપ્યુ. એક ફ્યાન જુનાગઢ માકહ્યુ કે કર્માંશાહને શત્રુ જયેષ્વારમાં પૂરેપૂરી મદદ આપવી.
કૌશાહ ફરમાન લઈ ખભાત ગયા. ત્યાં વિનયમ ડનસૂરિજીને પોતાના અભિપ્રાય જણાવ્યે અને તેમને સાથે લઈ પાલીતાણે ગયા.ત્યાં જ અમદાવાદના કુશલકારીશાને ખેલાવ્યા ખંભાતમાં ખિરાજમાન શિપ તથા જ્યેતિશાસ્ત્રના પારંગત વિવેકધીરગણિ તથા વિવેકમંડન પાઠકને પાલીતાણે પધારવા વિનંતિ કરી. તે આવી પહોંચ્યા અને શુભ મુહૂતે ગૃધ્ધિારનુ કાર્ય શરૂ થયું. શ્રી ઋષભદેવ પ્રભુનુ નૂતન મંદિર મનાવ્યું તથા વસ્તુપાલે બનાવેલી અને ભડારમાં રાખેલી મૂર્તિ કાઢી. મદિરનું કાર્ય પૂરુ° થતાં કર્માંશાહે પેાતાના વડીલ અન્ધુ રત્નાશાહને સપરિવાર તેડાવ્યા, તેમજ પેાતાના ગુરુ તપાગચ્છતા વિદ્વાન આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજીને પર્ણ વિનંતિ કરવા તેમને જ મેાકલ્યા. દેશ-દેશાવરમાં શત્રુજયેાધ્ધારની કંકાત્રી માકલી. જુનાગઢના દિવાન રા તથા નરસીને પણ તેડાવ્યા. અનેક ગામના સધા આવ્યા. સૂરિજીમહારાજ પણ સપરિવાર આવ્યા. સાથે અનેક આચાર્યાં પધાર્યા, અનુક્રમે ૧૫૮૭ ના વૈશાખ વદિ રવિવારે વિધિપૂર્વક શ્રી વિદ્યામ’ડનસૂરિજીએ મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરી. ખીજા આચાર્યોં અને મુનિવરીએ બીજી અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.
'
પ્રતિષ્ઠાયક આચાય ઉદારહૃદયી, વિનમ્ર અને રાગદ્વેષરહિત હતા. પ્રતિષ્ઠા કરાવ્યા છતાં પેાતાનું નામ કયાંય કાતરાવ્યુ નથી.
*
*
X
રામદેવવિધ્રુવત્થરનુમસ્યા નિવિ શ્રીભૂમિ || ફ્રૂ૨ ॥ श्रीऋषभमृलविम्वे श्रीविद्यामण्डनाद्वरिवरैः । શ્રીજીની મૂર્તાપ પ્રતિષ્ઠા સુમા વિષે | રૂ૨
૧. રત્નાર્ડ ચિત્તોડમાં શ્રી પાર્શ્વનાથજી અને સુપાર્શ્વનાથજીનાં-મરિ ખધાર્યાં હતાં જેની પ્રતિષ્ઠા વિવેકમનપાકે જ કરાવી હતી.