________________
ઈતિહાસ ] * ૩પપઃ
લેધી तेश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठिवगों नागपुरीयजाम्बडवर्ग: મિયાન તે જોgિ =ાતા સંવત ૨૨૨૨ વર્ષ ( કર્તા ૨૮૮) फाल्गुणसुदि १० गुरौ विस्वस्थापनम् । संवत १२०४ वर्षे महासुदि १३ शुके कलशध्वजारोपः ॥ इति फलवढिकातीर्थप्रवन्धः । ( સિંધી જેન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધસંગ્રહ પૃ.૩૧, રચયિતા નાગૅદગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર, વિ. સં. ૧૨૯૦માં રચના થઈ.)
ભાવાર્થ એક વાર આ. શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે ફલેધી ગામમાં માસક૯૫ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાલીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જોતાં જોતાં જાલીવનના મધ્યમાં હેફને ટીંબે દેખ્યો જે અકરમાએલ ફૂલોથી પૂજિત હતે. તેણે ઢફ દૂર કર્યા તે વચમાં જિનબિંબના દર્શન થયાં. તે શ્રોવાદિદેવસૂરિને ઉપાસક હતા. તેણે આવી ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી ધામદેવગણ અને સુમતિપ્રભ ગણિને વાસક્ષેપ આપીને મકથા અને ત્યાં જઈને શ્રી ધામદેવગણુએ તે જિનબિંબ પર વાસક્ષેપ કર્યો. બાદમાં મંદિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિજીએ ત્યાં જઈ વજાર પણ કર્યું, (ઇડુ-કળશ ચઢાવ્યાં, તેને વાસક્ષેપ કર્યો). પછી તે જિનાલયમાં અજમેરવાળા શેઠે અને નાગરવાળા જાખેડ આવીને વસ્યા અને તેના વ્યવસ્થાપક બન્યા. સં. ૧૯૯૯ (P. પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮)ના ફાગણ શુદિ ૧૦ ને ગુરુવારે શ્રી પારપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૦૪ના મહા શુદિ ૧૩ ને શુક્રવારે કલશારે પણ તથા વજારોપણ કરવામાં આવ્યા
श्रीफलवद्धितीर्थ-पारसश्रेष्ठेदृष्टान्त:-देवसरयो मेडताग्राम चातुर्मामक कृत्वा फनयर्द्विग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्य जालिमध्ये स्मिताम्लानपुष्पार्चितो लेष्टुराशिदृष्टः । गुर्वादेशेन म विरलीकृतः पार्थविम्य दृष्ट, स्वप्ने श्रीपार्श्वेनोक्तम्-मम प्रासादं कारय मामर्षप, पाचन स्वंद्रव्यामा उच्यमाने मदग्रढौकिताक्षतस्वीभवनेन द्रव्यं वायपि भावीति प्रत्ययो दर्मितः । तता कारितः । एकपा मण्डपादिम निप्पन, तायना तत्पुत्रेणाऽऽगृप द्रव्या. गमस्वरूपे पृष्टे पारसेन यथावत्कथिने तत्सुपीभवनं स्थितम् । द्रव्यामाधानप्रासादस्तावानेव तस्थौ । सं. ११९९ वर्षे फाल्गुन शु० १० दिने विम्बस्थापन