Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/011537/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ચારિત્ર સ્મારક ગ્રંથમાળા સૂરપ ૮મું જૈન તીર્થોનો ઇતિહાસ લેખકઃ સુનિરાજશ્રી ન્યાયવિજયજી ત્રિપુટી) - - શ્રી. ચારિત્ર સમારક ગ્રંથમાળા નાગજીભુદરની પોળ : અમદાવાદ - ---- Page #4 -------------------------------------------------------------------------- ________________ -માનસ્થાન શેઠ મગનભાઈ પ્રતાપચંદ ન લાયબ્રેરી: ગોપીપુરા સુરત ચંદુલાલ લખુભાઈ પારેખ નાગભુદરની પાળ માંડવીની પિળમાં અમદાવાદ કિમત બાર રૂપિયા પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૮૯ શા ગુલાબચંદ દેવચંદ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર પ્ર-રાક દેશી ત્રીજલાલ ફૂલચંદ પટવા પિળ નામ, મહેસાણ. Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ વીસમી સદીના પ્રારંભ કાળે પિતાના પરમ ગુરુદેવ પરમાગી શ્રી, બુટેરાયજી મ. ની સાથે પંજાબમાં જૈનત્વની જવલંત ત પેટાવવા જેમણે ભગીરથ પુરુષાર્થ સે, અને પેટાયેલી એ શાસન પ્રભાવનાની ચેતના સંરક્ષણને ભાર જેમણે પોતાના લઘુશિષ્યસમા સ્વહસ્તદીક્ષિત ગુરુબંધુ શ્રી. આત્મારામજી મ, ને સુપ્રત કર્યો. જેમનો સમાદર કરતાં પ. આત્મારામજી જેવા સમર્થ પુરુષે પ્રેમપૂર્વક આદરથી ગાયું, કે “સંપ્રતિ મુક્તિ ગણિ રાજા એ જૈનશાસનના બેતાજ ધર્મ ધુરંધર તપ, ત્યાગ ને સંયમની ઉજજવળ પ્રતિમા પ્રચડપુરુષાર્થને અદમ્ય ઉત્સાહની જીવંતમૂર્તિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી. મૂલચંદજી મ.ના પવિત્ર હસ્તકમળમાં મારી આ કૃતિ અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. –વિનીત ન્યાયવિજય [ ત્રિપુટી ] - - - - - - LE Page #6 -------------------------------------------------------------------------- ________________ - - અમારું નિવેદન જેની ઘણા સમયથી રાહ જોવાતી તે જૈન તીર્થોને ઈતિહાસ પુસ્તક વાંચકોના કરકમલમાં મૂકતાં અમને બહુ જ હર્ષ થાય છે. શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાલામાં જે અનેક મહત્ત્વનાં પુસ્તક પ્રકાશિત થયાં છે તેમાં આ પુસ્તકને મહત્વને ઉમેરે થાય છે. આ પુસ્તક લગભગ દશ વર્ષ પહેલાં છાપવા આપ્યું હતું પરંતુ ત્યાર પછી વિશ્વયુદ્ધ પ્રગટ થયું અને છેલ્લે કાગળો વગેરેનો અભાવ થતાં પુસ્તક પ્રકાશનમાં વિલંબ થ. દશ વર્ષમાં તે ભારતમાં અને જૈન સમાજમાં પણ અનેક ફેરફાર થયા છે. ઘણી નવાજૂની થઈ ગઈ છે, એટલે કેટલુંક નવીન ઉમેરવાની વૃત્તિમાં કેટલુંક મેટર બેવડાઈ ગયું છે. હવે પછીની બીજી આવૃત્તિમાં સુધારાવધારે થતાં આ ક્ષતિ તે નીકળી જ જશે અને નવીન ઘટનાઓ પણ ચોગ્ય સ્થાને આવી જશે. વાંચકે આ દષ્ટિએ પુસ્તક વાંચે. બાકી આ પુસ્તકમાં હિન્દનાં લગભગ તમામ તીર્થસ્થાનોનો ઈતિહાસ આપવામાં આ છે એ ખરી મહત્તવની વસ્તુ છે તેમજ પરિશિષ્ટો અને નકશે આપીને પણ પુસ્તકની ઉપગિતામાં વધારો જ કર્યો છે. સુજ્ઞ વાંચકે આ પુસ્તક વાંચી તીર્થયાત્રાનો અપૂર્વ લાભ ઉઠાવે અને આત્મકલ્યાણ સાથે એ જ ભેચ્છા. અન્તમાં આ પુસ્તકની પ્રેરણા ભાઈ કેસરીચંદ હીરાચંદ ઝવેરીએ જ કરી છે. તેમજ તેમની સતત લાગણી અને પ્રેરણાથી જ જૈનસાહિત્ય સભાએ દેટ કેપી લઈ તીર્થભક્તિનો અપૂર્વ લાભ લીધે છે. તેમજ અમદાવાદનિવાસી શેઠ ભગુભાઈ મોહનલાલે તથા કાલદ્વિનિવાસી હાલ બેઝગાવવાળા શેઠ ગુલાબચંદકસ્તુરચંદજી તથા અમદાવાદનિવાસી ધનાસુતારની પોળવાળા શેઠ રસિકલાલ માણેકલાલ વગેરે વગેરે આ પુસ્તકની કેપીઓ લઈ અમને જે ઉત્સાહિત કર્યા છે તે માટે તેમનો ખાસ આભાર માનીએ છીએ અને બીજી પણ ભાઈબહેનોએ છૂટક છૂટક નકલ લઈ અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે તે દરેકનો પ્રેમ આભાર માનીએ છીએ લિ મંત્રી : શ્રી. ચારિત્ર સ્મારક ગ્રંથમાલા Page #7 -------------------------------------------------------------------------- ________________ ܗ ܠ માતા વ ના creepyal9dhidham ta श्री तीर्थ पांथरजसा विरजी भवति तीर्थेषु च भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः पूज्या भवंति जगदीशमथार्चयन्तः ॥ १ ॥ જૈન ધર્મોમાં તેના ઉપાસકને કરવાનાં સત્કાર્યામાં તીર્થયાત્રા પશુ એક પ્રધાન સત્કાર્ય ગણુાવ્યુ છે. ખાસ કરીને જે સ્થાનમાં તીર્થંકર ભગવંતાનાં કલ્યાણુક ચ્યવન, જન્મ, દ્વીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણુ-મેાક્ષ આદિ પવિત્ર કાય થયાં હોય તેને તીર્થસ્થાન કહેવામાં આવે છે. આ સિવાય તીર્થંકર ભગવા અને ઉત્તમ સાધુપુરુષાના વિદ્વારથી તપ-અનશન આદિથી પવિત્ર થયેલા સ્થાનને તેમજ ાઇ વિશિષ્ટ પ્રભાવશીલ અને પવિત્ર વાતાવરણુવાળા સ્થાનને પણું તીર્થ તરીકે માનવામાં આવે છે. આવાં સ્થાનામાં સમ્મેતશિખર, પાવાપુરી, ચ પાન પુરી, રત્નપુરી, આચૈાધ્યા, હરિતનાપુર, રાજગૃહી, શત્રુજયગિરિરાજ, ગિરનાર, ખ’ગિરિ, તક્ષશિલા, મથુરા, અહિચ્છત્રા, રાણકપુર, આબૂ, કાપરડાજી, જીરાવલાજી, કેસરીયાજી, કરડેડાજી, જેસલમેર, ભીલડીયા, પાવાગઢ, ભેાયણી, સેરીસા, પાનસર, શખેશ્વરજી, કમ્ભાઈ, જગડીયાજી, ઇડર, પેાસીના, માતર, ખંભાત, ભૃગુકચ્છ, કુપ્પાજી, અ'તરીક્ષજી, ભાંદકજી, શ્રવણુએલગાલ, મુલખદ્રી, શ્રીપત, અજાહરા પાર્શ્વનાથજી, ખરેજા પાર્શ્વનાથજી, પ્રભાસપાટણ, નવખંડા પાર્શ્વનાથજી ( ઘાઘા ), મધુમતી (મહુવા), વલભીપુર વગેરે વગેરે અનેક તીર્થ જૈનામાં બહુ જ પ્રસિખ છે. તીરથાનાના મહિમા અને તીર્થયાત્રા કરવાની પ્રથા માત્ર જૈન ધર્માવલખીએમાં જ છે, એમ નહિં કિન્તુ સૉંસારના પ્રાયઃ બધા પ્રાચીન ધર્માવલ’ખીઆમાં તીર્થને મહિમા અને તીર્થયાત્રા કરવાનું પ્રસિધ્ધ જ છે. બ્રાહ્મણેામાં અને વૈષ્ણવામાં કાશી, હરદ્વાર, જગન્નાથપુરી, સેામેશ્વર, દ્વારિકા, નાથદ્વારા, એકારેશ્વર, મથુરા, વૃંદાવન, ગયાજી, ડાર્કાર, વડતાલ, સિધ્ધપુર વગેરે અનેક તીર્થાં પ્રસિદ્ધ જ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ બૌધ્ધમાં કપિલવસ્તુ, પાવાનારા, કુશીનાર, મૃગદાવ, બધીગયા, સાંચી, સારનાથ, ક્રિશ્ચિયમાં જેફસલેમ, રામ (ટલી ) મુસલમાનમાં મક્કામદિના, અજમેરના વાજા પીર, શીખેમાં અમૃતસરનું મુવર્ણ મંદિર, પટણા, લાહેર પાસેનું “નાનકાના ગ્રામ, આર્યસમાજીનું અજમેરતુ દવામી દયાનંદજીનું સમાધિસ્થાન અર્થાત સંસારભરના દરેક ઘરમાવલંબીઓ-પછી ભલે તે નાસ્તિક હાથ કે આસ્તિક હોય, મૂર્તિપૂજક હોય કે અમૂર્તિપૂજક (મૃનિભંજક) પશુ-તીથે જરૂર માને છે. મહાપુરુષના ચરણેથી વિશ્રુષિત પવિત્ર ભૂમિનાં દર્શન અને સ્પર્શન કરવાથી મુમુક્ષુ મહાનુભાના હૃદયમાં ભાદકતા અને પૂજ્ય વૃત્તિ પ્રકટ થવા સાથે હૃદયની મલિન વાસનાઓને ક્ષય થાય છે. તીર્થયાત્રાનું મુખ્ય કુલ એ જ છે કેતીર્થસ્થાનેનાં પવિત્ર અશુઓ આપણા આત્માને પવિત્રતા તરફ વાળે–પવિત્ર કરે અને આપ અપવિતા કે અપાત્રતાને દૂર કરી પૂર્ણતા તરફ વળે. કેટલીક વાર તે પ્રકૃતિરમ્ય મનહર રથને પાછું આપને શાંતિ આપે છે, કારમીર, મહાબલેશ્વર, સીમલા, મયુરી અને માઉન્ટ આબુ જેવા શાંત, રમ્ય અને પ્રકૃતિથી સુભિત સ્થાને વિલાસી અને એશઆગામી જેવાને શક્તિ આપે છે, તે પછી પ્રકૃતિથી ર સુંદર, એકાન્ત અને મરથ તેમજ મહાપુરુષોની ચરજથી પવિત્ર તીર્થસ્થાને મુમુક્ષુ ભવ્યાત્માઓને આત્મિક શાંતિ આપે; આવિ, વ્ય વિ, ઉપાધિથી સંતાપિત થયેલા છેને આત્મિક શાંતિ આપે એ વજી એટલું જ સ્વભાવિક છે. અને એટલા જ માટે શાસ્ત્રકારોએ તી શનિ અર્થ-સાત તીર્થ આત્માને તારે તેનું નામ તીર્થ કહેલ છે. આ તીર્થ સ્થાવર અને જામપે છે. સ્થાવર તીર્થ આપણે આગળ જાવી ગયા છીએ તે જ્યારે જંગમ તીર્થ છે શ્રી શ્રમણ સંઘ અને જિનવાણી દ્વાદશાંગી. અહીં સ્થાવર તીર્થની ચર્ચા હેવાથી જંગમ તીર્થની વિશદ વ્યાખ્યા મુલતવી રાખવી ઉચિત ધારી છે. મનુષ્યના જીવનમાં એવા પ્રસંગે અવશ્ય ઉપવિત થાય છે કે તેને આત્મિક શાંતિની ભૂખ લાગે છે તેમજ આત્મિક શાંતિની અનિવાર્ય આવશ્યકતા લાગે છે. અન્ય ઉપાધિગ્રસ્ત સ્થાનમાં શાસ્ત્રઅભ્યાસ-ધાર્મિક પ્રવૃત્તિ કે બીજી ગમે તે સત્યવૃત્તિ મનુષ્યને જે અનુપમ શાંતિ, જે સાત્વિકતા અને પવિત્રતા આપે છે તેના કરતાં અનેકગણું અનુપમ શાંતિ, સાત્વિકતા અને પવિત્રતા તીર્થસ્થાનમાં પ્રાપ્ત થાય છે. એટલા જ ખાતર ભારતીય ધર્મોના પ્રાચીન ઋષિ-મહર્ષિઓ, મહાભાઓ અને સંતપુરુષે એકાંત ગિરિશિખરે ગુફાઓ, જંગલે, વનડે, નદીતીરે કે સમુનીરના શાંત ભૂમિપ્રદેશમાં વિહરી અનંત શાંતિને લાભ, શાશ્વત સુખશાંતિને લાભ પ્રાપ્ત કરી આપણા માટે પણ એ જ ભવ્ય શત્રત આદર્શ મૂકતા ગયા છે. અને તીર્થયાત્રાનો મહિમા સહભ્રમુખે ગઈ તીર્થયાત્રાને ઉપદેશ આપી ગયા છે. એમને એ ઉપદેશ માન્ય રાખીને દરેક આરિતક ધર્મના ઉપાસકે ગમે તેવાં વિટ કોને પણ સુખરૂપ ચાની તૈયાર જરૂર કરે છે. કેટલાક Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાવિક આસ્તિકો તે સંસારની ઉપાધીથી મુક્ત બની છેલ્લી અવસ્થા તીર્થસ્થાનમાં ગાળવાની અભિલાષા રાખે છે. કેટલાક દરમહિને તીર્થયાત્રા કરે છે, કેટલાક દર વર્ષે તીર્થયાત્રા કરે છે અને કેટલાક જીવનમાં એક વાર તે અવશ્ય તીર્થયાત્રા કરીને પણ કૃતકૃત્યતા અનુભવે છે, જેમાં એ માન્યતા પ્રચલિત છે કે જેણે સિદ્ધિગિરિરાજની યાત્રા નથી કરી તે માતાના ઉદરમાંથી બહાર જ નથી આવ્યો, બ્રાહ્મણેમાં કાશી, વિણમાં વૃંદાવન માટે પણ આવી જ લોકૅક્તિ પ્રવર્તે છે. આગળના સમયમાં વાહનોની અત્યારના યંત્રયુગ જેવી અનુકૂળતા ન્હાતી ત્યારે એકલદોકલ મનુષ્યને તીર્થયાત્રા કરવી બહુ જ મુશ્કેલ મનાતી હતી. એટલે જેમને યાત્રા કરવી હોય એ કઈ સંઘના પ્રયાણની રાહ જુએ અને જ્યારે એ અવસર મળે ત્યારે મહાન પુણ્યદય સમજી તીર્થયાત્રા માટે સંઘ સાથે પ્રયાણ કરે છે. આ સંઘ કાઢનાર સંઘપતિ-સંઘવી કહેવાય છે અને તે સંઘપતિ હજારો, લાખ, અરે કરડે રૂપિયા ખચી તીર્થયાત્રાને સઘ કાઢે અને સાથેના સંઘની ભક્તિ કરવા સાથે તીર્થયાત્રા પણ કરાવે છે. આવા મહાન સંઘે ભૂતકાલમાં અનેક નીકળ્યા છે જેનું યથાર્થ વર્ણન કરવાનું આ સ્થાન નથી, પરંતુ ભગવંત શ્રી ઋષભદેવજીના પુત્ર ચક્રવતિ ભરત મહારાજાથી લઈને અનેકાનેક રાજા મહારાજા ચક્રવતીઓ અને અનેક કુબેરભંડારીસમા ધનપતિઓએ આત્મકલ્યાણ અને શાસનપ્રભાવના માટે સંઘે કાઢયા છે જેને આપ પરિચય સુલલિત ભાષામાં મનોહર રીતે શત્રુંજય મહામ્ય, કુમારપાલ પ્રતિબંધ, ત્રિ, શ. ક, ચરિત્ર પ્ર. કુમારપાલપ્રબંધ, સંઘપતિ ચરિત્ર, નાભિનંદધાર પ્રબંધ, વસ્તુપાલ ચરિત્ર, શત્રુ જયતીર્ણોદ્ધાર પ્રબ ધ, ઉપદેશસપ્તતિકા, ઉપદેશતરંગિણી, હીરસૂરિ રાસ વગેરે વગેરે અનેક ગ્રંથોમાં આપવામાં આવે છે. તીર્થયાત્રાળુએ કયા કયા નિયમો પાળવા જોઇએ, કઈ રીતીયે યાત્રા કરવી જોઈએ એનું વિસ્તૃત વર્ણન પણ મળે છે પરંતુ ઓછામાં ઓછા નિયમો પાળવા માટે “છ”રી પાળવાનું ખાસ ફરમાન છે તે છરી” આ પ્રમાણે છે एकाहारी भूमि संस्तारकारी, पद्भ्यांचारी शुद्धसम्यकत्वधारी । यात्राकाले सर्वसचित्तहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ।। ભાવાર્થ દિવસમાં એક વાર ભજન (એકાસણું), ભૂમિ ઉપર એક જ આસન પાથરી સુવું તે સંથાર,ભૂમિશયન) પગે ચાલવું, શુદ્ધ શ્રદ્ધા રાખવી, સર્વ સચિત્તને ત્યાગ કરો અને બ્રહ્મચર્યનું પાલન–આટલું તે દરેક પુણ્યાત્મા વિવેકી યાત્રીએ યાત્રાના દિવસેમાં જરૂર પાલવું. તેમજ જે ગામ નગર શહેરમાં આ યાત્રાળુઓને રસ ઘ જાય તે ગામ, નગર શહેરમાં દરેક જિનમંદિરમાં વાજતેગાજતે દર્શન કરવા જાય, પૂજા કરે, સ્નાત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ મટી પૂંજા ભણાવે, ધજા ચઢાવે, અષ્ટપ્રકારી પૂજાને સામાન દરેક મંદિરમાં આપે, રવામિવાત્સલ્ય કરે, ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધારની જરૂર હોય તે તે પણ કરે, કરાવે બીજાં અનેક શુભ ખાતાઓની સંભાળ લ્ય. જરૂર હોય ત્યાં ઉદારતાથી ધન આપે. સાધર્મને મદદ આપી રહયતા કરે. અને શાસનપ્રભાવના કરે. તેમજ જે તીર્થ માં આ સઘ જાય ત્યાં ઉપર્યુક્ત બધી વિધિ કરવા સાથે તીર્થોદ્ધાર અથવા એકાદ દેવકુલિકા કરાવે, ખુટતાં ઉપકરણે આપે, પૂજારી-સેવક, ગરીબને મદદ કરે, રક્ષક, યાચક વગેરેને ખુશી કરે, વડીલને અને સઘજનેને પહેરામણી કરે અને અનેક પ્રકારે ધન ખર્ચ સક્ષેત્રમાં પિતાનું ધન વાવી, મહત્ પુણ્યોપાર્જન કરી કૃતકૃત્યતા અનુભવે. આવા સંઘમાં વર્તમાન ઇતિહાસ યુગના પ્રસિદ્ધ સંઘપતિઓનાં નામ આ પ્રમાણે મલે છે, સમ્રાટું સમ્મતિ, મહારાજા વિક્રમાદિય, ગપગિરિના મહારાજા આમરાજ, પરમાહંતે પાસક મહારાજા કુમારપાલ, આભૂ મંત્રીશ્વર, આંબઠમંત્રી, ગુજરાતના મહામાત્ય વરતુપાલ તેજપાલ, સઘપતિ ગુણરાજ, શેઠ સમરાશાહ, શેઠ કસ્મશાહ, સોની તેજપાલ, જેસલમેરના બાફણ અને પટવાના સશે. છેલે શેઠ પ્રેમાભાઇ હેમાભાઈ, શેઠ હઠીસિંહ, શેઠ મોતીશાહ, શેઠ સારાભાઈ ડાયાભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ વગેરેના સો મહાપ્રભાવિક શાસનઉદ્યોતકારી અને પ્રસિદ્ધિ પામ્યા છે. આવા સંઘેથી અનેક ગ્રામ-નગર-શહેરના જિનમંદિરના દ્વાર થયા છે, નવાં જિનમંદિર પણ બંધાયા છે, માર્ગમાં આવતાં તીર્થોના પણ ઉધાર થયા છે. નવી ધર્મશાળાઓ-ઉપાશ્રયે બન્યા છે. પાંજરાપોળે પણ થઈ છે. અને ગામના કુરુ પે ટ સંપ થયા છે. અનેક ગામોમાં સાર્વજનિક જળાશય બનાવ્યા છે. સાર્વજનિક ધર્મશાળાઓ–નિશાળે વગેરેને મદદ અપાય છે. ગરીબોને, નિરાધાર અને અનાથને રહાય પહોંચાડાય છે, એટલે યાત્રા અનેક રીતે સંપૂર્ણ ફલાથી જ છે. આજના યંત્ર યુગમાં છરી પાળતા સંઘ નીકળે તે છે જ; અને ટ્રેનમાં પણ સુઇ જાય છે, દર નાં તીર્થોની પેશીયલે જાય છે અને ચાત્રાઓને લાભ લેવાય છે યાત્રિકેને દરેક તીર્થોની માહિતી નથી હતી જેથી કેટલીકવાર તીર્થ કરવા જતાં રસ્તામાં આવતાં તીર્થોનું વિસ્મરણ થઈ જાય છે; તીર્થની યાત્રા કરવાનું રહી જાય છે. તેમજ તીર્થમાં જવા છતાં તીર્થની માહિતી ન હોવાથી પૂરે લાભ લેવા નથી આ ખામી દૂર કરવા પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રવાસેપગી સંપૂર્ણ માહિતી આપવા સાથે તીર્થની પ્રાચીનતા, તીર્થ સ્થાપનાને ઈતિહાસ, પૂર્વકાલીન પરિસ્થિતિ અને ગૌરવ, પ્રાચીન શિલાલેખે તીર્થયાત્રિકાએ પિતાના સમયની આપેલી સ્થિતિનું ટૂંક ખ્યાન, વર્તમાન પરિસ્થિતિ અને વર્તમાન ગૌરવ તેમજ અનુકૂલતા, પ્રતિકૂલતા અને મળતી સાધન, Page #11 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી બતાવવા આવેલ છે. પુસ્તકમાં સૌથી પ્રથમ સૌરાષ્ટ્ર વિભાગ. ત્યારપછી કચ્છ પ્રદેશ, ગુજરાત, રાજપુતાના (મારવાડ-માળવા-મેવાડ), દક્ષિણ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રાંત, પંજાબ, પૂર્વદેશ (બંગાળ-બિહાર-એરીસા) અને વિચ્છેદ તીર્થો આવા કમથી તીર્થસ્થાનેને પરિચય આપવામાં આવ્યા છે. પુસ્તકમાં આવતાં તીર્થોને પરિચય સુજ્ઞ વાંચક, અનુક્રમણિકા અને પુસ્તક. વાંચનમાંથી મેળવી લેશે છતાં યે આપવામાં આવેલાં તીર્થોની ટૂંકી યાદી આપું છું. આ પુસ્તકમાંથી તીર્થસ્થાનો પરિચય આપવા સાથે મુખ્ય મુખ્ય શહેર કે જેમાં જિનમંદિર વિપુલ સંખ્યામાં છે, જેનોની વસ્તી પણ સારી સંખ્યામાં છે તેમજ જ્ઞાનમદિર, પુસ્તક ભંડાર વગેરેની વિશિષ્ટતા ધ્યાનમાં લઈ તે તે શહેરને પણ પરિચય આપે છે, અને આ શહેરે પણ તીર્થયાત્રામાં જતાં માર્ગમાં આવે છે તેને ખાસ પરિચય આપે છે. - સૌરાષ્ટ્ર વિભાગમાં મુખ્ય શત્રુંજય, ગિરનારને વિરતારથી પરિચય આપે છે. પ્રાચીન મુખ્ય ઉદ્ધારકે, ટુંકો ઈતિહાસ, રરતાઓ, ધર્મશાળાઓ, ધાર્મિક સંસ્થાઓ, પ્રાચીન શિલાલેખ વગેરે આપ્યા છે. છતાંએ આ પુરતક દશવર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું એટલે તે વખતની પરિસ્થિતિને અનુકૂળ રાજદ્વારી વાતાવરણને ખ્યાલ રાખીને જ અમુક વસ્તુ લખાઈ હતી, આજે હિન્દ આઝાદ થયા પછી તેમાં મેટું પરિવર્તન થયું છે એટલે વાંચકે તે વરતુ ખ્યાલમાં રાખે તે જરૂરી છે તેવી જ રીતે શત્રુજય ગિરિરાજમાં પણ દશ વર્ષમાં તે મહાન પરિવર્તન થયેલું નિહાળશે ખાસ કરીને શત્રુંજય ગિરિરાજની તલાટીમાં બનેલું ભવ્ય વિશાલ આગમમ દિર. આ આગમ મંદિર પૂજ્યપાદ આગબારક થી સાગરા નંદસૂરીશ્વરજી મહારાજની સતત પ્રેરણા અને ઉપદેશથી જામનગરનિવાસી સઘપતિ નગરશેઠ પિટલાલ ધારશીભાઈએ મુખ્ય મંદિર બંધાવ્યું છે. આ ભવ્ય અપૂવવ મંદિરની પ્રતિષ્ઠા સં, ૧૯૯૯ માં મહા વદિ દશમે થઈ છે તેનું નામ દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રી વર્ધમાન જૈન બાગ મંદિર છે. આ આગમ મંદિરમાં ન દર્શનમાં સુપ્રસિદ્ધ અને પરમ માનનીય પીસ્તાલીસ આગમને સુંદર આરસની તપીઓમાં મનહર રીતે કરવામાં આવ્યાં છે. આખાએ મંદિરમાં ચારે બાજુ આગમથી કતરેલી મને હર શિલાઓ છે. તેની પાસે જ ગણધરમંદિર શ્રી સિદ્ધચક્ર મદિર છે. ગણધર મંદિર નીચે ભવ્ય ભેય- તલઘર છે, આ મંદિર જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાલીદાસભાઈએ કરાવ્યું છે. આ મંદિરમાં અનેક ગામના ભાવિક શ્રીમતિએ મૂતિઓ વગેર બિરાજમાન કરી મહાન લાભ ઉઠાવ્યે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અહીં પાસે જ પાછળના ભાગમાં એક શોટું પુસ્તકાલય-જ્ઞાનમંદિર છે. જેમાં મોટી સંખ્યામાં હસ્તલિખન અને છપાયેલાં પુસ્તકે-શાને માટે સંઘ છે. અહીં પણ સૅય છે. તેમજ અહીં જીવનનિવાચ યાત્રિને વિસામાનું સુંદર સાધન છે. યાત્રિકોને પૂરા કરવાનાં બધાં સાધનાની અનુકૃળના મલે છે. સાધુમહારાજ અને સાધ્વીજીઓ માટે પણ બધી જાતની સગવડ જળવાય છે. આવું જ બીજું મનેટર આગમદિર શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સુરતમાં બન્યુ છે. તે તામ્ર ગમ મદિર છે. તેમાં જૈન આગમને તામ્રપત્ર ઉપર કરાવવામાં આવ્યાં છે. આ ત્રણ માળનું ભવ્ય મંદિર છે, જેની પ્રતિષ્ઠા ૨૦૦૪ના મહા શુદિ ૩ થઈ છે. હેં યાત્રિકને ભાતું અપાય છે. તેમજ પૂજા વગેરેની ઝૂંપૂર્ણ સામગ્રી મલે છે. સુરતથી લગભગ ૧ માઈલ દૂર છે. આવી જ રીતે હિન્દુ આઝાદ થયા પછી પણ ઘણું ફેરફાર થયા છે ગિરિ. રાજ ઉપર પગથીયા સુંદર ર તૈયાર થાય છે. કંડ વગેરે સાફ કરાવાયા છે, પ્રાચીન કિલ્લાને અશ્વાર પણ થયા છે, બીજા રસ્તાઓ સુધારવા પ્રયત્ન ચાલે છે. * શ્રી થશે વિજ્યજી જૈન ગુરુકુલમાં ગુરૂશ્કલ સ્થાપક ગુરુદેવની અદ્વિતીય વિશાલ ભવ્ય મૂર્તિ, અને કેમ સ્કુલ તથા મિડલ કુલ શરૂ થઈ છે. પાલીતાણા શહેરમાં પૂ. પા, આ. શ્રી વિમેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી તથા તેઓશ્રીના વિદ્વાન શિથ્થાના પ્રયાથી અદ્રિતીય રહિયમંદિર બન્યું. અને તેમાં હસ્તલિખિત અને છપાયેલાં અનેક પુસ્તકને સારામાં સાર સંગ્રહ છે. આવું જ ગિરનાર તીર્થ માટે પણ બન્યુ છે. તવાળી વચ્ચે જતાં પ્રતિબધે અને અડચ દૂર થઈ છે. નીને સંપુ વહીવટ અને વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢીને ઍપવામાં આવેલ છે. વળી શત્રુંજય ગિરિરાજની ટુંક કદમગિરિ ઉપર શાસનસમ્રાટુ પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી બાવન જિનાલયનું ભવ્ય મંદિર બન્યું છે. નીચે જિનમંદિર, વિશાલ ધર્મશાળા, ઉપાશ્રય વગેરે યા છે. અને સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી રેહશાળા ની યાજના રસ્તા ઉપર સુંદર જિનમદિર અને વિશાળ ધર્મશાળા બની છે. સારા રસ્તે બનાવવાની તયારી ચાલે છે. જાવા અનેક પુરા થયા છે, એટલે કે સારાષ્ટ્ર વિભાગમાં, શત્રુથ, ગિરનાર ઉપરાંત તલાજા, વા, અનારાની પંચનીથી, અરે વગેરે ની આપ્યાં છે. કરછ વિભાગમાં ભર, અબડાસાની પચતીર્થી અને કટારીયા વગેરે તેમજ ખાખરના શત્રુજાવનાર અને શિલાખ પશુ આખ્યા છે. જોકેશ્વરમાં નવી ભોજનશાળા, આશ્રમ વગેરે બન્યાં છે. કટકીચામાં જૈન બાગ સ્થપાઈ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી, ચાણસ્માચારૂપ, પાટણ, પાનસર, સેરીસા, ભાયણ, મેઢેરા, મેત્રાણા, તારંગા, થંભતીર્થ, માતર,ભીલડીયાજી, રામસેન રેલ, ઝઘડીયાજી, અગાશી તેમજ મુંબઇ, ભૃગુકચ્છ (ભરૂચ), ખંભાત, વડોદરા, અમદાવાદ, પાટણ, રાધનપુર, પાલનપુર વગેરેને પણ ટુંક પરિચય આપે છે. અમદાવાદમાં પૂ. પા. ગુરુદેવ શ્રી દર્શનવિજ્યજી ત્રિપુટી મહારાજના ઉપદેશથી અને પ્રેરણાથી સોસાયટીમાં (એલીસબ્રીજ) એક સુંદર જૈન પ્રાગ્ય વિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમાં શ્રી ચારિત્રવિજયજી ન જ્ઞાનમ દિર છે જેમાં હજારે પુસ્તકને સરહ છે અને વિદ્યાભવનમાં પઠન ૫ઠન સ્વાધ્યાય વર્ગ સારી રીતે ચાલે છે. શહેરમાં તેની શાખાઓ પણ ખુલી છે. વિદ્યાભવનને ઉદ્દેશ જેના સાહિત્યનો પ્રચાર અને જનોને સ્વાધ્યાયનો રસ લગાડી જૈન સાહિત્ય વાચી તેને પ્રચાર અને પ્રભાવના કરતાં શીખે, જીવનમાં ઉતારે અને સાચા જેન બને તે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના તીર્થની પાસે હમણાં કઈ તીર્થને જીર્ણોદ્ધાર થયા છે. પૂ પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) મહારાજશ્રીના સદુપદેશ અને પ્રેરણાથી અમદાવાદનિવાસી શેઠ લાલભાઈ ઉદેરામ લઠ્ઠાએ ભગીરથ પ્રયત્ન કરી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. મંદિર નાનું નાજુક અને દેવભૂવન જેવું બનાવ્યું છે કલકત્તાના સુપ્રસિદ્ધ કાચના મદિરની નાની પ્રતિકૃતિ સમજી લે એવું નાનું ને નજીક મંદિર છે. ભૂલનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથજી ભગવાન છે. આ મંદિરમાં વિ. મ. ૨૦૦૩ના મહા સુદ પુર્ણિમાએ પ્રતિષ્ઠા થઈ છે અને પ્રતિષ્ઠા થઈ તેજ વખતે પ્રભુના મુખારવિંદમાંથી અમી ઝર્યું હતું. પ્રતિષ્ઠા પછી પણ યાત્રિકોને અનેક ચમત્કારો જોવામાં આવ્યા અહીં ત્રણ માળની વિશાલ ધર્મશાળા છે, સુ દર ઉપાશ્રય છે. ભેજનશાળા ચાલુ છે અને સાથે પણ અપાય છે. યાત્રિકોને બધી જાતની સગવડ છે. ચાણમાં અને હારીજ વચ્ચે જ કમ્બાઈ સ્ટેશન આવે છે. સ્ટેશન ઉપર જ નવી ધર્મશાળા પણ બધાય છે. રોટેશનથી તીર્થસ્થાન મંદિર ૦ થી ૫ માઈલ દૂર છે. રોજ સ્ટેશન પર ગાડાનું સાધન પણ આવે છે રસ્તે પણ સારો છે. ગામ બહાર મણિલાલ બકાનું મકાન હતું તે પણ મનમોહન પાર્શ્વનાથ કારખાનાને આપવામાં આવ્યું છે. કોઈથી સાત ગાઉ દર શંખલપુર છે કે જે પ્રાચીન શંખપુરીનગરી હતી. ત્યાં પ્રાચીન ત્રણ માળનું ભવ્યા મંદિર છે. ત્યાં પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશ અને પ્રેરણાથી વજાદંડાદિ મહોત્સવ પચાસ વર્ષ થયે તેમજ નવીન ધર્મશાળા ધાવવાનું ફેડ, જમીનનું વગેરે પણ નક્કી થઈ ગયું છે. કઈ તીર્થને પ્રાચીન ઇતિહાસ સલમી સદીથી તો મળે જ છે. જગદ્ગુરુ શ્રી મ મોમાં કુંડ પાસેના પાણીના બંધનું છેદકામ થતાં નીચે પ્રાચીન જન મૂર્તિઓ નીકળી હતી પરંતુ અનેક કારણોને લીધે તે મૂર્તિઓ હતી તે જ રથળે હાંકી દેવામાં અાવી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટાલકાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ અહીં મેટી અંજનેશલાકા પણ કરાવી છે, એમ શિલાલેખે જોતાં જણાય છે. તીર્થ મહાન ચમકારી અને પ્રભાવિક છે. કોઈ તીર્થને ઉદ્ધાર થઈ ગયા પછી પાસેના ગામના જમણું પુર, વાઘપુર વગેરેના જીર્ણોદ્ધાર પણ થયા છે. તીર્થને મહિમા જ અદભૂત છે. આવી જ રીતે સેરીસામાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ બંધાવેલ મદિરમાં પૂ. પા શાસનસમ્રા આ. મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના હાથે શેઠ આ. ક. ની પેઢીના પ્રયત્નથી પ્રતિષ્ઠા પણ થઈ છે. આવું જ પાનસરમાં પણ ચાર દેરીઓ નૂતન અને ભવ્ય બની છે. ભેજનશાળા પણ શરૂ થઈ છે. શંખેશ્વરજીમાં સુદર ન લેપ થયો છે. ચાણસમા પાસેના સે ધા ગામમાથી એક વિશાલકાય સુંદર જિનપ્રતિમા પ્રાપ્ત થઈ છે જે ચાણસ્મામાં બિરાજમાન કર્યા છે. રાજપુતાના વિભાગમાં આબગિરિરાજ, દેલવાડા, અચલગઢ, કુંભારીયાજી તેમજ મરવાડની નાની અને મેટી પંચતીથી, ફલેધી, સુવર્ણગિરિ, કાપરડા, કેરટાજી, શ્રી મેવાડમાં કેશરીયાજી, કરહેડા જી, નાગફણી પાર્શ્વનાથ, માળવામાં મક્ષીજી, અવતિમાં આવતી પાર્શ્વનાથ શ્રી સિદ્ધચક્ર મદિર નાન અને ભવ્ય બન્યુ છે. માડવગઢ વગેરે તેમજ જેસલમેર, બિકાનેર, અલવર, જયપુર, અજમેર, ઉદયપુર ઈદેર, ધાર વગેરેને ટુક પરિચય આપે છે ચિતોડના મંદિરોને જીર્ણોધ્ધાર, પ્રતિષ્ઠા થઈ છે. રાણકપુરને ભવ્ય આધાર થયે છે તે અબૂનાં દેલવાડાનાં મહિને જીવાર શરૂ થાય છે. જાલોરમાં નૂતન નંદીશ્વરદ્વીપનું ભવ્ય મંદિર બન્યું છે. દક્ષિણમાં મહારાષ્ટ્રમાં કુપાકજી, અંતરીક્ષજી પાર્શ્વનાથ, ભાંડુક પાર્જન થ, મુક્તાગિરિ, થાણા, નાશીક વગેરેને પરિચય આપે છે. અંતરીક્ષ પાર્શ્વનાથજીમાં શ્રી ભૂલનાયકજીને ૨૦૦૫ માં સુદર વાલેપ થયો છે. થાણામાં સિદ્ધચક્રમદિર પટ તથા શ્રી મુનિસુવતરવામનું નૂતન જિનમદિર સુંદર બન્યું છે તેમજ ઉતર પ્રાંતમાં જાણમાં તક્ષશિલા, ભેરા, કાંગડા આદિને પરિચય સાથે તે પ્રાતમાં પૂર્વાચાર્યોને વિહારને ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ લખી છે. પરંતુ આ પુસ્તક લખાયા પછી હિંદના ભાગલા પડતાં પૂ. પા. આચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરિજી મહારાજના સદુપદેશથી જે અનેક શુભ કાર્યો થયાં હતાં તેમાં વળી પંજાબ દેશેધારક પૂ પા. મૂલચંદ્રજી ગણિ મહારાજની જન્મભૂમિ શિયાલકોટમાં ત્રણ માળનું સુખજીનું ભવ્ય મંદિર બન્યુ હતું તેમાં પૂપા. શ્રી પંજાબદેશાધારક બુરાયજી મહારાજ પૂ. પ શ્રી મૂલચંદજી ગયું અને પૂ. પા શ્રી ન્યાયનિધિ વિજયાદ સૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિ પણ સ્થાપિત થઈ હતી તે શિયાલકેટ, ગુજરાવાલા, ડેરા-ગાજીખાન, લાહેર વગેરે પાકિસ્તાનમાં જતાં ત્યાંની સ્થિતિને કાંઈ ખ્યાલ જ નથી આવતું. એ મહાન સમાધિમંદિર-જ્ઞાનમદિર વગેરેનું શું થયું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યાંની પરિસ્થિતિમાં મેટે ફેરફાર થયેલ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ દેશનાં તીર્થોમાં સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, શૌરીપુર, બનારસ, ચંદ્રપુરી, સિંહપુરી, અયોધ્યા, હસ્તિનાપુર, મથુરા તેમજ આગ્રા. દિલ્હી, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, કલકત્તા મુશીદાબાદ-અજીમગંજ વગેરેને પરિચયાત્મક ઈતિહાસ આપે છે. છેલે વિચ્છેદ તીથી અષ્ટાપદજી, મિથિલા, કપિલા, સેટમેટકિલા (શ્રાવસ્તિ), ભદિલપુરને ટ્રેક પરિચય આપે છે. આ સિવાય લખનૌ ને અયોધ્યા વચ્ચે જ અહિચ્છત્રા નગરીના ખડેરે ઉપલબ્ધ થયાં છે તેની શોધખોળમાંથી અનેક જિનમદિરે મળવા થી સંભાવના છે તેમજ ત્યાં અનેક પ્રાચીન સકકાઓ વિગેરે છે તે પણ પ્રાચીન તીર્થભૂમિ છે. તેમજ કાશી અને અમે બાજી વચ્ચેનું જોનપુર શહેર કે જ્યાં જેને ઘણું જ સારી વસતી હતી, ત્યાં એક મેટી વિશાલ મજીદ છે જે બાવન જિનાલય પ્રાચીન જૈન મંદિરમાંથી બની છે. આ પણ એક એતિહાસિક સ્થાન છે. સંશોધકોએ આ સ્થાનની જરૂર મુલાકાત લેવા જેવી છે તેને ટ્રક પરિચય આપે છે. આવી જ રીતે ભરતપુર સ્ટેટમાં ડીગ-ભરતપુર, જયપુર સ્ટેટમાં મહાવીરજી વગેરે સ્થાને પ્રાચીન તીર્થરૂપ છે ઉદયપુર સ્ટેટમાં તે મેવાડમાં તે જ્યાં જ્યાં રાજ્યને કિલે બંધાય ત્યા ત્યાં શ્રીરાષભદેવજીનું મંદિર બધય આ સિસોદીયા રાજવીઓને કાયદો હેવાથી ત્યાં અનેક મંદિરો, દેવસ્થાને, તીર્થ જેવાં જ છે. ખરી રીતે તે હિન્દની આ મ જ એવી છે કે જ્યાં નાનામાં નાના ગામડાથી તે મોટા શહેરના નિવાસીઓને પણ તીર્થસ્થાનની જરૂર પડે છે. ગામડે ગામડે તમે જેજે. ગામ બહાર થોડે દૂર-નદીકાઠે કે જ ગલમાં એકાંત સ્થાનમાં નાનુ દેવમદિર–યક્ષમ દિર માતૃમ દિર હો જ હશે. અને નગરના ભાવિકજને પ્રેમ-શ્રદ્ધા અને ભક્તિથી હૃદયાંજલી આપતા જ હશે. આ પુસ્તકમાં તે પ્રસિદ્ધ નિ તીર્થરથાને, ખાસ કરીને વેતાબર જૈનતીર્થોને જ પરિચય આપે છે. બાકી હિન્દભરનાં તીર્થોને ઈતિહાસ લખવા બેસીયે તે આવા પુસ્તકેના કેટલાયે વિભાગે પ્રકાશિત કરવા પડે આટલું વાંચી સુજ્ઞ વાચકને એમ પ્રશ્ન થશે જ કે આ બધું બરાબર છે, પરંતુ પ્રાચીન તન આગમ સાહિત્યમાં આ તીર્થો સંબંધી કાંઇ ઉલેખ છે ખરા? અને હેય તે તેનાં પ્રમાણ જરૂર આપ વાંચકેના આ પ્રશ્નને જવાબ નીચે આપું છું अहावय उज्जिते गयग्गपए धम्मचक्के य । पासरहाव-तनगं चमरुप्पायं च वंदामि ॥ “જગાર- શાનિ તથા તક્ષશિરાયાં ધર્મ તથા, આદિछत्रायां पार्श्वनाथम्य धरणंद्रमहिमास्थाने ।" (આચારાંગ નિર્યુકિત, પત્ર ૧૮) Page #16 -------------------------------------------------------------------------- ________________ નિશીથ ચૂર્ણમાં પણ ધર્મચક્ર, દેવનિમિત રપ, વિતસ્વામી પ્રતિમા અને કલ્યાણકભૂમિ આદિ તીર્થસ્થાની નેંધ મલે છે. " उत्तरावहे धम्मचक्र मथुगए देवणिम्मिा थमा कोमलाए जियंतसामी पडिमा, तित्यकगण वा जम्मभूमिओ।" સૂત્રોના ભાગ્ય અને ટીકાકારો લખે છે કે-અષ્ટમી ચતુર્દશી આદિ પવીતિથિઓમાં નગરમાં રહેલા સર્વ જિનમ દિરનાં દર્શન કરવાં જોઈએ. જુઓ તેના પઠે. "निस्सकडमनिम्मकडे चहए सब्यहि शुई तिनि । वेलंब घडआणि व नाउं रविकिक आववि." " अट्टमीचउदसी मुंचेश्य सब्वाणि साहुणो सन्चे बन्देयचा नियमा अबसेम-तिहीम जत्ति ॥" । एएसु चैव अट्ठमीमादीमु चयाई साहुणा बा जे अणणाए वमहीए ठित न चंदंति मास लहु ॥ વ્યવાર ભાષ્ય અને ચૂર્ણિ આઠમ, ચાંશ આદિ પર્વતિથિના દિવસે મા સર્વ જિનમદિરામાં રહેલી જિન પ્રતિમાઓને, અને પિતાને તથા બીજા ઉપાધ્યામાં રહેલા સર્વ સાધુઓને પથાયલઘુ સાધુઓએ વદન કરવું જોઈએ, જે વદન ન કરે તે સાધુ પ્રાચત્તને ભાગી થાય. મહાનીશીથ સત્રમાં પણ અત્ય, તીય અને તીર્થોમાં ભરાતા મેળાઓને ઉલ્લેખ મલે છે. जहन्नया गायमा ते साहुणो त आयरिय भणति नहा-णं जह भयत्रं तुम आणावेहि ताणं अम्हेहि तिस्थय करि( २ )या चंदप्यहसामियं बंदि(३) याधम्मचक्कं गंतृणमागच्छामा । આ પાઠે આ સિવાય નાનામાંગમાં પાના નિર્વાનુમયે સિકગિરિ-પુંજાવ વગેરેના પાઠે આવે છે. તેમજ સેલગ અને પથકના નિવામાં પણ પુંડરીકાચલને ઉલેખ છે. શ્રીજીવાભિગમ સૂત્ર,શ્રી રાયપસેનીય સૂત્ર અને જંબુઢીપપત્તિના પાઠોથી શાશ્વતી જિનપ્રતિમા, પૂજનવિધિ અને દેવે આસો તથા ચેત્રની ઓળીમાં નદીશ્વરઢીયની યાત્રાએ જાય છે અને અઠ્ઠઈ મહેત્સવ કરે છે તેમજ જિનેશ્વર ભગવતના કલ્યાણક દિવસોમાં પણું દે નંદીશ્વરદ્વીપની ચાત્રાએ જાય છે, મહત્સવ કરે છે, વગેરે માટે બહુ જ પ્રસિદ્ધ છે એટલે અહીં નથી આપ્યા. આવી જ રીતે શ્રી ભગવતી સૂત્રમાં જંઘાચાર અને વિદ્યા Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ચારણ મુનિપુગ નંદીશ્વરદીપની યાત્રાએ જાય છે વગેરે હકીકત પણ એ જ સૂચવે છે કે પ્રાચીનમાં પ્રાચીન જૈન અંગ શાસ્ત્રકાદશાંગી અને બીજા આગમ શામા પણ તીર્થો-તીર્થયાત્રા અને જિનેશ્વર ભગવંતની પૂજા વિધિ વગેરે સુચારીત્ય ઉપલબ્ધ થાય છે. જેમ પ્રાચીન જેને સૂત્રોમાં મૂર્તિપૂજાના પાઠો ઉપલબ્ધ થાય છે તેમ વેદક સાહિત્યમાં પણ વેદ કાળથી તેવા પાઠે મલે છે જુઓ, તેને માટે ની ઉલેખ, "મૂર્તિપૂજાની ઐતિહાસિકતા વેદકાળ જેટલી પ્રાચીન છે.” આ જ લેખમાં છેલે જણાવ્યું છે કે ફકત ભારતમાં જ નહિ પણ જ્યાં જ્યાં હિંદુ ધર્મની પ્રજાએ પગદંડો જમાવે ત્યાં હિંદુ દેવદેવીઓના વિવિધ સ્વરૂપને પ્રચાર, પૂજન, અર્ચન તેમજ દેવમંદિરોનાં શિલ્પમાં ઉતર્યો. જાવા, કડીયા, સુમાત્રા વગેરેમાંથી મળતાં હિન્દુ મૂતિઓનાં પ્રતિકેની સાક્ષી પૂરે છે.” જને એ જેમ તીર્થયાત્રા અને તીર્થસ્થાનનું મહત્વ, તેનું ગૌરવ સાચવ્યું છે તેમજ એ પવિત્ર તીર્થસ્થાનમાં પિતાનું સર્વસ્વ ખચી તીર્થસ્થાને સુંદર કલા અને શિલ્પથી શણગારવામાં પણ લગાર પછી પાની નથી કરી. પવિત્ર તીર્થભૂમિએને પિતાનું સર્વર માની તીર્થભૂમિઓને અનુકૂલ ભવ્ય જિનમંદિરે સુંદર વૈરાગ્ય રસભરપૂર જિનમૂર્તિ અને શ્રી તીર્થકર ભગવંતના પૂર્વભ તથા મહાત્માઓના વિશિષ્ટ જીવનપ્રસંગોને પત્થરમાં આલેખી જીવંત સ્મરણે રજુ કર્યા છે. આમ કરી તેમણે ભારતીય પ્રાચીન શિલ્પ સ્થાપત્યને-લલિત કલાને અને તેને રસત્કર્ષને જીવંત રાખે છે, બૌધ્ધએ પણ કી-લિરા-અને અજંતાની ગુફાઓમાં, બૌદ્ધ વિહારે મઠમાં, સારનાથ સાંચીના મંદિરમાં અને મૂતિઓમાં જે અદભૂત શાંતરસ–વૈરાગ્યરસ, અપૂર્વ મદિરોની બાધણી અને રચનામાં શિલ્પકલાને જે ગૌરવભર્યું સ્થાન આપ્યું છે, તે ખાસ દર્શનીય છે. આવી જ રીતે વૈદિક ધર્માવલબીઓએ પણ પિતાનાં તીર્થસ્થાનોને, મૂર્તિઓને તેનાં વિવિધ આસને, વિવિધ મુદ્રાઓ, વિવિધ રૂપ અને અવતારોનું જે અદભુત નિરૂપણ કરી શિલ્પ કલાને જે ઉત્તેજન આપ્યું છે તે ખાસ દર્શનીય છે તેમજ ૩૫ાવતાર ' અને રૂપમંડન વગેરે ગ્રંથમાં મૂતિરચના-નિરૂપણ પ્રમાણે ચતુર્મુખ, પંચવત્ર, શિવલિગ, અર્ધનારીશ્વર, ગેપાલસુંદરી, સદાશિવ કે મહાસદાશિવ, વિષ્ણુ રામચંદ્રજી, સીતા, રૂદ્ર, હનુમાનજી વગેરે વગેરે અનેક ખાકૃતિઓ વિવિધ રૂપધારી મૂર્તિઓ બનાવી તીર્થોને ભાવ્યા છે. છેલ્લે રાજા મહારાજાઓ, મુસલમાન બાદશાહ અને મુગલ સમ્રાટોએ ભારતીય કલાને જે રૂપે ઉત્તેજન આપ્યું છે તે સૌમાં તીર્થધામનું શિલ્પ ઉત્કૃષ્ટ અને ઉત્તમ છે, “ “ગુજરાતની કેટલીક અન પતિમાઓ” લેખક નિરાલાલ ભાઈસ કર દવે. કુમા ૩૦૦ મો અંક Page #18 -------------------------------------------------------------------------- ________________ આવા પ્રાચીન હિન્દુ શિલ્પ અને સ્થાપત્યના પૂર્વ નમૂનાઓ માટે આબૂદેલવાડાના જેન મદિર, કુંભારીયાજીના અને મીરપુરના ન મદિરે જગવિખ્યાત છે. પાશ્ચાત્ય વિદ્વાન ફાર્બસ સાહેબ અને કર્નલ ટોડે આબૂનાં મંદિર અને તેનું અદ્દભૂત શિલ્પ જોઈ મુક્ત કઠે પ્રશંસા કરતાં છેવટે એમજ કહ્યું કે “આ મદિરે સમસ્ત ભારતવર્ષમાં સર્વોત્કૃષ્ટ કલાધામ છે. સુપ્રસિદ્ધ દેશનેતા ૫. શ્રી માલવીયાજીએ પાવાપુરીના ભગવાન શ્રી મહાવીર દેવના નિવણથાનના-જલમદિરનાં દર્શન કરતાં કહ્યુ “આત્માની અપૂર્વ શાંતિનું ધામ આ મંદિર છે ” આવી જ રીતે તારંગા હિલ ઉપરનું ગગનચુખી ભવ્ય જૈન મંદિર, રાણકપુરજી અને કાપરડજીનું મંદિર, અજાહરા પાર્શ્વનાથ, શંખેશ્વર પાશ્વનાથ, કુલપાક ઢીયાણ-લેટાણું અને નાંદીથાની અદ્દભૂત અમીભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોઈ રસ્તુતિને ચરિતાર્થ કરની જિનમંતિયે ખાસ દર્શન કરવા લાયક છે. જૈનમદિરની અદ્ભૂત બાંધણું, અપૂર્વ શિલ્પકલા અને રચના જોઈ તેના ઉપર મુગ્ધ થઈ હિન્દના રાજામહારાજા અને ધર્માચાર્યો પણ આકર્ષાયા અને ખાસ શકરાચાર્યજીની પ્રેરણાથી જગન્નાથપુરી, દ્વારિકા, બરીનારાયણ આદિ તીર્થોના જૈનમદિરેસા પિતાના ઈષ્ટદેવની મૂતિઓ સ્થાપી છે, જે ૨ ઘવધિ વિદ્યમાન છે. મુસલમાન સમ્રાટોએ પણ ભવ્ય જિન મદિરેને મજીદ બનાવી છે. જેમકે પાલનપુર, ભરૂચ, પ્રભાસપાટણ, ખભાત, વિજાપુર, જેનપુર, અજમેરની પ્રસિદ્ધ મસીદ એટલે આ બધી મૂર્તિપૂજાને જ મહિમા અને વિવિધ પ્રકારે છે. આ સંબધી ભારતીય બે વિદ્વાનના અવિપાયે રજૂ કરી આ લાબી પ્રસ્તાવના પૂરી કરીશ. “ મૂર્તિપૂજાને ખળામાં જ શિલ્પકલા સચવાઈ છે મૂર્તિ અને મદિરની વિવિધ રચનાઓમાં આપણા રાષ્ટ્રને ધર્મની વિવિધ રેખાઓ પડી છે પુરાણની અસંખ્ય કલપન એને પત્થરરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂર્તિઓ ને મદિરાને વરે છે મૂર્તિઓ પ્રજાની મનભાવના, આશા નિરાશા અને કલ્પનારૂપે છે. સંસ્કારે નું એ નવનીત છે.” સુરેશ દીક્ષીત “જે મુસલમાને હિદમાં આવ્યા હિદની સંપત્તિ ને ધભાવને લૂટ, મૂતિભાજક બનવામાં પિતાનું ગૌરવ માને તે જ મુસલમાન સમ્રાટે, કટ્ટર મુસલમાન સૂબાઓ ભારતીય પવિત્ર તીર્થધામ અને દેવરથી જોઈ મુગ્ધ બન્યા. બુતપરણિત કહીને મૂર્તિને નિદન રાઓએ મક્કા-મદીના, અજમેર-આગ્રા, દીવહી-લખનૌ, વિજાપુર પાવાગઢ માડવગઢ વગેરે શહેરોમાં મનોહર મજી-મકબરા, રજા, કમરે બંધાવી તેને ધુપ-દીપ-પુષ્પમાલાઓ અને વસ્ત્રોથી જ નહિ કિન્તુ હીરા-મોતી-પન્ના-નીલમ વગેરે ઝવેરાતથી શણગારી અને એમાં તાજમહેલની રચના કને તે ઉંદ જ કરી છે.” P. R, S. એટલે તીર્થ સ્થાને તે દરેક ધર્માવલ નીઓ માને છે એ નિર્વિવાદ છે-બસ Page #19 -------------------------------------------------------------------------- ________________ ' ૧૩ આ જ માન્યતાથી પ્રેરાઈ આ નિતીને ઇતિહાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુરતકમાંના ઘણાં તીર્થોની યાત્રા તે અમારી ત્રિપુટીએ કરી છે. એટલે પ્રત્યક્ષ દષ્ટારૂપે તીર્થોનાં વર્ણને જેન સામાયિકમાં અવારનવાર આપ્યાં છે. ખાસ ભાવનગરથી પ્રકાશિત થતા જેન આમાનંદ પ્રકાશમાં અમારી પૂર્વ દેશની યાત્રા, અમારી મારવાડ યાત્રા વગેરે પ્રસિદ્ધ થયેલા હતા. એ લેખે જોઈને જ ભાઈ કેસરીચંદ ઝવેરીએ જૈન તીર્થોને ઇતિહાસ પુસ્તકરૂપે પ્રગટ કરવા માંગણી કરી. અને તેમની જ પ્રેરણાથી આ પુરતક તયાર થયું છે. ત્યારપછી જન, જૈન જાતિ, જન ધર્મ સત્યપ્રકાશ વગેરેમાં પણ તીર્થયાત્રાના લેખ અવારનવાર અમારી ત્રિપુટીદારા લખાતા હતા એને પણ આમાં સમહ કર્યો છે આ સિવાય બીજા પણ અનેક ઉપલબ્ધ સાહિત્યને શકય તેટલો ઉપયોગ કર્યો છે તે વાંચક ગ્રંથનાં નામથી જોઈ શકશે-અ પુસ્તક લખાયા પછી કેટલાયે મહાવના પ્રાચીન શિલાલેખ અને ઈતિહાસ પ્રકાશિત થયાં છે. જેમકે ઘંઘા થિત શ્રી નવખંડા પાર્શ્વનાથજીના ૧૪૩૧ અને ૧૩૮૧ ના શિલાલેખી પ્રમાણે મલે છે સિરોહી રાજયમાં ઘણું પ્રાચીન મંદિર છે. તેમાં દીયાણા, લોટાણા, નાંદીયા વગેરેમાંથી બારમી સદીને લે અમે જેનધર્મ સત્યપ્રકાશમાં પ્રકાશિત કર્યા છે. આવી જ રીતે હારીજ, કાઈ, ચાણસ્મા વગેરેના લેખો પણ ઉપલબ્ધ થયા છે. અમદાવાદના મંદિર, તેના સ ઘો વગેરેના રાસા ઢાળે મળ્યાં છે. કેસરીયાજી, જીરાવલા, અંતરીક્ષજી વગેરેના રાસે રતવને પ્રાચીન મલ્યા છે જે એ તીથેની એતિહાસિક પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ બધા પ્રાચીન ઉલેખો દ્વિતીયાવૃત્તિમાં ઉમેરાશે. આ પુસ્તકના પ્રકાશનમાં અખેયે યશ પૂ પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી માં. સા. તથા પૂ. પા વડીલ શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીને જ ઘટે છે. અમારી ત્રિપુટીએ સદાયે સાથે રહી જે કાંઈ જોયું, નિહાળ્યું, અનુવાવ કર્યો તે બધાને યશ એ પૂજયેને જ ઘટે છે. અને સદ્દગત ગુરુદેવની પરમકૃપા ને આશીર્વાદના પ્રતાપે જ અમારી યાત્રાઓ સફલ થઈ છે, ત્યાર પછી આત્માનંદ પ્રકાશ, જૈન ધર્મ સત્યપ્રકાશ, ઉન, જનજાતિ વગેરે સામયિકે એ લેખો પ્રકાશિત કરી અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે તે કેમ ભૂલાય? આર્થિક સહાયક અને પરતક માટે પ્રેરણા કરનાર ભાઈ કેસરચંદ ઝવેરી તથા અમદાવાદનિવાસી મહાનુભાવ ડાહ્યાભાઈ રતનચંદ વગેરે વગેરે મહાનુભાવોની તેમની કૃતકિત અને તીર્થસેવાને પણ ન જ ભૂલી શકાય. છેલે પુસ્તક છપાવીને તૈયાર કરનાર શેઠ દેવચંદભાઈ દામજીભાઈ, તેમના બને સુપુ ગુલાબચ દભાઈ અને હરિલાલભાઈ તથા પ્રફ સધન કરનાર બાલુભાઈ રૂગનાથ શાહ આ બધાની ધીરજ, ખંત અને અમાપ ઉત્સાહે આ પુસ્તક સુંદર રીતે બહાર પડે છે તે બધાને પ્રેમથી સંભારું છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક વાંચી મુમુક્ષુ જ તીર્થયાત્રા કરવા પ્રેરાય, તીર્થસ્થાને મહિમા જાણ વાંચી તેને અનુભવ કરે અને તીર્થયાત્રા કરી જૈન ધર્મના ભૂતકાલીન અને વર્તમાનકાલીન ગૌરવને અનુભવ કરી પિતે તેવા મહાન થવા, એ મહાન વિભૂતિઓના પગલે ચાલી જીવનને વીગ દેવના ધર્મને યોગ્ય બનાવી તારથતિ તીથ ને સફલ કરે એજ શુભેચ્છા. તીર્થયાત્રા કરવા જનાર મહાનુભા નીચેની સૂચનાઓને જરૂર અમલ કરે. તીર્થયાત્રાએ જતા સપ્ત વ્યસનને જરૂર ત્યાગ કરે, રાત્રિોજન, કંદમૂળ ભક્ષણને ત્યાગ કરે, વ્રન પ ખાણું કઈ ને કઈક જરૂર કરવાં, બ્રહ્મચર્ય પાળવું, દરેક તીર્થસ્થાનમાં અવશ્ય પૂજા કરવી, ભંડારમાં જાર ભરાવવું, સાધારણ ખાતામાં પણ રકમ જરૂર ભરાવવી, આશાતના થતી જોવાય તે ટાળવા પ્રયત્ન કરે. ક્યાંય ગંદકી ન કરવી. ધર્મશાળાઓમાં પશુ શુદ્ધિ જાળવવી. પહાડ ઉપર ચડતાં પગના જોડા નીચે જ રાખવા. મંદિરમાં સેટી-વીયાર વગેરે કદી ન લઈ જવા. એઠા મેહે ન જવું, પાન સેપારી વગેરે મુખવાસ મોઢામાં ન રાખવા. મુખશુદ્ધિ અવશ્ય કરી લેવી. ઉપર કશું જ ખાવુ નહિં. પાણી સિવાય બીજા પીણાં પણ બંધ કરવાં. અંગ થક, વસ્ત્ર શુદ્ધ, ચિત્ત શુદ, ઉપકરણની શુદ્ધિને ખ્યાલ રાખવે. પહાડ ઉપર લઘુનતિ વડીનીતિ ન જવું. રસ્તામાં થુંકવા વગેરેની બીજી ગંદકી ન કરવી અને નીસેવાને પૂર્ણ લાભ લઈ આત્મકલ્યાણ સાધવું, એ જ શુભેચ્છા. મુ ન્યાયવિજયજી (ત્રિપુટી) — — ક — એ ક પ એ Page #21 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક તૈયાર કરવામાં સહાયક પુસ્તકોની નેંધ, આવશ્યક નિર્યુક્તિ. વિવધ તીર્થકલ્પ. જૈન તીર્થમાલા પદાવલી સમુચ્ચય, પ્રબંધચિંતામણું ઉપદેશતર ગિળું ઉપદેશસપ્રતિકા વસ્તુપાલ ચરિત્ર સઘપતિ ચરિત્ર શત્રુ જય માહાગ્ય શત્રુંજય પ્રકાશ આમાનદ પ્રકાશની ફાઈ, શત્રુંજય મેગોરીયલ જનધર્મ સત્યપ્રકાશની ફાઈલ જૈનધર્મ પ્રકાશની ફાઇલ જૈન જયોતિ જિન યુગની ફાઈલ ભીલડીયાજી તીર્થનો ઈતિહાસ, સુષા બાબુ ભ–૧-૨ જૈન પ્યાંક શંખેશ્વર મહાતીર્થ ધર્મધ્વજની ફાઈલ જનધર્મ પ્રકાશ હીરક મહેસવ અંક ચારૂપ તીર્થને રિપોર્ટ જન સાહિત્ય સગોધક અમારા લેખોને સંગ્રહ આત્માનંદ પ્રકાશ (હિન્દી) ન સ્પેશીયલ અંક જૈન તીર્થનો ઈતિહાસ વિહાર દર્શન વિહાર વર્ણન પાટણ ચૈત્ય પરિપાટી ચૂત ચય પરિપાટી ખભાત નો પરિપાટી કુમારને ખામ અંક વિશાલ ભારત વિશ્રવાણી પ્રાચીન લેખ સંગ્રહ ભા-૧-૨ સં. જનવિજયજી પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૧-૨-૩ બાબુ પુરણચંદજી નહાર પ્રાચીન જૈન લેખ સંગ્ર૮ પૂ ૫. આ. શ્રી વિધર્મસજીિ પ્રાચીન જૈન લેખ સંગ્રહ પૂ. પા. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ જન ધર્મને પ્રાચીન ઇતિહાસ વીરવંશાવલી જેન તીથી નકશે, પંચપ્રતિક્રમણ. સમેતશિખર તીર્થ ચિરાવવી ઇડર તીથને રિપોર્ટ કેસરીયાજી તીર્થ ઈતિકામ. ભેરોલ તીર્થ પરિચય Page #22 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક્રમ ણિ કા પૃષ્ઠ ૧૪૫ ૧૮૫ ૧૪૫ ૧૪૧ ૧૪ ! ૧૪૬ ૧૪૮ ૧૯ નામ પૃષ્ઠ નબર નામ સૌરાષ્ટ્ર વિભાગ ૨૪ ઠાર ૧ શ્રી શત્રુંજય ગિરિરાજ ૧ ૨૫ જર્મો તલાકન ૨૬ નળા 2 માફવા ૧૧૪ ૨૭ તે ૪ વ શ્રી નવગડા પાર્શ્વનાથ ૧૫ ૨૮ કટારીયા ૫ વદનભીપુર ૧૧૫ ૨૯ અંગીયા ૬ દ્વારિકા ૧૧૬ ૩કથકેટ © ટાક ૧૧૭ ૩૧ ખાખર ૮ જામનગર ૧૧૭ ગુજરાત વિભાગ ૯ મિરના (વિતાચલ) ૧૧૮ ૩૨ શ્રી શંખેશ્વર પાશ્વનાથ ૧૦ કડીના ૧૩૩ ૩૩ વડગામ ૧૧ ના શેર ૧૩૮ ૩૪ ઉપરીયાળા ૧૨ અારા પાર્શ્વનાથજી ૧૩૫ ૩૫ વરમગામ ૧ દેલવાડા ૧૩૭ ૩૬ માઇલ ૧૪ દીવ ૧૨૮ ૧૫ બલેજા ( યા) પાર્શ્વનાથ ૧૩૮ ૩૮ પાટડી ૧૬ વર્ધમાનપુરી (વઢવાણ) ૧૨૮ ૩૯ પચાસર ૧૭ ઉપરીયાળ ૧૩૯ ૪૦ રાધનપુર કચ્છ વિભાગ ૪૧. સમી. ૧૮ ભવ્ય તીર્થ ૧૪૦ ૨. મુંજપુર ૧૯ અંજાર ૧૪૩ ૪૩, ચદુર (મેટી) ૨૦ મુદ્દા ૧૪૩ ૪૪. હારીજ ૨૧ માડવી ૪૫. ચારૂપ ૨૨ ભુજ ૧૪૮ પાટણ ૨૩ સુથરી ૧૪૪ ૪૭. ગાજૂ-ગંજીતા ૧૫૩ ૧૬૪ ૧૬૪ ૧૬૧ ૧૬૫ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૪૩ ૧૭૨ ૧૭૪ ૧૭૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨૫૮ ૧૮૬ ૮૭, નંબર નામ | પૃષ્ઠ નંબર નામ ૪૮. મેઢે. ૧૭૮ ૮, કાવી-ગવાર ૨૫૨ ૪૦ કબઈ (મનમોહન પાર્શ્વનાથજી ૧૮૦ ૮૧. માતર ૨૫૫ ૫. ચાણસ્મા ૧૮૧ ૮૨. અગાશી ૨૫૬ પી. હરીજ ૧૮૨ ૮૩, મુંબઈ ૨પ૭ પર. મેત્રાણુ ૧૮૨ ૮૪. પારોલી તીર્થ ૫૩, અમદાવાદ ૧૮૩ ૮૫. પાવાગઢ ૨૫૯ ૫૪. નરોડા ૧૮૬ ૮૬. ભિન્નમાલ ૨૬૩ ૫૫. સેરીસા મારવાડ-મેવાડ રાજપુતાના વિભાગ ૫૬. વામજ ૧૮૯ ચંદ્રાવતી ૨૭ ૫૭, ભોયણજી ૧૮૯ આબુ ૨૭૬ ૫૮, ૫ સર ૧૯૦ ૮ . ઓરીયા ૨૮૪ ૫૯ મહેસાણું ૧૦૦ ૯૦, અચલગઢ २८४ ૨૦. આનંદપુર (વડનગર) ૧૯૧ ૯ી. આરાસણ-કુંભારીયાજી ૨૯૭ ૬. તારંગા ૧૯૨ મોટા પિસીનાજી ૩૦૨ ૬૨. ઇડરગઢ २०६ ૯૩. મહાતીર્થ મુસ્થલ ૩૦૩ ૬૩. પિશીના પાર્શ્વનાથજી ૨૧૧ જીરાવેલ પાર્શ્વનાથ ૩૦૪ ૬૪. મોટા પિસીના ૨૧૧ બ્રહ્માણ (રમાણુ) ૨૯૯ ૬૫, પહલવીયા પાશ્વનાથ કય-કાસહક ૩૧૧ ( પાલનપુર ) ૨૧૨ ૯૭. સાર ૩૧૨ ૬૬. મગરવાડા રાણકપુર ૩૭ ૬૭. ભીડીયાળ (ભીમપલી) ૨૧૪ વરકાણ ૩૨૨ ૬૮. ઉણુ ૨૨૪ ૧૦૦. નાડોલ ૩૨૩ ૬૯. થરા ૨૨૫ ૧૦૧, નાડુલાઈ ૩૨૩ ૭૦, રામલૈ ય ૨૨૫ ૧૦૨ સાદડી ૭૧. મુહરી પાસ (ટીટેઈ) ૨૨૮ ૧૦૩. ઘાણેરાવ ૩૨૬ હરભેલ (ભેરાસ) ૨૨૯ ૧૦૪. મુછાળા યહાવીર ૨૨૬ ૩. નાગફણી પાર્શ્વનાથ ૨૩૧ ૧૦૫. પીઠવાડા ૩૨૮ ૭૪. દભવતી (ડભોઈ) ૨૩૩. ૧૦૬. બામણવાડાજી ૭૫. વડોદરા ૨૩૬ ૧૦૭.. મીરપુર ૩૩૦ ૭૬. જમડીયાજી. ૨૩૬ ૧૦૮ નાદીયા ૭૭, ભરૂચ ૨૩૭ ૧૦૯ લોટાણા ૭૮, સુરત ૨૪૧ ૧૧૦. દીયાણજી ૩૩૩ ૭૮ સ્થાન પાર્શ્વનાથ (ખંભાત) ૨૪ર ૧૧૧, નીતોડા Page #24 -------------------------------------------------------------------------- ________________ નામ પૃષ્ઠ નજર ૧૧૨. ૧૧૩. ૧૧૪, ૧૧, ૧૧૬૧૭. ૧૧૮, પૃટ નંબર ૨૩૫ ૨૮૫ ૧૪૬ ૨૬ ૧૪૭ ૨૪૭ ૧૪૮ ૧૪% ટટટ ૧vo ટ ૯૪૭ ૧૫૧ 29 ૨૪ ૨૫ ૨૯૬ ૨૯૬ નામ ચિરાલીયા સારલીઝ અમેર કેશરગંજ જયપુર અવર (વા પાર્શ્વનાથ) માવીરજી ચાલવા વિભાગ મ ૩૪૮ તારપુર લમણીની તાલનપુર ધાર ૧૧, અજરી ના બેઠા રામેશ્વર રાતા મહાવીર સુવર્ણગિરિ કેટા તીર્થ નાકોડાજી કાપરડા કલેથી એશીયાજી જેસલમેર અમર સાગર લેવા દેવીટ બ્રહ્મસર ૮ SYY ટક ૧૨૧, ૧૨ ૧૩ ૨૬૨ ૪૦૫ ૧પટ ૧૫૪ ૧૫ પદ ૩૬૯ ૪૯૬ ૪૦૭ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૦૮ ૧૨૯ ૧૩૦ १.७ ૪૯૮ ૪૦૮ બાડમેર પકરણ ૪૦, કરણ-ક્ષેધી બીટાનેર ઉદયપુર સમાના ખેડા અઘાટપુર ધી દેરી આજી સાવરાછા 12Y ૧૩૫ ૧૬ ૧૨૭ ૧૨૮ ૧૮ ૧૪૦ ૧૫૮ પાવર ર૭ ૧૫૮ અમીઝરા તીર્થ ટાઉદ ૧૬૦ કુરાનપુર ટ૭૦ મહારાષ્ટ્ર વિભાગ ટ૭ ૧૬૧ કપાજી ર૭૧ ૧૬૨ અંતરિક્ષ ૧૬૩ મુન્નાગરિ ટ૭૪ ૧૬૪ ભાંડુરજી ટ૭૬ ૧૬૫ કુંજ ૩૭૯ ૧૬૬ નાશીક ૧૬૭ થાણા ૩૮૧ ૧૬૮ વીજપુર ૬૬. જાને ૨૮૪ ૧૭૦ હેમગિરિ ૨૮૫ ૧૭૧ મિનાલી ૨૮૧ પંજામ વિભાગ ર૯૨ ૧૭ર ભેગ ૨૪ ૧૯2 તક્ષશિલા ૧૨ ૪૧૮ ૪૨૧ ૪૨૨ ૪૨૯ ૪૨૪ ૪૨૫ ૪૨૫ ૨૫ ૪૫ ૪૨૫ ૨૮૩ ૧૪૧ દેલવાડા-દેવકુલપાટ દયાળa કિલે નાગદા-અબજ ચિત્તોડગઢ મક્ષીજી પાર્શ્વનાથ અતી પાર્શ્વનાથ રતલામ ૧૪૨ ૧૪૨ ૧૪૪ ૪૨૬ ૪૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ AિGR નંબર નામ નામ ૧૭૪ કાંગડા પૂર્વ દેશ ૧૭૫ બનારસ ૧૭૬ ભેલપુર ૧૭૭ ભની ૧૭૮ સિંહપુરી ૧૭૮ ચંદ્રપુરી ૧૮૦ ૫ટણ બિહાર ૧૮૨ કુંડલપુર ૧૮૩ ગુણુયાજી ૧૮૪ રાજગૃહી ૧૮૫ પાવાપુરી ૧૮૬ ગીરડી ૧૮૭ જુવાલુકા ૧૮૮ મધુવન ૧૮૯ શ્રી સમેતશિખ છ ૧૯૦ બટદ્વાન (વર્ધમાનપુરી) ૧૯૧ કલકત્તા ૧૯૨ કાસીમ બજાર ૧૯૩ મુશીદાબાદ ૧૯૪ મહિમાપુર ૧૯૫ ટોલા ૧૯૬ બાલુચર ૧૯૭ અછમગજ ૧૯૮ ક્ષત્રિય ૧૦૦ ગયાજી. ૨૦૦ બુધગયા ૨૦૧ ટાકેદી ૨૦૨ નામનગર પૃષ્ઠ નંબર નામ પૃષ્ઠ ૪૨૮ ૨૦૩ ચંપાપુરી ૪૯૧ ૨૦૪ મંદારહીલ ૪૮૬ ૪૩૪ ૨૦૫ સુલતાનગંજ ૪૯૭ ૪૩૫ ૨૦૬ અધ્યા ૪૯૦ ૨૦૭ રનપુરી ૫૦૪ ૪૩૫ ૨૦૮ લાખની ૫૦૭ ૨૦૯ કાનપુર ૫૧૨ ૪૪૭ ૨૧૦ શૌરીપુરી ૫૧૩ ૬૪૪ ૨૧૧ આગરા ૫૧૫ ૪૪૯ ૨૧૨ મથુરા ૫૧૬ ૪૫૧ ૨૧૩ દીલ્હી ૫૧૯ ૪૫ર ૨૧૪ હસ્તિનાપુર ૫૨૧ ૪૫૩ ૨૧૫ કપિલાજી ૫૨૭ ૪૫૯ વિછેર તીર્થો ૪૬૫ ૨૧૬ શ્રાવતિ ૫૩૧ ૪૬૫ ૨૧૭ અષ્ટાપદ ૫૩૩ ૪૬૭ ૨૧૮ દિલપુર ૫૭. ૪૬૮ ૨૧૯ મિથિલા ૫૪૦ ૪૭૭ ૨૨૦ કૌ શાબી ૫૪૩ YOL ૨૨૧ પુરીમતાલ (પ્રયાગ) ૫૪૭ ૨૨૨ પ્રયાગ (અલ્હાબાદ) ૫૪૮ ૪૮૨ ૨૨૩ અહિચ્છત્રા ૫૪૯ ૪૮૨ ૨૨૪ તક્ષશિલા પર ૪૮૩ ૨૨૫ વીરભયપતત ૫૫૭ ૪૮૪ ૨૨૬ ગરા ૫૫૮ ૪૮૪ રર૭ બદ્રિી પાર્શ્વનાથ ૫૫૯ ૪૮૪ ૨૨૮ ઉદયગિરિ ૫૫૯ ૪૮૫ ૨૨૯ જગન્નાથપુરી ૪૮૯ ૨૯૦ જેનપુર ૪૮૯ ૨૩૧ દ્વારિકા ૪૮૮ પરિશિષ્ટ ૧ ૬ શ્રી પાર્શ્વનાથ કપ પ૬૩ ૪૯૦ પરિશિષ્ટ ૨જું ચિત્ય પરિપાટી રતન ૫૬૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન તીથેની ટૂંકી માહિતી કાઠિયાવાડ વિભાગ તારીખ | પસ્ટ સ્ટેશનથી . નિજીકનું સ્ટેશનમાં કેટલા | પ્રાંત કિલો Telegr- | માઈલ phic office તીર્થનાયક ભગવાન (રિમા) વિશેષ માહિતી નામ રસ્થાન રાઈન પા. સ્ટેટ | Palitana | પાલીતાણું ! સ્ટેશને ગાડીઓ મળે છે. મં, ૧૦ ટુંકે ૯ હજાર મદિરા ઇ આ. શ્રી વિજયનેમિસુરિએ ઉદ્ધાર કરાવ્યો છે ભાવનગર તલાને B. S. પાલીતાણું આદિનાથ | . S.T. પાલીતાણા શત્રુંજયગિરિ B. S. કદંબગિરિ હરગિરિ ૫ગલા તલાજાગિરિ | સુમતિનાથ | B. S, તલાજ મહુવા બંદર ! મહાવીર મહુવા ઘોઘા બંદર | નવખંડાપાઉં B. S. ભાવનગર B. S. ધોળા જ. વઢવાણ શહેર B. S. વઢવાણ જુનાગઢ ગામ તેમનાથ જુનાગઢ ગિરનાર ગિરિ પ્રભાસપાટણ ચંદ્રપ્રભુ વેરાવલ કોડીનાર અંબિકા(વિ) છે મ૦ ૫ વલા Talaja | તાલધ્વજગિરિ ટુંક ૩ Mabura મહુવા તલા માઈલ ૨૮, જિવિતસ્વામિ ગવર્મેટ | Gogha | ઘેઘા | માટ રેડ, ચમતરિક મૂર્તિ વળા સ્ટેટ Vala વલા આગમ તીર્થ, જૂની તલાટી વઢ, સ્ટેટTIWadhwana] વઢવાણ | નદી કાંઠે કૃત્રિમ તીર્થ જુ. સ્ટેટ | Junagadh | જુનાગઢ ઈ નેમિનાથ કલ્યાણક ૩ ગિરિવર ટુંક ૫ Prabhnso છે ! રાગ મોટર મળશે. મેં. ૨ (ગાયકવાડ) Kodinar કેડિનાર ગાડી મટર મળશે. વિરતીર્થ જુ, સ્ટેટ | Una ઉના ) , હીરસુરિ સર્મભૂમિ I ઉના Page #27 -------------------------------------------------------------------------- ________________ મારા 19 નરેન્દ્ર (રેમ) ઢાંકગિરિ મનગર નામ સ્થાન આર ઈશ્વર ' ગરી કટારીયા પાર્શ્વનાથ J. S. અયપાર્શ્વનાથ B. S. પાર્શ્વનાથ J. S. માદિનાથ G. S. નેમિનાથ J. D. તીય નાયક ભગવાન શાન્તિાય માર પાર્શ્વનાથ ઘુનવ • વાવીર રેલ્વે લાઈન ૩. રે. " .. 19 '' વેરાવલ મહા બાંટવા પામેલી જામનગર નજીકન` સ્ટેશન માર "" મુ "3 અન્દર ર ૬૦ ૨૮ ૨૦ ૨૮ કચ્છ વિભાગ સ્ટેશનથી કૅટા માઈલ * જી. સ્ટે r .. પારદર ગોંડલે સ્ટેટ જામ. સ્ટેટ |Jmnagar કડી '' Una અભડાસા .... તાર એપીસ પ્રાત જીલ્લે Telegraphie office વાગડ Bantva ... Anjar , 39 Mandvi Bhachhaw ઉના ... મઢવા ઢાંક જામનગર પાસ્ટ એડ્ડીસ અજાર વડાલા ... સુથરી વાઢિયા ગાડી મેટર મલશે (સ્ટે. પ્રાચી) દીવ દરે મં. ૧૦, દેલ મા. ૨ પારખ’દર મા ૩૦ માંગરેાલ મા.૨૦ વિચ્છે≠ તીથ ( ખરડે વિગેરે) તીય સમાન અનેક િ (રિમાર્ક ) વિશેષ માહિતી ખાસ તીથ નથી. મદિર ૩ રેકડી મલશે, ઊંટ મળશે. ભુજમાં મેં. ૩ વડાલા મા, ૨ પ્’ચતીર્થીયાત્ર', માંડવી મા. ૨૬ ભ્રુજ મા, ૪૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત વિભાગ B. B. & C. J. RY. રેવે (રિમાર્ક) વિશેષ માહિતી | તીર્થનાપાક ગામ રસ્થાને ગવાન નજીકનું સ્ટેશન elegraphic સ્ટેશનથી કેટલા પ્રાંત છ માઈલ તાર એનીમ | પિસ્ટ ઓફીમ Ollico * * ૧૦. ખેપર પાનાથ BBહg] પાટડી હારિજ વામાં આદિનાથ Mિ, II. ૫ટડી ભાડુક ગાડીપા | છ | ડીસા પાટણ પંચાસર પા| M, II. પાટણ સારૂ૫ શામળાપા રયાસ | ચાણસ્મા વાપી |M H. | ચાણસ્મા ઓઈ મનમોહનપા છે કઈ ઉપરીયાળા sષાનાથ | વ્યાંગ ! ઉપરિઆળા અમદાવાદ | ૨૪ અમદાવાદ નરેડિ પાવતી પાર્થ નરોડા ભે યણું મહિલનાથ H, B.! ભોયણું પાનસર મહાવીર પાનસર પાર્શ્વનાથ કલોલ રાધનપુર ઝીંઝુવાડા | યાદ પાસ્થળી, રાધનપુર મા. ૩૮ Il vrij હારિજ મેટર રૉ, ઝીઝુવાડા ૧૬. | Mandal દસાડા છ દસાઇ, મા. ૬ - બનાસ કાંઠા , થરાદ બળદ ગાડી, થરાદ મા. ૨૪ ગુજરાત | Patan પાટણ ઘણું મંદિર,ચાણુરમાં મા. ૧૬ Chorup સાપ | પટ મા. ૧૦ Chanasma | ચાણસ્મા (ટેવ)મોઢેરા પાર્થ મ, ૧૪ Cimbiy કંબઈ ટેશને ગાડી મળે છે viramgam વીરમગામ વિરમગામ તા. ૧૨. છના ૬ - 244&IMS Abwodabnd 24482 118 ઘાં મંદિર, હઠીભાઈની વાડી Naroda | નરોડા અમદાવાદ મ. ૯ ધર્મશાળા ૩, Bhoyoi ઘેલડા રહે. ૩. Panser પાનસર | ગામમાં ચિત્યાલય છે.. Kalol કલેલ | વામજ મા. ૫ વાહને મળશે યણું સેરિસા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઈડર ભિલડીયા એનાથ ડિસા મેત્રા સિદ્ધપુર દેલવાડા નેમ-આદિ આબુરોડ કુંભારિયા મંદિર ૫. તારગા-હીલ 1 અજિતનાથ Mિ. I,! તારંગાહીલ વડનગર આદિનાથ વડનગર માતe સુમતિન થ મહેમદાબાદ મંદિર ૯ ઈડર પસીના | મનાય મોટાપરીના ટીઇ | મનપા ખંભાત તંભનપાપ ખંભાત ኣብ ઋષભ, ધર્મ | B. J.) અંધાર પાએ, વીર ભરૂચ ડભોઇ લેડી પ ડભે. ભરૂચ દર નિસુવત ભરૂચ જડીયા આદિનાથ જઘડીયા અમારી વીર બનાસકાંઠા | Desh | ડિસા | સાચોર તીર્થ ૬૦ સિદ્ધપુર | Met. Rad, સિદ્ધપુર સિદ્ધપુર | પાટણ ૨૮, પાલનપુર ૨૬ શિરોહી | Abu. | આબુ(ખરેડી) અચલગઢ ૫, ઓરો આ ના અંબાભવાનીની,બેલગાડી મળશે. Toran Hul તારંગ હીન ! Vadnaga: વડનગર ] કરપત્ર પ્રથમ વાચન નં. ૫ Matar માતર ખેડા ૪ નડીયાદ ૧૪ Idir શત્રુંજય ઉજજયંતાવતાર મં ૩ Idar | વડાલી ૨૦ તારંગા • • બ્રહ્મખેડથી વાહન મળે છે શામતા પાસે મુહરીથી લાવ્યા ખંભાત Camb.y ખંભાત 1 નં. ૮ પ્રાચીન ગ્રંથભંડાર Kyvi કાવી જંબુમર મા. ૧૬ ખભાત મ ૨૨ duod અમદ | બાદ ૨૦ ! માયકવાડ Dabhoi ડભોઈ મઢવાચકયવિજય રવભૂમિ | ભરૂચ | Broach અાવબોધ; સમલીવિહાર ' inklesver અંકલેશ્વર | સુરત-જિ. ૪૫ | જી થાણું | Virat અગાશી | મુબઈ મા. ૪૦ ફેન કાશી ભરૂચ ભરૂચ - ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ - માળવા–મેવાડ-મારવાડ-રાજપુતાના વિભાગ B. B. & C. I. Ry. તાર એસ I miઢ. ગામ રમા તીનાયક ભગ ન નિજીકનું સ્ટેશન | લાઇન | સ્ટેશનથી, કેટયા | પાંત છ મોદી /olographic illiou ; (મિક) વિશેષ માહિતી માળવા પાવર શાન્તિના કcci| દાહોદ પગારાન ૧૦| R. M. ઈન્દર માંડવગઢ પાના(હતા , | ગી ઉજજૈન અવંતીપા ઉજન મારી) પાર્શ્વનાથ | AT.P. બકરી સેમલિ. | શતિનાથ }B8kol| રામ જ, તાવાણું મ. નથી |al | મહુ સં. ૮ | | મંદસોર વહી પાય, ઘડેલ ચિત્તોડગઢ નાગફણું પામી B M Tચડ જે. ४२॥ પામનાથ | કરેડા દેલવાડા મંદિર ૪ ખેમલી ધોરાજી આદિનાથ ઉદેપુર સરદારપુર ઇન્ડેર, મંદિર ૫, (માલા) રાજગઢ મેળે જ ૧૦મોહન ઘાર સ્ટેટ | Dhar ભાલછા શાંતિનાથ છે, (પર્વત ઉપર) વારિવાર | Ujjun ઉજજન C. I, P. મંદિર ૧૭ માળા | links મકિસ સિલાણું સ્ટેટ Ratlam રતલામ I AM, રતાળં. ૯, જાન મા ૧૩ ઇન્દોર સ્ટેટ| Darwani વડવાણું રાવણ કુંભકર્ણ પાદુકા (હિ, મં). | ગાલિયર | Mrandson (દશપુર) Tharod મંદર મા, ૧૦ ઉદેપુર સ્ટેટ Chitor ચિતોડ કિધામ મં. છે વાહ) (મેવાડ) | Karer ४२॥ ઉપસર્ગહર પાર્શ્વ બાવન જિના. | નાથદ્વારા ઉદેપુર મા. ૧૪ દયાલશા મા.૧૮ રાજભવ શરિયાજી ઉદેપુર મા. ૩૫ BRT Page #31 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - સમીના ! પાર્શ્વનાથ | P | નગર | સામલીઆપા છે , મુંગરથલા | જીવિતસ્વામી |Bech આબુરેડ અંજરી મહાવીર પડવાડા ભામનવાડા નાદિયા જીવિતસ્વામી શીવી મં. ૧૭ જીરાવાલા પાર્શ્વનાથ ડિસા સવ પીંડવાડા સાર મહાવીર વિસા વિલમાલ જાલેર સ્વગિરિ મંદિર ૩(૧૪)|(SJ) પર્વત રાતા મહાવીર BB&cl| મારી મં.૪(પર્ધ! | | ફાલના રાયપુર { આનાથ - વાગરા * Udaipur ઉદેપુર | અદબદજીમાં શાતિનાય છે દેલવાડ, કુંભલમેર, આબુ Abu પાછું | વીર તીર્થવિછેર મુંગસ્થલ 1 શિરોહી | Pindwara] પીંડવાડા | મીરપુરમાં મં. ૩ પીંડવાડા ૩ શિહીમાં ૧૦ ફીશુ ૧૪ મેળે ૫ શિરોહી સ્ટેટ શિ. મ. ૧૪,નદિયરચય વીર 94 ) , Shirohi શિરે હી પાયે મદિર હમીર તીર્થ મા ૧૦ આખ મા. ૧૮ ભા.સુ.૪૬ મેળો જોધપુર સ્ટેટ જાવલ મા. ૧૦ શિરોહી માં ૨૦ સાચાર ધાનેરા ૩૪, ભીલડી ૬૦ ભિન્નમાલ ધાનેરા ૬૦, ભાડવા ૫૦ Jalor જાલોર જાલેર મ. ૧ર(મારવાડ)મા ૭૦ Falna બાલી | વીજપુર મા. ૨, વાલી મા. ૪ સાદરી | મેટર,રોશલી પ. મા ૧૧ » મં.લોકયદીપક, રાણી મા. ૨૧ | મા.ફા. વ. ૧૦ આ. શુ.૧૩ મેળો ઘારાવ | મૂછાળા મહાવીર તીર્થ મા. ૩ દેસુરી ધારાવર, સાદરી રાણી મા.૨૩ * - વે મારવાડ - - - - - કાલના - ખેરાવ દેસી નં. ૩ ફાલના - Page #32 -------------------------------------------------------------------------- ________________ -- ૧૦(૧૪) મારવાડ 1 | ગં. ૮, ૮ ૨ રણું નાડુ પ્રાચીન મં. ૪ વરાણા પાશ્વનાથ પુસલિયા એરનપુરા પાલાર વિરા ગોડ મારવાડ જ, ૌરાગિરિ હાવીર એનપુરા ગાદડી નાકે પા એનાથ (u) બાલેના જે. કાપચ્છ ૫(PB) સેતા લેધી | J | મેહતા જ એશીખ મહાવીર : 0 ] એશિઅને જેસલમેર ડમેર લોકના પાનાથ હાલાકી રાવણહરા ! રાવણુપા BBCI અલવર • ! લાવ | વિજયસેનસૂરિ જન્મ Rani | નડુલ 1 શાંતિસ્તર રચના, ૧ર. મા૬ , Jરાણ સ્ટેશન પાર્શ્વનાથ વિદ્યાલય Bran. Gh. એરન કેપ એરપુર છાવણ શિવગંજ ૬. Bran. to. | એરનફો - રમેશ્વર તીય ગિડીઝ] Marwarઈ. રવાંડ જ વિ . ૧૯૩૯ દિ. શ્રા શુ. ૧૧ Bran, C. | રન ૫ | ગુડાગાલ ગા. ૧૪શવગંજ ૭ ગુડાબાલે ના ચરલી બલેના મા.મં.