________________
રાતા મહાવીર
: ૩૮
[ જૈન તીર્થોને ga ર #=» લખે છે. આ શ્રી જિનતિલકસૂરિજીએ પિતાની તીર્થમાલામાં લખ્યું છે કે-હુથુડીમાં શ્રી મહાવીદેવનું મંદિર છે. કવિવર શ્રી લાવણ્યસમય પણ આ વસ્તુનું સમઘન કરે છે. જુઓ
હતિકુંડ એહવું અભિધાન, સ્થાપિણ્ ગચ્છપતિ પ્રગટ પ્રદાન; મહાવીર કેરાઈ પ્રાસાદિ, બાજઈ ભુંગલ ભેરી નાદ.” શ્રી જિનતિલકસૂરિજીનું હર્યું અને કવિ શ્રી લાવણ્યસમયજીનું હરિતકુંડી એક જ સ્થાનનું નામ છે. જ્યાં ભગવાન મહાવીરનું ભવ્ય મંદિર છે.
વિદગ્ધરાજાના ગુરુ શ્રી બલભદજીની આચાર્ય પદવી આ મહાન નગરીમાં થઈ હતી અને ત્યાર પછી તેઓ વસુદેવસૂરિજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. <રિતકી હુ શુડી એ પહેલાં કેડ રાજાઓનું રાજ્ય હતું અને તેઓ જનમ પાળતા હતા આમની અટક કથુડીયા કહેવાઈ. અત્યારે પણ મારવાડના બાલી, સાદડા સાંડેરાવ તેમજ મેવાડમાં પશુ કહ્યુંડીયા શ્રાવકે વિદ્યમાન છે. આ નગરી ઉપરથી હાકુ લ ગચ્છનું નામ પણ પ્રસિદ્ધ થયું છે રાતા મહાવીર પ્રભુના મદિરમા 6-તકુડો ગરછના આચાર્યની મૂનિ પણ બિરાજમાન છે. રાતા માવીરના મદિરમાં પ્રાચીન ચ = શિલાલેખ આ પ્રમાણે છે
ॐ संवत १२९९. वर्षे चैत्रसुदि ११ शुक्र श्रीरत्नप्रभोपाध्यायशिष्यः श्रीपूर्णचन्द्रोपाध्यायैगलकद्वयं शिवणि न कारितानि सत्राणि ॥
સભામડપના એક થાંભલા ઉપર ૧૩૫ ના સંવતને લેખ છે. મંડપના બીજ થાંભલા ઉપર ૧૩૫ અને ૧૩૩૬ ના એમ બે જુદા જુદા થાંભલા ઉપર લેખો છે જેમા મદિરને દાન આપ્યાના ઉલ્લેખ છે.
આ મદિરના અદરના દરવાજા ઉપર ૨ ફૂટ ર ઈચ પહોળા, ૧ ટ ૪ ઇંચ લાંબે એક શિલાલેખ હતે આ શિલાલેખ જોધપુરના મહારાજાની આજ્ઞાથી અજમેરના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યો છે. આ પઘરમાં બે પ્રશસ્તીઓ ખેલી છે પહેલી પ્રશસ્તી સૂરાચાર્યજીએ ૧૦૩૫ માં રચેલી છે તેમાં થોડો ગદ્ય વિભાગ અને ૪૦ શ્લેકે છે, બીજી પ્રશસ્તિમાં લગભગ ૨૧ લોકે છે. આ પ્રશસ્તિની રચના ૯૯ માં થયેલી છે. આમા કતનું નામ જણાતું નથી. પહેલી પ્રશસ્તિને સાર આ પ્રમાણે છે.
કસ્મિકુંડીમા પિતાના ગુરુના ઉપદેશથી વિદગ્ધરાજે વિગ્રહરાજ) પોતાની ઉજવલ કીતિને જીતનાર એવુ ગગનચુંબી સુંદર મંદિર બનાવ્યું. જે
- પરિતે જિનવિજ્ઞ પુનઃ, समनयमुनादिह भवाम्युघेरास्मन. । अनिम्पित योऽप्यय प्रथमीर्थनायाति, રીલિંપિગ મૂકgsign age in 3