________________
મિથિલા
: ૫૪ર :
[ જેન તીર્થ શરૂઆતમાં વિદે દેશનું વર્ણન છે. અને વર્તમાન કાળમાં વિદેહ અને તીરહ7 દેશ કહે છે. વિદેહ દેશની મહત્તા વર્ણવતા તેઓ લખે છે કે “gs v૬ पाची कम तलाय नमओ अमरोहगा पागवजणा व सकपमासपीसारया, प्रणेगस्थपसस्थाह मिउणाय अणा । तत्थ रिथिमिम समया मिहिला नाम नपरी हुस्था सपय 'लगइति पतया इयाए नारे अणय महारायस्स. माटणा कणयस्व नवासट्ठाण कणइपुर पट्टई।"
ગ્રન્થકારના સમયમાં મિથિલાને જગતિ કહેતા હશે એમ લાગે છે અને મિથિલાની પાકમાં જનક રાજાના ભાઈ કનક રાજાનું કણકપુર નામે નગર હતું, ભગવાન મહાવીર સ્વામી અહીં બાણગંગા અને ગંઈ નદી ઉતરીને સામે પાર ગયા હતા. તેમના ચરણકમલથી પુનિત થએલી એ બને નદીઓ અહીં મળે છે. વર્તમાનમાં રામ અને સીતાના લગ્નકુંડ વિદ્યમાન છે જેને લેકે સાકલકુંડ કહે છે અને પાતાલિગ વગેરે વગેરે અનેક લૌકિક તીર્થો વિદ્યમાન છે. વર્તમાનમાં શ્રી મહિલનાથના ચિત્યમાં રચ્યા દેવી અને કુબેર યક્ષ તથા શ્રી નમિનાથ ભગવાનના મંદિરમાં વધારી દેવી અને ભીલડી યક્ષ ભક્તજના વિદને દૂર કરે છે અથાં ગ્રન્થકારના સમય સુધી આ બન્ને જૈન મંદિર વિદ્યમાન હતા.
૫વિજયસાગરજી પિતાની સમેતશિખરતીર્થમાલામાં મિથિલા માટે આ પ્રમાણે લખે છે –
હાજી પુર ઉત્તર દિશે કેસ વાહ ચાલીશ હે; વી મહિમા મલી નમિશ જનમ્યા દેય જગદીસ હે. વી. ૧૨ પ્રભુ પગ આગિ લેટિંગ લીધાં સિધસિં કામ હે; લેટ કહિએ સુલખણું સીતા પીહર ઠામ હે. ૦ ૧૩ વળી પં. સૌભાગ્યવિજયજી પણ પિતાની તીર્થમાળામાં મિથિલા માટે જણાવે છે કે
પટણથી ઉત્તર દિશે ચિ૦ કેસ પચાસ છે ઠામ. • પ્રથમ ગુઠાણી કહે ચિ૦ સીતામઢી ઈસ્યું નામ, જીરર મહિલા નામે પરગણે ચિકહીઈ દફતરમાંહિ; જી પણ મહિલા નુ નામને ચિગામ વસે કેઈ નાંહી. જી. ર૩ તે સીતામઢી વિષે ચિપગલાં જિનવર દેય; મહિલનાથ ઓગણીસમા ચિ. એકવીસમા નમિ હાય. ૨૪ તિહાથી ચૌદ કેસે ભલી ચિ. જનકપુરી કહેવાય છે
સીતા પીહર પરગડે ચિ૦ ધનુષ પહે તિ કાય; જી. ર૫ આવી મહાન પ્રાચીન મિથિલા નગરીમાં આજે જેનોનું એક ખાલી સ્થાન માત્ર જ વિદ્યમાન છે
8 8 8 8