૩ calotra | બાત્રા ! મં. ૩ શ્રા, ઘ. ૨ (છ. માલાણું) Pipar | પીડ | પીપાડ ૭,બીવાડા ૧૩, ૨૦ Mortnrond aand zid #31 Oson | એશિખા ! ઓશવંશ ઉત્પત્તિ | જેસલમેર ! પ્રાચીન ગ્રન્થભંડારે, મેટર) જેસલમે મા ૧૦૬(રાજપુતાના) + ૨ ધર્મશાળા | રાવણ મદિરી પ્રતિષ્ઠિત વિક ૬ S: જેસલમેર Barmer } } $ - રા સિધ 5 અલ સે Alwar અલવર Page #33 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ મહારાષ્ટ્ર–વરાડ વિભાગ. | - ગામ રસ્થાન ! તીર્થનાયક | રે. ભવ ન | લાઈન - સ્ટેશનથી તાર ઓફીસ પેસ્ટ નજીનું સ્ટેશન પ્રાંત જ! Telegraph માઈલ | ઓફીસ Offios (મિક) વિશેષ માહિતી લાયકલ op 3196991 ન ચ M.SM. |M K. | બ્રીચ | ૨ | કોકાપુર | ... (મુબઈ-૩૦) Hotkal | કું જ | મીરજ મા, ૧૬,કેવજાપુર મા. ૧૭ Nagada Konibhvi) માંગલી, કાર્તિકી-ચૈત્રી ૧પ મેળે કર્ણાટક Alir મટીર તિનાથ પાઠ કિનાથ ભદક પાપનાથ શરપૂર ! ગત અલિર નિઝમ G. I. P! GI. P. ભદક પાકેલા સી પી. | વરાહ | Waron Basim બલારી | ગીરી-રિલે, વિચ્છેદ તીર્થ અલિર માણેકવામી હર્ષક ક મહાવીર ધરાર કેશરીયા પા. મ ૨ ચાંદ મા. ૧૮ બસીમ ! અધર મૂર્તિ, બાલાપુર મા. ૪૮ : ૪૮ ----- -- - - -- - Page #34 -------------------------------------------------------------------------- ________________ ગામ સત્ બનારસ બેલ પુર બદલ ઢ સિ હ્રપૂરી ચક્રતી ફૈઝાદ સોયા અષ્ટાપદ સેતમહેત રતનપુરી લખનો કીના શે રિપુર અહિંના પૂર્વ દેશ (ઉત્તહિન્દ—બિહાર ઓડિસા "ગાલ) વિભાગ E I. R. તીયનાક ભગવાન ૨૦. ન મ'. ૮ (૧૩) OR(s પાનાથ સુપાર્શ્વનાથ શ્રેયાંસનાથ (ચ) શ'તિ ગ ૧ (ધર્મ') |OER(8) જા આદિનાથ > ', 19 GOV/ ... નિર્તીશ્ (સા) |OGIR(s) ધર્મનાથ મ સ્ટેશનથી નઋતુ સ્ટેશન | કેટલા માલ મ'. ૧૪ '' વિમલનાથ |BB(ul.' નેમિનાથ (મેન) પાર્શ્વનાથ 81(i.) બનારસ " .. સારન થ અપાધ્યા - બલરામપુર સાહાવલ લખ. જ. ઢાયમગજ શિ, હામ ક્રૂ એએનલા ૩ . - ૧૪ ૧ $ ૧૪ ^ તાર ઓફીસ પ્રાંત જીયે 'alegraph Offico 39 ...... : ...... ..... . સિ' ઉત્તરહ દ ,, હિમાલય ...... ' .. — "9 #1 ખરેલી I`enares 99 ... (ગે&l) | Balrampur Sohaval Lucknow 39 Sarnath - Fyzabud Ayodha ... પેટ આજ઼ીસ બનારસ "9 ,. સારતાય ફૈજાબાદ અાધ્યા - ... ફેદ લખનઉ ... Shikohnbad| મુરેશર Aonla મુ. રામનગર (રિમાર્ક') વિશેષ માહિતી ઠંડેરી ખજાર, અગ્રેજી કાઠી ૪ કલ્યાણુક મશી ા. ૩ ૪ ૩. ગમાકાઢે કાશી શા. ૨૫ ૪ ક. કાશી મા. ૬ (મેટર) ૪ ક. કશી મા. ૧૪ (મેટર) અયેાધ્યમ! ૪, નૌટાઇ મા. ૧૦ ૧૮૬. કટર મહેા ફ્ે. મા. ૪ (ચ્છેદ તીથ) કૈલાસ વિગેરે ૪ ૪. વિચ્છેદ તી (વસ્તિ) ૪ ૪. મ. ૨ (નૌરાષ્ટ્ર) કાનપુ હું કાચનું ર ૪ ૩, ધર્મો, મેટર રતા છે જન્મ કયાનિકે સગવડ કરવી (વિચ્છેદ તીય) ખંડેર જૈન રસ્તૂપ . Page #35 -------------------------------------------------------------------------- ________________ - ૨ મથુરા નેવીર |G..P. મથુરા કસ્તિનાપુર h-૧૭-૧૮મં] . w| મારત કાંગડા આદિનાથ પેઢાનકોટ પ્રયાગ ભવિ ai)j ઈલાહાબાદ કોસાબી પદ્મપ્રભુ |TI() { મટના ભકૂિલપુર શીતલનાથ | , મિહિલા નમિ, મ4િ |BN W. સીતામઢી વિશાલ * હાજીપુર પટના યૂલિભદ્ર | H I. | પટના જ. બિરા-] મં. ૨ B BL| બિહાર, શ. (પાવ) પુરી 1 મહાવીર મં, ૫ સા. બ્રાંચT iાલપુર ગૌતમસ્વામી BBL નાલંદા રાજગૃહી મુનિસુવત | મ | રાજગીર જાપાજી મહાવીર - બ્રાંચ નવાલા સાદી વિનિનાથ | E 1. | લખીસરાઈ (ભાઈ) , • થી )By.w| નોનવાર પીર | E. I | જખીસરાઈ = = = • • • • • - = = = • = | પટના બરેલી | Muttra | મયુગ | પીજામડી, જેને રતા મ્યુજિઆમ ઉ. વિ. 1 Mawana | વહસુમા | ૧૨ ક. મુવાના મેટર મલશે પંજાબ – નમકીટ (વિદ) ઉ. વિ. | Allahabad | ઈલાહાબાદ | કેવલ ક (વિચ્છેદ) ચશરી” ૪ ક. વિછેર) આસામ હજારીબાગ | Bengal Jor જોરી ૪ કવિદ) મૈથીલ | Sitamarhiી સીતામઢી ૮ ક. વિદ, પાદુકા મુજફરપુર | | વિસાલપટ્ટી ખંશિર પટને Patna | મ. ૨ મ્યુઝિયમ, (બિહાર) બિહાર Bihar બિહાર ! તુંગી નગરી, શ્રા. ધર્મશાળા ગાયક | નિવશ ક. જવર T(D પટના) મોટર સર્વિસ છે Silnd મિલાવ ! (વાગાંવ) વિ, મા. ૭ મોટર Rijgir રાજગીર | ૪ ક. પાંચ પહાડ યાત્રા મોટર ગયા (બિં)Nowada નવાદા] ગુણશીવ-ચેય જલમદિર ૧૪ | મેગેર (બિ) Jamun જમુઈ- ૭૪ મેટરર્વિન છે ગોરખપુર | • • (ટની-૬) કંઈ નથી. ગામ બુખદા ૧૮ ગેર (બિ) કિંધા | ગાયેટમાં ક. મં. ૨ મોટર - 2 - નવાલા P ૦ I .. . Page #36 -------------------------------------------------------------------------- ________________ નિકુંડ ગીડીક ::જીવાભિા મધુવન સમ્મેતશિખર - vis ગ’પાપુરી ગારહિશ KHORગ'જ× બાલુચ× ઉત્તરગીર ખગીર લકત્તા પહાડ , હાવીર . . મ. ૧ (,, mg) " માહીર મ ૧૨, શે પાસ નામ ૫ ૩૧ '' *p ૫' ૭ (૧૧) 'હું (નિચ્છે) .. 13 વાસુપૂજ્ય |Ū . (૩/ py(B.m 10 (1313) 10, 3. B N. " સૂરિગ "" ૧, ૨ (૪) / L, I, શ. શીતલ 16 3, લખીસાઈ ગીરડી ** - નિમિયાષા ભગત. જ ગારહિલ 24 for 201 . ગજ ભુવનેશ્વર ૨૪ • ૧૬ R ७ 3 . 3 . . ४ ܐܙܘ ડુંગર (છ) હારીભાગ બિહાર 32 1) ?? > " .. . મગામ Giridih ડિસા બગાડ .. કેવલ ૩૦ નદી (માકર) " પારસનાથ મેાટર્ સર્વિ સ, ઇસરી સ્ટેશન મુ. મધુ ન ક. ૪. સા. ૨૦૦, મેલાડ ર ટુક .. '. ૨૦ ક. ૫મ, ઇસરી સ્ટેશ માં ૧૦ ૪ ૪ મ. ૨ ભાગસ ૧. મ. ઊર્વાંગુ ૪. ટેકસીગેટર મળે છે. Mand IIli મારી Aimgony |જિમગજ શ્રા ૮૦ સ્ટેશન પર લગશાળા Jiaganj ખિાગંજ | કાગેલ . મહિમાપુર, નદીપાર ઉદાગીર | કુમારગીરિ–દ્રાથીગ્રા, સુહસ્તિસૂરિ વાસ " 1 ઊઞપુર |npuden, સ્'પાનગર . જિ. ગ ́n Udaigiri (સા ગીરડી "} Calcutta કલકત્તા જન્મ . મૂલની-જમાન મે ટર્ મળશે, ધમ શાળા-પેઢી હું લા ૧પર સ. .. શાલા ? સુચનાઃ-કતી નહીં પણ તીને લગતું ગય=મથવા તી સમાન, જ= સન, મામા, મા=પાત્રકાર, ક=૧૫ શાળા, ૫=૫'દર, ક.=કાષ્ટક જગન્નાશપુરીમાં જીરાવલા પામતું તથ વિચ્છેદ્ધ છે. કેદ્દાર પાર્શ્વનાથ વગેર વિશ્ર્ચત છે. ". ખારવેલ લેખ, કુમારીગીર ધર્માંતાંમાં ૫, ૨, વહુને મળે છે માગનું ર નીકલ્યે છે. ભીનમાલ, સાગાર, બાણેરાવ, સુરી, સાદર, શેશી, બ તી, ક્રાડિનાર, ઉના વિગેરે સ્થાનેમાં રેલ્વે થનાર છે. I B. M. જમાલગંજ સ્ટેશન ( જિલ્લા-મેગરા)પાસે જૈન ટી • શુરા તથા ૨ામનગર( અહિછા)માં જૈન દીવા છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થોનો ઈતિહાસ Page #38 --------------------------------------------------------------------------  Page #39 -------------------------------------------------------------------------- ________________ णमोथ्थुणं समणस्स भगवओ महावीरस्स. 0000 000003800 POOCESSO0 વિરલા પાવે. ગિરિવર દરશન 1000000000000000000 100000000000000001 . - . - 9 ) ५. मेन थाना प्रतिवाद । જૈન તીર્થોનો ઈતિહાસ - [प्रवासीपयोगी माहिती साये ] नामाकृतिद्रव्यभावः, पुनतस्त्रिजगजनं । क्षेत्रे काले च सर्वस्मि-नर्हतः समुपासहे ॥१॥ श्रीतीर्थपाथरजसा विरजीभवन्ति, तीर्थेषु वम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादि घनिशः स्थिरसंपद् स्युः, पूज्या भवन्ति जगदीशमथार्चयन्ति ॥२॥ श्रीसिद्धाचलतीर्थराजतीलके श्रीपादलिप्ते पुरे, विश्वोपकृतिकं यशोविजयजिनामादितं चादिमं । श्रीमद्ज्ञानवियर्धनं गुरुमुलं जनं वरं स्थापितं, स श्रीसंयतपुंगयो विजयतां चारित्रराजेश्वरः ॥३॥ -s ans - - s- Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : 2: [ જૈન તીર્થોના શ્રી શત્રુંજય ર્ગારેરાજ (સિદ્ધાથલછ ) સંસારમાં દરેક પ્રાચીન ધર્મોમાં કાઈ ન કોઈ સ્થાનવિશેષ પૂજ્ય, પ્રતિષ્ઠિત અને પવિત્ર માનવાનાં ઉદાહરણા પ્રત્યક્ષ જ છે. મૂર્તિપૂજા માનનાર કે ન માનનાર દરેક વર્ગ, ઇશ્વરવાદી કે અનીશ્વરવાદી હરેક પેાતાનાં પવિત્ર તીસ્થાના માને છે હિન્દુ કાશી- હિમાલયાદિને, મુસલમાનો મક્કા તથા મદીનાને, ક્રિયના જેરૂસલમને, બૌધ્ધો બુદ્ધગયા, એધિવૃક્ષને હજારો વર્ષોથી તીરૂપે માને છે. આ ધર્માવલમ્બીએ પેાતાનાં પવિત્ર તીર્થસ્થાનાની જિંદગીમાં એછામાં ઓછી એકાદ વાર ચાત્રા અવશ્ય કરે છે અને પેાતાના જીવનને પૂનિત બનાવી પેાતાના જન્મ સલ થયાનુ માને છે. આવી જ રીતે જૈનધર્મમાં આવાં કેટલાંયે સ્થાને ઘણાં જ મહત્ત્વનાં, પૂજનીય અને પવિત્ર માનવામાં આવ્યાં છે. આમાં શત્રુજય, શિખરજી, ગિરનાર, પાવાપુરી, આપ્યૂ વગેરે મુખ્ય મહત્ત્વનાં તીસ્થાને છે. આ બધાં તીમા શત્રુંજય ગિરિરાજ શ્રેષ્ઠ, વધુ પવિત્ર અને પૂજનીય મનાય છે. દરેક તીર્થોમાં (શરતાજ સિધ્ધાચલજી મનાય છે. જૈનેનું આ પ્રસિદ્ધ તીર્થસ્થાન સુખઇ ઇલાકાના કાઠિયાવાડ પ્રદેશના ગેહેલવાડ પ્રાતનાં પાલીતાણા નામના દેશી રાજ્યના પાટનગર પાલીતાણામા આવેલુ છે. મુંબઇથી વીરમગામ, વઢવાણુ, મેઢાદ થઇ ભાવનગર જતી બી. એસ. રેલ્વેનું શીહાર જંકશન છે ત્યાંથી એક નાની (બ્રાંચ) લાઇન પાલીતાણા જાય છે, આ લાઈનતું આ છેલ્લુ જ સ્ટેશન છે. સ્ટેશનથી ગામ મો માઇલ દૂર છે. ગામમાં જવા-આવવા માટૅ સ્ટેશન પર ઘેાડાગાડી વગેરે વાહનાની સગવડ મળે છે. શહેરમાં પ્રવેશતા એક કસ્ટમથાણું છે જ્યાં નવા માલ પર સ્ટેટ તરફથી જગાત લેવામા આવે છે. ભૂંગાલમાં પાલીતાણાનું સ્થાન ૨૧ અંશ, ૩૧ કલા, ૧૦ વિકલા ઉત્તર અક્ષાંશ અને ૭૧ અંશ, પ૩ કલા, ૨૦ વિકલા પૂર્વદેશાન્તર છે. પાલીતાણા એક શહેર છે અને તેની વસ્તી આશરે ૧૫૦૦ ની છે જેમા ૨૫૦૦ આશરે જૈન છે. શહેરમાં થામાં રાજકીય મકાનેાને બાદ કરતા જેટલાં મેટાં મેટાં વિશાલ મકાના છે તે અધાં શ્વેતાંબર જૈન સમાજનાં જ છે. શહેરમા અધી મળીને ૮૦ થી ૯૦ જૈન ધર્મશાળાઓ છે, જેમાં લાખા જૈનયાત્રીએ આનદપૂર્વક ઉતરી શકે છે, આ ધર્મશાળામાં કેટલીક તા લાખ્ખા રૂપિયાના ખર્ચે દાનવીર જૈનેાએ બધાવી છે, જે દેખાવમાં મેટા રાજમહેલા જેવી લાગે છે. યાત્રિકાને ભાજન વગેરેની સગવડ મળે તે માટે જૈન સમાજ તરફથી એ જૈન લેાજનશાળા, એક જૈન દવાખાનુ અને નાની મેડટી પાઠશાળાઓ, સાહિત્યમદિર વગેરેની સગવડ છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] પાલીતાણું પાલીતાણા શહેરની જન સંસ્થાઓ આણંદજી કલ્યાણજીની પેઢી. આ સંસ્થા આખા હિન્દુસ્તાનના શ્વેતાંબર જૈન સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે. હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંત અને શહેરના ૧૦૮ પ્રતિનિધિઓ તેની વ્યવ સ્થા ચલાવે છે. તેની મુખ્ય પેઢી અમદાવાદમાં છે અને શાખા પિકી પાલીતાણામાં છે. તેને ત્યાંના વતનીઓ “કારખાનું” એ ઉપનામથી સંબોધે છે. એક બાહોશ મુનિમના હાથ નીચે આ સંસ્થા ચાલે છે. શત્રુંજય તીર્થની વ્યવસ્થા અને રક્ષણ કરવાનું બધું કાર્ય પેઢીના હાથમાં છે. સાથે જ ત્યાંની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પેઢીને મુખ્ય હિરો હોય છે. પેઢીમાં બીજાં નાનાં નાનાં ખાતાંઓ પણ ચાલે છે, પેઢીને ભંડાર અક્ષય મનાય છે. બીજાં ખાતાઓ અને પિતાની વ્યવસ્થા ચલાવવા મુનિમજીના હાથ નીચે સંખ્યાબંધ મહેતાઓ, કલાકે, નેકરે અને સિપાઈઓ રહે છે તીર્થરક્ષાની અને વ્યવસ્થાની સંપૂર્ણ જીમેદારી સાથે જ. હિન્દના યાત્રાએ આવતા શ્રીસંઘ ચતુર્વિધ સંઘની સેવા-દેખરેખ સાચવવાનું મહાન કાર્ય આ પેઢી દ્વારા જ થાય છે. અહી યાત્રાએ આવનાર સાધુ-સાધ્વીઓને જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપગરણ પૂરાં પાડવામાં આવે છે. પાત્રા, તેનાં સાધને, પાટપાટલા, વસ્ત્રાદિ, ઔષધિ આદિ બધી વસ્તુઓને પૂરો ખ્યાલ પેઢી રાખે છે. યાત્રાળુ શ્રાવક-શ્રાવિકાઓને વાસણ, ગાદલાં-ગોદડાં, ઔષધિને પ્રબંધ કરે છે. આ સિવાય સાધનહીન શ્રાવક-શ્રાવિકાઓને, ભેજને, ગરીબેને મદદ પણ આપે છે. નિકારશી, સ્વામિવાત્સલ્ય-જમણ આદિની વ્યવસ્થા પણ પેઢી કરાવી આપે છે. યાત્રાળુઓને શુદ્ધ કેસર, સુખડ, બરાસ, ધ આદિ સામાન્ય પડતર કિસ્મત આપે છે. પહાડ ઉપર અને નીચે બધી વ્યવસ્થા, સારસંભાલ, ગોખાર, નવીન જિનમંદિરની સ્થાપના વગેરે બધાં કાર્યોની દેખરેખ પેઢી રાખે છે. પહાડ ઉપર જતાં રસ્તામાં ભાતાતલાટી' આવે છે. ત્યાં યાત્રાળુઓને ભાતું અપાય છે કે જેમાં વિવિધ પક્વાને હેય છે. આ સિવાય ગરમ કે ઠંડા પાણીને પ્રબંધ પણ રાખે છે. ભાતતલાટીનું વિશાળ મકાન, તથા બગીચે, બાજુના કમારા આદિની વ્યવસ્થા ઘણી સારી છે. તલાટીના આગળના ભાગને વિશાલ રે, તેની છતરી, શેઠ લાલભાઈ દલપતભાઈની માતુશ્રી ગંગામાએ બંધાવેલ છે ૧. પેઢીની સ્થાપના સંબંધી ઇતિહાસ આ જ અંકમાં પાછળ આપવામાં આવશે. ૨, ભાતાતલાટીની શરૂઆત મુનિ મહારાજ શી કરયાવિમલબના ઉપદેશથી થયેલ છે, આદિ બી કાઢવામાં આવે છેસાધીને સમાન આ પેઢી Page #42 -------------------------------------------------------------------------- ________________ - - પાલીતાણા [ જૈન તીર્થોને પહાડ ઉપર ચઢતાં રસ્તામાં કુંડ અને વિસામાઓ આવે છે. આ વિસામાઓ ઉપર ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા પેઢી રાખે છે. ઉપર કિલ્લામાં રહેલ જિનમદિર અને ધાર્મિક સ્થાનેનું રીપેરીંગ, સાફસુફી, દેખરેખ પેઢી રાખે છે. ઉપર્યુક્ત કર્યો કરવા માટે પેઢી તરફથી ઉપર એક ઈન્સપિકટર રહે છે. સેંકડો પૂજારીઓ, સિપાઈઓ, કામ કરનારાઓ તેના હાથ નીચે કાર્ય કરે છે. પહાડ ઉપર રથયાત્રા, પૂજા, સ્નાત્ર આદિની વ્યવસ્થા પણ પેઢી જ કરે છે. બીજાં કાર્યો માટે પણ પેઢીના હાથ નીચે સેંકડો માણસે કામ કરે છે. નીચેની કેટલીક ધર્મશાલાઓ પણ પેઢીના વહીવટમાં છે. શેઠ આણંદજી કહથાણુજીની પેઢી એટલે એક નાને દરબાર સમજી હશે. પેઢી તરકુથી એક મોટી પાંજરાપોળ છાપરીયાળીમાં ચાલે છે. ભાવનગર સ્ટેટ આ ગામ પેઢીને ભેટ આપેલું છે, ત્યાં સેક હજારે પશુઓનું પાલન થાય છે. શહેરમાં પણ પાંજરાપોળનું વિશાલ મકાન છે. અહીં શેડાં પશુઓ રાખી બાકીના છાપરીયાળી મોકલવામાં આવે છે. ' આ સિવાય પેઢી તરફથી પાઠશાલા, જ્ઞાનભંડાર, ઔષધાલય વગેરે પણ ચાલે છે. સાતે ક્ષેત્રોની વ્યવસ્થા, સારસંભાલ અને દેખરેખ રાખવાનું મહાન કાર્ય આ પેટી કરે છે. આ સંસ્થા પાલીતાણાની મહાન અને પુરાણ સંસ્થા છે. - ધાર્મિક કેળવણી સંસ્થાઓ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ– પાલીતાણા એ હિન્દુસ્તાનના જૈનસંઘનું મહાન તીર્થક્ષેત્ર છે તેમ જૈનધર્મના સંસ્કાર અને જ્ઞાન આપવાનું કાશી જેવું વિદ્યાક્ષેત્ર નથી તે પણ કેટલીક વિદ્યાપ્રચાર સંસ્થાઓ સારું કાર્ય કરી રહી છે. આ બધામાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાનપ્રચાર કરનારી સંસ્થા તે શ્રી યશોવિજયજી જેન ગુરૂકુલ છે, જેની સ્થાપના અગત ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે કચ્છીએ) કરી છે. સંસ્થાની સ્થાપના પાલીતાણાને વિદ્યાપુરી બનાવવાની શુભ ભાવનાથી જ કરી હતી અને શરૂઆતમાં સંસ્કૃત, પ્રાકૃત તથા જૈનધર્મનું ઉત્તમ જ્ઞાન મળે તેવી વ્યવસ્થા હતી. સં. ૧૯૬૮ ના કે. શુ ૫ ના રોજ આ સંસ્થાની સ્થાપના મહારાજ સાહેબ શ્રી ચારિત્રવિજ્યજી(કચ્છી)એ કરી હતી, એ જ સાલના વૈશાખ મહિનામાં સંસ્થા સાથે બેટીગ હાઉસની સ્થાપના કરી હતી. સંસ્થાનું શરૂઆતનું નામ યશેવિજ્યજી ન સંસ્કૃત પ્રાકૃત પાઠશાલા, બેડીંગ હાઉસ હતું. ૧૯૬ના ભયંકર જલપ્રલય સમયે ગુરુમહારાજ શ્રી ચારિત્રવિજયજીએ સેંકડે મનુ અને પશુઓના જાન બચાવ્યા હતા. મહારાજશ્રીનું આ મહાન પપકારી Page #43 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫ : પાલીતાણા કાર્ય જે તે વખતના પાલીતાણું સ્ટેટના મેનેજર મેજર સ્ટ્રોંગ સાહેબે પાઠશાલા માટે પાંચ વીઘા જમીન તદન અપ મૂલ્ય ભેટ આપી હતી. ત્યાં ભાવિ ગુરુકુલને ચોગ્ય ભવ્ય મકાન બંધાયાં. મહારાજશ્રીએ તનતોડ મહેનત કરી સંસ્થાને ઉન્નત અને ભવ્ય બનાવી મુંબઈની કમિટીને આ સંસ્થાની વ્યવસ્થાનું કાર્ય સોંપ્યું અને મહારાજશ્રીની ઈચ્છાનુસાર સંસ્થાનું નામ શ્રી યશોવિજયજી જેન ગુરુકુલ રાખવામાં આવ્યું છે. અત્યારે આ સંસ્થા ઘણા જ ઊંચા પાયા પર ચાલે છે. તેના વ્યવસ્થાપકે ઉત્સાહી અને સમાજસેવી છે ગુરુકુલમાંથી સંખ્યાબંધ સાધુઓ પણ થયા છે. સંસ્થાની ઘરની સ્કુલ, સિંધી વિદ્યાભૂવન, જિનમંદિર, ગુરુમંદિર (કે જ્યાં સંસ્થાના સ્થાપક આત્મા મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજની ભવ્ય વિશાલ મૃતિ બિરાજમાન છે ), પ્રાર્થનામંદિર, જ્ઞાનમંદિર, લાયબ્રેરી વગેરે વિભાગ ઘણા જ સુંદર છે. સંસ્કૃત પ્રાકૃત વિભાગ પણ ચાલુ થશે એવી ભાવના છે. પાલીતાણા સ્ટેશન ઉપર ઉતરતાં પ્રથમ જ જૈન સમાજના આ ભવ્ય ગુરુકુલનાં દર્શન થાય છે. સેંકડે વિદ્યાથીઓ કર્લોલ કરતા વિદ્યાધ્યયન કરી જ્ઞાનામૃતનું મધુર ભેજન પામી આત્માનંદ મેળવે છે. જેન બાલાશ્રમ– છપ્પનના દુષ્કાળ સમયમાં આ સંસ્થા સ્થપાઈ હતી. આ સંસ્થા અનાથે જૈન વિદ્યાર્થીઓને બધાં સાધને પૂરાં પાડી વિદ્યાભ્યાસ કરાવે છે. સંસ્થા ઘણાં વરસો સુધી ભીડભંજન મહાદેવના મકાનમાં હતી. હમણાં તળાટીના રસ્તા ઉપર ભવ્ય બિડીંગ બની છે. જીવનમંદિર, લાયબ્રેરી ઈત્યાદિની વ્યવસ્થા સારી છે ગરીબ વિદ્યાર્થીઓને આશીવાદરૂપ છે. શ્રી સિદ્ધક્ષેત્ર જન શ્રાવિકાશ્રમ . આ સંસ્થા જેન શ્રાવિકાઓ-સધવા છે કે વિધવા, તથા કુમારિકાઓને ધામિક, નૈતિક, વ્યવહારિક અને ઔદ્યોગિક શિક્ષણ આપવાના હેતુથી સ્થપાએલી છે. શ્રી હેમચંદ્રાચાર્યજી પાઠશાલા– શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી આ સંસ્થા ચાલે છે. ખામ માધુ મહાત્મા, સાધ્વીજીઓને સંસ્કૃત પ્રાકૃત ધાર્મિક સિધ્ધાંતનું નામ આપવા આ સંરધા ચાલે છે. શ્રાવક-શ્રાવિકાઓને પણ સમય મળે છે. આ સંસ્થા ઘણી સારી છે ખાસ જૈન પંડિત દ્વારા અધ્યાપન કાર્ય ચાલે છે. વીરબાઈ પાઠશાલા આ પાઠશાળા શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરબ રાપી છે. પાઠશાળા માટે વિશાળ ભવ્ય મકાન છે. સાધુ-સાધ્વીઓ અને શાળાવિક એને Page #44 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા [ જૈન તીર્થોનો વ્યાકરણ, કાવ્ય, કેશ, સાહિત્ય, ન્યાય આદિને અભ્યાસ કરાવાય છે. બ્રાહ્મણ પંડિતને ખાસ સ્થાન અપાય છે. અત્યારે તે ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા ચાલે છે. રાયબાબુ બુદ્ધિસિંહજી જૈન પાઠશાલા પાલીતાણા શહેર તથા બહારગામના યાત્રાળુઓના છોકરાઓને ધામિક જ્ઞાન આપવાની વ્યવસ્થા છે તેમજ શ્રાવિકાઓને તથા શ્રાવકને પણ જીવવિચારાદિ પ્રકરણોનું જ્ઞાન આપવાની વ્યવસ્થા છે. સાધુ સાધ્વીઓને માટે પણ પ્રબંધ છે. ચાલીશ વર્ષથી સંસ્થા ચાલે છે, વ્યવસ્થા સારી છે. દેખરેખ મોટી ટેળીની છે. શ્રી જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ– આ સંસ્થાની વ્યવસ્થા તથા દેખરેખ શેઠ પ્રેમચંદજી મરેઠી આદિ રાખે છે. ખાસ કરીને મારવાડ વગેરે પ્રદેશમાં વસતા જન વિદ્યાર્થીઓ અત્રે અભ્યાસ કરી શકે તે માટે પ્રબંધ આ સંસ્થામાં મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. રાયબાબુ ધનપતસિંહજી પાઠશાલા પાલીતાણુ શહેના જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અપાય છે. નાની ટેળી વ્યવસ્થા રાખે છે. ત્રીશ વર્ષથી સસ્થા ચાલે છે જ્ઞાનભંડાર–લાયબ્રેરી તલકચંદ માણેકચંદ લાયબ્રેરી– સુરત નિવાસી શેઠ તલકચંદ માણેકચંદે પાલીતાણામાં આવતા જેન યાત્રાળુઓને તથા પાલીતાણાની જનતાના લાભાર્થે આ લાયબ્રેરીની સ્થાપના કરી છે. ઈગ્લીશ, ગુજરાતી દૈનિક, સાપ્તાહિક, માસિક પેપરે આવે છે. પુસ્તક પણ સારી સંખ્યામાં છે. વીરબાઇ લાયબ્રેરી – શેઠ કેશવજી નાયકની ધર્મપત્નીએ આ સંસ્થા સ્થાપી છે. સંસ્થા માટે ભવ્ય મકાન અર્પણ કરેલ છે. શાસ્ત્રીય પુસ્તકે શાશ્વસંગ્રહને જ સારે છે. વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાયનાં પુસ્તકને સંરતુ પણ યથેષ્ટ છે. સાપ્તાહિક અને માસિક પિપેરે પણ આવે છે. પન્નાલાલ લાયબ્રેરી બાબુ પન્નાલાલની ધર્મશાલામાં જ લાયબ્રેરી છે. પુસ્તકને સંગ્રહુ સામાન્ય છે. મુનિમજી જોઈએ તેને વાંચવા આપે છે. મોહનલાલજી લાયબ્રેરી– ઉજમબાઈની મેડીમાં આ લાયબ્રેરી છે. સામાન્ય પુસ્તકસંગ્રહ છે. ટેળીવાળા વ્યવસ્થા કરે છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] પાલીતાણા અંબાલાલ જ્ઞાન ભંડાર આણંદજી કલ્યાણજીની પેઢીના તાબામાં આ જ્ઞાનભંડાર છે. શાસ્ત્રસ ગ્રહ સારે. છે. સાધુ સાધ્વીઓને અમુક સમયે ઉપગ કરવા દેવામાં આવે છે. શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ જેને જ્ઞાનમંદિર– આ જ્ઞાનમંદિર શેઠ આણંદજી કલ્યાણજીની દેખરેખ નીચે સારી રીતે ચાલે છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, ધાર્મિક શાસ્ત્રીય સંગ્રહ ઘણું જ સારે છે. વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, સાહિત્ય સંગ્રહ પણ સારે છે. શેઠાણ જસકેર બાઈની ધર્મ શાલામાં આ સંસ્થા છે. રાયબાબુ ધનપતસિંહજી જ્ઞાનભંડાર– આ સંસ્થા તલાટી ઉપરના બાબુના મંદિરજીમાં છે. શાસ્ત્રસંગ્રહ સારે છે. સાધુ સાધ્વીઓના ઉપગ અર્થે સંસ્થા સ્થપાયેલ છે. મુનિમજીની વ્યવસ્થા છે, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ અને જેન બાલાશ્રમમાં પણ જ્ઞાનમંદિર, લાયબ્રેરી ચાલે છે, જેમાં ધાર્મિક સામાજિક પુસ્તકને સંગ્રહ છે. પેપરે પણ આવે છે. બન્ને સ્થાનેમ વ્યવસ્થા સારી છે. આ સિવાય હમણાં જ નવીન બંધાયેલ મુક્તિકમલ જૈન સાહિત્યમંદિર તથા ગિરિરાજની શીતલ છાયામાં નીચે તલાટીની પાસે બંધાયેલ ભવ્ય આગમમંદિર પણ દર્શનીય છે. પાલીતાણુ શહેરનાં જૈન મંદિરોની સંક્ષિપ્ત નોંધ ૧. મોટું દહેરાસર– મૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે. વિ. સં. ૧૮૭૧ દીવબંદરનિવાસી શેઠ રૂપચંદ ભીમશીએ આ દેહરાસરજી બંધાવી મહા શુદિ બીજને દિવસે પ્રભુજીની સ્થાપના કરી હતી. આ મંદિરની વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૨, નાનું દહેરાસર (શ્રા ગોડીજી પાર્શ્વનાથજીનું મંદિર ) સુરત નિવાસી ભણશાળી હિરાચંદ ધરમચંદની ધર્મપત્નીએ ૧૮૫૦મા પાલીતાણામાંના પોતાના મકાનમાં નાનું દહેરાસર કરાવી, શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની રહ્યાપના કરી હતી. હમણાં વિશાલ મંદિર બનાવી તેમાં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવરધા શેઠ આ. ક. ની પેઢી રાખે છે. ૩. ગોરજીના ડેલામાં શ્રી શાંતિનાથજીનું મંદિર સ. ૧૯૫૦ માં રાયબાબુ ધનપતરિડછની અંજનશલાકાસમયે પ્રતિષ્ઠા થઇ છે. આ પ્રમાણે શ્વેતાંબર શ્રી સંઘના ત્રણ મંદિરો પાલીતા. હાં . નીચેના છ મંદિર ગામ બાર કવે. જેન ધમuળામા છે Page #46 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા : - ઃ [ જૈન તીર્થાંના ૪. શે. નરશી કેશવજીની ધર્મશાળામાં ચામુખજીનું મંદિર સ. ૧૯૨૧ ની શેઠ નરશી કેશવજીની અજનશલાકા સમયે આ દેહરાસરજીમા ચામુખજીની પ્રતિષ્ઠા થઇ છે, વ્યવસ્થા શૈઠ જેઠુભાઇ નરસીભાઇ તરફથી ધર્મશાલાના મુનિમ કરે છે. તરશી કેશવજીની ધર્મશાલામા આ ચામુખજીનું મંદિર છે. ૫. ચંદ્રપ્રભુનું મંદિર શઠ નરો નાથાની ધર્મશાલામાં આ મદિર ઇં. સ, ૧૯૨૮ મા શેઠજીએ સ`દિરજીના સ્થાપના કરી હતી, ધર્મશાલાના મુનિમજી શેઠજી તરફથી વ્યવસ્થા રાખે છે. ૬. શ્રી મહાવીરસ્વામીનું યાને પાઠશાલાનું મંદિર શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરમાઇએ શ્રી સઘના પાનપાઠન માટે જે પાઠશાલા ખધાવી ત્યાં જ અંદરના ભાગમાં દેહરાસરજી ખેંધાવી સં. ૧૯૫૪માં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવસ્થા કમીટીની છે. સંભાળ મુનીમજી રાખે છે. સૂલનાયકજી શ્રી મહાવીરસ્વામાં છે. ૭. મેાતીસુખીયાનુ’ મંદિર શ્રી આદીશ્વર પ્રભુનું યાન મેાતીસુખીચાની ધર્મશાલાના દહેરાસરજીની સ. ૧૯૫૪માં સુખીવાળા શેઠાણી મૈતીકુંવરે પ્રતિષ્ઠા કરાવી છે. શિખરમધ નાક મંદિર છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, વ્યવસ્થા માટે ટ્રસ્ટ ફ્રેંડ છે. ૮. શ્રી પાર્શ્વનાથજીનું યાને જસકુંવરનું મંદિર- સુરનિવાસી શેઠાણી જશËવરે પોતાની ધર્મશાલામા અદરના ભાગમાં વિશાલ કપાઉન્ડમા શિખરખ ધ મંદિર ખધાવી સ. ૧૯૪૯મા પ્રતિષ્ઠા કરાવી છે. મૂલનાયકચ્છ શ્રી પાર્શ્વનાથ પ્રભુજી છે. મદિર વિશાલ અને સરસ છે. શેઠ આ. કની પેઢી વ્યવસ્થા રાખે છે. ૯. સાચા દેવનું થાને માધવલાલ માત્રુનું મંદિર કલકત્તાનિવાસી ખાભુશ્રી માધવલાલ દુગડે ૧૯૫૮માં ધર્મશાલા બધાવી અને પાછળના ભાગમાં શિખરબંધ મંદિર બંધાવ્યું એ જ સાલમાં પ્રતિષ્ઠા કરી. મૂલનાયક શ્રી સુમતિનાથજી ભગવાન છે. વ્યવસ્થા ખાણુછ તરફ્થી સુનિમ રાખે છે. ૧૦. ગુરુકુળ મંદિર પાલીતાણા સ્ટેશન સામે જ શ્રી ચ, વિ. જૈન ગુરુકુલમાં ભવ્ય મંદિર છે. મૂલનાયક શ્રી સુમતિનાથજી સંપ્રતિ રાજાના સમયના પ્રાચીન છે. સંસ્થાની સ્થાપનાના સમયથી જ મરિચ્છની વ્યવસ્થા રાખવામા આવી હતી. સાથે જ મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજની ભન્ય મૂર્તિ, ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહા રાજની ભવ્ય મૂર્તિ તથા સરસ્વતી દેવીની મૂનિ ખામ દર્શનીય છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ mamma દેવનગરના સમગ્ર મદિરાના પ્યાલ આપતુ વિડંગ દશ્ય ઉન્નલ જિનશૃગલી નિાં ટીપાં ના Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : દેવનગર મુખ્ય ટુક શ્રી આદિજિન પ્રાસાદે જતાં માર્ગના વિદેશની હારમાળા નવ ટુંકમાંથી લેવામાં આવેલ દેવનગરનું વિહંગ દૃશ્ય Page #49 -------------------------------------------------------------------------- ________________ - : - - - - - - - - - - - : હ : ઇતિહાસ ] પાલીતાણા ૧૧, બાલાશ્રમ મંદિર જૈન બાલાશ્રમમાં હમણાં નવા બનેલા મકાનમાં જૈન મંદિર છે જે તલાટી રોડ ઉપર આવેલ છે. પાદુકા દહેરીઓ ૧. આદિનાથની દહેરી શ્રી કષભદેવ પ્રભુજીની દહેરી છે. ત્રણ જોડી પગલાંની સ્થાપના છે. કચ્છી રણસિંહ દેવરાજની ધર્મશાળા પાસે જે તળાવ છે તે સ્થાને આ દહેરી આવેલી છે. દહેરી ફરતે કેટ કરેલ છે. આ લલિતાંગ તળાવ મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે પિતાની ધર્મપત્ની લલિતાદેવીના નામથી બંધાવેલ છે. કહે છે કે આ તળાવ સાડાબાર લાખ રૂપિયા ખર્ચ કરી બંધાવવામાં આવ્યુ હતું. તળાવને કિનારે શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય આલિશાન મદિર પણ બંધાવ્યું હતું, જેમાંનું અત્યારે કહ્યું નથી, ૬૦ થી ૭૦ વર્ષ પહેલાં તળાવ સારા રૂપમાં હતું. અત્યારે દહેરી ને પાદુકાઓ છે. તળાવ પુરાઈ જવાથી અત્યારે તે તે સ્થાન પર વસ્તી થઈ ગઈ છે. ૨. જુની તલાટીની દહેરી અત્યારે જે તલાટી છે તેની પહેલાંની તલાટી જે સ્થાને હતી ત્યાં બે દિકરીઓ છે જેમાં ત્રણ પાદુકાઓ છે. દહેરીના ચેહરા ઉપર જૂનું રાયણનું વૃક્ષ છે. પર્યુષણમાં ચિત્યપરિપાટી કરતા શહરનો જનસંઘ વાજતેગાજતે અહીં આવી દાન કરી શ્રી સિદ્ધગિરિરાજની સ્તુતિ યવદનાદિ કરે છે, ઠે. બાવાના અખાડા પાસે અને દરબારી કુલના પાછળના ભાગ. આ પવિત્ર સ્થાનની રક્ષા માટે ચેતરાને ફરતી જળા કરાવી લઈ રીપેરીગ આદિ કરાવવાની જરૂર છે. આ. કે. પેઢી અને સ્થાનિક રાજ આ તરફ જરૂર લક્ષ આપે, ૩, ગેડીજીના પગલાંની દહેરી ધાંધરકના નદીના ઘાટ ઉપર અને સ્મશાનથી થોડે દૂર આ દહેરી આવેલી છે, વિજયાદશમીએ શ્રી સંઘ તરફથી અહીં ધ્વજા ચડે છે. ૪. દાદાજીની દહેરી ખરતરગચ્છીય જંગમ સુગપ્રધાન જિનદત્તસૂરિજીની પાદુકાની દહેરી છે.જમવું ત્યાં નવું મંદિર બન્યું છે. ઘેઘાવાળાની ધર્મશાળા પછવાડે આવેલ ગેરકની વાડીમાં. શહેરમાં ત્રણ ઉપાશ્રય છે. તપાગચ્છના ઉપાયને બેટા ઉપાશ્રયના નામથી ઓળખાવાય છે. બીજે ખરતરગના અને ત્રીજો અંચલગચ્છને ઉપાથ છે. આ ઉપાશ્ચામાં અત્યારે યતિઓ કરે છે. પ્રાણ સાધુઓ અને રાણીઓ જુદી જુદી ધર્મશાળાઓમાં ઉતરે છે. ઉપાશાની વ્યવસ્થા શ્રી રાંધ કરે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ': ૧૦: || જૈન તીર્થોને પાલીતાણા પાલીતાણુ શહેરની જૈન ધર્મશાળાઓ ૧ શેઠ હેમાભાઈની ધર્મશાળા ઠેકાણું. મોટા દેરાસરજીની પછવાડે. ૨ , મેતીશાની , મેટા દેરાસરજીની સામે. ૩હેમાભાઈની હવેલી , મેટા દેરાસરજીની પછવાડે. ૪ , નરશી કેશવજીની ધર્મશાળા , શત્રુંજયના દરવાજા બહાર, ૫ , નરશી નાથાની , મેટા વડાની જોડે. મિતીસુખીયાની છે , નરશી કેશવજીની જોડે. પન્નાલાલ બાબુની m , તલાટીના રસ્તા પર, ૮ કેટાવાળાની * * * * * ૯ , માધવલાલ બાબુની છ = = ૧૦ , રતનચદ પાટણવાળાની જ છે ઇ છે ૧૧ નહાર બિલ્ડીંગ ૧૨ જશકુંવરબાઈની છે , દરબારી નિશાળ સામે, ૧૩ પુરબાઈની દરબારી નિશાળના ગઢ સામે. ૧૪ શેઠ રણસિંહ દેવરાજની . પિઓફિક્ષ પાસે તળાવના નાકે. ૧૫ , ચંપાલાલ મારવાડીની મેતસુખીયાની ધર્મશાળા સામે. ૧૬ ચાંદભુવન ચંપાલાલ મારવાડીની ધર્મશાળા સામે. ૧૭ કલ્યાણું ભૂવન ૧૮ ઘવાવાળાની આ છે મેતીસુખીયાની સામે. ૧૯ જામનગરવાળાની છે કે ઈ બન્ને સાથે સાથે જ છે ર૦ મગન મોદીની છે , ભીડભંજનની પડખે. ૨૧ પુનશી સામંતની મગન મોદીની ધર્મશાળા સામે. ૨૨ મહાજનને વડે તેમાં ભવ્ય ધર્મશાળાઓ છે. ૨૩ શેઠ હઠીભાઈની ધર્મશાળા ગામમાં દાણાપીઠમાં. ૨૪ વેરા અમરચંદ તથા હઠીસીંગભાઈની » ગામમાં નવાપરામાં ૨૫ સાત ઓરડાની છે ગામમાં ગેડીના ઢેરા સામે, ૨૬ મસાલીઆની ગામમાં સાત ઓરડા સામે. ર૭ લલ્લુભાઈની ગામમાં શત્રુંજયના દરવાજા પાસે, ૨૮ શેઠ સુરજમલની » » ગામમાં લલ્લુભાઈની ધર્મશાળા સામે. ર૯ ગોરજીને ડેલે છ છ ગામમા કાપડ બજારમાં. ૩. ઉજમફઈની બ બ ગામમાં માંડવી પાસે ૨૧ મોતીકડીયાની છ ગામમાં કૉઈ બજારમાં 11 By. