________________
--
-
-
-
-
-
-
-
-
-
-
ઉપસંહાર : ૧૦૬ :
[જૈન તીર્થોને કહે છે. અહીંથી પહેલાં રસ્તે હો, સાથની ચાત્રામાં આજે પણ આ જ સ્થાન લેવાય છે.
– પાલીતાણા શહેરમાં, દરબારી નિશાળ પાસે જ તળાટી હતી જેના મારકરૂપે બે દહેરીએ છે. અત્યારે પણ ત્યપરિપાટી અને ગિરિપૂજામાં આ સ્થાનનું બહુમાન કરાય છે. કહે છે કે ગીર જ ન.ગા ને અરીં તળાદી સ્થાપી પિતાના ગુરુ પાદલિપ્તસૂરિજી નામથી પાદલિપ્તપુ–પાલીતાણા સ્થાપ્યું હતું.
છેલ્લી તળાટ અત્યારે જે રસ્થાને છે તેને જય તળ ટી કહે છે આ સ્થ ન અમદાવાદના નગરશેઠ હેમ.ભાઈએ સ્થાપ્યું છે. બે બાજુ સુંદર મંડપવાળી દેકરીઓ કરી પાદુકાએ પધરાવી છે. અત્યારે આ સ્થાનના ચેકમાં દીક્ષા આ દે શુભ ક્રિયાઓ થાય છે.
અત્યારે આ ગિરિરાજ બાર એજનનું માપ છે તે જણાવે છે. અહીંથી વિરાર સુધીની બા ગિરિરાજની વાર એકસરખી જાય છે. આ રોસ્વર્ગસ્થ પૂજય ગુરુદેવ શાસનદીપક ગુરુકુલ સ્થાપક શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબ પધાયો હતા તેમજ પાબી સુનિરાજ શ્રી બ્રિવિજયજી મહારાજ પણ આ રસ્તે ગાથાનું સંભળાય છે.
આપણે જેથી તલ કરી જે ગયા તે સ્થાન પણ બરાબર છે. મહામંત્રી વસ્તુપાલે લલિત સાવર ગામબહાર બંધાવ્યું હતું. તેમના ચાર ઊતારે ત્યા હતા અને ત્યાંથી આ રસ્તે થઈને જ ઉપર જવુ અનુકૂળ હશે એટલે આ સ્થાન પy ઠીક જ લાગે છે.
આ સિવાય ગિરિરાજ ઉપર સૂર્યકુંડ, રાયણ, પદ ની મૂર્તિ આદિ પ્રાચીન છે તેમજ સંપ્રતિરાજાનું મદિર, વિમલવતીનું મં દેર, મહારાજા કુમારપલનું મંદિર અને વસ્તુપાલનું મંદિર વિગેરે પ્રાચીન એ તડાસિક મંદેર ખાસ દાનું મન આકર્ષે છે.
ભાડેરાને ડુંગર–લગિરે કે યકૃzમહારાજના પુત્ર શબ તળા ધુમ્નજી માટીઆઠ ફ્રોડ મુનિ સાથે શ. શુ ૧૩ ના દિવસે સિધિપદને પામ્યા છે તેની પાદુકાની તેમજ શ્રી આદિનાથ ભગવાનની પાદુકાની અત્રે દહેરી છે. પાસે એક ભગુભાઈ પ્રેમચંદે અમલ એક કુંડ છે, ત્યાં બીજા તીર્થંકર શ્રી અજિતનાથ પ્રભુજી તથા ળમા તીર્થંકર શ્રી શાનિાનાથજીનાં જુદા જુદા સમયે અતુમાં થયાં છે. વળી કડે ચુનએ. ધ્યાન કરી આત્મકલ્યાણુ સાધી ગયા છે. અહીં બન્ને પ્રભુજીની દેહરીજો સામસામે હતી. એક સ્થાને ચાંદન- કરતાં બીજા સ્થાને પુઠપકરી હતી. આખરે શ્રી નંદિ મુનિવરે અજિતશાંતિસવ