________________
હરિતનાપુર
[ જૈન તીર્થોને બે દાદાવાડી છે, જે નાની અને મેટી દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. ત્રણ ધર્મશાળાઓ છે. આત્મ વલભ ન ભૂવન અને બે ઉપાશ્રય છે. તેનાં ઘર લગભગ ૧૦૦ છે. ગુજરાતી જૈનૌની પણ વસ્તી છે. આ સિવાય અહીં જોવા લાયક સ્થાનો પણ ઘણાં છે, જેમાંનાં મુખ્ય મુખ્ય આ પ્રમાણે છે.
કુતુબમિનાર, જંતરમંતર (observatary) ધારાસભાનું મકાન, એરાયલેન હાઉંસ, રેડીયે ઘર, જોગમાયા મંદિર, હિન્દુ મંદિર (બીરલાનુ) પાંડને કિલ્લે, હુમાયુદ્દીન ટુબ, નીઝામુદ્દીન ટુમ્બ, દિલ્હી ગેઈટ, એડવર્ડ પાર્ક, જુમા મસીદ, શીખ ગુરદ્વાર, વાઇસરેય ભૂવન, લાયબ્રેરી, ન્યુ દિલ્હી, પુરાણે કિલ્લો વગેરે ઘણું છે. અહીંથી મેરઠ થઈ હરિતનાપુરજીની યાત્રાએ જવાય છે,
હસ્તિનાપુર દિલ્હીથી મેરઠ થઈ હરિતનાપુર જવાય છે. ત્યાં જતાં વચમાં મેરઠ અને મવાના બે જ રથાનકે જનોના ઘર આવે છે, પરંતુ હમણા નવા થએલા જેને વાળા ગામમાં થઈને સાધુઓ વિહાર કરે તે રસ્તામાં બધેય વસ્તી મળી શકે તેમ છે.
હસ્તિનાપુર બહુ જ પ્રાચીન નગરી છે. ઈતિહાસના આદિ યુગમાં આ નગરી પૂર્ણ જાહેરજલાલીમાં આપણી સન્મુખ આવે છે. શ્રી આદિનાથ પ્રભુજીએ વિનીતાના ઉદ્યાનમાં ચાર હજાર રાજાઓ-રાજપુત્ર સહિત દીક્ષા લીધી અને વિહાર કર્યો, પરંતુ સાથેના નૂતન સાધુઓમાંથી કેઇ આહારવિધિ હોતા જાણતા. તે સમયની પ્રજા પણ સાધુને આહારદાન દેવાની વિધિ-પદ્ધતિથી તદ્દન અજાણ હતી. પ્રભુ તે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી મૌન જ રહેવાના છે. ભિક્ષા માટે સ્થાને રથાને જાય છે અને ભિક્ષામાં આહારને બદલે હીરા, માણેક, સોનું, રૂપું આદિ મળે છે, પરંતુ નિરપૃહી પ્રભુ તેમાંનું કશુય સ્વીકારતા નથી. એક વર્ષની ઉપર સમય થઈ ગયે. પ્રભુ વિચરતા વિચરતા હસ્તિનાપુર આવે છે. અહિં હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારને, રાજાને અને નગરશેઠને રવM આવે છે, પ્રભુ નગરમાં પધાર્યા. આહાર માટે કરે છે ત્યાં એયાસકુમારે પ્રભુને જોયા-દર્શન કર્યા, અને તેમને જાતરમાણે જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને ઓળખી પૂર્વ ભવને સંબધ જાણી, શુદ્ધ ઈશ્નરસને બહાર વહેરાવે છે. તે દિવસથી ભરતખંડમાં અક્ષય તૃતીયાનું પર્વ શરૂ થયું છે. એ જ આ નગરી છે કે જ્યાં શ્રી રાષભદેવ પ્રભુનું પારણું થયું હતું, ( બદ વર્તમાન વીશીના પાંચમાં ચક્રવતી અને ૧૬ મા તીર્થકર શ્રી શાતિનાથ ભગવાન, છઠું ચક્રવર્તી અને ૧૭ મા તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાન અને સાતમા ચક્રવર્તી અઢારમા ભગવાન શ્રી અરનાથજી આ ત્રણ તીર્થકર ચક્ર વ્રતના વન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એમ બાર કલ્યાણુક થયાં છે. ચોથા બી સ માર ચક્રવતી પણ અહીં જ થયા છે. આ સમયે આ નગરીને પ્રતાપ