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૧૧ - શ્રી શા ૩૨ ભંડારીની ધર્મશાળા ગામમાં બારોટના નાના ચોરા પાસે. ૩૩ પીપળાવાળી છ છ બારેટના મેટારી પાસે. ૩૪ જોરાવરમલજીની છ છ ગામમાં ફકીરની ડેલી પાસે. ૩૫ ડાહ્યાભાઈના ઓરડા , છ સાત ઓરડાની અંદર ગાળે. ૩૬ દયાચંદજીવાળી , ઉજમબાઈની ધર્મશાળાની અંદર ગાળે. ૩૭ નગરશેઠને વન્ત (ધુલીઓ વો) પિષ્ટઓફીસ પાસે. જેમાં આંબિલખાતું ચલાવે છે. ૩૮ વીરબાઈ પાઠશાળા છે ઇ નરસી કેશવજીની સામે. ૩૯ શેઠ નગીન કપુરચંદની ૪૦ મહાજનની ગામના સંઘની , કે ગામમાં નવાપરામાં ( વિશાળ ધર્મશાળા છે. આ સિવાય ગૌશાલા (પાંજરાપોળ), સદાવ્રત, રસેડા, જેન વીશી, શ્રી વર્ષમાન તપ આયંબિલખાતું જે ઘણું જ સારું ચાલે છે. શેઠ આ. ક. પેઢી તરફથી ચાલતાં અનેક ધાર્મિકખાતા, શ્રેયસ્કર મંડલ, એન. એમ, પંડિત એન્ડ પુસ્તક પ્રકાશક મંડલ વિગેરે વિગેરે છે. શત્રુંજય તીર્થને ઈતિહાસ આપણે ગિરિરાજની ઉપર ચહ્યા છીએ તે શ્રી શત્રુંજય તીર્થને ઈતિહાસ પણ જોઈ લઈએ આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. જેન આગમ જ્ઞાતાધર્મકથામાં શત્રય ગિરિરાજને ઉલ્લેખ પુંડરીકાચલ વગેરે નામથી મળે છે. આ સિવાય અનેક જૈન ગ્રંથમાં આ તીર્થનું માહાભ્ય, મહત્વ, ગૌરવ અને પ્રભુતાને ઉલેખ વિસ્તારથી મળે છે. આ તીર્થની સ્પના કરી અનેક ભવ્યાત્માઓ આત્મકલ્યાણ સાધી, કમરહિત બની મુક્ત થયા છે. આ મહાન તીર્થના માવાસ્યમૂક “શત્રુંજય માહાભ્ય"નામને મહાન ગ્રંથ સંસ્કૃત ભાષામાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે બનાવેલ છે જે ૩૬૦૦ હેક પ્રમાણ છે. હિન્દુધર્મમાં જેમ સત્યુગ, કલિયુગ આદિ પ્રવર્તમાન કાલના ૪ વિભાગ માનેલા છે તેમ જૈન ધર્મમાં પણ સુમરો, દુઘમઆરે આદિ પ્રવર્તમાન કાલના છ વિભાગ માનેલા છે. આ આરા(કાલગ)માં ભારતમાની દરેક વસ્તુઓના રવભાવ અને પ્રમાણમાં સ્વાભાવિક પવૃિર્તન થાય છે. ના નિયમ પ્રમાણે શ્રી શત્રુજય ગિરિરાજના વિસ્તારમાં અને ઉચાઈમાં પ પત્રન થાય છે. રાજ્ય માહાત્યમાં લખ્યું છે કે પ્રથમ આરામાં મા ની ૮૦ ગોજન, બીજા આરામાં ૭૦ જન, વીજ આરામાં ૬ એજન, ચોથા પગમાં પર મજબ, પાંચમા આરામાં ૧ર જન અને શા પારામાં નાથ પ્રમાણ મા ન માન હાથ ' છે, આ ની પ્રાય: શાન છે પથાત તેને કદી વિના નથી અને Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય * ૧૨ : [ જૈન તીર્થાન એક પવિત્રસ્થાન મેનાને પણ તે એવા માને છે કે જેના પ્રલયકાલમાં પશુ વિનાશ થતા નથી. આ મઠ્ઠાન્ પવિત્ર તીર્થાધિરાજનુ વિસ્તારથી વર્ણન કરતાં આખું પુસ્તક તૈયાર થઈ જાય છતાં ચે સÂપમાત્રમાં તેનું વર્જીન જલ્દાવુ છું. ત્રીજા આગના અંતમાં વર્તમાન જૈનધર્મના આદ્યપ્રવતક શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ થયું. આ વિપણી યુગમાં જૈનધર્મમાં ચાવીશ નીર્થંકર ભગવાન્ થયા છે તે ખધામાં શ્રી ઋષભદેવજી પ્રથમ નીથ કર હતા તેથી તેમને આદિના પણ કહે છે. આ ચૂગમાં પ્રવર્તમાન માનવ ધર્મ, ધર્મ સસ્કૃતિના આદ્ય પુરસ્કર્તા આ ઋષભદેવજી જ છે, તેમણે પોતાના જીવનની ઉત્તર અવસ્થામાં સંસારત્યાગ કરી સાધુપણુ સ્વીકાર્યું હતુ. એક હજાર વર્ષાં ચાર તપશ્ચર્યા કયા ખાદ્ય તેમને કૈવલજ્ઞાન પ્રાપ્ત થયું હતુ, શ્રી ઋષભદેવજી પેાતાની મન્નાવસ્થામાં શ્રી શત્રુંજયગિરિ ઉપર અનેકાનેન્નાર પધાર્યા હતા અને દેવરાજ દેવેન્દ્ર, નરેન્દ્ર, મનુષ્ય તથા પદ્માની સન્મુખ આ તીર્થની ધૃત્યતા, મઢુત્તા, પવિત્રતા તથા પ્રાચીનતાનું વર્ણન કર્યું હતુ. ભગવાન શ્રી ઋષભદેવજીના પ્રથમ પુત્ર અને ભરતખંડના પ્રથમ ચક્રવર્તી ભરતગાએ આ ગિગ્ગિજ ઉપર બહુ જ વિશાલ ગગનચુમ્મી ભવ્ય સુવર્ણ મય જિનાલય બધાવ્યું અને તે જિનાલયમાં નમય જિનમિની સ્થાપના કરી ત્યારથી તા આ નીર્થનું માહાત્મ્ય ઘણુ જ વધ્યું. બાદ શ્રી ઋષભદેવજીના પ્રથમ ગધર શ્રી પુરીકવામીએ પાંચ ક્રેડિ મુનિમહાત્માએની સાથે ચેત્રી પૂર્ણિમાને દિવસે આ ગિરિરાજ પર નિવાણુપદ પ્રાપ્ત કર્યું. આજ પણુ તે પવિત્ર દિવસની સ્મૃતિમાં હન્તરે જૈન યાત્રીએ યાત્રાર્થે આ ગિરિરાજ પર આવે છે. આ સિવાય નમિ અને વિનમિ નામના વિદ્યાધર મુનિપુ‘ગવે છે. કરાડ મુનિ મહાત્માઓની સાથે, દ્રાવિડ અને વારિખિલ્લ નામના બંધુ મહિષએ દશ ગઢ મુનિએની માથે, ચક્રવર્તી અને તેમના ઉત્તરાધિક્ષરી અનેક રાજ્યએ અનેક સુનિ મહાત્માઓની સાથે, શ્રી રામચંદ્રજી, ભરત આદિ ત્રણ કરાડ મુનિએની સાથે, શ્રી જીના સુપુત્ર પ્રદ્યુમ્ન અને શાસ્ત્ર આદિ સાડી કુમારીની સાથે, પાંચ પાંડવા દીકરાડ મુનિ મહાત્માઓની સાથે, અને નારદઋષિ વગેરે એકાણુ લાખ મુનિ મર્ષિએ આ ગિરિરાજ પર મુક્તિ પામ્યા હતા. બીજા પણ અસખ્ય મુનિ મહર્ષિએ આ પવિત્ર ગિરિરાજ ઉપર તપશ્ચર્યા કરી શાશ્ર્વતમુખ-મેસુખને પ્રાપ્ત ૧.તેમનાં પાંચ નામ છેઃ ઋષભદેવ, પ્રથમ રાન્ત, પ્રથમ ભિક્ષાચર, પ્રથમ નીથ ર અને આદિનાથ (યુગાદિનાથ). Page #53 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શત્રુજ્ય થયા હતા. અનાદિકાલથી અસંખ્ય તીર્થકર અને મુનિ મહાત્માઓ અહીં મુક્તિ ગયા છે અને ભવિષ્યમાં પણ જશે. વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથજી સિવાય બધા તીર્થકરેએ આ ગિરિરાજની સ્પર્શના (ફરસના) કરી છે. આ કારણથી સંસારભરમાં જ નહિં કિન્ત ત્રણ લેકમાં આ સ્થાન સૌથી વધારે ર્યાવંત્ર અને પૂજનીય છે. જે મનુષ્ય ભાવપૂર્વક એક વાર પણ આ સિદ્ધક્ષેત્રની ફરસના કરે છે તે ત્રણ જન્મમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છેઆ તીર્થમાં રહેનાર પશુ પક્ષી પણું જ માન્તરમાં મુક્તિ પામે છે એમ લાગ્યું છે. આ તીર્થનું મહત્વ જણાવતાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજ લખે છે કે " मयूरसर्पसिंहाचा किंवा अन्यत्र पर्वते,, सिदा सिध्यन्ति सेत्स्यन्ति प्राणिनी जिनदर्शनात | बाल्येऽपि यौवने बाध्य तिर्यग़जाती च यत्कृतम, तत्पापं विलयं याति सिन्हाटें: म्पर्शनादपि ॥ १ ॥ " આવી રીતે આ ગિરિરાજનું માહામ્ય છે. ચક્રવર્તી ભરતરાજે આ ગિરિરાજ પર સુવર્ણમય જિનમંદિર બંધાવ્યું હતું. બાદ તે મંદિરનો અનેક દેવેંદ્રો અને નરેન્દ્રોએ પુનરુધ્ધાર કરાવ્યું છે. ભરતાદિ રાજાઓએ રત્નમય અને પાછળના ઉધ્ધારાઓ સુવર્ણમય થા રજતમય જિનપ્રતિમાઓની સ્થાપના કરી હતી. તે પ્રતિમાને પાછળ પાછળના ઉદ્ધારકે ભાવી કાલની નિકછતાને ખ્યાલ રાખી તે મતિઓ પર્વતની ગુફાઓમાં પધરાવી દીધી છે ત્યાં આજે પણ દેવતાઓ પ્રતિમાની પૂજા કરે છે. આ તીર્થ થયેલા ઉધારોની સંક્ષિપ્ત યાદી નીચે મુજબ છે. ૧ ભગવાન શ્રી કષભદેવજીના સમયને ભરતકીએ કરાવેલે ઉધાર, ૨ ભરતરાજાના આઠમા વંશજ દંડવીર્ય રાજાએ કરાવેલે ઉદ્ધાર ૩ શ્રી સીમંધર તીર્થકરના ઉપદેશથી ઈશાનેકે કરાવેલે ઉદ્ધાર. ૪ મહેન્દ્ર દેવેન્દ્ર કરાવેલે ઉધ્ધાર ૫ પાંચમ બ્રાન્ચે કરાવેલો ઉધ્ધાર. ૨ ચમરે કરાવેલ ઉષ્કાર. ૭ શ્રી અજિતનાથ તીર્થકરના સમયમાં સગર ચકવીએ કરાવે ભાર, ૮ વ્યસ્તરે કરાવેલો ઉદ્ધાર. ૯ શ્રી ચન્દ્રપ્રભુ તીર્થકરના સમયમાં બી ચંદ્રશા એ કોલ ઉભર. ૧૦ શ્રી શાતિનાથ પ્રભુના પુત્ર ચકાયુક્ત રાજ કરાવેલે ઉધાર. ૧૧ શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનકાલમાં શ્રી રામચંદ્ર કરત . ૧૨ શ્રી નેમિનાથજી તીર્ષકની વિમાનતામાં પાંડવ કરાવેલ col. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને આ પછી શ્રી ભગવાન મહાવીર સ્વામીના સમયમાં મગધ સમ્રાટ શ્રેણિકે શત્રુજય ગિરિરાજ ઉપર મંદિર બંધાવ્યાં હતાં. જુઓ શત્રુંજય માહાસ્ય) સુપ્રસિધ્ધ શત્રુંજય તીર્થની પ્રાચીનતા શ્રી નાતાસૂત્ર, અંતકૃદશાંગ સૂત્ર ૧૨૩ મું), સારાવલી પ્રકીર્ણક વગેરે જેન સિધ્ધાંત-શ્વેતાંબર જૈન આગમમાં આવતા વર્ણનથી સિદ્ધ થાય છે. તેમજ શ્રદ પૂધિર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલા, શ્રી વજહવામીએ ઉશ્ચરેલા અને તે ઉપરથી શ્રી પાદલિપ્તસૂરિજીએ સંક્ષિપ્ત કરેલા શ્રી શત્રજય કલ્પની નીચેની આ ગાથા જુઓ– " श्रीभद्रबाहुस्वामिना प्रणिते श्रीवत्रस्वामिनोधृते ततः श्रीपादलिमाचार्यण संक्षिप्तीकृते श्रीशत्रुजयकल्पेऽप्युक्तम् ।" (વિ સં. ૧૪૫૭ માં લખાયેલી પાટણ જેન ભંડારમાં રહેલી અપ્રસિદ્ધ કુમારપાલ પ્રબંધની પ્રતિ. પૃ. ૮૨) આ ઉલ્લેખથી શ્રી ધર્મપરિચિત શત્રુજ્યકલ્પ તથા શ્રી જિનપ્રભસૂરિજીરચિત શત્રુજય કલ્પથી પણ શત્રુંજયની પ્રાચીનતા સિદ્ધ થાય છે. આ સિવાય શ્રી ઘક્ષિણ્યચિન્હસૂરિજીકૃત કુવલયમાલા કથા ( રચના સં. ૮૩૫, શક સં. ૭૦૦૦) જેવી પ્રાચીન કથાઓ અને શ્રી ધનેશ્વરસૂરિજીત શત્રુંજય માહાસ્ય વગેરે ગ્ર પણુ શયની પ્રાચીનતા સિધ્ધ કરી રહેલ છે. શક્ય તીર્થના ઉધ્ધારકેમાં ચક્રવર્તી ભરતરાજ, સગર ચક્રવતી અને પાંડે * ततेणं मे यावच्चायुक्त अणगारमहस्सेण सदि पुरखुढे नेणेष पुण्डरीए पञ्चए तेणे व उवागच्छछ । उवागच्छित्ता पुंडरीय पचय मणियं मणिय दुरुहति । दुरुहित्ता मेघघणसन्निकार्स देवमानवाय पुढवि सिलापट्टयं जान पामोवगमणं णुवन्ने । (नाता० अध्य० ५, ५० १०८-१) ततेणं मे मुए अगगारे अन्नया कयाई तणं अपगारसहस्पेण सद्धि संपारवुढे जेणे व पोडरिए पथए जाप सिद्धे। ( अ. ५. प. १०८-२) ततणं ते पेलयपामो करवा पंच अणगार सया बणि वामाणि सामन्नपरियागं पाठणिता जेण व पोहरीए पब्बए तेणे व उवागच्छन्ति जह व थावच्चापुत्ते तहेव मिद्धा । (ज्ञा. अध्य. છે. ૧. ૧૧૨-૨) मयं खलु अम्इ देवाणुप्पिया इमं पुन्नगाहेयं भत्तपाणं परिद्ववेत्ता सेत्तुज पव्वयं सणियं सणियं दुमाहेत्तए x xx जेणेव यत्तुने पत्रए तेणे व टवागच्छन्ति । उवागच्छिता सेत्तुज vશ્વ ટુત્તિ ( કા . . , ૨૨૬-૦ ) १ भूमीन्दुमगरः प्रफुल्लतगरवगदामरामप्रय , श्रीरामोऽपि युधिष्ठिरोऽपि च शिलादित्यस्तथा जावदि., मंत्रीवाग्मट दंव इसमिहिता शत्रुजयोद्धारिणस्तेपामचलनामियेष सुकृतिः य શુત્તિ : 1 (બાલચંન્નતિ વસંતવિલાસ) Page #55 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શત્રુ જય ઇતિહાસ ] : ૧૫ : વિગેરેનાં નામે મળે છે. તેમજ સમ્રાટ સંપ્રતિ એ પણ મંદિર બંધાવ્યા છે. આધાર પણું કરાવ્યા છે. ત્યારપછી રાજા વિક્રમેર પણ છણેધ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળ છે. આ ઉધ્યારે સામાન્ય છે. શાલિવાહન, શિલાદિત્ય વગેર વર્તમાન યુગના એતિહાસિક રાજા મહારાજાઓ પણ આ તીર્થના ઉદ્ધારકમાં ગણાય છે. આ ઉપરાંત વિ. સં. ૧૦૮ માં જાવડશાહ શત્રજયનો ઉદ્ધાર કરાવ્યો. ત્યારપછી વિ. સં. ૪૭૭ માં થયેલા વલ્લભીના રાજા શિલાદિત્યે ધનેશ્વરસૂરિજીના ઉપદેશથી શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યું અને બૌધ્ધના હાથમાં ગયેલા તથિના રક્ષા કરી હતી. શ્રી પાદલિતાચાર્યજીએ પણ શત્રુંજયની યાત્રા કરી હતી. | સુપ્રસિધ્ધ ગુર્જરનરેશ સિધ્ધરાજ જયસિંહે આ તીર્થની યાત્રા કરી બાર ગામ બક્ષીસ તરીકે દેવદાનમાં આખ્યાનાં પ્રાચીન ઉલ્લેખ મળે છે. ૧. સમ્રાટ સંપ્રતિએ ભદેવા શિખર ઉપર હાથીએ ચઢલાં ભદેવા માતાનું મદિર બંધાવ્યું હતું. તથા શાંતિનાથ પ્રભુનુ મંદિર બંધાવ્યું હતું. શત્રુ જય ઉપર જતા કુતાસરના ગાળાથી જુદાં પડતાં બે શિખરે પૈકી શ્રી ચામુખજી તરફનું શિખર મરવા શિખર તરીકે ઓળખાય છે. અહીં પહેલી ટુંકમાં પ્રવેશ કરતા સામે સન્નાટ સપ્રતિ રાજાનું દેરાસર છે. જો કે આ દેરાસર ઉપર તે પછી છેલા ઉદાર સ. ૧૬૧૮ મા ‘કમળશી ભણશાલીએ કરાવ્યાનો લેખ મળે છે, અને તે પછી તેને ગમડ૫માં ભાવનગરવાળા શેઠ આણંદજી પુરુષોત્તમે ચિત્રકામ કરાવ્યું છે. એટલે તેની પ્રાચીનતા પીછાણવાને રંગમંડપનો ઘાટ તથા ગર્ભદ્વારની કેરણી સિવાય બીજું કાઈ દાર્શનિક સાધન જળવાયું નથી. સંમતિએ ગિરનાર ઉપર પણ મંદિર બંધાવેલ છે જે અત્યારે પણ સમતિની ટુંક રૂપે ઓળખાય છે. ૨. શ્રી ઘેઘસરિજી શત્રુંજય કપમાં ટાવુંજયના તીહારનાં નામે જણાવના નીચે મુજબ લખ્યું છે. “હા વિક્રમ પર દા(શા) નાવાયા अंउसरिहति तय सिरिसमभ महाति ॥" રાજ વિકમ જેનધર્મી જ હતા. મહાભાવિક શ્રી સિહન દિવાકરને ઉપદેશથી રાજા વિમે જેનધર્મ સ્વીકાર્યો હતો અને સિદ્ધગિરિરાજને મકાન સા કાબા . તેમણે ગિરિરાજ ઉપર મંદિરાદિ બધાબા ને અને મા વગેરે કશું જ નથી તે કાર્યને ઉધાર રૂપે લખેલ છે. શ્રી જિનપ્રભાવિ પણ ઉપનિ તીર કપના નામ મુજબ લખે છે. શિિાવિા, ઘાતાનામાં ! જાતિisse aag : Ar, I (વિવિધ તાપ પ -, - 3) ૨. શિક દાદાન, વાર is out ૧૨૮૮ ગગનમાં કદાચિત્ર - Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને મહારાજા કુમારપાલ શવ્ય ની યાત્રા કરી હતી અને તેમના જ મંત્રી બાહડે કુમારપાળના સમયે જ શત્રુંજય તીર્થના ઉદ્ધાર કરાવ્યા હતા. આ ઉધ્ધાર વિ. સં. ૧૨૧૧ અથવા ૧૨૧ મા થયા હતા અને તેમાં એક કરોડ સાઠ લાખ રૂપિયાનો ખર્ચ થયા હતા એમ મgબસૂરિ “પ્રબંધ ચિંતામણિમા જણાવે છે. ત્યારે ઉપદેશસાક્ષાતકામાં ૨ કરાડ ૯૭ લાખ રૂપિયા ખર્ચ થયાના ઉલ્લેખ છે. મહામંત્રી વસ્તુપાલ શત્રુ જ્યની સંધપતિ તરીકે સાડીબાર વાર યાત્રા કરી હતી. આ તીર્થમાં તમણે ૧૮ કરોડ, ૯૬ લાખ રૂપિયાના વ્યય કર્યા હતા. આ તીર્થમાં તેમણે અહીં ઇન્દ્રમંડપ, પાર્વ નેમિજિન મંદિર, શાણપ્રદ્યુમ્ન, અંબા વગેરે શિખરે (૮) કરાવ્યાના, ગુરુ, પૂર્વજ, સબંધી, મિત્રેની તથા ઘેડેસ્વાર તરીકે પિતાની અને પિતાના નાના ભાઈ તેજપાલના મૂતિઓ કરાવ્યાના સુવર્ણમય પંચ કલશે સ્થાપાશ્વાના, પૂવોક્ત બન મદિરામા બે સુવર્ણદંડ અને ઉજજવલ પાષાણુમયમનાર બે તારણ આવ્યાના ઉલ્લખા ધમાલ્યુદય, સુકૃત સકીર્તન, કાતિકૌમુદી, ચુતકાર્તિકલેલાના વગરમાં ઉલ્લેખ મળે છે. વિશેષમા વીરવવલરાજા પાસ આ તીર્થની પૂજા માટે અપાલિતક (અકવાળીયા) ગામ અપાવ્યું હતુ. જુઓ નીચને શ્વક– अर्कपालीतकं ग्राममिह पूजाकृत कृती। श्रीवीरधवक्षमापाद दापयामास शासने ॥ (यमाभ्युदय ) મંત્રીશ્વરે પાલીતાણામાં લાલતાગ નામનું સરોવર બંધાવ્યું હતું. મંત્રીશ્વર તેજપાલ નદીશ્વર તીર્થની રચનાનું મંદિર કરાવ્યાના અને અનુપમ સરોવર (વિ. સં. ૧૨૯૬ પહેલા) કરાવ્યાના પણ ઉલ્લેખ મળે છે. ઈતિહાસપ્રસિદ્ધ માડવગઢના મંત્રી પિથકુમારે ૮૦ સ્થાનમાં જિનમંદિર કરાડ્યાં, તેમાં શત્રુજ્ય તીર્થ પર “ટોકટર જિતેંદ્ર મંડપ સાથે શ્રી શાન્તિજનની વિ. સં. ૧૩ર૦ લગભગમા પ્રતિષ્ઠા કરી હતી. દાનવીર જગડુશાહ (વિ. સ. ૧૩૩ થી ૧૩૧૫) વિમલાચલના શિખર ઉપર अान्यदा सिद्धभूपाली निरपत्यतयादितः तीर्थयात्रा प्रचक्रमानुशनबादचारतः, हमचन्द्र. प्रमुग्तत्र महानीयन न च पिना चन्द्रमसं विस्वान्नीलोत्सलमतन्द्रितम् । यात्रान्य ताम्तती राजास्थान सिहासना( बिहपुर )मियम् । दत्त्वा द्विजेभ्य आरूढ श्रीमच्छत्रुजये गिरी, श्रीयुगादिप्रभु न्वा तवायच्यं च भावत.। मेने स्वनन्म मृपालः कृनामिनि हर्षम, ग्रामद्वादशकं तत्र ददौ तीर्थस्य भूमिप ॥ (પ્રભાવચરિત્ર) Page #57 -------------------------------------------------------------------------- ________________ ; , , જ અ આ A તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્યનું વિહંગ દશ્ય . - - . પાન , 4. જ કરી R * p૬ Sનને મોતીશા શેઠની ટૂંકને રમ્ય દેખાવ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનારજી $ i - A *--* ક " - AII. III JOL 1 == * * R : in દરજી ll ' ત જ * i , 5: 1. 53 - શ્રી ગિરનારજી પરના જિનાલના શિખરના બે દિલસ્પશી દા Page #59 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૭ : શ્રી શત્રુંજય સાત દેવકુલિકાઓ રચાવી હતી. આ સિવાય પુનડ, આભૂ વગેરે મંત્રીઓ અને ધનાલ્યોએ શત્રુંજય ઉપર લાખ રૂપિયા ખર્ચી, તીર્થયાત્રાઓ કરી, અગણિત પુણ્ય ઉપાર્જન કર્યું હતું. આ પછી ૧૩૭૧ માં સમરાશાહને ઉધ્ધાર આવે છે. મહાન યુગપ્રધાનાચાર્ય બાલબ્રહ્મચારી શ્રી વજસ્વામીજીના સદુપદેશથી મધુમતી(મહુવા)વાસી ભાવડશાહના પુત્ર જાવડશાહે વિ. સં. ૧૦૮ માં આ તીર્થને ઉધ્ધાર કરાવ્યા છે. આ વિષયની નોંધ લખતાં શી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં લખે છે કે-- अष्टोत्तरे वर्षशतेऽतीते विक्रमादिह । वहुव्रव्यव्ययाद् विम्बं, नावडिः स न्यवीविशत् ॥७१ ॥ मधुमत्यां पुरि शेष्ठि, वास्तन्यो जावडिः पुरा।। શ્રીરાયુંઅમદાર્થ, ઘામિનોવૃત્તિ જાવડશાહના જીર્ણોદ્ધાર સમયે કેટલાં મંદિરે અને મૂર્તિઓ મૂલનાયક તરીકે સ્થાપિત થયાં તેને ઉલ્લેખ પણ જિનપ્રભસૂરિજી આ પ્રમાણે જણાવે છે. इत्थं नावडिराद्याईत्-पुण्डरीक-कपदिनाम । मूर्तीनिवेश्य सञ्जो,स्वर्विमानातिथित्वभाक् ॥ ८३ ॥ ૧. જાવડશાહના મુખ્ય ઉદ્યાર પછી આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીએ પણ અહીં ઉદ્ધાર કરાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં તેને ઉલેખ નીચે પ્રમાણે મળે છે. “પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ નાગાર્જુને શત્રુંજય પર્વતની તલેટીમાં જઈને, પાદલિપ્ત નામે નગર વસાવીને પિતાના ગુરુના નામ ઉપરથી તેનું સ્થાપન કર્યું, અને પર્વતની ઉપર તે સિદસાહસિકે વીરપ્રતિમાથી અધિકિત ચિત્ય કરાવ્યું. ત્યાં ગુરુમૂર્તિ સ્થાપિત કરી અને ગુરુમહારાજશ્રી પાદલિપ્તસૂરિજીને બોલાવીને બીજા જિનબિંબની પણ ત્યાં પ્રતિષ્ઠા કરાવી.” આ ઉદ્ધાર પણ ગૌણ-પેટા ઉદ્ધાર મનાય છે. હાલના કેટલાક લેખકે પાલી ભાષા સાથે પાલીતાણાને સંબંધ જોડવા પ્રયત્ન કરે છે પરંતુ તે એક નરી કલ્પના માત્ર છે. તે માટે કઈ પ્રમાણ નથી. જયારે જૈન ગ્રંથમાં પ્રમાણ મળે છે કે શ્રી પાદલિપ્તસૂરિજીના શિષ્ય નાગાર્જુને પોતાના ગુરુના નામથી શત્રુજયની તલાટીમાં ગામ વસાવ્યું અને પાદલિપ્તનું પ્રાકૃતરૂ૫ પાલિતય થાય છે તે ઉપરથી પાલીતાણું થયું છે, Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય :१८ [न तीन दक्षिणा) भगवतः, पुण्डरीक इहादिमः। वामाने दीप्यते तस्य, जावडिस्थापिताऽपरः ।। इक्ष्वाकु-वृष्णिवंश्यानाम-संख्या. कोटिकोटयः । अवसिद्धाः कोटिकोटी-तिलकं सूचयत्यदः ॥ पाण्डवा पञ्च कुन्ती च, तन्माता च शिव ययुः। इति शासति तीर्थऽत्र, पढेपां लेप्यमूर्तयः।। राजादनश्चन्यशारवी श्रीसवादभृतमाग्यतः, दुग्धं वर्षति पीयूषमिव चन्द्रकरीत्करः । व्याघ्रीमयूरप्रमुग्वास्तिर्यश्ची भनमुनित', प्रामा प्रणतादीशपादुकाः ॥ घाम सत्यपुरस्यावतारी मूलजिनौकसः, दक्षिणे शकुनी चैत्यपृष्टं चाष्टापद. [.] स्थित । नन्दीश्वर-स्तम्भनकोन्जयन्ता नामकृच्छ्रत , भन्येषु पुण्यवृध्यर्थमवतारा इहासते ॥ आत्तासिना विनमिना नमिना च निषेवितः, स्वर्गारोहणचेत्ये च श्रीनामेयः प्रभासते । तुझं शृङ्गं द्वितीयं च श्रेयांसः शान्तिनेमिनी, अन्येऽप्यूपम-बीराद्या अस्यालकुर्वते जिना. ॥ मरदेवां भगवती भवनेऽत्र भवच्छिदम, नमस्कृत्य कृतीस्वस्य मन्यते कृतकृत्यताम् । यक्षराजकपहि कल्पवृक्षप्रणेमुपाम, चित्रान यात्रिकसदस्य विनान, महयति स्फुटम् ।।. જાવશાહના મુખ્ય ઉધ્યાર પછી (વલ્લભીસં. ૪૭૭માં શ્રી ધનેશ્વરસૂરિ છના ઉપદેશથી વલ્લભીના રાજા શિલાદિત્યે શત્રુંજયને પુનરુધ્ધાર કરાવ્યો હતે. આ પહેલાં શ્રી મવાદિસૂરિજીએ સૌરાષ્ટ્રમાં ફેલાયેલ બૌદ્ધ ધર્મના આચાર્યોને શિલાદિત્યની સભામાં વાદમાં જીતી શત્રુંજયતી જેન સંઘને સુપ્રત કરાવી રાજદ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. ત્યારપછી બપ્પભટ્ટસૂરિજીના ઉપદેશથી ગોપગિરિ (વાલીયર)ના પ્રતાપી રાજી આમે જૈન ધર્મ સ્વીકારી શત્રુંજ્યને માન સંઘ કાઢ્યો હતો. આ રાજાએ પણ ત્યાં १. पाली सवत संभव. ર. મલવારિરિઝના પરિચય માટે પ્રભાવક ચરિત્ર જુઓ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શત્રુંજય જઈ મંદિર બંધાવ્યું હતું અને જીર્ણ થયેલા ભાગને ઉદ્ધાર કરાવ્યો હતો. આ બપ્પભટ્ટસૂરિજીએ શ્રી ઉન તીર્થ તથા ગિરનાર તીર્થની રક્ષા કરી શ્રી જેન ૦ સંઘને સુપ્રત કરાવ્યું હતું. ગિરનાર તીર્થ પણ શત્રુંજયનું જ એક શિખર છે. રાજા અમે ગિરનાર ઉપર પુષ્કળ દ્રવ્ય ખર્ચા જીર્ણોધ્ધાર કરાવ્યા હતા. આ રાજાએ સૂરિ છના ઉપદેશથી પગિરિ ગ્વાલીયર)માં ૨૩ હાથ પ્રમાણુવાળું શ્રી વીર ભગવાનનું શ્રેષ્ઠ મદિર કરાવ્યું. ત્યાં સવા લાખ સોનામહોર ખરચી એક ભવ્ય મંડપ કરાવ્યા. આ સિવાય બીજું એક હાથ ઊંચું મંદિર બનાવરાવ્યું હતું, જેમાં નવ રતલ પ્રમાણે શુધ્ધ સુવણની પ્રતિમા સ્થાપી હતી. સૂરિજી વિ. સં. ૮૯૫ માં સ્વર્ગવાસી થયા હતા આમ રાજા અને સૂરિજી મહારાજ સંઘ સહિત ૮૯૦ માં સિધ્ધાચલજી વગેરે તીર્થોની યાત્રાએ ગયા હતા. આ જધ્ધારને પણ એ સમય સમજે. બાહડ મંત્રીશ્વરને ચૌદમો ઉદ્ધાર જાવડશાહના ઉધ્ધાર પછી આ તીર્થનો માટે અને મુખ્ય ઉધ્ધાર ગુજરાતના પરમ પ્રતાપી પરમાતે પાસક મહારાજા કુમારપાલના મંત્રીશ્વર બાહડે કરાવ્યું હિતે પ્રભાવક ચરિત્રમાં લvયું છે કે શ્રીમાન વાગભટ મંત્રીએ તીર્થનો (સિધ્ધાચલજી ઉધ્ધાર કરાવ્યું તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત પ્રાસાદમાં ધનને વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત ૧૨૧૩માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે દવારેપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.” “ફિારથી સુવિઘઉં (૧૨૧૩) જ દવાર રચવાથRI प्रतिमां सप्रतिष्ठां स, श्रीहेमचन्द्रसरिभिः ॥" આ જીર્ણોધ્ધારમાં બાહડ મંત્રીએ એક કરોડ અને સાઠ લાખ રૂપિયાને ખર્ચ કર્યો હતે. દિક્ષપુરા કરી, ચિત્તા ચક મહિ! स श्रीवाग्भटदेवोऽत्र, वणर्यते विवुधैः कथम् १" કુમારપાલ પ્રબન્ધમાં બાહડના આ જીર્ણોધ્ધારમાં ૨૯૭,૦૦,૦૦૦ રૂપિયાને ખર્ચ થયાનું લખ્યું છે. પ્રગચિન્તામણિ અને કુમારપાલપ્રબન્ધમાં આ તીર્થના બાહડ મંત્રીના જણધ્ધારનું વિગતવાર વર્ણન છે ત્યાંથી વાંચકેએ વાંચી લેવું. સંક્ષેપમાં વાત એમ છે કેબાહડના પિતા મંત્રીશ્વર ઉદાયન સમ્રા કુમારપાલની આજ્ઞાથી સૌરાષ્ટ્રમાં યુદ્ધ માટે ૧. કુમારપાલ પહેલાં ગુજરાતના રાજા સિદ્ધરાજે સિદ્ધગિરિની યાત્રા કરી હતી અને દેવપૂજનાદિ તથા તીર્થરક્ષા આદિ નિમિત્તે બાર ગામ અર્પણ કર્યા હતાં. આ પ્રસંગ ૧૧૭૯માં બન્યો હતો. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૦ : [ જૈન તીર્થાંના ગયા. પ્રથમ સિધ્ધાચલજીની યાત્રા કરી, તે સમયે મૂલનાયકજીનુ' મંદિર લાકડાનું હતું. મંત્રીજી ચૈત્યવંદન કરતા હતા તેવામાં એક ઉંઢરડી દીવાની વાટ લઇને દરમાં પેસી ગયેા. મંત્રીશ્વરે જોયું કે આમ અકસ્માતથી મદિરજીને આગલાગવાના મોટા ભય છે. હું ચુષ્યમાંથી છતી પાછા આવીને આ મંદિરના જીર્ણોધ્ધાર કરાવીશ.આદ મંત્રીજીચુખમાં ગયા અને વિજય પામ્યા પરન્તુ તરતજ ત્યાં જ તેમનું મૃત્યુ થયુ. મૃત્યુ સમયે શત્રુંજય ઉધ્ધારની પાતાની ભાવના પૂરી કરવાનુ` પેાતાના પુત્રાને કહેવગવ્યુ. આ સમાચાર પુત્રાને મળ્યા પછી આહુડ મંત્રીશ્વરે આ જીર્ણોધ્ધાર કરાવ્યેા. ૧૨૧૧ પહેલાં ખાતમુર્હુત કરાવ્યું. ૧૨૧૧ માં મંદિરજી તયાર થયું, પરન્તુ હેવાના જોરથી તે ખડિત થઇ ગયું. આ મીનાના માઢુંડને સમાચાર મળવાથી જાતે ત્યાં જઇ પુનઃ કામ કરાવ્યું. મંદિરની પ્રદક્ષિણા ન મનાવવામાં આવે તે મરિ મનાવનારને સંતતિ નથી થતી આવે શિલ્પશાસ્ત્રના નિયમ છે. મત્રીને જ્યારે આ વસ્તુ કહેવામાં આવી ત્યારે તેમણે કહ્યુ કે એની ચિન્તા નહિ, મંદિર મજબૂત બનાવેા, છેવટે ૧૨૧૩માં ઉત્સવપૂર્વ પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી તલાટીમાં મહારાજા કુમારપાલના પિતાના સ્મરણાર્થે ત્રિભુવનપાલવિહાર ખેંધાવી શ્રી હેમચંદ્રસૂરિ મારાજના હાથથી પ્રતિષ્ઠા કરાવી, ત્યાંથી ગિફ્તાર ગયા અને મત્રીશ્વરે ત્યાં પણ એક ભવ્ય મદિર બંધાવ્યું. પઠ્ઠાઠ ઉપર પેાતાનાં પિતાની ઇચ્છાનુસાર પાજ બંધાવી. જેમાં ૬૩ લાખ રૂપિયાના ખર્ચ થયા. કુમારપાલના રાસમાં લખ્યું છે કે એ કરાડ સત્તાવન લાખના ખર્ચે થયા, મંત્રીશ્વર ખારુડ પાટણ ગયા પછી મહારાજા કુમારપાલ શ્રી હેમચંદ્રાચાર્ય જી મહારાજના ઉપદેશથી એક મહાન સંઘ લઇ સિધ્ધાચલજી ગયા. મઠ્ઠાન સમૃધ્ધિ સહિત કુમારપાળ રાજા પાલીતાણે આવ્યા. ત્યાં તલાટીમાં પેાતાના પિતાના નામથી ખધાયેલ મંદિર જોઇ, દર્શન કરી રાજા ઘણા પ્રસન્ન થયા. ખીજે દિવસે ગિરિરાજ ઉપર ચઢતાં હીગળાજના ઠંડા ઉપરના સીધા ચઢાવ જોઇ તેની નીચે કુંડ મધાવવાના હુકમ કર્યાં, જે ક્રુડ અત્યારે પણ વિદ્યમાન છે. ઉપર જઈ મધે દર્શન કરી કુમારપાળ ઘણા જ પ્રસન્ન થયા. ગિરિરાજ ઉપર ઝુમારવિયાર મદિર ધાવવાની વ્યવસ્થા કરી. આ મંદિર અત્યારે પણ વિદ્યમાન છે, રાજાએ તીર્થની રક્ષા માટે ચાવીશ ગામ ચાવીશ ખગીચા ઇનામ આપી તીર્થભક્તિ કરી. ત્યાંથી સંઘ સદ્ગિત ગિરનાર તરફ ગયા. આવી રીતે આ ચૌદમા મહાન્ ઉધ્ધાર મહારાજા કુમારપાલના સમયમાં મંત્રીશ્વર ખાદ્યુડ તેરમી સદીમાં કરાવ્ચે. મત્રીશ્વર પાહુડના ઉધ્ધાર પછી ગુર્જરેશ્વર વીરધવલના મહામાત્ય વસ્તુપાલ તેજપાલ શત્રુંજયની યાત્રા કરવા મેાટા મોટા સંઘ લઇને ચૌદ વાર (૧૨)ા) આવ્યા છે અને શત્રુંજય ઉપર અનેક નવીન ધર્મસ્થાન સદિશ વગેરે કરાવી તીર્થને ૧. શ્રી ચારિત્રસુદરજી Łમારપાલ ચરિત્રમાં લખે છે કે ગિનાર ઉપર મિાલ રાજાએ પગથિયાં બધાવ્યાં. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શત્રુંજય શોભાવ્યું હતું. ગિરિરાજ ઉપર મંત્રીશ્વર બધુયુગલે શ્રી નેમિનાથજી અને પાનનાથજીનાં ભવ્ય જૈન મંદિર તથા વિશાલ ઈન્દ્રમંડપ બંધાવવાની વ્યવસ્થા કરી, મુખ્ય મંદિર ઉપર ત્રણ સુવર્ણ કલશ ચઢાવ્યા. શાબ પ્રદ્યુમ્ન, અંબાવલેન વગેરે શિખરા કરાવ્યાં. તેમજ તેજપાલે ગિરિરાજ ઉપર શ્રી નંદીશ્વર દ્વીપની રચના કરાવી.૧ પહાડ ઉપર ચઢવાની મુશ્કેલી હતી, રસ્તે કઠીણ હવે તે સુલભ બનાવવા વસ્તુપાલે ગિરિરાજ ઉપર પગથી (પાજ) બંધાવી, જેનો ઉલ્લેખ એક શિલાલેખમાં હતું, જે લેખ ગિરિરાજ ઉપર લાખાડીમાં હતો. આ ઉપરાંત નીચે શહેરમાં ચાત્રાળુઓને પાણીની અડચણ હતી તે દૂર કરવા લલિતાસાગર તથા અનુપમાસવર બંધાવ્યાં. આ સિવાય એ જ સમયે નાગરના શેઠ પુનડશાએ પણ ગિરિરાજ ઉપર અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે. મૂલગભારામાં મૂળનાયક શ્રી રાષભદેવજી પ્રભુના અભિષેક માટે હજારે યાત્રી કલશા લઈને ઊભા રહેતા તેમાંથી કેઈ કલશ પડે તે જિનબિંબ ખંડિત થાય, તેમ જ મુસલમાનોના હલ્લા થતા હોવાથી, કુમારપાલના સ્વર્ગવાસ પછી પચીશ વર્ષ ન વીત્યાં ત્યાં સુલતાન શાહબુદ્દીન ઘોરીએ હિન્દ ઉપર ચઢાઈ કરી હતી અને બીજા હુમલા ચાલુ હતા, આવા સમયે કોઈ ગિરિરાજ ઉપર આવીને મૂલબિંબ ખંડિત કરે માટે પહેલેથી બીજી મૂર્તિ તૈયાર રાખવી જોઈએ એમ વિચારી દીર્ઘદશી વસ્તુપાલે દિલ્હીના તે વખતના બાદશાહ મહીનની રજા લઈ મન્માણથી આરસપહાણના મોટા મોટા પાંચ ખંડ મંગાવ્યા, અને બહુ જ મુશ્કેલીથી તેને ગિરિરાજ ઉપર ચઢાવી ત્યાં રખાવ્યા. વિવિધ તીર્થકલ્પકાર લખે છે કે તેમાંથી બે મૂર્તિઓ બનાવીને ત્યાં મુકાવી. જુઓ નીચેના શ્લેક दुःख(ष)मासचिवान म्लेच्छाद्भङ्गं संभाव्य भाविनम् । मंत्रीशः श्रीवस्तुपालस्तेजपालाग्रजः सुधीः ॥११७ ॥ मम्माणोपलरत्नेन , निर्मात्यन्तनिर्मले । भ्यधाद्भुमिगृहे मूर्तीः, आधाहत्पुण्डरीकयोः ॥ ११८ ॥ મંત્રીશ્વરે સ્વેચ્છના ભાવી ઉપદ્રવની સંભાવનાથી મમ્માણના ઉત્તમ પથ્થરની શ્રી ઋષભદેવજી અને શ્રી પડરીકસ્વામીની, એમ બે મૂતિઓ બનાવીને ગુસઘરમાં રાખી. જ્યારે શત્રુંજય તીર્થોધ્ધારના પ્રબન્ધમાં એમ લખ્યું છે કે મમ્મણિથી પાંચ પથ્થર ખડે મંગાવીને મૂક્યા. આવા મહાન ધર્મકાર્યો કરનાર મંત્રીશ્વર વસ્તુપાલે તે વખતના દિલ્હીના પાદ ૧, હાલ શ્રી આદિનાથના મુખ્ય મંદિરની બન્ને તરફ શ્રી મંદિરસ્વામીનું તથા નવા આદીશ્વરનું જિનાલય છે તે મૂળ વસ્તુપાલ તેજપાલે બંધાવ્યાનું કહેવાય છે. ૨. આ શિલાલેખ ભાવનગર સ્ટેટ તરફથી પ્રકાશિત લેખસંગ્રહમાં છપાયેલ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોનો શાહ સાથે મિત્રી બાંધી ગુજરાતનું અને હિન્દુઓ તથા જેનેનાં ધર્મસ્થાનકે ન તેડવાનું વચન લીધું હતું. અનુક્રમે ૧ર૯૮માં મંત્રીશ્વર સ્વર્ગવાસી થયા. મંત્રીશ્વરે આબુ, ગિરનાર અને શત્રુંજયાદિ તીર્થોમાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે. આ ત્રણ તીર્થસ્થાને પર મદિર બંધાવવામાં ૪ કરોડ અને ૩૬ લાખ રૂપિચાને તેમણે વ્યય કર્યો હતે. એમનાં આ ધર્મકાર્યો જોઈને જ વસ્તુપાલન અને પિડમંત્રીને સંભારતાં શ્રી જિનપ્રભસૂરિજી ઉચિત જ કહે છે કે श्रीवस्तुपालापज्ञानी पीथडादि कृतानि च। वक्का पारं न यान्यत्र, धर्मस्थानानि कीर्तयन् ॥ વસ્તુપાલ પછી મહાદાનેશ્વર જગડુશાહુક સં. ૧૩૧૬ લગભગ કચ્છ ભદ્રેશ્વરથી મહાન સંઘ લઈને સિદ્ધાચલજી આવેલ તેમણે સાત દેવકુલિકાઓ કરાવી છે. આચાર્ય ९. दिग्नन्दामितषु विक्रमनृपात्मवत्सरेपु १२९८ प्रया तेषु स्वर्गमवाप वीरधवलामात्य. शुमध्यानत:। विम्ब मौलमथा भवद्विधिवशाव्यग्य मुभद्राचले, ः स्तोगनित: कदापि न नृपा शट्टा मतां प्रायश' ॥ ६२ ॥ (શત્રુ દ્વાર પ્રબ, પૃ. ૭) ૨. B, પ્રતમાં છે. . જગડુશાહ તેમનું મૂળ વતન કંથ હતું. તેમના પિતા વ્યાપાર અર્થે ભડેશ્વર આવીને વસેલા. જગડુશાહની ખ્યાતિ મહાન દાનેશ્વરી તરીકે છે. તેમણે સં. ૧૩૧૨, ૧૨, ૧૪, ૧૫માં ભારતમાં પડેલા દુષ્કાળ સમયે લાખ મણ અનાજ ભેટ આપી જગતના પાલનકાનું બિરુદ મેળવ્યું હતું. આ દુષ્કાળમાં દિલ્હીના બાદશાહ મૌજુદ્દીન, સિહના રાજ મીર, ગુર્જરેશ્વર ત્રિશલદેવ, કાશીના રાજા પ્રતાપસિંહ, ઉજૈનીના રાજા ભદનવમો વગેરે બાર રાજ્યને તેમણે અનાજનું દાન કર્યું હતું. જગડુને નિમિત્તજ્ઞ ગુરુ પાસેથી દુષ્કાળના ખબર પડી ગયા હતા જેથી તેણે લાખો મુંક અનાજ સંગ્રહ્યું હતું, જે ખરા સમયે કામ આવ્યું. જગડુશાહે થરપારકરના રાણા પડદેવની સામે થઈ જે કિલ્લો તેણે તોડ્યો હતો તે ભરેશ્વરને કિલ્લો નવો બંધાવ્યો હતે. શત્રુંજયની યાત્રાએ જતાં વઢવાણ શહેરમાં અટ્ટપદનું જિનાલય બંધાવવાની વ્યવસ્થા કરી હતી, તેમજ શત્રુંજયના શિખર સમાન સંકગિરિ ઉપર ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. ગુજરાન-કાઠિયાવાડમાં બીજે પણ ઘણે સ્થલે તેમણે મદિર બંધાવ્યાં છે. આ સિવાય કુવા, વા, પરબ, ધર્મશાળાઓ, દાનશળાઓ, જ્ઞાનમંદિર અને જ્ઞાનશાલાઓ પણ ખૂબ બંધાવી હતી. વિક્રમની ચૌદમી સદીમાં આ દાનવીર થયા છે. વિશેષ માટે જુઓ જગડુચરિત્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] શ્રી શત્રુંજય શ્રી પરમદેવસૂરિના તેઓ પરમ ભક્ત હતા અને સૂરિજી મહારાજના ઉપદેશથી જ આ ધર્મકાર્યો કર્યા હતાં. જગડુશાહ પછી ધર્મવીર સાધુપુરુષ પેથડશાહને સમય આવે છે. માંડવગઢના આ દાનવીર પુરુષે આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી અનેક ધાર્મિક કાર્યો કયો છે. સં. ૧૩૨૦ લગભગ શ્રી ધર્મઘોષસૂરિજીની અધ્યક્ષતા નીચે સિદ્ધાચલઇને મહાન્ સંઘ કાઢ, સિધ્ધગિરિ ઉપર સિધ્ધકટાકેટી'ના નામે ઓળખાતું શ્રી શાન્તિનાથજીનું બહેતર દંડ કલશયુકત ભવ્ય જિનાલય બંધાવ્યું તેમજ તેમની સાથે આવેલા ધનાઢય ગૃહસ્થાએ પણ ત્યાં મદિર બંધાવ્યાં. સંઘ સહિત આવતાં રસ્તામાં ધોળકામાં ભવ્ય મંદિર બંધાવ્યું, તેમજ ગિરનારજી, જુનાગઢ, વંથળી, પ્રભાસપાટણ આદિ સ્થલેએ પણ તેમણે મદિર બંધાવ્યાં છે.' આ ઉપરાંત મારવાડમાંથી આભૂમંત્રીને સંઘ, તથા ખંભાતથી નાગરાજ સેનીને સંઘ મોટા આડંબરથી સિધ્ધાચલજીની યાત્રાએ આવેલ છે અને તેમણે લાખ રૂપિયા ખર્ચી ભવ્ય જિનમંદિર બંધાવેલ છે. ૧. પેથડશાહઃ તેઓ માંડવગઢના મંત્રી હતા. તેમણે તપગચ્છના મહાપ્રતાપી આચાર્યશ્રી દેવેંદ્રસૂરીશ્વરજીના શિષ્યશ્રી ધમ ધસૂરીશ્વરજીના ઉપદેશથી ૮૪ ભવ્ય જિનાલો બંધાવ્યા જેમાંનાં ઘણા જિનમદિરાના સ્થાનેનાં નામ શ્રી મુનિસુદરસૂરીશ્વરવિરચિત ગવલી પૃ. ૧૯ અને ૨૦માં આપેલા છે. તેમજ તેમણે સાત જ્ઞાનમંદિરો કરાવ્યાં છે. મહોપાધ્યાયશ્રી ધર્મસાગરજી તપાગચ૭૫ટ્ટાવલીમાં લખે છે કે"श्रीशनंजये च एकविशतिघटीप्रमाणसुर्वणव्ययेन रैमयः श्री ऋषभदेवप्रासादः कारितः ॥ केचिच्च तत्र षट्पंचाशतसुवर्णघटीव्ययेनेंद्रमालाया(ला यो) परिहितवानिति वदति ॥" (પદાવલી સમુચ્ચય, પૃ. ૬૦) બત્રીશ વર્ષની નાની ઉમ્મરે મંત્રીશ્વરે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. તેમના પુત્ર ઝાંઝણકુમારે શત્રુંજય અને ગિરનારજી ઉપર સુવર્ણ અને ચાંદીના દવજ ચઢાવ્યા હતા. (પટ્ટાવલી સમુચ્ચય, પૃ. ૬૦). મંત્રીશ્વર પેથડે માંડવગઢમાં શ્રી ધર્મસૂરિજી મહારાજના પ્રવેશોત્સવમાં તિર હજાર (૩૬ ને ઉલ્લેખ પણ છે) જીર્ણટક ખર્યા હતા. આ સિવાય અનેક દાનશાલાઓ, વાવ, કૂવા, પરબ, જ્ઞાનમંદિરે કરાવ્યાં હતાં. જુઓ સુકૃતસંકીર્તન. પેથડશાહના આવાં અનેક ધાર્મિક કૃત્યો જોઈ શ્રી જિનપ્રભસૂરિજીએ વસ્તુપાલની સાથે પેથડને સંભારીને કહ્યું કે તેમણે બનાવેલાં ધર્મકૃત્યોની પ્રશંસા કરવા કોઈ સમર્થ નથી, અર્થાત તેમણે ઘણાં ધર્મસ્થાન બનાવી જિનશાસનની અપૂર્વ શોભા વધારી છે. શ્રી ધર્મપરિજી જૈનશાસનના મહાપ્રભાવિક આચાર્ય થયા છે. તેઓ તપગચ્છમાં જમા પટ્ટધર છે. વિશેષ માટે જુઓ ગુર્નાવલી, પટ્ટાવલી સમુચ્ચય વગેરે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી શત્રુંજય : ૨૪ : [ જૈન તીર્થોને સમરાશાહને પંદરમો ઉદ્ધાર– આપણે ચૌદમા ઉધ્ધારથી લઈને પંદરમા ઉધ્ધાર પહેલાંની શ્રી શત્રુંજય ગિરિરાજની જાહેરજલાલીને ગૌરવભર્યો ઇતિહાસ જોઈ ગયા. તેરમા ઉધ્ધાર અને પંદરમાં ઉધ્ધારની વચમાં ૩૮૪૦૦૦૧ સઘ શત્રુંજયની યાત્રાએ યાત્રા કરવા આવ્યા હતા. સિધ્ધગિરિની મહત્તા, પૂજ્યતા, પ્રતાપ અને વૈભવની યશગાથા હિન્દના ખૂણેખૂણામાં ફેલાઈ હતી. જગડુશાહ, વસ્તુપાલ અને પેથડશાનાં ભવ્ય મંદિરની ખ્યાતિ પણ ખૂબ પ્રસરી હતી. તેવામાં ગુજરાત ઉપર અલાઉદ્દીન ખુનીની રાહ દષ્ટિ પડી. સં. ૧૩૬૮ માં તેણે ગુજરાત છયું. અલપખાનને ગુજરાતને સુબે નીમ્યો અને તે વારંવાર સૌરાષ્ટ્ર ઉપર પણ હુમલા કરવા માંડ્યા. સ. ૧૩૬૮-૬૯ માં શત્રુંજય ઉપર તેણે હમલે કયાં અને ત્યાના મૂલ જિનબિંબને ખડિત કર્યું. ત્યાંના ઘણાં સંદિર અને મૂર્તિઓ પણ તેડી. આ સમાચાર સમરાશાહને મળ્યા. તેમને આ સાંભળી ઘણું દુઃખ થયું. વસ્તુપાલની ભાવિ આશંકા સાચી પડી. કહ્યું છે કે સત્યુની શકા કદી પણ મિથ્યા થતી નથી. અને વસ્તુપાલના મૃત્યુ પછી ૭૦ વર્ષ બાદ મૂલનાયકની એ ભવ્ય મૂર્તિને કઠ% મુસલમાનેએ કર્યું. સમરાશાહ મૂલ પાટણના નિવાસી હતા. બાદશાહ અલ્લાઉદ્દીન સાથે તેમને સીધો સંબંધ હતા. બાદશાહની રજા લઈને સમજાશાહ પાલીતાણે આવ્યા અને અસલમાનોએ ગિરિરાજ ઉપર જે તેડડ કરી હતી તે બધું ઠીક કરાવ્યું મૂલ ૧. શત્રુજય પ્રકાશ પુરતમાં લખ્યું છે કે મુસલમાનોના હુમલાના ડરથી ભાવિક શ્રાવાએ શત્રુંજય ગિરિરાજના પાછલા રસ્તેથી જિનેશ્વર દેવની ઘણી પ્રતિમાઓ ઉતારી ટળા ગઢને રસ્તે પીરમબેટમાં મોકલી દીધી. જ્યારે ઉપદેશતરંગિણી, વિવિધ તીર્થકલ્પ. શર્વાણધ, શત્રુંજયક૫ વગેરેમાં લખ્યું છે કે મૂલબિંબ અને મૂલમદિરને સસલભાએ ભંગ કર્યો. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે બીજાં મંદિરની તિઓ નીચે લઈ જઈ શકાઈ હશે, ત્યારે મૂલબિંબ નહિં લઈ જઈ શકાયું હાય. પીરમબેટમાથી ખેદકામ કરતાં ઘણી જિનમૂર્તિઓ નીકળેલ છે. ૨. સમરાશા, અલાઉદ્દીનને તીકંગ દેશને સૂબેદાર હતા. બાદશાહુ સમજાશાહની A Gર દિ હતા જેથી ઘણીવાર તેને દીલ્હી રેકી રાખો. ત્યારે સમરાશાને શવજયને મદિરભંગના સમાચાર મળ્યા ત્યારે તેણે બાદશાહને કહ્યું કે “આપના . અમારી જ તેડી નાંખી છે. પછી બાદશાહે બધું વૃતાત જાણું સમરાશાના પ્રેમ અને આસ્થી સમગધ્રાની ઇચ્છા મુજબશત્રુદ્ધારમા પૂરી મદદઆપી હતી. (શખપૃ.૮) વિવિધતીથ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિ લખે છે કે દક્યિાચાર(૧૨) વિવારે जावदिस्थापित विम्वं म्लेच्छमग्न कलेवेशात् ॥ १९ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શત્રુજય મદિર પણ ઠીક કરાવ્યું. મમ્માણથી સુંદર આરસના ખંડ મંગાવી મૂલનાયકનું નવીન બિબ તૈયાર કરાવ્યું. સમરાશાહના પિતા દેશલશાહ સંઘ લઈને સિધ્ધાચલજી આવ્યા. આ સમયે બીજા પણ અનેક સંઘે આવ્યા હતા. ઘણાઓએ પિતાની શક્તિ પ્રમાણે ગિરિરાજ ઉપર દેવકુલિકાઓ અને કેટલાકે ભવ્ય મંદિર બંધાવ્યાં. તેમાં સમરાશાહે મુખ્ય મંદિરના શિખરને ઉધ્ધાર કરવા સાથે પ્રભુની દક્ષિણ દિશામાં અષ્ટાપદછનું નવીન ચૈત્ય કરાવ્યું. તેમના પિતા દેશલશાહે દેસલવસહી બંધાવી, પાટણના શા. હુંઢક તરફથી ચાર દેવકુલિકાઓ બંધાઈ, તથા સંધવી જેત્ર અને કૃષ્ણ સંઘવીએ આઠ દેરીઓ કરાવી. શા કેશવ તરફથી સિધ્ધકોટાકેટીનાં મંદિરને જીર્ણોધ્ધાર કરાવવામાં આવ્યે. અનુક્રમે બધા સઘની હાજરીમાં સં. ૧૩૭૧ના મહા શુ. ૧૪ને સેમવારે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો. પ્રતિષ્ઠામાં તપાગચ્છની બહાશાલિક શાખાના આચાર્ય શ્રી રત્નાકરસૂરિ વગેરે અનેક પ્રભાવિક આચાર્યો વિદ્યમાન હતા. શ્રી રત્નાકરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી તેમ શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધમાં પણ જણાવેલ છે. જુઓ - आसन वृद्धतपागणे सुगुरवो रत्नाकराहवा पुराऽयं रत्नाकरनामभृत्प्रववृते येभ्यो गणो निर्मलः ॥ તૈચ સમવ્યાધુરિતા પ્રતિg - द्वीपत्रयेकमितेषु १३७१ विक्रमनृपादृद्वेष्वतीतेषु च ।। प्रशस्तन्तरेऽपि" वर्षे विक्रमतः कुसप्तदहनकस्मिन् १३७१ युगादिप्रभु । श्रीशठंजयमूलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् ॥ साधुः श्रीसमराभिधस्त्रिभुवनीमान्यो वदान्यः क्षितौ। श्रीरत्नाकरसरिभिर्गणधरैयैः स्थापयामासिवान् ।। वक्रम संवत्सरे चन्द्रहयामीन्दु( १३७१ )मिते सति । श्रीमूलनायकोद्धारं साधुः श्रीसमरो व्यधात् ॥ १२० ॥ ભાવાર્થ–૧૩૬૯મા કલિયુગના પ્રતાપથી જાવડશાહે સ્થાપેલ બિબ (મૂલનાયકચ્છ)નો સ્વેચ્છાએ ભ ગ કર્યો. ૧૩૭૧માં સાધુપુરુષ સમરાશાહે મૂલનાયકને ઉદ્ધાર કર્યો. શ્રી જિનપ્રભસૂરિજીના આ કથન મુજબ જાવડશાહના મૂલનાયકના બિંબને મુસલમાનેએ ખડિત કર્યું હતું અર્થાત લગભગ બાર વર્ષ સુધી મૂલબિબ જાવડશાહના જ પૂજાયા. બીજુ મંત્રીશ્વર બાહડે મૂલમંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો પરનું મૂલબિબ તે જાવડશાહનું જ રહેલ. સમરાશાહે પણ મૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો છે; જયારે બીજા મંદિરને ઉદ્ધાર બીજાઓએ જ કરાવ્યો છે એમ સિદ્ધ થાય છે. સમરાશાહે મલમંદિર અને મૂલબિંબ નવા કરાવ્યાં છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને આ વચનેથી સમરાશાહના શત્રુદ્ધારની પ્રતિષ્ઠા શ્રી રત્નાકરસૂરિજીના જ હાથે થઈ હતી એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. આ પછી ૧૩૭૫ માં સમરાશાહના પિતા-દેશલ શાહે શત્રુંજયની પુન: યાત્રા કરી હતી. સમરાશાહ પાટણ આવ્યા પછી દિલ્હીના સુલતાન કુતુબુદ્દીનના આમંત્રણને માન આપી દિલ્હી ગયા. ત્યાં તેમણે ગ્યાસુદ્દીનને સમજાવી બંદીવાન તરીકે રાખેલા પાંડુદેશના સ્વામી વીરવલબીરબલ)ને મુક્ત કરાવ્યું. બાદશાહના ફરમાનથી ધમવીર સમરસિંહે હસ્તિનાપુરમાં સઘપતિ થઈ શ્રી જિનપ્રભસૂરિ સાથે તીર્થયાત્રા કરી. બાદમાં સમરસિહ તિલંગદેશમાં ગયા. સુલતાન ગ્યાસુદ્દીનના પુત્ર ઉલ્લખાને તેમને વિશ્વાસપાત્ર અને ભાઈ તરીકે સ્વીકારી તિલંગને સૂબે બનાવ્યો. ત્યાં તુર્કોમુસલમાનેએ પકડેલા સેકડે હિંદુ કુટુઓને મુક્ત કરાવ્યા. ઉરગલ (વરંગલ) પ્રાતમાં શ્રાવકેને વસાવી, તે પ્રાંતમાં નૂતન જિનાલ બનાવી જૈન ધર્મની પ્રભાવના કરી. સમરસિંહ સં. ૧૩૩ પહેલાં સ્વર્ગસ્થ થયા, ભયંકર મુસલમાની સમયમાં સમરસિહે એક મહાપુરુષ તરીકે કાર્ય કરી જૈિન શાસનની મહાન પ્રભાવના કરી છે અને એટલા જ માટે શ્રી અંબદેવસૂરિજી સમરા રાસમાં લખે છે કે હિવ પુણ નવીય જ વાત છણિ દહાડઇ હિલઈ ખત્તિય ખગુ ન લિતિ સાહસયહ શાહ સુગલઈ તિણિ દિણિ દિન દિકખાઉ સમરસીહિ જિણધમ્મણિ તસ ગુણ કરઉં ઉદ્યોઉ છમ અંધાઈ ફટિકમણિ સમરાશાહ સંબધી વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ સમરારા, નાભિનંદદ્ધાર પ્રબંધ, શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ, ઐતિહાસિક પ્રબંધે, શત્રુજય પ્રકાશ વગેરે ગ્રી જેવાં. શ્રીમાન જિનવિજયજી લખે છે કે શત્રુંજય ઉપર સમરાશાહ અને તેમની યત્નની મૂર્તિ પણ છે. કર્મશાહને સળગે ઉદાર ધર્મવીર સમરાશાહના ઉધ્ધાર પછી થોડાં વર્ષો બાદ મુસલમાનોએ શત્રજ્ય ગિરિરાજ ઉપર પુનઃ ભયંકર હુમલો કર્યો અને મૂલનાયકનું બિંબ ખડિત કર્યું. ઘણાં વર્ષો સુધી આ સ્થિતિ ચાલી–ખંડિત બિંબ પુજાય. આખરે સં. ૧૫૮૭ માં દાનવીર અને ધર્મવીર કમાશાહે ગિરિરાજ ઉપર મહાન ઉધ્ધાર કરાવ્યું. શત્રુંજયના આ ઉધ્ધાર પહેલાંની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીમાન જિનવિજયજી અસરકારક શબ્દમાં આ પ્રમાણે લખે છે – Page #69 -------------------------------------------------------------------------- ________________ walpamon - - तिहास] : २७ : શ્રી શત્રુંજય __ "समराताह की स्थापित की हुइ मूर्ति का मुसलमानोंने पीछे से फिर शिर तोड दिया। तदनन्तर बहुत दिनों तक वह मूर्ति वैसे ही-खंडित रूप में दी-पूजित रही। कारण यह कि मुसलमानोंने नइ मूर्ति स्थापन न करने दी। महमूद बेगडे के बाद गुजरात और काठियावाड में मुसलमानोंने प्रजा का बडा कष्ट पहुंचाया था। मन्दिर बनवाने और मूर्ति स्थापित करने की बात तो पूर रही, तीर्थस्थलों पर यात्रियों का दर्शन करने के लिये भी जाने नहीं दिया जाता था। यदि कोइ बहुत आजीजी करता था तो उसके पास से जीभर कर रुपये लेकर यात्रा करने की रजा दी जाती थी। किसी के पास से ५ रुपये, किसी के पास से १० रुपये और किसी के पास से एक असरफी-- इस तरह जैसी आसामी और जैसा मौका देखते पैसी ही लंबी जबान और लंबा हाथ करते थे। बेचारे यात्री बुरी तरह को सेजाते थे। जिधर देखो उधर ही बडी अंधाधुधी मची हुई थी।न कोइ अर्ज करता था और न कोई सुन सकता था। कई वर्षों तक ऐसी ही नादिरशाही बनी रही और जैन प्रजा मन ही मन अपने पवित्र तीर्थ की इस दुर्दशा पर आंसु बहाती रही। सोलहवीं शताब्दि के उत्तराई में चित्तोड की वीरभूमि में कर्मासाह नामक कर्मवीर भावक का अवतार हुआ, जिसने अपने उन वीर्य से इस तीर्थाधिराज का पुनरुद्धार किया। इसी महाभाग के महान प्रयत्न से यह महातीर्थ मूच्छित दशा को त्याग कर फिर जागृतावस्था को धारण करने लगा और दिनप्रतिदिन अधिकाधिक उन्नत होने लगा। फिर जगद्गुरु श्री हीरविजयसरि के समुचित सामर्थ्य ने इसकी उन्नतिक गति में विशेष वेग दिया जिसके कारण यह भाज जगत् मे मन्दिरों का शहर (The City of Temples) कहा जा रहा है।' કમશાહ મૂલ વીરભૂમિ ચિત્તોડગઢના વાસી હતા. તેઓ મૂળ પ્રસિધ્ધ જેન • રાજા આમરાજના વંશજ હતા. તેમના પિતાનું નામ તેલાશાહ, માતાનું નામ લીલુલીલાદેવી હતું. તેમને રન, પોમ, દશરથ, ભેજ અને કમ નામક પાંચ પુત્રો હતા. તેલાશાહ તે સમયના મેવાડના પ્રસિદ્ધ મહારાણા સાંગાના મિત્ર હતા. તપગચ્છની પ્રસિધ્ધ રત્નાકર શાખાના ધર્મરત્નસૂરિ વિહાર કરતા એક સંઘની સાથે ચિતડ પધાર્યા. તે વખતે તેલાશાહે પિતાના પુત્ર કર્મશાહની સાક્ષીમાં પૂછયું કેમેં જે કાર્ય વિચાર્યું છે તે સફલ થશે કે નહિં? આચાર્ય પ્રશ્ન જોઈને કહ્યું કે ૧. ઈ. સ. ૧૯૧૬ ના ફેબ્રુઆરી તા ૧૪ ના “ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં મુંબઈના તે વખતના ગવર્નર લોર્ડ વિલીન્ડન(જે હમણાં વાયસરોય થયા હતા)ની કાઠિયાવાડની yul? 31042 us oa ( The Governor's tour in The City of Temples) मेमभा स्थित्ता१४ न प्रगट ययुं छे. Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૨૮ : જૈન તીના તમારા મનમાં શત્રુંજયના ઉધ્ધારના પ્રશ્ન છે, અને તે કાર્ય તમારા નાના પુત્ર કર્મીશાહુના હાથથી થશે. વળી પ્રતિષ્ઠાપક અમારા શિષ્ય થશે, છ ચેાડા સમય પછી તેાલાશાહ સ્વસ્થ થયા. અહી' ધર્મનસૂરિજી પણ સ્વ સ્થ થયા. કર્માંશાહની ઉન્નતિ થતી ગઈ. તે રાજ્યમાન્ય અન્યા. અમદાવાદના સુમા સાથે મૈત્રી ખાંધી, અમદાવાદના સૂબા બહાદુરશાહ ઉપર કર્માંશાહે થેાડો ઉપકાર કર્યાં હતા તેના બદલામાં સૂખાગીરી મળ્યા પછી એણે કર્માંશાહને પેાતાની પાસે ખેલાવ્યા અને કાંઈપણુ કાર્ય હાય તે સૂચવવા કહ્યુ. કર્માશાહે શત્રુંજય ઉપર પેાતાની કુલદેવી બિરાજમાન કરાવવાનું કાર્ય કહ્યું. સાથે જ તીêષ્કાર માટે પણ મદદ માંગી. મહાદુરશાહે શાહી ફરમાન લખી આપ્યુ. એક ફ્યાન જુનાગઢ માકહ્યુ કે કર્માંશાહને શત્રુ જયેષ્વારમાં પૂરેપૂરી મદદ આપવી. કૌશાહ ફરમાન લઈ ખભાત ગયા. ત્યાં વિનયમ ડનસૂરિજીને પોતાના અભિપ્રાય જણાવ્યે અને તેમને સાથે લઈ પાલીતાણે ગયા.ત્યાં જ અમદાવાદના કુશલકારીશાને ખેલાવ્યા ખંભાતમાં ખિરાજમાન શિપ તથા જ્યેતિશાસ્ત્રના પારંગત વિવેકધીરગણિ તથા વિવેકમંડન પાઠકને પાલીતાણે પધારવા વિનંતિ કરી. તે આવી પહોંચ્યા અને શુભ મુહૂતે ગૃધ્ધિારનુ કાર્ય શરૂ થયું. શ્રી ઋષભદેવ પ્રભુનુ નૂતન મંદિર મનાવ્યું તથા વસ્તુપાલે બનાવેલી અને ભડારમાં રાખેલી મૂર્તિ કાઢી. મદિરનું કાર્ય પૂરુ° થતાં કર્માંશાહે પેાતાના વડીલ અન્ધુ રત્નાશાહને સપરિવાર તેડાવ્યા, તેમજ પેાતાના ગુરુ તપાગચ્છતા વિદ્વાન આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજીને પર્ણ વિનંતિ કરવા તેમને જ મેાકલ્યા. દેશ-દેશાવરમાં શત્રુજયેાધ્ધારની કંકાત્રી માકલી. જુનાગઢના દિવાન રા તથા નરસીને પણ તેડાવ્યા. અનેક ગામના સધા આવ્યા. સૂરિજીમહારાજ પણ સપરિવાર આવ્યા. સાથે અનેક આચાર્યાં પધાર્યા, અનુક્રમે ૧૫૮૭ ના વૈશાખ વદિ રવિવારે વિધિપૂર્વક શ્રી વિદ્યામ’ડનસૂરિજીએ મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરી. ખીજા આચાર્યોં અને મુનિવરીએ બીજી અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. ' પ્રતિષ્ઠાયક આચાય ઉદારહૃદયી, વિનમ્ર અને રાગદ્વેષરહિત હતા. પ્રતિષ્ઠા કરાવ્યા છતાં પેાતાનું નામ કયાંય કાતરાવ્યુ નથી. * * X રામદેવવિધ્રુવત્થરનુમસ્યા નિવિ શ્રીભૂમિ || ફ્રૂ૨ ॥ श्रीऋषभमृलविम्वे श्रीविद्यामण्डनाद्वरिवरैः । શ્રીજીની મૂર્તાપ પ્રતિષ્ઠા સુમા વિષે | રૂ૨ ૧. રત્નાર્ડ ચિત્તોડમાં શ્રી પાર્શ્વનાથજી અને સુપાર્શ્વનાથજીનાં-મરિ ખધાર્યાં હતાં જેની પ્રતિષ્ઠા વિવેકમનપાકે જ કરાવી હતી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ર૯ : શ્રી શત્રુજય नालीलिरवंध "कुत्रापिदि नाम निजं गभीरहृदयास्ते । प्रायः स्वीपझेषु च स्तवेषु ते नाम न न्यस्तम् ।। १३३ ॥ स्वस्ति श्री नृपविक्रमान्जलधिदिग्बाणेन्दु १५८७ शुभे, मासो माधषसक्षिकस्या बहुले पक्षे च पट्यां तिथौ। थारेऽक श्रवणे च मे प्रभुपदाद्री साधुकर्मोऽधृती, विधामंडनसूरयो वृषमसम्मृतः 'प्रतिष्ठा व्यधुः ।। २३४ ॥ આ ઉદારતા મહાત્મા પ્રતિષિત મૂર્તિ અદ્યાવધિ જનસંઘનું કલ્યાણ કરી દર્શન દઈ રહી છે. આવું મહાન કાર્ય કરાવ્યા છતાં કયાંય પિતાનું નામ ન રાખવાની ઉદારવૃત્તિ ધરાવનારા એ આચાર્યને ધન્ય- છે. તેઓ રતનાકરસૂરિજીના સમુદાયના આચાર્ય હતા. બૃહતપાગચ્છના રત્નાકરસૂરિજીના ઉપદેશથી સમરાશાહે તીર્થરાજને ઉદ્ધાર કરાવ્યા હતા અને તે સૂરિજી. મહારાજે પ્રતિષ્ઠા કરી હતી. તેમના વંશજ તપાગચછીય શ્રી વિદ્યામંડનસૂરિજીએ કમીશાહના ઉદ્ધાર સમયે પ્રતિષ્ઠા કરી મહાન તીર્થ સેવા અને શાસનસેવા બજાવી હતી. પ્રતિષ્ઠા પ્રસંગે કમશાહે લાખ રૂપિયાનું દાન કર્યું. આ ઉદ્યારમાં કમાશાહ શેઠને સવા કરોડ દ્રવ્ય ખર્ચ થયા હતા. શેઠ કમશિાહ ઉધૂત મંદિર અને શ્રી વિદ્યામંડનસૂરિજીપ્રતિષિત મૂર્તિ અદાવધિનસઘનું કલ્યાણ-આત્મહિત સાધવામાં મ્હાયક થઈ રહેલ છે. બ્રિતિદિન સેંકડો-હજારો ભાવિક આત્મા દર્શન-પૂજન કરી આત્મકલ્યાણ સાધી રહેલ છે. આ સેળભે ઉદ્ધાર હતે. તેજપાલ સેનીને ઉદાર– આ ઉધ્ધાર સં. ૧૯૫૦ માં થયેલ છે. તેજપાલ સેની અંભાતના વાસી હતા. તેજપાલ સેની જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મુખ્ય શ્રાવકશિખ્યામાંનાં એક હતા. શવ્યે ઉધ્ધાર કેમ કે અમે કેવી રીતે? તેને ઉલ્લેખ તે વખતના એક શિલાલેખમાં મળે છે જેને ભાવાર્થ આ પ્રમાણે છે. “સં. ૧૫૮૭ માં કર્મશાહે આનંદવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજય તીર્થ ઉપરના મૂળમદિરનો પુનરુધ્ધાર કર્યો. (પં. ૪૩) પરન્તુ બહુ જ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં પાછું એ ભૂળમદિર, જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાવા લાગ્યું. તેથી તેજપાલે પિતાના મનમાં વિચાર કર્યો કે, આ મંદિરને ફરીથી બરાબર ઉધ્ધાર થાય તે કેવું સારુ? (પં. ૪૪) એમ વિચારી હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પતે એ મંદિરનો ઉધ્ધાર કરવો શરૂ કર્યો અને થોડા જ સમયમાં આ મદિદન નવા જેવું તૈયાર થયું. (પં. ૪પ૬) " Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ૧ ૩૦ ? [ જૈન તીર્થોને આ ચિત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્યું તે જોઈ લેકે તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા, (, ૫-૬) સંવત ૧૬૫ માં બહુ ધામધુમથી તેજપાલે શત્રુંજયની યાત્રા કરી અને તે જ વખતે શ્રી હીરવિજયસૂરિવરના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. (પં. ૬૧-૬૨). આ મંદિરના ઉદ્ધારની સાથે સા. રામજીનું (૧), જમ્મુ ઠક્કરનું (૨), સા. કુંઅરજીનું (3) અને મૂલા શેઠનું (૪) એમ બીજાં પણ ચાર મંદિર તૈયાર થયાં હતાં, કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે આ જ સમયે કરી. (પં. ૬૨-૬૫). (પ્રાચીન જૈન લેખ સંગ્રહ, લેખ ૧૨, અવલોકન પૃ. ૨૭) ઉપર્યુક્ત લેખ મુખ્ય મંદિરના પૂર્વકારના રંગમંડ૫માં નં.૧ વાળા શિલાલેખની સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ ને શિલાલેખ આવેલ છે. આ લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્યને અને તેજપાલને પણ પરિચય આપે છે જે નીચે પ્રમાણે છે. વિજયદાસૂરિની પાટે પ્રભાવક શ્રી હીરવિજયસૂરિ થયા. તેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પિતાના મેવાત દેશમાં લાવ્યા. સંવત ૧૬૩લ્માં અકબરની રાજધાની હિપુરસીકરી)માં પહેંચ્યા. બાદશાહ હીરવિજયસૂરિની મુલાકાત લઈ બહુ ખુશી થયે, અને તેમના ઉપદેશથી બધા દેશમાં છ મહિના સુધી જીવદયા થળાવી મૃત મનુના ધનને ત્યાગ કર્યો, જીજીઆરે બંધ કર્યો, પાંજરામાં પૂરી રાખેલા પક્ષીઓને ઉડાડી મૂક્યા, શત્રુંજ્ય પર્વત જેનેને સ્વાધીન કર્યો, તેમજ પોતાની પાસે જે માટે પુસ્તકભંડાર હતા તે પણ સૂરિજીને સમર્પણ કર્યો. (પ. ૧૨ થી ૨૧) ૧. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય પરિવારના ઉપદેશથી સમ્રાટ અકબરે અહિંસાનાં જે ફરમાને આદિ આપ્યાં છે તે સૂરીશ્વર ને સમ્રાટ નામના ગ્રંથમાં પ્રકાશિત છે. જુઓ સૂરીશ્વર ને સમ્રાટ તથા વૈરાટના લેખમાં પણ ૧૦૬ દિવસે અહિંસાના પળાવ્યાને ઉલ્લેખ છે. જુઓ જન સત્ય પ્રકાશ, વર્ષ ૪. ૨. શત્રુંજય પર્વત આદિની રક્ષાના ફરમાને ઉ. ભાનુચંદ્રને મળ્યા હતા અને તે તેમણે શ્રી હીરવિજયસૂરિજીને મોકલ્યા હતા. કહે છે કે આ ફરમાન પ્રાપ્ત કરતાં ઉપાધ્યાથઈને ઘણી મહેનત પડી હતી. કેટલાએ વિરોધ કર્યો હતો, ઊંધું-ચત્ત પણ કર્યું હતું છતાં કેઈનું કાંઈ જ ચાલ્યું ન હતું અને ઉપાધ્યાયજીને જ શત્રુંજયના કર માનું તથા રક્ષાનું, શત્રુંજય તીર્થ અર્પણનું ફરમાન મલ્યું હતું અને એ જ ફરમાન સમ્રાટુ જહાંગીરે પુનઃ તાજું કરી આપ્યું હતું. તે ફરમાન સુરીશ્વર ને સમ્રાટમાં છપાયેલ છે. તથા ફરમાન-પ્રાપ્તિ કેવી રીતે કરી તે માટે શ્રી વિજયાનંદસૂરિ શતાબ્દિ સ્મારક અંકમાં શાસન Page #73 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - ઇતિહાસ ] શ્રી શત્રુંજય જેમના વચનથી ગુજરાત આદિ દેશોમાં મંદિર વગેરે બનાવવામાં શ્રાવકોએ અગણિત વ્યય કર્યો. જેમણે ગુજરાત અને માલવ આદિ અનેક સંઘ સાથે શજયની યાત્રા કરી, શ્રી વિજયસેનસૂરિજી મહારાજને પરિચય એ જ શિલાલેખમાં નીચે મુજબ આપે છે. “શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રી વિજયસેનસૂરિ જયવંતા વતે છે. * * * એમને પણ અકબરશાહે વિનયપૂર્વક લાહેરમાં બોલાવ્યા હતા, કે જ્યાં અનેક વાદીઓ સાથે વાદ કરી તેમણે વિજય મેળવ્યો અને બાદશાહના મનને ખુશ કર્યું. બાદશાહે હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાને આપ્યા હતાં તે બધાં વિજયસેનપ્રભાવક ગુરુશિષ્ય ઉ. ભાનચંદજી તથા સિદિચંદ્રજીને લેખ મે. દ. દેશાઈને પ્રગટ થએલ છે તે જુઓ. ૧. શ્રી હીરવિજયસૂરિજી મહરાજ સંધ સહિત પાલીતાણે પધાર્યા ત્યારે બીજા ૭૨ સંઘ સાથે હતા. હજારો સાધુ સાધ્વીઓ અને લાખોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સાથે હતી. ૧૬૫માં શત્રજયની પ્રતિષ્ઠા કરાવી તે પહેલાં પણ સૂરિજીએ ૧૬૨૦ ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવી હતી. સૂરિજી મહારાજનો જન્મ પાલણપુરમાં ૧૫૮૩માં થયેલ, દીક્ષા ૧૫૯૬માં, પતિપદ ૧૬૦૭માં, સૂરિપદ ૧૬૧૦માં થયેલ. ૧૬૩૯ માં જેઠ રુ. ૧૦ને દિવસે થએલ બાદશાહ અકબરના ભાનભયી નિમ ત્રણને માન આપી ફત્તેહપુર સીક્રમાં ભળ્યા. મોગલ યુગમા મોગલ બાદશાહને પ્રતિબોધ આપવાના દ્વાર સૂરિજી મહારાજે જ ખેલાં હતાં, સાથે છ મહિના અહિંસા, તીર્થરક્ષા, ગેરક્ષા, છયારે માફ આદિ મહાન કાર્યો શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પ્રશિહસ્થોએ જ કરાવ્યાં હતાં. સમ્રાટ અકબરે સૂરિજી મહારાજના અદ્દભૂત ત્યાગ, તપસ્યા, ઉત્તમ ચારિત્ર અપૂર્વ જ્ઞાનાદિ ગુણોથી આકઈ જગદ્ગુનું ગૌરવવતું બિરૂદ આપી અદભૂત અને અપૂર્વ માન આપ્યું હતુ. સૂરિજી મહારાજના શિષ્યોએ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આદિને પણ ઉપદેશ આપ્યો હતો. ૨. શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે આપેલ ફરમાન સૂરીશ્વર ને સમ્રાટમાં પ્રગટ થયેલ છે. સૂરીશ્વર અને સમ્રાટમાં શ્રી હીરવિજયજી, શ્રી વિજયસેનસૂરિ, ઉ. ભાનુચંદ્ર તથા સિદિચંદ્ર, વિવેકહર્ષ ગણિ વગેરેનાં સમ્રાટે આપેલા ફરમાનપત્રે પ્રગટ થયાં છે તે તથા આઇને અકબરીમાં સમ્રાટ અકબરના દરબારના વિદ્વાનોનાં નામોમાં પણ શ્રી હીરવિજયસરિ, શ્રી વિજયસેનસૂરિ અને ઉ, ભાનુચછનાં જ નામ છે. આ બધુ જોતા શ્રી હીરવિજયસરીશ્વરજીએ અને તેમના શિષ્ય પરિવાર મોગલ સમ્રાટ ઉપર જે પ્રભાવ અને જન ધર્મની ઊંડી છાપ બેસારી છે અને જેનશાસનની પ્રભાવનાના જે મહાન કાર્યો કરાવ્યાં છે તેવાં મહાન કાર્યો બીજું કઈ કરાવી શકાયું નથી. સાથે જ ગૌવધબધ, છછયાવેરે મા, તીર્થોની રક્ષા વગેરે મહાન કાર્યો પણ તેઓ જ કરાવી શકાય છે. બાદશાહ અકબરને અહિંસાનું દિવ્ય અમૃત પાન કરાવી જૈન ધર્મને દઢ અનુરાગ કરવાનું માને Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ૬ ૩ર : [ જૈન તીર્થોને સૂરિને પણ આપ્યાં અને વિશેષમાં એમના કથનથી પિતાના રાજ્યમાં સદાને માટે ગાય, ભેંસ, બળદ અને પાડાને વધ નહિં કરવાનાં ફરમાને કહ્યાં (પં. ૨૫ થી ૩૨). - ત્યારપછી તેજપાલ સેનીના વંશને અને ખુદ તેજપાલ સોનીને પરિચય આપે છે. તેજપાલે ૧૬૪૬ માં ખંભાતમાં શ્રી સુપાર્શ્વનાથ(પાર્શ્વનાથનું ભવ્ય મંદિર કરાવ્યું હતું. આ સિવાય આબુને સંઘ કાઢી સંઘપતિ થયા હતા. ગિરિ જે ઉદ્ધાર કરાવ્યો, ખરચી એક લખ્ય લ્યાહરી. –ાષભદાસ કવિ રચિત હીરસૂરિ રાસ, (પ્રાચીન જન લે. સં. અવલોકન પૃ. ૨૯) ઉપર્યુક્ત શિલાલેખ ૧૯૫૦ ની પ્રતિષ્ઠા–ઉધ્યાર પછી એક બે વર્ષમાં જ તૈયાર કરવામાં આવે છે. શ્રી હરિવિજયસૂરિજી અને તેમના ગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજીના ઉપદેશથી શત્રુજય ઉપર બીજાં ઘણાં ભવ્ય મંદિર બન્યાં છે જેની પ્રતિષ્ઠા તે ગુરુશિષ્ય ૧૯૨૦ માં કરી છે, જેના લેખ પ્રા. જૈન લે. સં. માં અંક ૪ થી ૧૧ માં પ્રગટ થયેલ છે. એ જ વસ્તુ તપાગચ્છ પઢાવલીમાં ઉ. શ્રી ધર્મસાગરજીએ સંક્ષેપમાં નીચે મુજબ લખી છે. ___ " तथा यदुपदेशपरायणगांधारीय सा० रामजी, अहम्मदावादसत्क सं. कुंअरलीप्रभृतिभिः श्रीशजये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुलिकाश्च कारिताः॥" - આજે જૈન સંઘ આ છેલ્લા ઉધ્ધાર કાર્યને પ્રત્યક્ષ નિહાળી પુનીત થઈ રહેલ છે. વિશેષ જાણવા માટે સૂરીશ્વર ને સમ્રાટુ, શત્રુંજય તીર્થોધ્ધાર પ્રબંધ, પ્રા. જેને લે. સં. ભા, બીજે, શત્રુંજય પ્રકાશ વગેરે ગ્રંથો જોઈ લેવા. આગળને ઈતિહાસ બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિજી અને તેમના શિષ્યને શત્રયાદિ તીનાં ફરમાન આપ્યાં. બાદમાં જહાંગીરે એ જ ફરમાને પુનઃ તાજ કરી આપ્યાં. આમાં શ્રી વિજયેદેવસૂરિજી અને અંતિવર્ય શ્રી પરમાન દળનો મુખ્ય પ્રયત્ન હતું. આ ફરમાન ૧૬૬૪ માં બાદશાહુ જહાંગીરે આપ્યું હતું. આ સમયે ગુજરાતમાં એક દાનવીર, ધમવીર અને કર્મવીર શેઠ શાંતિદાસ પ્રકાશમાં આવ્યા. તેઓ મુખ્યતયા ઉ. શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય-પરિવારના પરમ ભક્ત હતા. સમ્રાટ જહાંગીર પણ વિજયહીરસુરીશ્વરજી અને તેમના શિષ્યને જ ઘટે છે. આ ધર્મોપદેશથી અકબર જ નડુિં હિતુ જહાંગીર, શાહજહાં વગેરે પણ પ્રભાવિત થયા હતા તે તેમણે આપેલાં ફર માનેથી જણાઈ આવે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ - - - ઇતિહાસ ] શ્રી શત્રુંજય સાથે તેમને ગાઢ સંબંધ હતું. જહાંગીર ગાદી પર બેઠે એ જ વર્ષમાં એટલે કે ૧૯૬૧ માં તેણે શાતિદાસ શેઠને અમદાવાદની સૂબાગીરી આખ્યાને ઉલ્લેખ મળે છે. આ પછી શાહજહાના સમયે તે શાંતિદાસ શેઠનાં લાગવગ, સત્તા અને વૈભવ વધ્યાં હતાં. સાથે જ જૈનધર્મની સેવા કરવાથી શાંતિદાસ શેઠની પ્રસિધ્ધિ જેમાં પણ ઘણું વધી હતી. સં. ૧૬૮૬મા શાહજહાંએ શાતિદાસ શેઠ તથા શા. રતનસુરાને શત્રુંજય, શખેશ્વર, કેસરીયાજી વગેરે તીર્થો તથા અમદાવાદ, સુરત, ખભાત અને રાધનપુર વગેરે શહેરનાં મંદિરની રક્ષા તથા શ્રી સઘની મિલ્કતની વ્યવસ્થાને ખરીતે અપાયે હતે. શાંતિદાસ શેઠે તીર્થને વહીવટ સંભાળે ત્યારે તીર્થાધિરાજ ઉપર મંદિરને ઘણે પરિવાર હતા અને ભારતવર્ષના જૈન સંઘમાથી ઘણા યાત્રાળુઓ યાત્રાએ આવતા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં કાઠીઓનું જોર હતુ. યાત્રાળુઓના જાનમાલની રક્ષા માટે ગિરિરાજની છાયામાં વસતા કાઠી-ગરાસીયા ત્યાં આવી ચુકી ભરતા હતા. બદલામાં યાત્રાળુએ કાઠી-ગરાસીઆઓને રાજીખુશીથી ઈનામ આપતા હતા. દરમિયાન એક વખત નાડલાઈને સઘ આવતાં લેવડ-દેવડમાં વાંધો પડ્યો. કાઠી–ગરાસીયાના નેતા હથિયાર લઈ સંઘને શેકવા આવી પહોંચતાં સઘ સાથેના માણસોએ કાઠી–ગરાસીયાએને મારીને ભગાડી દીધા હતા. આ પ્રસગ સ. ૧૬૯૦ મા બન્યા છે.' આ પ્રસગે બાદશાહ શાહજહાજને પુત્ર મુરાદબક્ષ ગુજરાતને સૂબે હતે. તેણે શેઠ શાતિદાસને પાલીતાણા ઈનામમા આ ખ્યાનું ફરમાન જાહેર કર્યું હતું. બાદમાં એ જ મુરાદબક્ષ દિલ્હીને બાદશાહ બનતાં એ જ ફરમાન પુન. તાજું કરી આપ્યું હતું. તેમાં લખ્યું છે કે- આગલી સનંદની રૂએ અમદાવાદના સૂબાના તાબાનું સેરઠની સરકારમાં આવેલ પાલીતાણ પરગણું જેનુ બીજુ નામ ઈસ્ત્રીજા શેત્રુજા) પણ છે તે શાંતિદાસ ઝવેરીને ઈનામમાં આપેલું છે. ” એટલે શાહી જમાનામાં આ તીર્થ અમદાવાદના નગરશેઠને અર્પણ થયું, પરંતુ વ્યવસ્થા શેઠજીના હસ્તે તેમના પાલીતાણાના માણસ દ્વારા થતી. પહેલાને પ્રસંગ કે જેમાં સંઘના ચેકીઆએ કાઠી-ગરાસીઆઓને નસાડી મૂક્યા. ત્યાર પછી સં. ૧૭૦૭માં પાલીતાણાની વ્યવસ્થા રાખનાર કડવા દેશી મારફત ગારીઆ ૧. આ પ્રસંગનું વર્ણન “ઐતિહાસિક રાસસંગ્રહ ભા. ૪ માં છે. ૨. મુરાદનું ફરમાન અને પાછળથી તે બાદશાહ થયા તે સમયનું ફરમાન શેઠ, આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે. ૩. પાલીતાણામાં આજુબાજુ ગરાસિયા ચોકી કરવા આવતા. યાત્રાળુઓ તેમને ખુશી કરતા. પરંતુ જે સંઘ પિતાની સાથે ચોકિયાતનું જૂથ લઈને આવતો તેને પાલીતાણામાં બીજા ચોકિયાતેની જરૂર ન રહેતી. આ એક પ્રસંગે સત્તરમી સદીમાં બન્યો હતે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ૩૪ - [ જૈન તીર્થાના ધારના ગેાડેલાને ચેાકીનું કામ સેાષાણુ અને તે નિમિત્તે ગારીઆધારથી ગેાહેલ કાંધાજી, ખાઇ પદમાજી, ખાઇ પાટલદેને લઈને કડવા દોશી અમદાવાદ ગયા; તેમજ ખારેાટ પરબત, ગેરજી ગેમલજી તથા લખમણુજી વગેરે તેમની સાથે ગયા, અને ત્યાં શેઠ શાંતિદાસ સહસકરણુ તથા શાહ રતનસૂરા વગેરે સધ ભેગું ખત લખી આપ્યું.૧ મુગલસમ્રાટ મુરાદખક્ષ પછીના સમય ભારતમાં અરાજકતાનેા હતેા, ચાતરમ્ નાના રાજાએ સ્વતત્ર થઇ રાજઅમલ સ્વતંત્ર ચલાવવા ઇચ્છતા હતા. આ સમયે નાડલાઇથી એક સ`ધ સિદ્ધાચલજીની યાત્રાએ નીકળ્યા હતા, જેમાં નાડલાઈના રહેવાસી મેહાજલ, ચાપા, કેશવ અને કૃષ્ણ ચાર ભાઈએ મુખ્ય હતા. સાધુઓમાં મુખ્ય દેવવિજય વાચક અને ભાવવિજયજી સાથે હતા. સવ્ર અનુક્રમે ચાલતા ચાલતા અમદાવાદ આવ્યા. ત્યાથી મેાળકા આવતા ત્યાં શ્રી વિજયાનદર અને ઉ. શ્રી સિદ્ધિચંદ્રજી વાચક વગેરે સત્રને મળી ગયા. સંધમા વીશ હજાર શ્રાવકા હતા. પાસે ધાડેસ્વાર અને એક હુજાર ઉપરાન્ત હથિયારબન્ધ માણસા હતા. સત્ર પાલીતાણે આવ્યા ત્યારે પાલીતાણાના ગરાસીયાના ચોકીયાતા ત્યાં આવ્યા, પરન્તુ સધના ચેકીઆતેથી તેમનું અપમાન થયું જેમા તેમણે જઈને પેાતાના ઉપરીને ખબર આપ્યા. ગરાસીયાએ આવી સધતિને કહ્યું કે સ ધ કાની રજાથી ઉપર ચઢે છે. સ ધપતિએ કહ્યું તમારે ખાલવાની કાંઇ જરૂર નથી. આમ કરતાં વધુ ખાલાચાલી થતાં સધના ચેાકિયાતેા શસ્ત્રસજજ થઇને આવી પહાચ્યા અને ગરાસિયાઓને નસાડી મૂકયા હતા. tr ગિરી ગરાસીઆ જે કૂતાએ, ઉઠી ગયા તે અપાર તેના અતિ અપમાનીઆ એ, જાણી ગિરીનેા ગરાસીએ એક આવ્યે। માણસ મેલી તા, કઇ ફિલ્મ દુધવી એ, કે આવ (૧૯૬) અન્ન હુકમ વિષ્ણુ અણુષ્ટ ગિરીએ, ન ચડઇ ! નરનારી, તુમ જન કિમ ચડ એ; કૅલેઈ સ ધપતિ નૃપ હકસિ એ, યાત્રા કરઈ સદ્ લાક તા, લાગ કસ્યા તુમ્તિતણે એ. કે આવ॰ (૧૯૭) બહૈસી કરતાં સુભટ સર્વે એ, સનજ કર્યાં ચિઆર તા હક્કારવ ક્રૂ એ; નાઠા ગિરિના ગરાસી એ, પછા જઇ ગઢિ ગામ તે,સંધ દિલ વીટીએ એ. કે આવ॰(૧૯૮) નિવારઈ માણસ ભલાં એ, ામિ ગયા સાતેય તે, મીનતિ બહુ કરઇ એ, સંધ દદેખી કરી એ, છાના છપી તેહ તેા, કઈ મુઝ કાઇ દીએ એ. કે આવ॰ (૧૯૯) ( વિજયતિલકસૂરિ રાસ સ. ૧૬૯૭ ૫. દનવિજયજીકૃત; —ઐતિહાસિક રાસ સગ્રહ' ભા. ૪, પૃ. ૧૪૯ ૧. આ ખતની અસલ નકલ શેઠે આ, ક.ની પેઢી પાસે વિદ્યમાન છે. તે ખતમા વ્હેલા નીચેના શબ્દો તે વખતની પરિસ્થિતિ ઉપર સારા પ્રકાશ નાખે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - બકરાપાક - - - - ઈતિહાસ ] ઃ ૩૫ : શ્રી શત્રુંજય ગુજરાત અને કાઠિયાવાડમાં મુસલમાન સૂબાઓ, મરાઠાઓ, કાઠીઓ અને રાજપતે પિતાની સત્તા જમાવવા ઇચ્છતા હતા. જેના હાથમાં લાઠી તેની ભેંશ તેવી સ્થિતિ થઈ પડી હતી. કાઠિયાવાડ લોકલ ડીરેકટરીના પૃ. ૩૭ થી ૪ ના લખાણ મુજબ લગભગ વિ. સ. ૧૯૦–૩૧ સુધી સૌરાષ્ટ્રમાં અરાજક્તા, જોહુકમી, અન્યાય ને અત્યાચાર ચાલતાં હતાં. રાજક્રાન્તિ જબરજસ્ત થઈ રહી હતી. એક વાર મરાઠા સિન્ટે અમદાવાદ પર હલે કરેલ. શાંતિદાસ શેઠના વંશજો શેઠ ખુશાલચંદ વગેરેએ પિતાની લાગવગ અને ધનને ઉપગ કરી અમદાવાદ લુંટાતું બચાવ્યું હતું, જેના બદલામાં પ્રજાસેવાની કદરરૂપે શેઠજીને નગરશેઠનું માનવંતુ બિરૂદ મળ્યું અને અમદાવાદમાં એટલે વ્યાપાર કટે ચઢીને થાય તેમાંથી સેંકડે ચાર આના શેઠજીને વંશપરંપરાગત મળ્યા જ કરે એમ ઠરાવ્યું. હાલમાં પણ કંપની સરકારે બ્રિટીશ ગવર્નમેન્ટ) શેઠ કુટુમ્બને દર વર્ષે રૂા. ૨૧૩૩ ઉચક આપવાના કરાવ્યા છે જે અદ્યાવધિ મળ્યા કરે છે. સૌરાષ્ટ્ર ઉપર પણ આત્માની સુલતાની વીતી ગઈ હતી. છતાં જૈન સંઘ તીર્થની વ્યવસ્થા બરાબર સાચવી. સં. ૧૭૮૯થી ૧૭૯૩ સુધી ગુજરાત ઉપર રતનસિંહ ભંડારીને અમલ હતું. આ સમયે શ્રી વિજયદયાસૂરિજીના નેતૃત્વ નીચે વિમલવસહીમાં પ્રતિષ્ઠા થઈ. સં. ૧૭૯૧માં ભાવસારે છીપાવસહીને જીણુંદ્ધાર કરાવ્યો. સૌરાષ્ટ્રમાં ગાયકવાડી સત્તા પુનઃ આવી. તેણે જોરજુલમથી ચેાથ ઊઘરાવવા માંડી. અમદાવાદના નગરશેઠને ગાયકવાડ સાથે સારા સંબંધ હતા જેથી પાલીતાણાની રક્ષા થઈ. આ સમયે નવા નવા કુંડ બન્યા, કેટલાંક નવાં ચિત્ય પણ બન્યાં. શ્રીસંઘે હાથીપળમાં કોઈને નવું મંદિર ન કરવા દેવાને ઠરાવ કર્યો. આ ઠરાવ શિલાલેખરૂપે હાથીપળના બહારના દરવાજાના તન મથાળા ઉપર છે. સં. ૧૮૦૪માં સુરતથી પ્રેમજી પારેખ સંઘ લઈ સમુદ્રમાગે ભાવનગર ઊતર્યો. સાથે ડુમસથી શેઠ રૂપચંદ કચરાને પણ સંઘ હતા. ભાવનગરના મહારાજાએ તથા “ ગ૭ ૮૪ ચોરાશીનું એકરારી લેવું. તથા એકરાર બાપના બોલશું પાળવું તથા આદીશ્વરની સાખી પાલવું રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસી ન લેવું તપાગચ્છનિ ! શી છે ” આવું ખત કોઈ રાજા ન જ કરી આપે, અર્થાત ગેહેલ કાંધાજી વગેરે ચોકિયાત જ હતા. બીજું, મુગલ સમ્રાટાએ શ્રીહીરવિજયસૂરીશ્વરજી અને શાંતિદાસ શેઠ વગેરેને આ તીર્થના કરમાને આપેલાં જેથી તીર્થની વ્યવસ્થા શાંતિદાસ શેઠના કુટુંબીઓ કરતા જેથી ખતમાં લખેલ “તપાગર છનિ” શબ્દ બરાબર બંધબેસતો જ છે. તેમજ આ ચેકીને કર જેમ અત્યારે કેસરીયાજીમાં ભીલો જે છે તેના જેવો જ ચેકી-કર હતો. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય |ઃ ૩૬ : [ જૈન તીર્થોનો ભાવનગર સંઘે સંઘવીઓનું બહુ જ સારું સન્માન કર્યું અને રક્ષા માટે પોતાનું સેન્ચ પણ સાથે આપ્યું ત્યાંથી નીકળી સંઘ કનાડ પહેંચ્યું. આ વખતે ગારિયાધારથી પૃથ્વીરાજજી ગેલે પિતાના કુંવર નોંધણજીને ત્યાંસુધી મળવું કરવા મોકલ્યા. સં ૧૯૯૯માં ગાયકવાડ સરકારના મહી પ્રેમચંદ લવજી સંઘ લઈને આવ્યા. તેમણે મરુદેવા શિખર ઉપર બધાવવાનું શરૂ કર્યું અને ૧૨૪૩માં પુન" સંધ લઈ આવ્યા ને પ્રતિષ્ઠા કરી પાલીતાણાથી ધને શેઠ તથા જેને બટ પણ આવ્યા હતાઆ પ્રસંગ એક વસ્તુ બરાબર સાફ કરે છે કે આ વખતે પાલીતાણા જૈનેના તાબામાં જ તું. ગાચિાધારથી ગોહેલે પૃથ્વીરાજજી સંઘના સંસ્કાર માટે પોતાના પુત્રને મેલે છે, જેને સાથે સબંધ વધારે છે અને છેવટે તે પાલીતાણા આવીને ત્યાં વસવાટ કરવા લાગે છે. આ વખતે શક્ય તીર્થ અને પાલીતાણાની કુલ વડવટી સત્તા અમદાવાદના નગશેઠ વખતચંદના હાથમાં હતી તેમની હાજરીમાં જ તેમના સુપુત્ર શેઠ હેમાભાઈ વહીવટી કાર્યની દેખરેખ રાખતા હતા તેઓ બહુ કુશલ, મુત્સદી અને ધર્મપ્રેમી હતા. તેમની દેખરેખમાં શત્રુજય ગિરિગજની ઉન્નતિ થતી જતી હતી. નવાં મહિ, ધર્મશાળા વધતાં જતાં હતાં. તીર્થરક્ષા માટે તેપગેળા, દારૂખાનું અને બીજા હથિયારે પણ રહેતાં હતાં - આ સ્થિતિ જોઈ ગેહલ રાજપુતેને ઘણું આશ્ચર્ય થતું. ચકી કરવાને પિતાને હટ છે તેના બહાને તેમણે યાત્રિને કનડવા માંડયા. આ સમયે અaજેની નવી સત્તા સૌરાષ્ટ્રમાં આવી રહી હતી. શેઠ હેમાભાઈએ અંગ્રેજ અમલદારાની સાથે રહી દેશી રાલ્યાની ખંડણી મુકરર કરાવી આપી. આ વખતે રાજકેટમાં એજન્સીનું મુખ્ય મથક હતું. બીજા રાજ્યોની જેમ રાજકેટની પોલીટીકલ આફિસમાં નગરશેઠ હેમાભાઈની શક્ય તીર્થના મળ ગગસિયા તરીકે ખુરશી રહેવા લાગી અને તેમના વકીલ ત્યાં રહી બધું કાર્ય સંભાળતા. હેલ કાંધાજીના વંશજો શેઠ શાંતિદાસના વારસદાવતી શત્રુંજય તથા પાલીતાણાનું રક્ષણ કરતા હતા. આ વખત સુધી પાલીતાણા પ્રગણાની સઘળી ઉપજ શત્રુજ્ય તીર્થની રક્ષા માટે જ વપરાતી હતી. (જુઓ બાર્નવેલ, પોલીટીકલ એજન્ટ ઉપરની અરજી) પન્નુ અનુક્રમે તેમને પણ સત્તા જમાવવાને મેહ લાગે પાલીતાણું રાજધાનીને ચેતવ્ય સ્થાન હતું અને જૈન સંઘની પૂરી ઓથ હતી. આ પરિસ્થિતિમાં પાલીતાણાની આજુબાજુના પ્રદેશમાં પિતાની સત્તા જમાવવા પ્રયત્ન ચાલુ રાખે. કેર પૃથ્વીરાજજીએ તે પાલીતાણાને કાયમનું પિતાના વસવાટનું સ્થાન ૧. લગભગ છ સ. ૧૮૨૦ માં રાજકેટમાં એજન્સીની સ્થાપના થઈ. Page #79 -------------------------------------------------------------------------- ________________ R : ઇતિહાસ ] : ૩૭ : શ્રી શત્રુજય બનાવ્યું અને આગળ કદમ વધાય. છેવટે થાકેર ઉન્નડજીએ આ અનુકૂળતાને લાભ લઈ સંન્ય એકઠું કર્યું. ગાયકવાડના અમલદારે અને કાઠીઓ સાથે દોસ્તી બાંધી અને રાજ્ય જમાવ્યું. પરંતુ આ બધામાં એક ભૂલ થઈ કે.ઠાકોર કાંધાજીએ વિકટ પરિસ્થિતિમાં શત્રજયનું ૨૫ આરબને ત્યાં ગીરવી મૂકયું એટલે જેન યાત્રિકની કનડગત વધી પડી. ઠાકર અને જૈન સંઘની વચ્ચે મનસ્યનાં બીજ રોપાયાં અને તેને અંગે બ્રીટીશ સત્તાને સમાધાન માટે વચ્ચે આવવું પડયું. શાંતિપ્રિય જેનોએ કાયમની શાંતિ થાય તે માટે કોઠયાવાડના પિલીટીકલ એજંટ કેપ્ટન બાવેલ રૂબરૂ એક ચેકસ રકમ નિયત ઠરાવી સમાધાન કર્યું, જેમાં સાફ લખ્યું છે કે “સુખડી તથા જામીને બદલે રક્ષણ તેમજ ભાટ તથા રાજગરના મળીને વાર્ષિક રૂ. ૪૫૦૦) ઉચક આપવા કરાવ્યા અને તેના બદલામાં ચોકી પહેરાની ખબર રાખવા અને કોઈ વાતે નુકશાન, આફત, ફીતુરી કે આસમાની સુલતાની થાય તે તે ભરી આપવાને ઠાકર કાંધાજી (દાદભા) તથા તેમના કુંવર ઘણુજીએ સં. ૧૮૭૮ (ઇ. સં ૧૮ર૧) માં કરાર કરી આપે. પહેલાંના કરારનામાના અને આ કરારનામાના અમુક શબ્દ ખાસ વાંચવા જેવા હોવાથી નીચે આપવામાં આપે છે સં. ૧૭૦૭( ઈ. સ. ૧૬૫૧)ના કરારના શો સં. ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ ભેમે ગેહિલ શ્રી કાંધાજી, તથા નારાજી, તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમ, જત લખત આમા શ્રી સેત્રજાની ચેકી પુહરૂ કરૂં છું તથા સંઘની ચેકી કરું છું. તે માટે તેનું પરઠ કીધું. * * ગચ્છ રાસી એ કરારિ લેવું. તથા એ ફરાર બાપના બાલશુ પાળવું તથા શ્રી આદિશ્વરની સાખી પાલવું, રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસિ ન લેવું તપાગછનિ, * આ કરારમાં એક બાજી ગોહીલ કાંધાજી, બાઈ પદમાજી, તથા બાઈ પાટમની સહી છે. બીજી બાજુ ગેમલજી વગેરેની સાક્ષી છે. દેસી કડવા નાથાએ આ લખ્યું છે અને લગ્યા પ્રમાણે ન પાળે તે અમદાવાદ જઈને ખુલાસે (જવાબ) આપવાનું પણ લડયું છે. સાક્ષીઓમાં તે ત્યાંસુધી લખ્યું છે કે-લખત ભાટ પર બત નારાયણુએ લખું, પાલિ નહિ તુ અમિ જમાન છું. અમદાવાદ મધેજબાપ કરૂં સહી તથા ભાટને અગડ કરી છે તે પાળવું સહી સહી.” આ કરારપત્ર સાફ સૂચવે છે કે અનેક ભાગીદારે વચ્ચે આ કરાર થયો હતો અને એના સાક્ષીભૂત બારોટ વગેરે હતા. આમાં કઈ રાજા કે ઠાકર હાય એવું કશું જ સૂચિત થતુ નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૩૮ : [ જેન તીર્થને હવે બીજા કરાર અગેના શબ્દો સને ૧૯૫૭ના જૂના ખતપત્ર પરથી એવું માલુમ પડી આવે છે કે પાલીતાણ પરગણું અને જેના ઉપર મંદિર અર્પણ કરેલું છે તે શત્રથ પહાડ શ્રાવક કેમને દીલ્હી સરકાર તરથી મળેલી સનંદની રૂએ બક્ષીસ યાને ઈનામ આપવામાં આવેલાં અને મંજુર રાખવામાં આવેલાં છે ” હાલને ઠાર (કાંધાજી ઘણજી) ગાદીએ આવ્યા પછી ઘણું અધેર ચાલ્યું . એના દીકરા જોડેના કજીયાથી મહેસૂલની વસુલાતમાં કાંઈ ઠેકાણું રહેલું નથી. x x x છેલ્લાં બે વરસ થયાં પિતાની નોકરીમાં રહેલા કેટલાક આરબોને જાત્રાળ પાસેથી લેવાતી રકમ આ ટાકેરે ઘરાણે મૂકી છે. આ આરબ એવી ડખલગીરી કરી રહ્યા છે કે જેવી ડખલગીરી પહેલાં કદી કરવામાં આવી ન હતી. જે વખતે શ્રાવક કેમના જાત્રાળુઓ પાલીતાણે આવે છે તે વખતે તેમનાથી શાંતિથી ચાત્રા થઈ શક્તી નથી અને એટલાક અત્યારે આ કેમની લાગણીને ભારે દુખ આપે છે.” શ્રાવક કેમનો મોટા ભાગે કંપની સરકારની તથા ગાયકવાડ સરકારની ૨થત છે. પિતાની પ્રજા આવા વેરામાંથી મુક્ત થાય એ બહુ ઈચ્છવાગ છે એમ ધ્યાનમાં લઈ પાલીતાણા તરફથી ગાયકવાડ સરકારને જે ખંડણી આપવામાં આવે છે, તેમાં આ રકમ પૂરતી મા ગાયકવાડ દરબાર પાલીતાણાને આપે અને પાલીતાણુ પાસે એવી શરત કરાવી લે કે શત્રજય જનારા શ્રાવક યાત્રાળુઓ પાસેથી કંઈ લેવું નહિ અને તેમને રક્ષણ આપવાની જવાબદારી પાલીતાણાને માથે રાખવી.” – આર. બાવેલ પિ એજટ) ૧૯૨૧ના કરારમાં પણ ગેહેલ કાંધાજી તથા ને ઘણુજીની સહી છે અને સાક્ષીમાં ખાટે અને રાજગોર તથા બીજા ગેહલોની સાક્ષી છે. સાથે જ ૪૫૦૦) ની રકમ નક્કી થઈ છે તેમાં પણ ૨૫૦) રાજગોરને, અને રપ૦ ભાટને આપવા ઠરાવ્યું છે. અર્થાત માત્ર ચેકીનું કાર્ય ગેહલ કાંધાજી કરે ત્યારે લખવાનું કાર્ય રાજગોર વગેરે કરે અથાત્ આ કરાર કે રાજ્ય પ્રજા વચ્ચે છે જ નહિં. આ કરાર કાયમી હતે એમ પણ સિદ્ધ થાય છે જુઓ તે શબ્દ અવધ પૂરી થયા પછી કરાર પ્રમાણે રૂ આગલ સાલ આપશે તાં સુધી ચાલુ પાલસુ ” મેજર આર. ડીટીંજ પણ આને અર્થ કરતાં લખે છે કે “એમાં લખ્યા મુજબ ત્યાં સુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતનો અમલ થે જોઈએ” અર્થાત્ આ કરાર કાયમને જ હતે. 1. મિ. બનવેલે તેમના આ પત્રમાં અહીં જે સને ૧૬૫૭ના ખતપત્રનો ઉલ્લેખ કર્યો છે તે ખતપત્ર બાદશાહ મુગન્નેિ શેઠ શાંતિદાસ ઝવેરીને આપ્યું હતું તે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ - ઈતિહાસ ] : ૩૯ . [ શ્રી શત્રુંજય ઈ. સ. ૧૮૨૧માં કાયમનું સમાધાન થવા છતાં એ ઠાકોર સાહેબ તરફથી નગરશેઠના મુનિ મેતીશાહ ઉપર સખ્તાઈ વગેરે કનડગત શરૂ કરવામાં આવી જેથી કર્નલ લેક સાહેબે તપાસ કરી જેને ઉપર કનડગત ન કરવા માટે ઠાકોર સાહેબને સમજાવ્યા. આ ઘટના ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૩૬ દરમ્યાન બની. ત્યારપછી પુનઃ કનડગતે શરૂ થતાં એજન્સીએ પાલીતાણામાં શાંતિ અને વ્યવસ્થા રખાવવા એક અમલદાર કે જેનું નામ સંભવતઃ અમરાય હતું તેને રેક આ પછી ઈ. સ. ૧૮૬૧ લગભગમાં શત્રુંજય ઉપરનાં ઘાસ અને લાકડાં લાવનાર પિતાની પ્રજા ઉપર રાજ્ય જકાત નાખી અને વખત જતાં તેને ટેકસનું રૂપ આપ્યું. તેમજ ડુંગર ઉપરનું ખેડા ઢેરના ઘાસનું સ્થાન જપ્ત કર્યું. આ બનાવ બન્યા પછી જેનોએ છાપરીઆળીમાં નવી પાજરાપોળની સ્થાપના કરી. - ઈ. સં. ૧૮૬૩ માં ઠા. શ્રી સુરસિંહજીના સમયમાં પુનઃ વિવાદ ઊભે થયે અને એજન્સીએ તેના સમાધાન માટે મેજર આર. કીટીજને નીમ્યા. તેમણે જે ફેંસલે આપે છે તે તેના અમુક મુદ્દા, વાચકોને રસ અને કુતૂહલ કરાવે તેવા હેવાથી, નીચે આપું છું. - બે (૨) (બ) “ પાલીતાણાના ઠાકરને દીલ્લી દરબાર તરફથી કેઈ સનદ મળેલ નથી. તેમજ જાત્રાળુઓ પાસેથી લેવાતા વેરા સબંધીનું કઈ સત્તાવાર ધારણ પણ કમનસીબે મળી આવતું નથી. ” ૧૮૨૧ નું ખત કાયમી હતું તે માટે તેઓ લખે છે કે ૮) “* * * આટલું છતા સામાન્ય કાયદાની હકુમતમાં આવેલા બે સરખી પાયરીવાળા ઈસમો વચ્ચે થયેલાં ખતમા આવી કલમ દાખલ થયેલી હોય તે, બેશક હું એવો અર્થ કરતાં અચકાઉ નહીં કે એમાં લખ્યા મુજબ જ્યાંસુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતને અમલ થવો જોઈએ.” કીટીંજ સાહેબ અહીં એ નવી જ વાત રજૂ કરે છે કે-“પાલીતાણાના ઠાકર પિતાની ભૂમિમાં એક રાજકર્તા છે. આમ લખી ઉપર્યુક્ત કરાર કાયમી ન હોવાનું જણાવે છે. શ્રાવક કેમની તીજોરીની સ્થિતિ જોઈ કર નકકી કરે છે, એટલે કે જેને પૈસાદાર છે માટે તેમની પાસેથી વધુ રકમ અપાવવાનું ઉચિત માન્યું છે.” ગેહેલ કાંધાજી વખતે એક મનુષ્ય દીઠ નવ પૈસાનું રખોપું લેવાતું તેને સ્થાને કીટીંજ સાહેબે મનુષ્ય દીઠ બે બે રૂપિયા કરાવ્યા. આ રખેપાની રકમને તેમણે જ “જાત્રાળુકર” એવું નવું નામ આપ્યું. પિતાના ફેસલામાં તેમણે આવી કેટલીયે નવીન શેઠે રજૂ કરી કુલ દશ હજારની રકમ હરાવી અને જેમા મલાણું, નજરાણુ, ગળાવા વગેરેને સમાવેશ કરી દીધો. નસીબ મળશાએ પાસના કાર્યકરને Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય જૈન તીર્થોને આ કરાર પછી પણ અશાન્તિ ચાલુ રહી છે પાલીતાણાના દરે વધુ રકમની માગણું કરવાથી પુનઃ શ્રીમાનસિહજી સાથે ૧૮૮૬ માં કર્નલ જે. ડબલ્યુ ૧ ધૂળા વડે, અંદરબાઈ ધર્મશાલા અને વઝાની પાછળની બારી ઇત્યાદિમાં રા વિનાકારણની દખલગીરી કરી છે. ઈ. સ. ૧૮૭૪ માં ઈડરને સંઘ આવેલ અને પાલીતાણામાં પડાવ તે ત્યારે ચેરી થઈ. રાધે ચેરીમાં અમદાવાદના નગરશેઠને હાથ હેવાનું અને તેથી પોતે વળતર ન આપવાનું જાહેર કર્યું. આ બાબતમાં મહીકાંઠા એજન્સીએ પૂનાના સેશનર્ટના જજ ન્યૂડેમ સાહેબ અને મુંબઈની હાઈટના રજીસ્ટ્રાર ન્યૂજજ સાહેબનું કમીશન નીમ્યું. કમીશને નિર્ણય આપતાં નગરશેઠને નિર્દોષ ઠરાવ્યા, ચેરીનું વળતર રાત્ય પાસેથી અપાવ્યું, અને વધુમાં જણાવ્યું કે આ માટે રાજ્ય દિલગીરી દર્શાવવી અને સ્ટેટ એજન્સીની મંજૂરીથી અમલદાર નીમવા, વગેરે વગેરે. આ સિવાય પહાડ ઉપર શિલાલેખ તેડાવ્યા, નવાં પાટીયાં ભરાવ્યાં અને તેના કાન પુરાવ્યા ઇત્યાદિ ઉપદ્રવ માટે હટાર કમીશનની નિમણુક થઈ અને એજન્સીએ શત્રુંજયના રક્ષણ માટે થાણેદાર ત્રિકમરાયના તટ થાણું બેસાર્યું. ઈ. સ. ૧૮૭૬મા મહારાણુ વિકટેરીયાને ઢઢેરે સંભળાવવા પાલીતાણામાં મુંબઈ હાઈકોર્ટના રજીસ્ટ્રાર ટેમસાહેબ આવ્યા. તેઓ ત્યાંની પરિસ્થિતિથી અજાણ હતા. તેમણે બુટ પહેરી મદિરમાં જવા પ્રયત્ન કરે. તે આશાતના દૂર કરવા પાંચ રૂપિયા ભગવાન સામે આવ્યા, ભૂખણવાવની વાડીમાં દખલ કરી તથા કજો લીધો. અને કેન્ડીના નિર્ણય વિરુદ્ધ શત્રુંજય ઉપર ચેકીઠાણું ગઠબુ, ટુડનાં પાણું રોકવાનો પ્રયત્ન કર્યો તથા શત્રુ જય પહાડને સાર્વજનિક ઠરાવવા શિવાલય અને પીરના પ્રશ્નો ઉઠાવ્યા. પરંતુ એજન્સીએ તે તરફ લક્ષ્ય ન આપ્યું. વિ. સં. ૧૯૭૩-૭૪ માં ભાદરવા વદિ અમાસે તેને મેળા ભરાવ્યો. એજન્સીએ આ વસ્તુને કેન્ડીના રિપોર્ટ વિરુદ્ધ જાહેર કરી મેળે ભરવાની બંધી કરાવી અને અબ્દુલ્લાખાનની સરદારીમાં રાજ્યના ખર્ચ થાણુ ગોઠવ્યું. આ સિવાય આ ક. પેઢી ઉપર યાત્રાળુઓને આવતા રોકવાનો આક્ષેપ તથા જુદા જુદા જૈનો ઉપર મંડાયેલા ફેજિદારી કેસે વગેરે. ૨. ઈ. સ. ૧૮૮૪-૮૫મા ઠાકેર શ્રી માનસિંહજી ગાદી પર બિરાજમાન થયા, જેનેએ પુરાણું દુખ ભૂલી જઈ નવા ઠાકોર સાહેબ સાથે મીઠાશભર્યો સંબંધ સ્થાપવા નવા રાજસાહેબને સત્કાર્યો. શેઠાણી હકુંવરબાઈ એકલાએ જ ૨૫૦૦૦, પચીસ હજાર જેલીટ નાદર રકમ ઠાકોર સાહેબને ભેટ આપી. તેમ બીજ જેનોએ પણ બહુ જ સારો સત્કાર કર્યો હતે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] . ':૪૧: શ્રી શત્રુંજય ટસન સમક્ષ ૪૦ વર્ષને કરાર થયે, જેમાં રૂ. ૧૫૦૦૦) પર હજારને કરાર થયા. અને છેલ્લે કરાર ૨૬-૫-૨૮ થયો, જેમાં લખ્યું છે કે “ગઢની અંદરના ભાગમાં કઈ પણ ટૂંકમાં નવું દેરાસર. બાંધવા નિમિત્તે ઠાકોર સાહેબને કાંઈ પણ રકમ લેવાને હકક રહેશે નહિ. હાલ જે મકાને વિદ્યમાન છે તે મકાનમાં હિતસંબંધ ધરાવનાર શખ્સોના હકકને બાધ નહિ આવતાં ડુંગરના કેઈ પણ ભાગને ઉપયેાગ શ્રાવક કેમના સિધ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે. હાલમાં જે દેરાસરો ગઢની અંદર તેમજ બહાર વિદ્યમાન છે તે દેરાસર ઉપર કેઈ પણ જાતની કાંઈ પણ રકમ લેવાને દાવો થઈ શકશે નહિxxx શ્રાવક કામની કઈ પણ વ્યક્તિને ડુંગર ઉપર જતાં કઈ પ્રકારની હરકત કે હેરાનગતિ કરવામાં આવશે નહિ. તેમજ ગઢ આગળ અગર ડુંગર ઉપર જવાના રસ્તાની આજુબાજુ પાંચસે વાર સુધીમાં કઇ જગ્યાએ કાયમનું પોલિસ થાણું બેસાડવામાં આવશે નહિ, “ગઢમાં આવેલ સઘળી જમીન, ઝાડે, મકાને અને બાંધકામને ધાર્મિક તેમજ તેને લગતા હેતુઓ માટે ઉપયોગ કરવાને જેને કુલમુખત્યાર છે, અને ફેજિદારી કારણે બાદ કરતાં, દરબાર તરફથી કઈ પણ જાતની દરમિયાનગીરી કે દખલગીરી સિવાય ઉકત ધાર્મિક મિલકતને વહીવટ કરવાને જેનો હકદાર છે. * * ડુંગર ઉપર ગઢની બહાર અને અંદરના મંદિરને વહીવટ કોનો દરબારની જરાપણ દખલગીરી સિવાય કરશે. ડુંગર ઉપર અને ગઢની બહાર આવેલ પગલાંઓ, દેહરીઓ, છત્રીઓ, કંડો અને વિશ્રામસ્થાને જૈનોની માલિકીનાં છે, અને તેનું સમારકામ દરબારની રજાની અપેક્ષા સિવાય જૈનો કરી શકશે. કુંડ અને વિરામસ્થાનનો ઉપયોગ જન-જનેતર સર્વને માટે ખુલ્લો રહેશે. ઉપર કહેલા કુડેમાં આવતાં કુદરતી ઝરણું એને દરબાર સારાં રાખશે અને વખતેવખત સમરાવશે. આ રાજસાહેબના રાજયકાલમાં પણ જશકુવર શેઠાણ ઉપરને ચોરીના તહેમાન કેસ, બુટ અને બીડીને કેસ, શિવાલય અને પીરને પ્રશ્ન, શત્રુંજય ઉપરની મેટી તોપોને કબજે, (જે તોપ વડે જે એ ગવર્નર સર ફીલીપ્સ, જેમ્સ ફર્ગ્યુસન, રીચાર્ડ ટેમ્પલ વગેરેને માન આપ્યું હતું ) તથા બારોટને કેસ, ભીડભંજનના મકાન તરફની વન્ડાની • બારી બંધ કરવી વગેરે પ્રસંગે બન્યા છે, ઈ. સ. ૧૯૦૪ માં શત્રુંજય ઉપર બરિટએ એક મુનિરાજના ખૂન માટે પ્રયત્ન કરેલો અને તીર્થની આશાતનાનો પણ પ્રયત્ન કરેલે, પરંતુ પૂજ્ય ગુરુમહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રયત્નથી એ મુનિરાજ બચી ગયા અને એ ભકર આશાતના થતી અટકી ગઈ અને જૈન સંધને જય થયો, Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ જય : 82: [ જૈન તીર્થાંના ડુંગરની તળેટીથી ગઢમાં જતાં · મેષ્ટા રસ્તા ' ના નામથી એળખાતા રસ્તે, તેમાં આવેલી હૈયારખી (Parapet) સાથે દરખારની કઈ પશુ જાતની પરવાનગી સિવાય પેાતાના ખર્ચે સમરાવવા અને સારા રાખવાની જૈનેાની સત્તા છે અને જાહેરના ઉપયેગ માટે તે ખુલ્લે રહેશે. × ૪ × કેન્ડીના રિપોર્ટ માં જણુાવ્યા પ્રમાણે જૈનેત્તર પવિત્ર સ્થાના, ઇંગારશા પીર વગેરે જે શત્રુજય પર આવેલાં છે તેના અમલ અને વહીવટ નોના હાથમાં રહેશે, × ××× ગઢની અંદરના મંદ અને ટુક તથા ડુંગર ઉપરનાં ખીજા ધર્મસ્થાના જોવા આવનાર બહારના માણુસાએ કેમ વર્તવુ તે વિષે ચેગ્ય નિયમે કરવાને નોને હ્ર રહેશે, પરંતુ જૈનેતર ધર્મસ્થાનાને અંગેના નિયમે તેમની ચૈાગ્ય ભક્તિમાં દખલ કરે તેવા નહાવા માટે સંભાળ રાખવામાં આવશે. × ૪ × ×× જૈન મૌદિશમાં મૂર્તિઓના શણગાર માટે જે કાંઈ ઘરેણાએ અને ઝવેરાત આણંદજી કલ્યાણુજીની પેઢી લાવશે તે ઉપર દખાર તરફથી કઈ પણ જગાત લેાશે નહિ. જે વસ્તુએ ઉક્ત ઉપચેગ માટે છે એમ આણુ જી કલ્યાણજીની પેઢીના સુનીમ જડ્ડાવશે તે ઉપર જગાન માફ કરવામાં આવશે. ’ ' આ આખુ કરારનામુ ઘણુ જ મેટ્ઠ' અને લાખું છે, જે કાયદાશાસ્ત્રીએ વાંચને વિચારવા જેવું છે. અત્યારે આ કરારનામા મુજબ જેના પલીતણા ઠાકાર સાહેબને વાર્ષિક ૬૦૦૦૦ આપે છે. આ કરાર ૩૫ વર્ષની મુદ્દતના છે. અમદાવાદના નગરશેઠ શત્રુંજયના આ સક્ષિપ્ત ઇતિહાસ આખે છે. આમાં મુખ્ય કાર્યકત્રો સસ્થા શેઠ ણુજી કલ્યાણજીની પેઢી છે. આ પેઢીના સ્થાપક શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ છે. તેમને ફ્રેંક ઇતિહાસ પણ આપઘે જાણી લેવા જેવા છે. શેઠ શાંતિદાસ ક્રે જેમને શત્રુંજય તીર્થં અને તેની રક્ષા માટે પાલીતાણા ૧ પરગણું, પાદશાહ સુરાદખન્ને ભેટ આપ્યું હતુ તે શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ્ર અને તેમના પુત્ર ખુશાલચદ થયા. તેમણે સ. ૧૯૮૯ (હીજરી ૧૧૩૭)માં મરાઠાઓ અમદાવાદને લૂટવા આવેલા તે વખતે તેમણે વચમાં પડી, ગાઢના પૈસા આપી મરાઠાની ફાજોના મેારા ઉઠાવી લેવરાખ્યા. તે ઉપરથી શહેરના સદ્ઘાનેાએ એકત્ર થઇ તેમને હંમેશને હક્ક કરી આપ્યું. કે જેટલા માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેંકડે ચાર આના તે શેઠ તથા તેમના સતાનાને આપતા રહીશું. આ હક્કને બદલે હાલ શેઠ પ્રેમાભાઇના સમયથી સરકારી તીજોરામાંથી રૂા. ૨૧૩૩ નગરશેઠને મળે છે. આ વરસમાં ખાદશાહી ફરમાનથી ખુશાલચંદ શેક અમદાવાદના નગરશેઠે ઠર્યાં અને શહેરનાં મેટાં મહાજને એ નગરશેઠ માન્યા. આ કુટુમ્બૂ લેાકહિતને માટે અને વિશેષે કરીને જૈન ધર્મની પુષ્ટિ કરવા માટે બુદ્ધિ અને ધનના સદુપયેગ કરવા માટે નામાકિત થયેલુ* તેથી તેમને ૧. આ બધાને છૂટક છૂટક પરિચય આગળ આવી ગયા છે, છતાં સરલતા ખાતર સંક્ષેપમાં સળગ ઈતિહાસ નહીં આપ્યા છે, મ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] :૪૩ : શ્રી' થઈ જાય તે ફટમ્બના વડા શ્રી ખુશાલચંદ શેઠને સંઘના વેપારીઓએ મળીને નગરશેઠ તરીકેનું માન આપેલું. આ પછી તેઓ શહેરના આગેવાન અને નિસંઘના વડા ગણાવા લાગ્યા. શ્રી ખુશાલચંદ શેઠથી શરૂ થયેલી આ નગરશેઠાઈ અત્યારસુધી વંશપરંપરાગત ચાલુ છે. ગાયકવાડાએ પણ પાલખી, છત્રી, મસાલ ને વર્ષે રૂા. હજાર એટલે તેમને હકક કરી અા (ગુજરાત સર્વ સંગ્રહ) ખુશાલચંદ શેઠને નષ્ણુશા, જેઠમલ અને વખતચંદ એ ત્રણ પુત્ર થયા. વખતચંદ શેઠ પ્રતાપી હતા. xxx વિ. સં. ૧૮૬૪ માં પોતે શત્રુંજયને સંઘ કાઢો, અને ત્યાં કેટલીક પ્રતિષ્ઠા કરી વિ.સં ૧૮૬૮ માં આ નગરશેઠની આગેવાની નીચે અમદાવાદના શહેરીઓએ સરકારને અરજ કરતાં સરકાર તરફથી એ હુકમ થશે કે માત્ર કન્યા મૂકી કેઈ પણ ગુજરી જાય છે તેની મિલ્કતમાં ડખલ ન કરતાં તે કન્યાને, જ્યાં સુધી સંતાન થાય ત્યાં સુધી વારસદાર ગણવી. આ બાબતને ગુજરાતી ભાષામાં કરેલે હુકમ અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખમાં કતરેલો છે. વખતચંદ શેઠને ગાયકવાડ સાથે ઘણે ગાઢ સંબંધ હતેા. ૧૮૮૭ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર હેમાભાઈએ ઘણું સાર્વજનિક સખાવત કરી. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હેમાભાઈ ઈન્સ્ટિટ્યુટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હોસ્પીટલ વગેરે પ્રજાઉપોગી કામે તેમની સહાયથી થયાં છે. સં. ૧૯૦૪માં જન્મ પામેલ ગુજરાત વર્નાકયુલર સાઈટીને પણ તેમણે સારી મદદ આપી હતી. ગુજરાત કોલેજ શરૂ કરવામાં દશ હજાર રૂા. આપ્યા. ત્યાંની શહેર-સુધરાઈ માટે સારે પરિશ્રમ લીધો. શત્રુજ્ય ઉપર સવા લાખ ખરચી ઉજમબાઈની ટુંકનંદીશ્વરદીપની ૪ બંધાવી. પોતાની ટેક વિ. સં. ૧૮૮૨ માં ત્યાં બંધાવી અને તેની વિ સં. ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરાવી. ઘણે ઠેકાણે ધર્મશાળા બંધાવી. ગાયકવાડે રાંચરડી ગામ બક્ષીસ કર્યું, તેની ઉપજમાંથી અમુક રકમ ખેડા ઢાર અથે કાઢેલી છે, ને તે ગામ તેમના વંશજોના તાબામાં હજી સુધી છે. વિ. સં. ૧૯૧૪ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમના પુત્ર પ્રેમાભાઈ પણ એક પ્રખ્યાત વ્યક્તિ હતા. તેમણે વિ. સં૧૯૦૫ શત્રુંજયનો સંઘ કાઢયા હતા. તેમણે અમદાવાદની હઠીસિંગ પ્રેમાભાઈ હે સ્પીટલ (સીવીલ હોસ્પીટલમાં) બાવીશ હજાર દેઢા, હેમાભાઇ ઇન્સ્ટિટયુટના મકાનમાં સાત હજાર પચાસ ગુજરાત કોલેજમાં, મુંબઈની ગ્રાન્ડ શેડીકલ કેલેજમાં, વિટારીયા મ્યુઝીયમમાં, મુંબઈ વિકટેરીયા ગાર્ડન્સ, ગુજરાત વર્નાકયુલર સોસાઈટી વગેરે સાર્વજનિક સંસ્થાઓમાં હજારો રૂપિયાનું દાન કર્યું છે. ૧૯૩૪ નાં દુષ્કાળમાં તથા છ સ્થળે ધર્મશાળા બંધાવવામાં * આ શિલાલેખે અંગ્રેજી ભાષાંતર સહિત મુંબઈ જે. એ.સે.ના જર્નલ હૈ. ૧૯૨ એ. ૫૩ સને ૧૮૯૭ પૃ. ૩૪૮ માં પ્રગટ થએલ છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ નામના પુસ્તમાં પણ પ્રગટ થએલ છે. ' Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજ્ય જિન તીર્થોને પણ હજારેનું દાન કર્યું છે. તેમના નામથી અમદાવાદમાં પ્રેમાભાઈ હોલ સુપ્રસિધ્ધ છે. શત્રુંજય પર પાંચ લાખ ખર્ચ દેરાસર અને પાલીતાણામાં ધર્મશાળા બંધાવેલ છે. વળી કેશરીયાજી પંચતીના સંઘ કાયા છે. તેમણે હિન્દુસ્તાનની જૈન તીર્થોની ઋા અને વહીવટ કરવા માટે વિ.સં ૧૯૨૭ માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના કરી હિંદુસ્તાનના દરેક પ્રાંત અને શહેરના સંઘના પ્રતિનિધિ તરીકે ૧૯ મેમ્બરોની ચુંટણી કરી. તેના કાયદા તથા બંધારણ ઘડયા તથા હંમેશની દેખરેખ માટે અમદાવાદમાંથી વહીવટદાર પ્રતિનિધિઓની કમિટી નીમી અને પેઢીનું પ્રમુખસ્થાન નગરશેઠ કુટુંબમાંની વ્યક્તિ સંભાળે તેમ કરાવ્યું. તેમનું સ્વર્ગગમન વિ. સં. ૧૯૪૩ માં થયું. તેમની પછી આ. કે પેઢીના પ્રમુખસ્થાને શેઠ મયભાઈ. તેમની પછી શેઠ ચીમનભાઈ લાલભાઈ તેમના પછી વખતચંદ શેઠના પરિવારમાંથી શેઠ દલપતભાઈના પુત્ર શેઠ લાલભાઈ પ્રમુખ થયા. શેઠ લાલભાઈ દલપતભાઈ અને મનસુખભાઈ ભગુભાઈએ મળીને પેઢીની અનેકવિધ સેવા કરી છે. બુટ કેસ તથા ધર્મશાળાની ખટપટે રાજ્ય સાથે ઊભી થતાં બહુ જ કુનેહથી કાઈ લઈ વિજય મેળવ્યો હતો. તેમના સમયમાં પેઢીના હાથમાં રાણપુર, ગિરનાર તથા સમેતશિખરજી વગેરે તીર્થોને વહીવટ આવ્યા. સિધ્ધાચલની તળેટી ઉપર બાબુનું પ્રસિદ્ધ મંદિર બંધાયું. શ્રીલાલભાઈ શેઠ પછી પ્રેમાભાઈના પુત્ર મણિભાઈ પ્રમુખ સ્થાને આવ્યા, તેમની પછી શેઠ કસ્તુરભાઈ પ્રમુખ ચુંટાયા અને અત્યારે શેઠ લાલભાઈ દલપતભાઈના પુત્ર શેઠ કરતુરભાઈ પેઢીના પ્રમુખ છે. તેમના સમયમાં વિ સં. ૧૯૮૨ માં વેટસનો ચુકાદ સમાપ્ત થતાં રાજ્યે જેનો ઉપર કર નાંખે. જૈનએ તેની સામે જબરજરત અસહકાર કર્યો. હિન્દન જન સંઘના પ્રતિનિધિઓને સભા અમદાવાદમાં મળી અને જ્યાં સુધી સતેષજનક સમાધાન ન થાય ત્યાંસુધી અસહકાર ચાલુ રાખવાનું ઠરાવ્યું અને જૈન સંઘમાંથી સાત પ્રતિનિધિની ચુંટણી કરવામાં આવી કે જેઓ યોગ્ય સમાધાન કરાવે. જૈન સંઘે અસહકાર બરાબર ચાલુ રાખે. બે વર્ષ બાદ હિન્દના વાઈસરોયે એક રાઉન્ડ ટેબલ કેન્ફરન્સ બોલાવી, જેમાં જૈન સંઘના પ્રતિનિધિઓ અને પાલીતાણાના ઢાકેર આદિ મળ્યા અને સમાધાન કરાવ્યું, જેમાં વાર્ષિક ૬૦૦૦૦)નો આપે તે ઠરાવ્યું. પાલીતાણ રાજ્ય સાથેના આ છેલા ફેંસલા સંબધી આપણે આગળ જોઈ ગયા છીએ તેથી એ વિષે અહીં વધુ લખવું જરૂરી નથી. તીર્થ રેડ શ્રી કલ્યાણવિમળની દેવી આપણે શહેરનાં ધર્મસ્થાને જોઈ ગયા. ત્યારપછી વચમાં શત્રુંજયગિરિ Page #87 -------------------------------------------------------------------------- ________________ -- -- - - --- | ઇતિહાસ ] ' શ્રી શત્રુજય રાજને ઇતિહાસ જોયો. હવે આગળ વધીએ. નહાર બિલ્ડીંગથી આગળ વધતાં કલ્યાણવિમલની એક દેરી આવે છે, જે એક ઊંચા ઓટલા ઉપર છે. ત્યાં યાત્રાળુઓને માટે પાણીની પરબ બેસે છે. વિમલ સંઘાડાના આ મુનિરાજના ઉપદેશથી તલાટીએ ભાત આપવાનું રાયબાબુ સિતાબચંદજી મહારના દાદાએ શરૂ કર્યું હતું એ દેરીમાં કલ્યાણુવિમલજીનાં પગલાં છે. આ સ્થાને કલ્યાણવિમલજી અને ગજવિમલજીને અગ્નિસંસ્કાર થશે છે. તેમની સ્મૃતિમાં આ કરી અને પાદુકાની સ્થાપના થયેલી છે. રાણાવાવ-ભૂખણવાવ – કલ્યાણવિમલજીની દેરીથી માઈલ દૂર આ વાવ છે. વચમાં જેન બાલાશ્રમનું નવું મકાન આવે છે અને ત્યારપછી આ વાવ છે. સુરત નિવાસી શેઠ ભૂખણદાસે આ વાવ મનુષ્યોને તેમજ ઢેરેને પાણી પીવા બંધાવી હતી. વાવ પાસે મેઘમુનિની દેરી છે, જેમાં ત્રણ પગલા છે. રાણાવાવનું અસલ નામ ભૂખજીવાવ હતું. ત્યાંની વાડી પણ ભૂખણદાસ શેઠની જ હતી. પાછળથી સ્ટેટે તે જમીન લઈ લીધી. ભાતા તળટી– રાણાવાવથી અર્ધા માઈલ દર આ તલાટી છે. આ પ્રાચીન સ્થાને એક વિશાળ વટવૃક્ષ હતું, જેથી યાત્રાળુઓને ઘણી ઠંડક મળતી, પરંતુ એ વટવૃક્ષ પડી જતાં ત્યાં શેઠ લાલભાઈનાં માતુશ્રી ગંગા માએ હજારે રૂપિયા ખર્ચી વિશાલ તલાટીરથાન બનાવ્યું છે. અંદરના ભાગમાં વરસાલ તયા ઓરડીઓ છે. ત્યાં શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના માણસો નિરંતર દરેક યાત્રાળુઓને ભાતું આપે છે. ઉકાળેલું પાણી પણ ત્યાં રહે છે. દર ચૌદશે તથા ચૈત્રની ઓળીમાં આયંબિલ કરાવાય છે. પેઢી તરફથી ચેકીપહેરે પણ રહે છે. પાછળના ભાગમાં બગીચે, એક ગુફા ઓરડી છે. તથા સાધુ-સાધ્વીઓને વિશ્રાંતિ માટે ત્યાં ઓરડા છે. ભાતામાં શરૂઆતમાં અણુ અપાતા. પછી શેવ-મમરા અપાતા, પછી લાડુસેવ અને તેમાંથી અત્યારે કળીના લાડુ અને ગાંઠીયા અપાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી નવીન પ્રકારના પકવાન્ન પણ કઈ કઈ વખત અપાય છે. વળી કોઈ સમયે ચા, દૂધ અને સાકરનાં પાણી પણ અપાય છે. ભાતા તલાટીની સંપૂર્ણ વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી રાખે છે. સતી વાવ - ભાતા તલાટીની સામે જ વાવ આવેલી છે. તેનું પાણી ઘણું જ સ્વાથ્યપ્રદ અને પૌષ્ટિક છે. અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસના પુત્ર શેઠ સુરદાસના પુત્ર શેઠ લક્ષ્મીદાસે મોગલ સમ્રાટના ફરમાનથી સં. ૧૬૫૭ માં આ વાવ બંધાવી છે, Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [જેન તીર્થોને જેને શિલાલેખ છેલા પગથીયા ઉપરના ગેખમાં છે અને તેનું નામ સતી વાવ રાખ્યું છે. વાવના ઓટલા ઉપર શેઠ મોતીશાહ તથી કાયમની પાણીની પરબ બેસે છે વાવની સામે જ શેઠ તીશાહે બંધાવેલા બે મોટા ચેતર છે જે યાત્રાળુઓની વિશ્રાંતિ માટે બનાવેલ છે વાવના પાયાના ભાગમાં મેટે ચેતરે છે જ્યાં પક્ષીએને ચણ નાખવામાં આવે છે. શહેરથી તલાટી સુધી વાહન આવી શકે છે. વાવથી શેડે કદમ છેટે એક જાળ-પીલુડી વૃક્ષ નીચે શેઠ શાંતિદાસે બંધાવેલી એક દેરી છે, તેમાં શ્રી ગેડીજી મહારાજના પગલાં બિરાજમાન છે. બાદ એક ચતરા ઉપર પાળીઓ છે અને છેલ્લે દેરીઓ નંગ ૨૮ તથા બને બાજુ ત્રણ ત્રણ ઘુમટીના મેટા મંડપ બાંધેલા છે અને તેમાં કેદી નકશીદાર દેરીમાં ચરણ છે. આ બન્ને મંડપને છેડે પથ્થરને એક એક હાથી છે. આ બધું આપણું બન્ને બાજુ બાંધેલા ગઢની અંદર આવેલ છે. જયતળેટી– આ દેરીથી થોડા કદમ દૂર જતાં જયતલાટી આવે છે. આ તલાટી ઉપર ચઢવાના પગથીના નાકા ઉપર બને બાજુ પથ્થર અને ચુનાના બનાવેલ એક એક હાથી છે. તલાટીનું તળિયું મજબૂત પથ્થરથી બાંધેલું છે. અહી કદી કદી નાણું માંડી સાધુ-સાધ્વીઓને વડી દીક્ષા, શ્રાવક-શ્રાવિકાઓને દીક્ષા ગ્રતાદિ ક્રિયા ‘કરવામાં આવે છે. આ ચેકની બન્ને બાજુ છત્રીવાળા મંડપ આવેલા છે. ડાબા હરણ તરફનો મંડપ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચદે બધાવેલ છે. જમણ હાથ તરફ મંડપ ધોલેરાવાળા શેઠ વદ ભાઈચદે બંધાવે છે આ બને મંડપ સં. ૧૮૮૭ માં બંધાવવામાં આવેલા છે. આ બંને મંડપ વચ્ચે દેહરીઓ તથા જમણા હાથ તરફના મંડપના નીચાણમાંની દેરીઓ મળી કુલ દેરીઓ નં. ૨૮ છે. તેમાં ૪૧ જેડ પગલાં છે. આ મંડપની ભીંતે શ્રી પાર્શ્વનાથજીનાં, શ્રી મહાવીર સ્વામીન અને પાંડવાદિકનાં બોધદાયક ચિત્ર આલેખ્યાં છે. ડાબી તરફના મંડપમાં શ્રી આદિનાથ ભગવાનની ચરણપાદુકા છે જમણા હાથ તરફ શ્રી શાંતિનાથજીનાં ચરણે છે. આ મડપોમાં દર્શન ચૈત્યવંદન કરી નીચેની દેરીઓમાં ચંત્યવંદનાદિ કરી યાત્રા ઉપર ચઢવા માંડે છે. તલાટીથી ઉપરના કિલ્લા સુધી પહાડને રસ્તે ત્રણ માઈલ છે, સમુદ્રના જલની સપાટી (sea level) થી પહાડની ઊંચાઈ ૧૯૮૦ ફૂટની છે, ઉપર ચડવાને રસ્તે પથ્થરનાં નાના એટા સલાંઓ ચૂંટાડીને બાંધે છે. રસ્તાની પહળાઈ એક સારી સડક જેટલી છે જેથી જથ્થાબંધ માણસેને જતાં આવતાં અડચણ નથી પડતી. હાં, મેળાના દિવસેમાં આ નિશાળ માર્ગ પણ સાંકડા લાગે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] .: ૪૭, , શ્રી શત્રુંજય ઉપર ચડતાં રસ્તામાં પાંચ કુડે આવે છે. દરેક કુંડની વચમાં ત્રણ ત્રણ ચાર ચાર વિસામા આવે છે. દરેક વિસામાએ શેઠ બ. ક. ની પેઢી તરફથી ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેને લાભ જેન યાત્રીઓ ઉઠાવે છે. , સરસ્વતીની ગુફા– જયતલાટીથી ઉપર ચડતાં જમણે હાથ તરફ લગભગ ૫૦ થી ૬૦ કદમ દૂર કિનારા પર એક ઘુમટમાં સરસ્વતીની ગુફા છે. ગુફામાં હંસવાહિની ભગવતી સરસ્વતી દેવીની પ્રાચીન ચમત્કારી ભવ્ય મૂતિ છે. આથી નીચેના ભાગના ખુલા વિશાળ મેદાનમાં સુપ્રસિદ્ધ આંગધ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ભવ્ય આગમમદિર બંધાય છે. વચમાં ચેમુખ જિનાલય, ચેતરફ દેરીએ, તેમાં આગમશાસ્ત્ર પથ્થર ઉપર કેતરાયેલ છે, સાથે સાહિત્ય મંદિર, ધર્મશાલા વગેરે પણ બંધાય છે. બાબૂના દેહરાની ટુક આ ક, ઉપર ચઢતાં ડાબી બાજુ ૨૫ પગથિયાં ચઢ્યા પછી આવે છે. અજીમગંજન રાયબહાદૂર બાબુસાહેબ ધનપતસિંહ અને લખપતિસિંહે પોતાનાં માતુશ્રી મહતાબકુંવરના સ્મરણાર્થે લાખો રૂપિયા ખર્ચી આ ટુંક બંધાવી છે. વિશાલ જગામાં આ ટુંક બંધાયેલી છે. શરૂઆતના ભાગમાં વહીવટ ઓફીસ, હાવા દેવાનું સ્થાન અને બીજાં મકાનો છે. અને પાછળના વિશાલ ભાગમાં વચમાં મૂલ મદિર, આજુબાજુ ફરતી ચોતરફ દેરીઓ અને મૂલનાયકજી પાછળ રાયણ વૃક્ષ નીચે પાદુકા છે જે પહાડ ઉપરના મૂલમદિરનું સ્મરણ કરાવે છે. સં. ૧૫૦ મહા શુતિ ૧૦મે અહીં ઉત્સવપૂર્વક બાબુજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ ઘણું જ દાનવીર અને ધર્મપ્રેમી હતાં. અનેક ધાર્મિક કાર્યોમાં તેમણે લાખો રૂપિયા ખર્ચા છે. બેથી અઢી લાખ રૂપિયા ખચી તેમણે જૈન સુત્ર પહેલવહેલાં છપાવ્યાં હતાં, આ મંદિર-ટુંક પહાડ ઉપર ગણાય છે તેથી શાસ્ત્રીય નિયમાનુસાર, ચાતુર્માસમાં પહાડ ઉપર ન ચઢાય એ નિયમે, ચાતુર્માસ સિવાય ૮ માસ ભાવિક યાત્રીઓ દર્શન-પૂજનને લાભ લે છે. બાબુના રાની ટુંકનાં દર્શન કરી ઉપર ચઢતાં દૂર એક એટલા જેવું આવે છે, અહીં ઘણીવાર કિયાત બેસે છે અને કઈ યાત્રી પહાડ ઉપર બીડી, દીવાસળી આદિ લઈ ન જાય તેની તપાસ રાખે છે. અહીંથી ધીમે ધીમે ચઢાવ શરૂ થાય છે. ત્યાં આગળ પહેલા હડાની દેરી આવે છે. ત્યાં વિસામે અને પાણીની પરબ આવે છે, ત્યાંથી થોડે દૂર ચઢતાં ધૂળી પરબને વિસામો આવે છે. અહીં ધોરાજીવાળા શેઠ અમુલખ ખીમજીના નામથી પર બેસાડેલી છે. તેની પાસે જમણા હાથે એક Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૪૮ : | જૈન તીર્થોને દેરી છે જેમાં ભરત મહારાજાનાં પગલાં છે. સં. ૧૬૮૫ માં તેની પ્રતિષ્ઠા થયેલી - છે. અહીં પહેલો હકો પૂર્ણ થાય છે. ઈચ્છા કુંડ ધળી પરબથી સપાટી જેવા રસ્તામાં ચાલતાં પહેલો કુંડ આવે છે. તે કુંડ સુરતવાલા શેઠ ઈચ્છા દે ધાવેલ છે તેથી ઈરછાડ કહેવાય છે. અહીં પશુએને પાણી પીવાની પણ અનુકૂળતા છે. યાત્રિઓને બેસવા બેઠક વગેરે છે. કુમારપાળકુંડ– અહીંથી આગળ વધતાં ઉચે પગથીયા ચઢીને જતાં, એક દેહરીમાં શ્રી રાષભદેવજી, શ્રી નેમિનાથજી અને તેમના ગણધર શ્રી વરદત્ત એ ત્રણેની પાદુકાઓ છે. તેની સામે બાંક-બેઠક જે વિરમે છે નેમિનાથજીની દેરીથી આગળ જતાં ડે દર લીલી પરબ નામે વિસામાનું સ્થાન–દેરી આવે છે. અહીં શેઠ ડાહ્યાભાઈ દેવશી (કચ્છી)ના નામથી પરબ ચાલે છે. ત્યાથી ઘેડે દૂર જતાં બા હાથ ઉપર એક વિસામા દેરી છે, જેમાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરબ બેસાડેલી છે. તેની જોડે જમણે હાથ ઉપર કુમારપાલ કુંડ બનાવે છે. આ કુંડ ગુર્જરશ્વર પરમાતપાસક મહારાજા કુમારપાલ સોલકીએ બધાવેલ છે. કુમારપાલ કુડથી આગળ જતાં એક સીધી ટેકરી ચઢવાની આવે છે. અહી ચઢાવ ઘણે જ કઠણ છે. આ રસ્તાને હિંગલાજને હડે કહેવામાં આવે છે. ટેકરી ઉપર હીંગળાજ માતાનું મંદિર છે. અહીં એક બારોટ બેસી યાત્રીઓની યાત્રા સકલ થયાનું અને અમુક મેળાના દિવસેમાં શ્રી ઋષભદેવજી પ્રભુના આટલા પુત્રો આજે સિધ્ધપદ પામ્યાનું કહે છે. સાથે જ આટલે કઠણ ચઢાવ ચઢીને આવ્યા છે તો મને પણ કંઈક આપો. દેવીને ચઢાવવાથી તમને ઉપર ચઢવ નું હવે વધુ કષ્ટ નહિ થાય એમ પણું સૂચવે છે. ત્યાંથી ઉપર જતા સામે જ વિશ્રાંતિ સ્થાન છે. ત્યાં બાક આકારના વિસામા છે. ત્યાંથી ઉપર જતાં જમણી બાજુ પથ્થરમાં સિંદુર પાના હાડેલ સ્થાનક છે, શેઠ કુટુંબ પોતાની આ કુલદેવી ખોડીયારના કર કરવા જતી વખતે આ સ્થળે પગે લાગી નાળિયેર પડે છે. અહીં સુધીમાં પહાડનો અધે રસ્તે પણ થાય છે. અહીંના વિશ્રાંતિસ્થાનમાં કચ્છી શેઠ હીરજી નાગજી તરફથી પરબ બેસાડેલી છે. પગથિયાનાં કઠે એક દેરી છે જેમાં કલિકુંડ પાશ્વનાથની પાદુકા છે. જેની સ્થાપના સં. ૧૮૩૫ માં કરવામાં આવી છે. આ રથાન વિશ્રાંતિ માટે ઘણું જ સારું-અનુકૂળતાવાળું છે. ૧ હીંગલાજને લડે, ક્રેડે હાથ દઇને ચાર ફૂટ પાપનો ઘડે, બાંધ્યો અન્ય પડે, Page #91 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] શ્રી શત્રુંજય છાલા કુંડ– અહી થી થોડું ઉપર ચડતાં એક હડે આવે છે, જેને “નાને માનમોડીઓ” કહેવામાં આવે છે. આની પછી માટે માનડીઓ આવે છે અને પછી છાલાકુંડ આવે છે. આ કુંડનું પાણી બહુ જ આરેગ્યપ્રદ છે. આ કુંડની પગથી ઉપર એક દહેરી અને વિસામે છે. ત્યાં મોતીશા શેઠના દિવાન શેઠ અમરચંદ તરફથી પાણીની પરબ બેસાડવામાં આવે છે. આની સામે એક ઝાડ નીચે ઓટલા ઉપર અમદાવાદના નગરશેઠ શ્રી. હેમાભાઇ વખતચંદવાળા તરફથી પરબ બેસાડેલ છે, જેને લાભ સાર્વજનિક રીતે લેવાય છે. તેની પાસે એક નકશીદાર દહેરી છે. આમાં પગલા જેડીઆર છે, જેને શાશ્વત જિનનાં પગલાં કહેવામાં આવે છે. આ કુંડ વિ. સં. ૧૮૭૦માં બંધાયે છે. શ્રીપૂજ્યની દહેરી – છાલાકુંડના ઉપરના ભાગમાં એક ટેકરી ઉપર તપાગચછીય શ્રી દેવેંદ્રસૂરિ નામના શ્રીપૂ બંધાવેલ કેટલાક ઓરડાઓ છે. તેમાં કેટલીક દેરીઓ પણ બંધાવેલ છે. મોટી દહેરીમા શ્રી વિજયદેવે દ્રસૂરિજીના પગલા છે અને બીજી દેરીમા પુરુષાદા શ્રી પાર્શ્વજિનજીના અધિષ્ઠાયક ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિ છે અને બાકીની ૧૪ દેરીઓમાં જુદા જુદા પગલાં છે. આ વિશાળ જગ્યાના મધ્ય ભાગમાં કુંડના આકારની એક સુંદર વાવ છે. વાવને ચાર ખૂણે કરીએ બનાવેલ છે અને એમાં પણ પગલા પધરાવેલ છે. એક ઓરડામાં શ્રી ગૌતમસ્વામીની . મૂર્તિ છે. સ્થળ એકંદરે શાંત અને ધ્યાન કરવા ગ્ય છે. હીરબાઈને કુંડ-ચે કુંડ– છાલાકુડથી આગળ જતાં ડાબા હાથે એક વિસામે આવે છે, જે શેઠ હઠીસિંગ કેસરીસિંગે બંધાવેલ છે. અહીં મુંબઈવાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ જે. પી. તરફથી પરખ બેસે છે. અહીંથી આગળના રસ્તાને મકાગાળી કહે છે. ત્યાં એક જેઠાલાને વિસામો આવે છે. ત્યા પરબ બેસે છે. આની પાસે એક દહેરીમાં પગલાંની જોડ એક છે અહીંથી ગિરિરાજની છેલી ટેકરી અને તે ઉપરનાં સખ્યા બંધજિનાલયનાં શિખરનાં દર્શન થાય છે. આ ભાગને તળિયું કહે છે. અહીંથી થડે દર ચાલતા ડાબા હાથે હીરબાઈને ચેથા કુંડ આવે છે. અહીં માટે વિસામે છે તથા પરબ બેસે છે દ્રાવિડ-વારિખિલ્લની દહેરી– હીરબાઈના કુડની સામે એક ઊંચા ચાતરા ઉપર દેરી બાંધેલી છે, આ દેરીમાં દ્રાવિડ, વારિખિલ્લ, અર્ધમત્તાજી અને નારદજી એમ ચાર જણની શ્યામ પાષાણુની Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય • ૫૦ ઃ [ જૈન તીર્થાના ચાર કાઉસગિયા મૂર્તિ છે. દ્રાવિડ અને વારિખિલ્લુ અહીં કાર્તિક પૂનમના દિવસે ઇસ ક્રોડ મુનિએ સાથે મેક્ષે ગયા હતા. કાર્તિક પૂનમને મહિમા આ કારણે ગણાય છે. શેઠે ભૂખણુદાસને ટુડે નં. પ આ ઢરોથી આગળ જતાં પાંચમા ભૂખણુદાસ કુંડ આવે છે. રસ્તાના કુંડામાં આ છેલ્લા કુંડ છે. આ કુંડ સુરતવાળા શેઠ ભૂખણુદાસે બંધાવેલ છે, જેમણે તળેટી રોડ ઉપર રાણાવાવ અંધાવેલ છે, અને શહેરમાં સાત એરડાવાળી ધર્મશાળા બધાવી છે. આ કુંડ પાસે બાવળનું વૃક્ષ હાવાથી તેને ખાળકુંડ પણ કહેવામાં આવે છે. કુંડની સામે જમણા હાથ તરફ ઊંચા એટલા ઉપર એક દેરી છે. તેમાં રામ, ભરત, શુકરાજ, શૈલાચાય અને થાચ્ચા એમ પાંચ જણુની કાઉસગ્ગીયા મૂર્તિ છે. કુંડના ચેાતરા ઉપર એક દેરી છે. તેમાં પગલાં છે. હનુમાન દ્વાર— અહીંથી આગળ જતાં ઘેાડા ઊંચાણવાળા ભાગ ચડતાં હનુમાન દ્વાર આવે છે. અહીં એક દેરીમાં હનુમાનની મેટા ઊભી મૂર્તિ છે. ગિરિરાજ ઉપર ચડવાના માના આ છેલ્લા ઢુંડા ગણાય છે. આ હનુમાનની દેરીની સામે એક ચેાતરા ઉપર વૃક્ષની છાયા નીચે બે દેરીએ છે તેમાં પગલાં છે. અહીં પાણીની પરખ એસે છે. ઉપર ચડતાં થાકેલ યાત્રાળુ અહીંથી સ્વચ્છ અને ઠંડી પવનલહેરીએથી પેાતાના શ્રમ ભૂલી જાય છે. અહીથી ગિરિરાજને ભેટવાના છે માર્ગ પડે છે. એક રસ્તે નવ ટૂંક તરફ જાય છે અને ખીને સેટી ટૂંકમાં દાદાની ટૂંક તરફ જાય છે. જેમને પહેલાં નવ ટૂંક કરીને પછી મેટી ટૂંકમાં જવું હોય તે નવ ટૂંકના રસ્તે જાય છે. મેાટી ટ્રકને રસ્તા— મેટી ટૂંક તરફ જતાં જમણુ હાથ તરફ પર્વતની ઊંચી ભેખડ આવે છે અને ડાખા હાથ તર ખાધેલી પાળ આવે છે ચેડે દૂર જતાં જમણા હાથ તરફ, ભેખડમાં ત્રણુ કાઉસગ્ગીયા મૂર્તિ કોતરેલી આવે છે. મા મૂર્તિએ જાલી, મયાલી અને ઉપયાની મેક્ષે ગયા તેમની છે. અહીથી માગળ જતાં કિલ્લે આવે છે. આ કિલ્લે નવ ટૂંક સહિત ખવાં તીર્થસ્થાનાની ફરતે બાંધવામાં આવેલ છે. આ કીટ્ઠામાંથી અંદર પેસવાના પ્રથમ પ્રવેશદ્વારને રામપેાળની ખરી કહે છે. વિ. સં. ૧૯૩૯ માં જ્યારે ગિરિરાજ ઉપર આશરે ચાલીસ હજાર યાત્રાળુઓ ભેગા થયા તે વખતે આવજાવ માટે પડતી સઢાશના કારણે આ ખીજી મારી મૂકવામાં આવી તુતી. અહી ખારીની અઢાર પાણીની પરમ પ્રેસે છે. અહીં તીથાધિરાજને પહોંચવાના માર્ગ પૂર્ણ થાય છે અને યાત્રાળુ તીૌધિરાજનાં જિનમંદિરૈ ગ્લુરુરવા લાગે છે. હવ આપણે રામપેાળ તરફ વળીએ- Page #93 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૧ : [ શ્રી શત્રુંજય રામપોળ રામપળની બારીથી આદીશ્વર ભગવાનના મંદિર સુધી આખા પહાડ ઉપર સૌથી વધુ પવિત્ર અને મહત્ત્વની ટૂંક આ સ્થાને છે. આ સ્થાનને દાદાની ટૂક અથવા મેટી ટ્રક કહેવામાં આવે છે. શત્રુંજય તીર્થની યાત્રાએ આવનાર કેઈપણ યાત્રિકનું મન ભાવનાર, ચિત્ત શુદ્ધ કરનાર, આત્માને શાંત અને પવિત્ર કરનાર આ ટૂંક છે. આ રંકના ત્રણ ભાગ પાડવામાં આવેલા છે. રામપાળ, વિમળવશી અને રતનપોળ. ૧. રામપળમાં મદિર-વિમલનાથ ભગવાનનું. આ મંદિર પાંચ શિખરી છે, અને ઔરંગાબાદવાળા શેઠ મોહનલાલ વલ્લભદાસે બંધાવેલ છે. મંદિર બહુ જ ભવ્ય, રળીયામણું અને સુંદર છે. ૨. મદિર–સુમતિનાથ ભગવાનનું આ મંદિર ત્રણ શિખરવાળું છે. સુરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચદે બંધાવેલું છે. આ બન્ને મંદિરે તેની રચના અને અકૃતિ માટે સુંદર છે, પણ હમણું હમણાં ત્યાં પાસે જ ડાળીઓવાળા ડાળી પાથરીને બેસતા હેવાથી યાત્રીઓને દર્શને જતાં અડચણ પડે છે. આની જોડે જ મોતીશા શેઠની દૂકની ફૂલવાડી અને કુંડ છે કુંડના પરથાબને છેડે, અથાત ટકના કિલ્લાની પાછળના ભાગમાં કુતાસદેવીને ગોખલે છે. તેની સામે બાજુએ આણંદજી કલ્યાણજીની ઓરડીઓ છે અને સાથે જ મોતીશા શેઠની ઓરડીઓ છે જેને જાળી ભરેલી છે, ત્યાંથી સામે જ સગાળ પિળના નાકે આ. કે પેઢીનું બે માળનું એક વિશાલ મકાન છે. અહીંથી આગળ વધતાં લાગે પહોળો વિશાળ ચેક આવે છે. ત્યાંથી થોડાં પગથિયાં ઊંચે ચઢી સગાળપોળ તરફ જવાય છે. અહી વચ્ચે ચોક આવે છે જેમાથી સીધો રસ્તા ઘેટીની પાળે જાય છે. જમણા હાથ તરફને રસ્તે નવ કે તરફ અને ડાબા હાથને રસ્તો સગાળ પિળ તમ્ફ જાય છે. થોડા પગથિયાં ચઢી સગાળ પોળમાં જવાય છે. અહી દરવાજામાં શેઠ આ. કે. પેઢી તરફથી ચકી બેસે છે જે ન યાત્રીઓ તથા અજેની પાસેથી લાકડી, છત્રી, મજા, જેડા આદિ તથા કેઈપણ જાતના શસ્ત્ર વિગેરે પાછી આપવાની શરતે લઈ ચે છે. અંગ્રેજો, રાજામહારાજાઓ તથા ઉચ્ચ અધિકારીઓ વિગેરે બૂટ તથા શસ્ત્ર અહીં જ ઉતારે છે.-મૂકે છે. અહીંથી આગળ વધતાં સામે જ લખાડી દેખાય છે તેમાં ઘણું + દોલાખાડીમાં ઉત્તરની ભીતિમાં નીચેને લેખ હતું. આ લેખને અધે હીરો જ ત્યાં ઉપલબ્ધ હતો પરંતુ શ્રીમાન જિનવિજયજી તે લેખની પૂર્તિરૂપ અક્ષર [ ] આવી આપી લેખ પૂરો કરેલ છે તે લેખ મહત્વ હોવાથી હું નીચે આપું છું. ॥ श्री मदहिपन्तन] वास्तव्य प्रागवाटान्वय Page #94 -------------------------------------------------------------------------- ________________ = ૫૨ : શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને કંડ છે. ઉપર નગારખાનું બેસે છે. આદોલાખાડીના અંદરના ભાગમાં મહામંત્રી વસ્તુપાલે બધાવેલી શત્રુંજયની પાજને ઉલ્લેખ કરનાર એક શિલાલેખ હેતે જે કર્નલ બાવેલે પ્રકાશિત કર્યો છે. લાખાડીના નાકે ગેડીએને રહેવાની ઓરડીએ, તથા પોળના દરવાજા ઉપર આ. કે. પેઢી તરફથી તીર્થની સંભાળ માટે રહેતા ઈન્સપેક્ટર વિગેરેને રહેવાનું મકાન છે. અનુક્રમે ત્યાંથી આગળ વધતાં આઠેક પગથિયાં ચઢતાં વાઘણપોળ આવે છે. વાઘણપોળ વાઘણુ પિોળના દરવાજે બે બાજી બે ચક્ષની વિશાલ મૃતિઓ છે તથા બને બાજુ વાઘ તથા વાઘણુકની સુતિ છે-એકી છે. વાઘણ પિળમાં પેસતાં જમણી તરફ [૪. શ્રી જતિનું ] 8 શ્રી ઝાલા[ ગ ૩ જી રોમપુત્ર ] 8. શ્રી પાન[दन श्री लूणीग . ] श्री मालदेव संघपतिमहं. श्री वस्तुपालानु ] नमहं श्री तेजपाले[ આ ] વાત ના કારિતા અને ભાવાર્થ એવો છે કે શ્રી અણહિલપુરના રહેનાર પ્રાગ્રાટ જ્ઞાતિના દર શ્રી ચંડપના પુત્ર કર શ્રી ચંડપ્રસાદના પુત્ર કફ઼ શ્રી સેમના પુત્ર ઠક્કુર આશારાજ ના પુત્ર દકુર શ્રી લુણીગ તથા દકકુર શ્રી માલદેવ તથા સંઘપતિ મહું વસ્તુપાલના અનુજ મહું શ્રી તેજપાલે શ્રી શત્રુંજ્ય નીર્થમાં રસ્તાની પાઝ બંધાવી.” (પ્ર. લે. સં. ભા. ૨. પૃ. ૬૮). ક વીકમશી બરવાળાના રહીશ હતા જ્ઞાતિ ભાવસાર હતા. નિશ્ચિત જીવન અને સ્વચ્છ ધાને કારણે તેમનું શરીર સુદઢ હતું. બાપ-દાદાને ચાલ્યો આવતો પાણકોરા રંગવા વગેરેને ધધો કરતા અને બાકીને સમય મસ્તાનીમાં પસાર કરતા, હજી સુધી તેમણે સંસાર યાત્રામાં પ્રવેશ કર્યો ન હતો. એકદા બન્યું એવું કે ભજનના સમયે રસોઈ મોડી થતાં અગતા સ્વાદવિહીન બનતાં વિકરમશીએ ભાભીને ફરિયાદ કરી. ભાભીનું મગજ જ તપી ગયું અને આવેશમાં ને આવેશમાં આદેશ પૂર્વક કહ્યું કે “આટલે બધે સ્વભાવ તીખો રાખો છો તો જાવ ને શત્રુંજય પર ને બતાવીને તમારું સામર્થ્ય, “ભ ભીનો ટેણે વીકમશીના હૃદયની આમ્પાર ઉતરી ગયો તેમણે મને સામે મક્કમ નિર્ણય કરી લીધું અને કઈ પણ ભોગે કાર્ય સિદ્ધિ કરવા માટે શત્રુંજય પ્રતિ પગલાં માંડ્યા. આ સમયે શત્રુંજય પર વાઘણને ઉપદ્રવ સવિશેષ હતો તેનું સ્થાન હતું હાલની રતનપળની બહાર, કુમારપાળ મહારાજાના જિનાલયની સામે વાઘણ એટલી બધી ક્રૂર હતી કે કઈ પણ પ્રાણીને જીવતા ન જવા દે. લોકે આ ત્રાસથી ત્રાસી ગયા, ઇવના Page #95 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૩ : શ્રી શત્રુંજય શેઠ નરસી કેસવજીની ટ્રકમાં જવાને રસ્તે તથા શેઠી લેકેને ઉતરવાની એરડીઓ આવે છે. વિમળવશી, ડાબા હાથનાં દહેરાં– વાઘણપોળના દરવાજામાં પ્રવેશ કરતાં હાથીપળ સુધીના ભાગમાં આવેલાં દહેરાંના વિભાગને વિમળવશી' નામે ઓળખવામાં આવે છે. તેની જમણું અને જોખમે આ વાઘણને ત્રાસ દૂર કરે તેવો સમર્થશાળી પુરૂષ કોઈ ન નીકળ્યો. પરિણામે શત્રુંજયની યાત્રાએ જવાનું લગભગ અશકય જેવું બની ગયું. જોકે આ ઉપદ્રવમાંથી મુક્ત થવાને ભાગે વિચારી રહ્યા હતા તેવામાં વીકમશી શત્રુંજયની તલાટીએ આવી પહોંચ્યો. તેણે લોકોને વાત કરી, લેકેએ આ સાહસ ન કરવા કહ્યું. પણ મકકમ મનને વિકમશી ન ડગ્યો. છેવટે લેકેએ સાથે જવા કબૂલ કર્યું. રામપળ લગભગ આવ્યા બાદ વીકમશીએ પિતાની સાથેની જનતાને કહ્યું કે હું રાડ પાડું ત્યારે માનવું કે વાઘણુ ભરાઈ છે. લોકો બધા ત્યાં સ્થિર થઈ ગયા અને વીર વીમશી એકલો ધીમે ધીમે પગલાં પાડતે વાઘણ સન્મુખ ચાલ્યો. કેટલાય દિવસોના આંતરા બાદ પિતાનું ભક્ષ્ય આવતું નીહાળી શાંત નિદ્રા લેતી વાઘણુ સચેત બની ગઈ વાઘણુ સિંહ કરતાં પણ ક્રર ને કપટી કહેવાય છે. વાઘણે ક્ષણ માત્રમાં પરિસ્થિતિ માપી લીધી અને જોવામાં વિકમશી નજીક આવ્યો તેવામાં છલંગ મારી તેના પર પિતાને પંજે પાશો પણ વીકમશી આથી ગાંજ્યો જાય તેમ ન હતો તેણે સૌ પ્રથમ તેલ કરી રાખ્યો હતો એટલે સહેજ પાછા હઠી જઈ સતતસુરતનથી પિતાને લુગડે વીટાળેલો હાથ વાઘણના મોઢામાં બેસી દીધે. આથી વાઘણુ વકરી અને પરસ્પર યુદ્ધ જામ્યું પણ પહેલવાન સરખા વીર વીકમશીએ વાઘણની કારી ન ફાવવા દીધી. સખ્ત પરિશ્રમ અને દાવપેચ પછી છેવટે વીકમશીને જયશ્રી વરી અને વાઘણને આત્મા પરલોક પ્રયાણ કરી ગયો. ઝપાઝપીને કારણે વિકમશી પણ સારી રીતે ઘાયલ થયો હતો. તેને પોતાનો દેહ ઢગલે થઈ જતો લાગ્યો એટલે હતું તેટલું બળ એકત્ર કરી રાડ પાડી, રાડ સાંભળતાં જ રામપળના દરવાજે ઉભેલા લોકેએ હર્ષના પિકાર કરવા પૂર્વક રતનપોળ પ્રતિ દેટ મૂકી આવીને જુએ છે તે વિકમશીના દેહમાંથી રુધિરની નીક વહી હતી. લોકોએ તેના અપૂર્વ અને તીર્થ ભક્તિના પ્રતિક સ્વરૂપ બલિદાન માટે તેને ધન્યવાદ આપે અને વીર વિકમશીનો આત્મા સ્વર્ગ સંચર્યો. વીર વીકમશીના કાયમી સ્મરણ માટે એક પાળીયે, જે સ્થળે વાઘણને પિતે મારી તે જ સ્થળે ઉભે કર્યો છે જે અદ્યાપિ પર્યત રતનપોળની બહાર એક નાના વૃક્ષના ક્યારા પાસે મોજુદ છે અને વીર વીકમશીના પરાક્રમની ગાથા મૂકભાવે ઉચ્ચારી રહેલ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય [ જૈન તીર્થોને ડાબી અને લાઈનમાં દહેરાં અને દહેરીને આવેલ જ વંદન-નમસ્કાર કરવા માટે તેમજ ઓળખાણ પડે તે માટે ક્રમવાર બતાવવામાં આવ્યું છે. ૧. ડાબા હાથ તરફ દહેરાસર ૧ શ્રી શાંતિનાથનું છે, જે દમણવાળા શેઠ હીરા રાયકરણે બંધાવેલું છે. અહીં સવે શ્રાવકે પ્રભુભક્તિ કરી ચૈત્યવંદન કરે છે. આ દહેરાસરની જમણી બાજુએ સીયાઈ લેકે ના પહેરાની ઓરડી પાસે એક દહેરી છે તેમાં પાષાણુના પ્રતિમાજી ૮ છે. ૨. આ દહેગની ડાબી તરફ નીચામાં દેવી શ્રી ચકેશ્વરી માતાનું દહે છે, જે શેઠ કરમાશાએ સંવત ૧૫૮૭ માં ઉધ્ધાર કરી બધાવી માતાજીને પધરાવેલાં છે. તેની પાસે દેવી શ્રી ચશ્વરજીનું નવું રહે શેઠ તારાચંદ સંઘવી સુરતવાળાનું બંધાવેલું છે. તેમાં પદ્માવતી વિગેરે દેવીની મૂર્તિ ૪ તથા માતાજીના દહેરામાં માનતાના તથા ઘીના દીવાના પૈસા નાખવાને ગુપ્ત ભંડાર છે. શ્રી ચકેશ્વરી દેવી તથધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની અધિષ્ઠાયિકા મહાદેવી છે. ભાવિકજને અડી દેવીની સ્તુતિ કરે છે. ૩. શ્રી ચંદ્રેશ્વરી માતાજીના દહેરાની પાસે આગળ જતાં એક દેરાસર શ્રી સુપાર્શ્વનાથજીનું આવે છે અર્થાત્ તેમાં મુળનાયક શ્રી સુપાર્શ્વનાથજી છે. તે દહેરાને વિમળવશીનું દહેરું કહેવામાં આવે છે અથવા નેમિનાથની કચેરીનું દહેરું પણ કહેવામાં આવે છે. વળી ભૂલવણ પણ કહેવાય છે, આ મદિર સં. ૧૬૭૫ માં બંધાયું છે. જાલીમાં પછવાડે ઉપરાઉપર ત્રણ મુખજી છે. છઠ્ઠા નીચેના ચામુખવાળા ભાગમાં શ્રી નેમિનાથજી ભગવાનની શેરી પથ્થરની આળેખેલી છે, ઘુમ્મટમાં પશુઓનો પોકાર આળેખેલે છે. તેની સામે ભીંતમાં ભગવાન શ્રી નેમિનાથ તથા ચાદવેને સમુહુ (જાનમાં) બતાવ્યા છે. એક ઉપરના ખૂણે રાજેમતીને એશીયાલે સુખે બતાવવામાં આવી છે. દહેરું રમણીય, દર્શનીય, આહલાદક છે. તે સિવાય સમવસરણ, ૧૭૦ જિન વિગેરેની રચના છે. આમાં પાષાણની પ્રતિમા ૩૪૯ પગલાં જેડ 2 અષ્ટમંગલિક ૨ તથા ગૌતમસ્વામીની મુતી ૨ છે. ૪. આ દેરાસર પાસે ડાબી તરફ એક દેરી છે જેમાં પાષાણુની ૩ પ્રતિમા છે. તેની પાસે પુણ્યપાપની મારી છે. ૫. આ પુણ્ય પાપની બારી પાસે નાની ભુલવણમાં દેરી ૧૦ છે. તેમાં એક કરી ખાલી છે જેમાં ચુને વિગેરે રાખવામાં આવે છે. વાયુની પ્રતિમા ૨૯ તથા પગલાં જોડી ૨ છે. ૬. આ ભુલવણીના બારણા પાસે દેરી ૧ પશ્ચિમ તરફ છે તેમાં પાષાણુની પ્રતિમા ૫ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૫ : શ્રી શત્રુંજય ૭. પછી શ્રી વિમલનાથજી ભગવાનનું દેરું છે જે સંવત ૧૬૮૮-૧૧૭૮૮) માં બંધાવાયું છે. તેમાં પાષાણની પ્રતિમા ૩ છે. ૮. વિમલનાથજીના દેરા પાસે શ્રી અજિતનાથ ભગવાનનું દેરુ છે જે સંવત ૧૬૮૮-(૧૭૮૮) માં બંધાવાયું છે. તેમાં પાષાણુની પ્રતિમા ૪ છે. ૯. આ દેરાની પાસે સુખ આગળ ચોતરા ઉપર બે દહેરીઓ છે જેમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી ઋષભદેવજી ભગવાન છે. આ દહેરીઓમાં પાષાણની પ્રતિમા ૮ છે. ૧૦. એ બે દહેરીને આગલા રસ્તા પર દહેરી ૧ લશ્કરવાલા વૃધ્ધિચંદ્રજીની દીકરીની બંધાવેલી છે તેમાં પાષાણની પ્રતિમા ૩, ધાતુની એકલ મૂર્તિ ૧, ધાતુના સિદ્ધચક ૧, અણ મગલિક ૧ તથા સિધ્ધચક્ર અને ચિમુખજી કરીને છે. ૧૧. એક દહેરાની ઉપલી તરફ ત્રણ શિખરનું મોટું દેરાસર છે જેમાં મુળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે, ભાવનગરવાળા શેઠ કુંવરજી લાધાએ આ દહેરાસરજી સંવત ૧૮૧૫ મા બંધાવેલ છે તથા પ્રતિષ્ઠા કરાવી છે. તેમાં પાષાશુની પ્રતિમા ૧૮ તથા રૂપાનાં સિદ્ધચક ૧ છે. ૧૨. એ ભાવનગરવાળાના દહેરાસરજીની બાજુમાં નમણના પાણીનું ટાકુ છે તથા ઉત્તર તરફ દહેરી બે છે જેમાં પ્રતિમાજી પાષાણુની ૪ છે. ૧૩. ત્યારપછી દહેરાસરજી એક શિખરનું છે જેમાં કુલનાયક શ્રી ધર્મના થજીમહારાજ છે. સંવતના અઢારમા સૈકાનું આ દહેરુ છે. પાષાણુની પ્રતિમા ૪ છે. ૧૪. શ્રી ધર્મનાથજીના દેરાસરજીની પાસે ત્રણ બારણાવાળું એક મોટું દેરાસર જી છે જેમાં મૂલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન છે. આ દહેરૂ ભંડારી એ સંવત ૧૯૮૨ માં બંધાવેલ છે. પાષાણની પ્રતિમા ૪ છે. * ૧૫. એની પાસે કેટાવાળા શા. મોતીચદ ઉત્તમચંદ-ઉગરચંદનું કહેવું છે, જેમા સુલ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. સ વત ૧૯૦૩ માં આ દેહરૂં બંધાવાયેલ છે. પાષાણુની પ્રતિમા ૪ છે. ૧૬. એની પાસે સુશીદાબાદવાળા જગતગેડે બંધાવેલું શિખરબંધી એક દેરાસર છે તેમાં તથા બહાર ખલામાંની મળી કુલ પ્રતિમાજી ૧૧ છે. નમણુના પાણીનું ટાંકું તેની પશ્ચિમ તરફ ઊચાણમાં છે. ૧૭. જગશેઠના દહેરાની પાછળ શ્રી જામનગરવાળાએ સંવત ૧૬૭૮ માં બંધાવેલું દેરાસર છે જેમાં સુલ નાયકજી શ્રી શાંતિનાથ ભગવાન છે. પાષાણુની પ્રતિમા ૧૦ તથા પગલાં જેડ ૩ છે. ૧૮. જામનગરવાળાની દહેરીના રસ્તા ઉપરના બારણાની ઉગમણી બાજુ દહરી છે તેની વિગત Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૫૬ : [ જૈન તીર્થોને ૧. મુલ નાયકજી શ્રી ધર્મનાથ ભગવાન- સંવત ૧૮૬૦ પ્રતિષ્ઠા પાષાણની પ્રતિમા ૬ ૨. સુલ નાયકજી શ્રી ધર્મનાથજી ભગવાન સંવત ૧૮૪૩ પ્રતિષ્ઠા પાષાણુની પ્રતિમા ૭ વિમળશી ૧૯ જામનગરવાળાના દેહરાના રસ્તા તરફના બારણાની પશ્ચિમ દિશા તરફ દહેરી ૧ તેમા શ્રી મહાવીરસ્વામી ભગવાનની સંવત ૧૮૪૩ માં અંજન શલાકાવાલી સુર્તિઓ છે. તેમાં પાષાણુની પ્રતિમા ૧૦ ૨૦. ઉપરના દહેરાના રસ્તા ઉપરના બારણાની આસપાસ બે નાની દહેરી છે તેની વિગત– ૧. ગુલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન પાષાણુની પ્રતિમા જ છે. ૨ સુલ નાયક શ્રી સુવિધિનાથજી ભગવાન પ્રતિષ્ઠા સંવત ૧૯૨૮ પ્રતિમાજી ૯ છે. ૨૧. રસ્તા તરફ બારણુવાળી શા. હેમચંદ વીરજીની દહેરી ૧. સંવત ૧૮૧૦માં પ્રતિષ્ઠા મૂલ નાયક શ્રી ધર્મનાથ ભગવાન, પ્રતિમા ૪. ૨૨. રસ્તા ઉપર દેરાસર ૧ જે અસલ સૂર્યકુંડના છેડાની કિનારી પર આવેલ છે. મૂલ નાયક શ્રી સહસરૂણા પાર્શ્વનાથ ભગવાન્ પ્રતિમા ૧૧. ૨૩. એ દહેરાની પાછળ દહેરી ૧ શ્રી આદિનાથજીની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦. પ્રતિમા છે. ર૪. ઉપલી દહેરી પાસે એતરા ઉપર પગલાંની દહેરી તથા છુટા પગલાં જેઠી ૯. ૨૫. તેની પાછળ નગરવાળાના પશ્ચિમ બારણે દહેરી ૨. છે ૧. સંવત ૧૮૬૦ની અંજનશલાકાની શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિભાવાળી દહેરી પ્રતિમાજી ૩. ૨. પાટણવાલા ખીમચંદ તથા હીરાચદ તથા કલાની પ્રતિષ્ઠિત - . સં. ૧૮૬૫ પ્રતિમાજી ૩. ૨૬. નગરવાળાની પડખે દહેરી ૧ પાછલી તરફ છે તે પાટણવાળા વેરા જોઈતા અંબાદાસે સં. ૧૮૬૦માં બંધાવી છે. મૂલ નાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાનું છે. પ્રતિમાજી ૮, ૨૭. પડખે દહેરી ૧ રાજબાઈની છે. પ્રતિમા ૮. ૨૮. રસ્તા ઉપર અમદાવાદવાળા સાંકળચંદની ભાર્યા કુલર તથા મહા&ારની દહેરી ૧, સં. ૧૯૨૫, મૂલ નાયક શ્રી વાસુપૂત્યજી ભગવાન્ પ્રતિમા ૪, Page #99 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] [, પ૭ : [ શ્રી શત્રુંજય ૨૯. પાસે રસ્તા ઉપર અમદાવાદવાળા શા. છગનલાલ સૌભાગ્યચંદે સંવત ૧૯૨૧ માં બંધાવેલી દહેરી ૧ ને પ્રતિમાજી ૫ છે. ૩૦. વૃક્ષ નીચેના ચેતરા ઉપર પગલાં જેડ ૨૧. ૩૧. હાથીપળની પાસે શ્રી રાષભદેવજી ભગવાનનું (દાદાજીનું ) દેરાસર એક છે. આ દેરાસર મહારાજા કુમારપાલનું બંધાવેલું હોવાથી તેમના નામથી ઓળખાય છે, મલિન વિદ્યાના વેગે, સ્વાથી સંસારના આક્રમણને ભેગ બનેલ ચંદરાજા કુકડે બન્યા હતા તે જેના વેગે ફરીને મનુષ્યાકાર પામ્યા, ફરીને મૂલ સ્વરૂપ પામ્યા એવા જલ–પ્રભાવવાળા અસલ સૂરજકુંડ ઉપર આ દેરાસર યુગપ્રધાનાચાયકલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યશ્રીના વચનાનુસાર પરમ શ્રાદ્ધવ કુમારપાલ ભૂપાલે બંધાવેલું છે. કાળના પ્રભાવને લીધે તે પવિત્ર જલને દુરુપગ ન થવા દેવાને આમા હેતુ જણાવવામાં આવે છે. આવતી ચાવીસીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ ભગવાન્ (રાજા શ્રેણિકને જીવ–જે વતન માન શાસનનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીજીના અનન્ય ભક્ત હતા ને) ના પ્રથમ ગણધર શ્રી કુમારપાલ રાજાને જીવ થનાર છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યના શ્રી કુમારપાળ મહારાજા પરમ ભક્ત હતા. આ દેરાસરજીમાં પણ તરીકેની પ્રતિમાજી પર સાથે પ્રતિમાની કુલ સ ખ્યા ૧૩૪ તથા પગલા જોડી ૧૧. ૩૨. શ્રી કુમારપાલ રાજાની દેરાસરની પાસે સુરજકુંડ જવાની બારીની સામે ઈશ્વરકુડ ઉપર દહેરી ૧ છે, તેમાં પગલાં જેડ ૧ છે. ૩૩. આગળ જતા સુરજકુંડ, તેના ઉપર પગલા જોડ ૧ શીખવદેવજીની છે. તેની પાસે ફૂલવાડી તથા જાત્રાળુને નહાવાની જગ્યા છે. તેની છત્રી પત્થરની છે. આપણું શલાટ કારીગરો તથા ડુગરના નેકરીઆત વગને પૂજા દશન વાતે એકસ્થાને મહાદેવ બેસાડેલા છે. પાસે ભીમકુંડ વગેરે છે. જમણું હાથ તરફનાં દહેરાં. ૩૪. વાઘણ પળમાં પેસતાં જમણી તરફ પ્રથમ–પહેલી ટુંક શેઠ નરસી કેશવજી નાયકની આવે છે. આ ટુંક સંવત ૧૯૨૮માં બંધાવેલી છે. તેના મંદિર દહેરી તથા પ્રતિમા વગેરેની વિગત નીચે મુજબ પંચતીથીનું દેરાસર ૧. આ મૂલ દહેરામાં આગલ સમવસરણની મધ્યમાં શ્રી શત્રુંજય ગિરિરાજની, ઉત્તર તરફ મેરુપર્વતની, દક્ષિણ તરફ શ્રી સમેતશિખરજીની તથા પશ્ચિમ તરફ શ્રી અષ્ટાપદજીની રચના છે. આ રીતે પાંચ તીથની રચના એક ભમતીના વચગાળે લોખંડના કમર સુધીના કઠેડાવાળી Page #100 -------------------------------------------------------------------------- ________________ - - - - - - શ્રી શત્રુજ્ય : ૫૮ : [ જેન તીર્થોને જાળીમાં આવેલી છે. બે ખૂણે બે દહેરી એક એક ગભારાની છે તથા એ રચનાની આસપાસ ત્રણ પીઠિકા ઉપર પણ પ્રતિમાજી ૧૭૪ તથા એક ગૌતમસ્વામીજીની મૂર્તિ છે, તે તમામ મળી પાપાણની પ્રતિમા ૨૩૩ તથા ધાતુની પંચતીથી પ્રતિમા ૧૨ તથા ધાતુ એકલવાની પ્રતિમા ૧૭, ધાતુના સિદ્ધચક ૪ તથા પગલાં જેડ ૧ છે. એ દહેરાની નીચે ભેંયરામાં પણ પ્રતિમાજી ૬૧, ધાતુની વચરતીથી ૩, અષ્ટમંગલિક ૧છે. ૩૫. ઉપર જણાવેલા મૂલ દેરાસરજી (પંચતીર્થના દેરાસરજી) સામે શ્રી પુડરીકસ્વામીજીનું દહેરું છે. શ્રી શત્રુ જય ગિરિરાજના અનેક નામમાં શ્રી પુંડરીક ગિરિ પણ છે તે ગણધર ભગવાન શ્રી પુડરકને આશ્રીને છે. પાચ ક્રેડ મુનિના પરિવાર સહિત શ્રી પુડરીકસ્વામી મહારાજ અત્રેજ કેવળજ્ઞાન પામી ચૈત્રી પૂર્ણિમાએ શાશ્વત સુખને-સિદ્ધિપદને પામ્યા છે. ભગવાન્ શ્રી ઋષભદેવજીની આજ્ઞાથી જ શ્રી પુંડરીકસ્વામીજીએ અત્રે સ્થિરતા કરી હતી. અત્રે એક નાના નાજુક (દહેરી જેવા) દહેરામાં શ્રી પુંડરીક ગણધર દેવને સ્થાપવામાં આવ્યા છે. આ દેરાસર તથા ભેંયરાની જમણું તથા ડાબી તરફ મળી દહેરીઓ ૩૯ છે, તેમાં ૩૩ માં હાલ પ્રતિમાજી પધરાવેલા છે. તે દહેરીઓમાં પ્રતિમાજી ૧૩૧ પાષાણની ધાતુની એકલવી પ્રતિમા ૩. આ ત બે દહેરાંની ટુંક નવી દશમી ટુંક તરીકે ગણાઈ ચૂકી છે. તેમાં ઉપર નીચે એમ બે ગાળે ભમતી આવેલી છે. તેની કુલ દહેરીઓ ૭૦ છે. તે સની એકંદર પ્રતિમાઓ ૭૦૦ છે ને પગલાં જોડી ૨ છે–પચીસ વર્ષ અગાઉ આ ટુક ફક્ત એક દહેરા તરીકે જાણવામાં આવતી હતી, પણ મુનિમ વલ્લભજી વસ્તા આવ્યા બાદ તેમણે ધીમે ધીમે ભમતી પૂર્ણ કરી. સામે શ્રી પુંડરીકજીનું દહેરુ સ્થાવી એક નાજુક ડેલી, પાળ વગેરે બનાવવાથી તે હવે દશમી ટુક તરીકે ઓળખાય છે. આ ટુકને ખર્ચ તથા વહીવટ ધણું પિતે ચલાવે છે. ૩૬. વાઘણપોળની અંદર જમણી તરફ પહેલું દહેરૂં રાધનપુરવાલા મસાલીઆ કલ્યાણજી જેવટે બંધાવેલું છે. તેમા મૂલનાયકજી શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પાષાણની પ્રતિમાજી ૧૦ તથા ધાતુની પ્રતિમાજી ૧ છે. ૩૭. ઉપરના દેરાસરની પાછળ તથા શ્રી શાંતિનાથજીના દહેરાની સામે ઊંચા પરસાળ ઉપર શ્રી મહાવીર સ્વામીજીનુ, સમવસરણ ત્રણની રચનાવાળું દહેરું સુરતવાળા મચદ કલ્યાણચદે સવત ૧૭૮૮ બંધાવેલું છે. પ્રતિમાજી ચાર છે. વિમળવશી ૩૮. પાછળ કપદી જક્ષની દહેરી ૧. Page #101 -------------------------------------------------------------------------- ________________ -નાના માતાના નાના નાના નાના ઈતિહાસ ] - ૫૯ શ્રી શત્રુંજય ૩૯. સમવસરણના દહેરા પાછળ ભમતીમાં જૂની પ્રતિમા ૩. પગલાં જોડ ૩ તથા પણ બિંબ ર૩ છે. " ૪૦. આગળ કસ્તુરબાઈની દહેરી ૧ છે જેમાં મૂલનાયકજી શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પ્રતિષ્ઠા સંવત ૧૮૦૪, પ્રતિમા ૫ છે. ૪૧. તેની પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દહેરી લે છે. પ્રતિમાજી જ છે. ૪૨. પાસે ભમતીમાં દહેરી ૨ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. પણ પ્રતિમા ૮ છે. કુલ પ્રતિમાજી ૧૦ છે. ૪૩. પાસે ભમતીના છેડાની કેટડીમાં પ્રતિમા ૮ છે. ૪૪. પાછળ ગઢને લગતી પણાની ભમતીમાં એારડી એકમાં જુની પ્રતિમા મૂલનાયકજી શ્રી ઋષભદેવજીની છે. બાકી પણ મૂતિ ૫ છે. ૪૫. પાસે ભમતીમાં પણ મૂતિઓ ૧૪ છે. ૪૬. શ્રી સમવસરણના દહેરાના પશ્ચિમ દ્વાર તરફ નાની દહેરી ૭ ઊગમણું બારણાની ઓળબંધ છે તેમાં પ્રતિમા ૨૨ તથા બહાર બે ગેખલામાં પ્રતિમા ૨ મળી કુલ પ્રતિમાજી ૨૪ છે. ૪૭. રસ્તા ઉપર દહેરી ૧ મુલનાયક શ્રી પદ્મપ્રભુજી ભગવાન પ્રતિમાજી ૩ ૪૮. એ દહેરીની પાછળ રસ્તા ઉપર શા. વેણચંદ હેમચંદ મુંબઈવાળાની દહેરી ૧ મૂલનાયકજી પાશ્વનાથં ભગવાન છે. પ્રતિષ્ઠા સં. ૧૮૭૩, પ્રતિમા ૯. ૪૯ ઉપલી તરફ રાધનપુરવાળા બાઈ દલછી ડુંગરશીની દહેરી છે. પ્રતિષ્ઠા સં. ૧૮૮૦. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન પ્રતિમા ૭. ૫૦. ઊંચાણમાં શ્રી ચિંતામણ પાશ્વનાથજી ભગવાનનું દેરાસર સં. ૧૭૯૧ માં ભંડારીજીનું બીજું બંધાવેલું છે. કાઉસગીયા ર સાથે પ્રતિમાજી ૫. ૫૧. શ્રી ચિંતામણજીના દેરાની પડખે પાછળ ગઢને લગતી દહેરી ૩ નીચે મુજબ છે–૧ અમદાવાદવાળા હરકેરબાઈની એક દહેરી મૂળનાયક “શ્રી પદ્મપ્રભુજી, ભગવાન, પ્રતિષ્ઠા સંવત ૧૮૭૪, પ્રતિમાજી પ. રળીયાતબાઈની દહેરી એક, મૂલનાયક શ્રી આદિનાથજી પ્રતિષ્ઠા સં. ૧૮૭૮, પ્રતિમા પ. શા. ગુલાબચંદ જેચંદની દહેરી ૧, મૂલનાયક શ્રી આદિનાથજી ભગવાન, સં. ૧૮૭૩, પ્રતિમાજી ૭ પર. તેની પાસે ઘુમટીની નાની દેરી મેસાણાવાળાની છે, પ્રતિષ્ઠા સં. ૧૮૨૨, પ્રતિમાજી ૨. ૫૩. તેની પાસે શ્રી પાશ્વનાથજી ભગવાનની દહેરી છે પ્રતિમાજી ૨. ૫૪. તેની પાસે દહેરી શ્રી મહાપ્રભુજી ભગવાનની પ્રતિમા ૫. ૫૫. તેની પાસે નાની દહેરી ૩ છે, પ્રતિમાજી ૧૨, Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને ૫૬. શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાનના દેરાસરની પશ્ચિમ દિશા તરફ શા. પ્રેમજી રતનજીએ સંવત્ ૧૭૮૮ માં બંધાવેલું દેરાસર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન, પ્રતિમાજી ૫. પ. તેની પડખે સુરતવાળા છે. બેગલાનું દહે છેઃ મૂળનાયક શ્રી સંભવનાથજી ભગવાન ગેખલા નં. ૨ મળી પ્રતિમાજી ૨૨ ગોખલા ૧ માં સં. ૧૯૦૩ માં શેઠ આણંદજી કલ્યાણજીએ ભરાવેલી શ્રી આદિનાથ ભગવાન નની માટી મૂર્તિ છે, બાજુમાં નાની મૂર્તિ ૨ તથા દેવીની મૂર્તિ ૧ છે. ૫૮. શ્રી ચિંતામણજીના દહેરાની બાજુમાં નીચાણમાં લશ્કરવાળા વૃદ્ધિજતું રહેવું ૧. મૂળનાયકજી શ્રી પાર્શ્વનાથજી ભગવાન છે. ભીંતમાં આરસના પાટીયા ૨ માં શ્રી નંદીશ્વરદ્વીપની ક્યાં દેવ-ઇકો પ્રભુની મહાપૂજા મહોત્સવાદિ કરે છે, સમ્યકત્વને નિર્મળ બનાવે છે તથા શ્રી અછાયદજીની રચના છે તથા આરસના હાથી ૨ અંબાડી સહિત આલેખેલા છે. આ તમામ બહ કારગિરિવાળું સુશોભિત છે. મુળનાયકજી એક બંગલી જેવી આરસની દહેરીમાં છે. દેરાસર તદ્દન આરસમય રમણીય છે. દેશની બારસાખ ઊંચા ઓટલા ઉપર નાની હોવાથી એક દહેરના રૂપમાં આ દેરું ગણાઈ જાય છે. આ કારણથી યાત્રાળુઓ ઉપર ચઢી તેનું નિરીક્ષણ ભાગ્યે જ કરે છે. જે બારસાખ મટી બનાવવાને સુધારા કરવામાં આવે તે તમામ યાત્રાળુને દશનને લાભ સારી રીતે લે એવું આ દેરાસર મનહર છે, પ્રતિમાજી ૨. ૫૯. તેની પાસે ચબેલીના ઝાડની પાસે પાટણવાળા નશ્ચંદ ડુંગરસી મીલાચંદ લાધાદે સં. ૧૮૯ માં બંધાવેલું દેરાસર ૧ મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન પ્રતિમાજી ૧૧. ૨૦. તેની પાસે રસ્તા ઉપર નવી નાની દહેરી ૨ ચુનીલાલ તલકચંદ સં, ૧૯૪૦ માં બંધાવેલી તેમાં પ્રતિમાજી ૩ ડેટાલાલ ઉમેદચંદની પ્રતિમાજી ઃ કુલ પ્રતિમાજી ૭. ૧. ઉચાણમાં સુરતવાળા વેરા કેસરીચદ લાધાજીએ બંધાવેલું રહે ૧. મુલનાયક શ્રી સંભવનાથ ભગવાન, બઠાર ગેખલા ૨ માં પ્રતિમાજી ; કુલ પ્રતિમાજી ૧૭. દર. તેની પડખે ગઢ તરફ પાટણુવાળા મીઠાચંદ લાધારે સંવત ૧૪૩ માં બંધાવેલું રહે ૧ઃમુલનાયકજી અજિતનાથજી ભગવાન પ્રતિમાજી પ. ૬૩. તેની પડખે શેઠ જીવણચંદે બંધાવેલું દેહેરું શ્રી મુળનાયકજી અજીત નાથજી ભગવાન, પ્રતિષ્ઠા સંવત ૧૭૯૧ પ્રતિમાજી પ. ૬૪. આગળ જતાં ઉપર શા. ઝવેર નાનજીએ સંવત ૧૮૯૦ માં અંધાવેલું દહેર ૧ સુલનાયક શ્રી આદિનાથ ભગવાન, પ્રતિમાજી ૬, Page #103 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શત્રુજય ૬૫. તેની પાસે અમદાવાદવાળા નાના માણેકવાળાનું દહેરૂં ૧ પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦ મુલનાયકજી શ્રી ધર્મનાથજી ભગવાનઃ પ્રતિમાજી ૧૫. ૬. તેની પડખે મરબીવાળા પીતાંબરદાસ પદમશીનું દહેરૂ ૧ સંવત ૧૮૯૪ પ્રતિષ્ઠા મુલનાયકજી ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રતિમાજી ૩. ૬૭. રસ્તા ઉપર પુરણચંદની 'દહેરી મુલનાયક શ્રી આદિનાથજી, પ્રતિષ્ઠા સંવત ૧૮૬૫ પ્રતિમાજી ૨. ૬૮. આગળ દહેરી ૧, મૂલનાયક શ્રી નેમિનાથજીની પ્રતિમાજી ૩. ૬૯. આગળ રસ્તા ઉપર અમદાવાદવાળા મુળીબાઈની દહેરી. પ્રતિષ્ઠા સંવત ૧૯૧૬, પ્રતિમાજી ૪. ૭૦. ઉપલી તરફ જોધપુરવાલા મનેતમલ જયમલજીએ સંવત ૧૬૮૬ માં બંધાવેલું દહેરૂં ૧ ચૌમુખજીનું છે. આ દહેરામાં ઘણા સ્થભ હોવાથી તે સે થંભનું કહેવાય છે. પ્રતિમાજી ૪. ૭૧. નીચાણમાં અમદાવાદવાળા માણેકચંદ પાનાચંદની ભાર્યા ઇદરબાઈ(અંદરખા)એ સંવત ૧૮૭૩માં બંધાવેલું દહેરૂં ૧, કુલનાયકજી મરૂદેવાનંદન શ્રી આદિનાથ ભગવાન, પ્રતિમાજી ૧૪. ૭૨. પાછળ આરસનું દહેરૂં ૧ શા કપુરચંદ રાખવચંદ પટવાએ સંવત ૧૮૬૦ માં બંધાવેલું છે. આ દહેરૂ યદ્યપિ છે નાનું પણ શિખરથી માંડીને છેક તલ પ્રદેશ સુધી તદ્દન આરસનું છે. મને હર છે. મુળનાયક શ્રી પવપ્રભુજી ભગવાન છે. પ્રતિમાજી પ. ૭૩. હુમડ( દિગમ્બર)ના દહેરાના ગઢ પાસે રાખવદાસ વેલજીનું શ્રી સંભવનાથજી ભગવાનનું દહેરૂં તથા પછવાડે ગઢ પાસે પગલાં જેડ ૬, કુલ પ્રતિમાજી ૬, શેઠ-શેઠાણી આળેખેલા છે. ૭૪. રસ્તા ઉપર સામે ઊંચે ત્રણ બારણાંનું જામનગર (નવાનગરવાળાનું સંવત ૧૬૭૫માં બંધાવેલું દહેરૂં ૧, મુલનાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૭. ૭૫. શ્રી સંભવનાથજી ભગવાનના દહેરાં ૨, અમદાવાદવાળાનું સંવત ૧૬૮૨ માં બંધાવેલું પ્રતિમાજી ૮. ૭૬. હાથીપળના બારણાની આસપાસ ગઢમાં બે ગોખલામાં પ્રતિમાજી , માથા ઉપર ઔકાર તથા હકાર જોડ ૧ છે. હાથીપળની અંદર બે દેવીની જમણી તરફ ગણપતી તથા ડાબી બાજુ પુરણાદેવીની મૂર્તિ છે. ત્યાંથી રતનપેળમાં પેસતાં જમણી તરફ સ્નાન કરવાની તથા Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [; દર : [ જૈન તીર્થોને કેસર ઘસવાની જગ્યા છે તથા એરસીયા પાસે ભંડાર છે. તેમાં જાત્રાળુઓ કેસર સુખડ વગેરેના નકરાનું નાણું નાંખે છે. ૭૭. દિગમ્બનું દહેરૂં ૧. આ દહેરૂં ગઢને લગતું આવેલું છે. આત્મીય લાભ તથા ઘણા જીવેને ઉપકારનું કારણ જાણીને શ્રી શ્વેતાંબર સંઘે દિગંબરી લેકેને એકજ દહેરું બંધાવવાને જગ્યા આપી દેવાથી ડા દાયકા (દશકાથી તેઓએ આ દહેરૂં બંધાવેલું છે. મેટી ટુંક-દાદાજીની ટુંકના વિમળવશી-વિભાગમાં ઉપર દહેરાએ દહેરીઓ વગેરે છે. તદુપરાંત શ્રીચક્રેશ્વરી માતાના દહેરાના પગથિયા સામે તીર્થાધિષ્ઠાયક કપર્દીચક્ષની દહેરી લે છે. તેમાં અક્ષરાજની સિંદુરવર્ગીય ભવ્ય મુતિ શ્રદ્ધાન્વિત યાત્રાળુઓના મનવાંછિત પૂરે છે, દુઃખદારિદ્રવ્ય દર કરે છે. આ દહેરી ભીંતમાં હોવાથી ઘણા લોકેના અજાણપણામાં હતી તે થોડા જ વરસથી ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ વોરાએ સૌના જાણવામાં આવે તેવી બનાવી છે. એક ઘુમટ બનાવ્યો છે. બારણાની જાળીના જોડે છત્રી કાઢેલી છે. આથી સંખ્યાબંધ જાત્રાળું ચક્ષરાજને જુહારે છે. હાથીપળની નજીક એક આરસની સુંદર નકીદાર દહેરીમાં શ્રી શત્રુંજય માહાસ્યના કર્તા યુગપ્રધાનાચાર્ય શ્રીધનેશ્વસૂરિજીની યુતિ તેઓને પગે લાગતા બે શિની મુતિ સાથેની છેડા વરસથી સ્થાપના કરેલી છે. કુમારપાલ ભૂપાલના દેરાસરના કિલ્લાને તથા હાથીપળના નાકે એક લાંબી ગલી આવે છે તે સૂર્યકુંડને રસ્તે કહેવાય છે. એક વિશાળ અને શરીરને ઠંડક આપનાર ત્રીવાળા વીસામા પાસે સૂર્યકુંડ નામે એક કુંડ છે. તેની જોડે ભીમકુંડ નામે એક વિશાલ કુંડ છે. તે પાણીથી ચીકાર ભરાયેલે તથા જેનાં ચક્કર આવે એવે છે. કિલ્લાની રાંગે ત્રીજે કુંડ ભીમકુંડ અગર ઈશ્વરકુંડ નામે કુંડ છે. તે ગઢની બહારના કાને એક ખૂણા પર એક દહેરી પગલાંની છે. સૂર્યકુંડ અને ભીમકુંડની વચગાળે એક દહેરી બંધાવીને, આપણ પૂજારીઓ જેઓ શિવપંથના છે તેઓની સગવડ સાચવવામાં જૈનાનાં બુદ્ધિ, ઔદાર્ય, ગૌરવ સ્પષ્ટ થાય છે કે જે જગતભરમાં સુપ્રસિદ્ધ છે. ત્યારબાદ કુમારપાલ રાજા (જેઓ માટે આ દેહરે પ્રચલિત છે કે-પાંચ કેદીને ફૂલડે, પામ્યા દેશ અઢાર, કુમારપાલ રાજા થયા, વત્યે ક્ય જયકાર)ના દહેરાના ઉગમણા ભાગની પછવાડે એક પાણીનું ટાંકું વિશાલ જગ્યાથી બાંધેલું છે. તે ટાંકું અસલ સૂર્યકુંડના છેડા ઉપરનું જ આવેલું કહેવાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : $3 : | શત્રુંજય આ ટાંકામાંથી જલ લાવી તેનાથી તીથ નાયક-દાદાજી નાભિનદન શ્રી ઋષભદેવજીભગવાનને ન્હવણ પૂજા કરવામાં આવે છે. વિમલવશીના દર્શીન કરી હવે આપણે હાથીપાળ જઇએ. હાથીયાળ હાથીપાળના દરવાજે એ રંગીન હાથી છે. અને માજીના હાથી ઉપરના ગેાખલામાં જિનપ્રતિમાઓ છે. તેની એક માજીમા આઠ પગથિયા ઊંચા એક નાના દરવાજો છે, જે યાત્રાળુઓની સખત ભીડ વખતે ઉપયેગમાં લેવા માટે અન્યા હતા. હાથીપાળની અન્દર મેાટે ચાકીપહેરા તથા સામે ફૂલ વેચનાર માળીને બેસવાના એટલા છે. તથા ચાકીવાળાને રસેાડાના ભાગ પણ તે તરફ જ છે. હાથીપાળના ચાક વટાવી આગળ પગથીયા ચઢીને ઉપર જતા સામે જ તીથ નાયક શ્રી ઋષભદેવજી પ્રભુના દૂરથી દશન થાય છે. વચ્ચે એક વિશાલ ચેાક છે જેમાં રથયાત્રા નીકળે છે. સ્નાત્ર પૂજા–પ્રદક્ષિણા, સાથિયા, ત્યવન્દન અાદિ યાત્રીઓ કરે છે. ઉપર ઢાકણુ કર્યું હોવાથી ગરમી અને વરસાદ હવાથી બચાવ સારા થાય છે. આપણે મૂલ મંદિરમાં જઇએ તે પહેલાં આ મંદિરને બહુ જ સંક્ષિપ્ત થાડા ઇતિહાસ જોઇ લઇએ જેથી મંદિરની પ્રાચીનતા, પવિત્રતા અને ભવ્યતાના ખ્યાલ આવશે. गिरिराजनुं विवेचन करता एक विद्वान् लखे छे के "पर्वतकी चोटी किसी भी स्थानमें खडे होकर आप देखिए हजारो मन्दिरोंका ast ही सुन्दर दिव्य और आश्चर्यजनक दृश्य दिखलाई देता है । इस समय दुनियामे शायद ही कोई पर्वत ऐसा होगा जिस पर इतने सघन अगणित और बहुमूल्य मन्दिर बनवाये गये हो मन्दिरोंका इसे एक शहर ही समझना चाहिये । पर्वतके बहिः प्रदेशोका सुदूरव्यापी दृश्य भी यहांसे बढा ही रमणीय दिखलाई देता है । " फास साहेब रासमालामां उसे छे के .. शत्रुंजय पर्वत के शिखर उपरसे पश्चिम दिशाकी और देखते जब भाकाश निर्मल और दिन प्रकाशमान होता है तब नेमिनाथ तीर्थंकरके कारण पवित्रताको पाया हुआ रमणीय पर्वत गिरनार दिखाई देता है. उत्तर की तरफ शीहोर की आसपास के पहाड, नष्टावस्थाको ૧ હાથીપેાળના હારના દરવાજા ઉપર એક શિલાલખ છે જે ૧૮૩૭ મા લખાચેલ છે. તેમા સમરત સ ધે મળી ઠરાવ કર્યાં છે. કઢાવીપાળમા કાઇએ નવું મિં છા ધાવવું નહિ, જે વધાવશે તે સંધના ગુન્હેગાર છે. ( શત્રુજય પ્રકાળ પૃ. ૧૦૫) સ. ૧૮૬૭ ના એ ઢઢેરા છે જેમા ઉલ્લેખ મળે છે કે હાથી પેાળના ચેકમા કાઇએ મદિર ન ખાવું. ખાધે તે સંધના ગુન્હેગાર છે. ( ગુલાબચંદ કારડીયાની નાટ ઉપૃથ્વી ). Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જેન તીર્થોને प्रात दुई वल्लमी के विचित्र व्यों का शायद ही त्वन करते हैं। आदिनाय के पर्वत की नलेटी से संट हुए पालीताणा नहर के मिनारे,जो बनघटा के आरपार धूप में चमका करते हैं, दृष्टिगोचर होने पर य के अग्रगामि बनने है, और नजरे जो है चांदी के प्रवाह के समान चमकती हुई गर्बुजयी नही तरफ जाती है। यांचुकं बहते पूर्वीय प्रवाह के साथ धीरेधीरे चलती हुई तलाज के मुंदर देवमन्दिरोगामित पर्वत पर, थोडीसी देर तक ठहर जाती है, और वहां पहलपार जहां प्राचीन गनाय और मधुमती को उठलरी समुद्र की लीला करती हुई लहर आ आ कर कराती है, वहां तक पहुंच जाती है। फास साहब पातानी रासमालामां श्रीक ज लस छे के "हिन्दुस्थान में, चागं तरफ स-सिंधु नदी से लेकर पवित्र गंगा नदी तक और हिमालय के हिम-मुकुटधारी भिगो से तो टपकी कन्याकुमारी, जास्त के लिये मांगनात्या सान्ति हुई है, उप के मद्रासन पर्यंत के प्रदेश में एक भी नगर या न होगा जहां से एक या दृमरी बार, गजय पर्वत के अंग का गामिन करनेवाले मन्दिरी सो व्य વુિ મ ર સા ફ્ર " (Ras-Mala X. Vol. 15.6.) આ ભવ્ય અને પવિત્ર ટુક ઉપર આવેલ મન્દિરને પરિચય નીચે પ્રમાણે છે આ યુગના શ્રી ઋષભદેવજી પૂર્વ નવ્વાણુંવાર અહીં પધાયાં હતા. તેમજ શ્રી નમિનાથજી સિવાયના આવીશ તીર્થંકર અહીં પધાર્યા છે. અનંતા જેવા એ ગાયા છે. આ મંદિરના અત્યારે સોળ મોટા ઉદ્ધાર થયેલા જણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે – ૧. કીકાભદેવ પ્રભુના પુત્ર ભરત ચક્ર. ૧૩. જાવડશા. વિ. સ. ૧૦૮ પ્રતિષ્ઠાવનએ પ્રથમ ઉદ્ધાર કરાવ્યા. પક યુગપ્રધાન શ્રીવલ્વામી. ૨. તમની જ પરપરાના આઠમા ૧૪. બાહડશાહ, પ્રતિષ્ઠા વિ. સં. પટ્ટધર રાજ દંડવીર્ય. ૧૨૪૧, પ્રતિષ્ઠાપકલિકાલસર્વ શ્રી હેમચંદ્રાચાર્યજી. ૩. ઇશાન. ૧૧. સમરાશાહ-વિ. ૧૩૭૧ મહા શુ. ૪. મહેન. ૧૪-પ્રતિછાપક ઉપકેશડછાય પ. બ્રહૅન્દ્ર શ્રી સિદિસૂરિજી અને તપાગ૨. મરદ્ધ. છીય શ્રી રત્નાકરસૂરિજી. છ, સગરઋવત. ૮. નરેન્દ્ર, ૧૬. કરમાશાહુ-વિ.૧૫૮૭ શાખ વદ ૯. ચકશા રાજવી. ૬ પ્રતિષ્ઠાપક શ્રી તપાગચ્છીય શ્રા ધર્મરત્નસૂરિ, શ્રી વિવેકથીરગણિ, ૧૦, વરાય. શ્રી વિવકમંડન પાઠક, શ્રી હેમલા૧૧. રામચન્દ્રજી. મસૂરિ, અને દ્ધિારક આચાર્ય ૧ર, વાં . શ્રી આણુન્દવિમલસૂરિ, Page #107 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૬ : શ્રી શત્રુજય મુસલમાની જમાનામાં પણ ધમવીર, દાનવીર શ્રીમન્ત જૈનોએ પિતાની લાગવગ ઠેઠ સૂબાઓ અને પાદશાહો પાસે પહોંચાડી, તીર્થ રક્ષા કરી જીર્ણોદ્ધાર કર્યા હતાં અને લાખો-કરડે રૂપીયા ખચ લક્ષ્મીને સદુપયોગ કર્યો હતો. ૧. બાહડશાહના ઉદ્ધારમાં ર૯૦૦૦૦૦૦-લગભગ ત્રણ કરોડનો વ્યય થયો છેઆવી જ રીતે સલમા કરમાશાહના ઉદ્ધારમાં પણ સવા કરોડનો ખર્ચ થયો છે. આ સોળ મુખ્ય ઉદ્ધા સિવાયના નાના ઉદ્ધાર તે પાર વિનાના થયા છે. મહારાજા શ્રેણિક, સમ્રા સ પ્રતિ, આમરાજા, મહામંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળ, જગડુશાહ, પેથડશાહ વગેરેનાં નામે નાના ઉદ્ધારકેમાં મળે છે. છેલ્લે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ખભાતના તેજપાલ સોનીએ એંશી લાખ રૂપિયા ખર્ચ મૂલમંદિરનો નાનો ઉદ્ધાર કરાવ્યાનો લેખ છે, જેને લેખ મૂલ ગભારાના પૂર્વારના મડપમાં છે. એક લેખ કરમાશાહને અને બીજો લેખ તેજપાળ સોનીને છે. આ વખતે ૭૨ સંઘવીઓ હતા. તપાગચ્છાધિપતિ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આદિ એક હજાર સાધુસમૂહ અને બે લાખ યાત્રિકે હતા. કહે છે કે ત્યારપછી આ મેટા સંધ નીકળ્યો નથી. તેજપાળ સોનીએ આ પ્રમાણે કામ કરાવ્યું હતું-“આ પ્રસંગે ખંભાતના તેજપાળ સેનીને શત્રુંજય તીર્થને પિતાના તરફથી જીર્ણોદ્ધાર કરાવવાને આદેશ મળ્યાથી કુશળ કારીગરો દ્વારા તેણે શ્રી ષભચૈત્યને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો. આ જિનાલય ૧૨૪૫ કુંભ સાથે બાવન હાથ ઊંચુ ચાર ગિનીઓ અને દસ દિગપાળ યુક્ત તૈયાર કરાવ્યું. ફરતી કર દેવકુલિકાએ બંધાવી અને મૂલ પ્રાસાદનું નામ “નંદીવન રાખ્યું જે અદ્યાવધિ પ્રસિદ્ધ છે.” - શત્રુંજય પ્રકાશ પૃ. ૯૪. આ સિવાય તે વખતે, સાથે સાથે જ રામજીશા, જશુ ઠકકર, કુઅરજી શા અને મધુ શેઠે પણ મંદિર બંધાવ્યા હતા અને બંધારના રામજી શ્રીમાલીએ ભમતીમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું હતું. આ બધા મંદિરો અને મૂલ મંદિરમા-ન દીવર્ધન પ્રાસાદમા જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરી હતી. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી એક મહામાભાવિક યુગપ્રધાન આચાર્ય થયા છે. તેમનો વિ. સં. ૧૫૮૩ માં જન્મ, વિ. સં. ૧૫૯૬ માં દીક્ષા, વિ. સં. ૧૬૧૦ આચાર્ય, વિ. સ. ૧૯૩૯માં અકબરને પ્રતિબોધ આપવા અકબરના આમંત્રણથી ફત્તેહપુર સીક્રી ગયા, ૧૬૪૧ મા જગદગુરુ બિરૂદ, જયારે માફ કરાવ્ય, અકબરને માંસાહાર છોડાવ્યો, બાર દિવસ સમસ્ત હિન્દમા અમારી પળાવી. પાછળથી કુલ છ મહિના અમારી પળાવી. જૈન તીર્થો શત્ર જય, ગિરનાર, તારંગાઇ, કેસરીયાજી, આબુ, રાજગૃહી, સમેતશિખર વગેરે તીર્થોને કરમુકત બનાવી જૈન સંઘને સોપાવ્યાં. તેઓ અને તેમના શિષ્ય-પ્રશિષ્યએ મેગલ દરબારમા અનુપમ માનસત્કાર અને ગૌરવ મેળવ્યાં તેમજ પ્રજાહિતનાં ઘણું કાર્યો કરાવ્યાં. ઉ. શ્રી શાનિચદ્રજી ગણિ, વિજ્યસેનસૂરિજી, ઉ, ભાનુચંદ્રજી, સિદ્ધિચ દ્રજી, વિવેકહર્ષ ગણિ, પરમાણુંદ મુનિ વગેરેએ મોગલ સમ્રાટોને પ્રતિબોધી અહિસાને વિજયધ્વજ ફરકાવ્યો છે. મોગલ સમ્રાટને અહિંસક બનાવવાનું અનુપમ માન જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને જ ઘટે છે. તેમની Page #108 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શત્રુંજય | જૈન તીર્થોને શ્રી આદીશ્વર ભગવાનની ટુંક શેઠ મોતીશાહના મંદિરમાંથી આ ટુંકમાં જવાને રસ્તે છે, તેમજ હનુમાન દ્વારથી એક સીધા રસ્તે પણ જાય છે. ગઢ ઉપર મદિરાના કેટના બીજા રક્ત થઈ અહીં અવાય છે. શત્રુંજય ગિરિરાજના બીજા શિખર ઉપર ભગવાન આદિનાથની ટુંક બની છે. ગિરિરાજ પર આ ટુંક સૌથી મોટી અને સૌથી વધુ પવિત્ર મનાય છે. આ એક જ કે આખા પર્વતનું બીજું શિખર રહ્યું છે. આ તીર્થરાજનું આટલું મહત્ત્વ આ ટુંક ઉપર જ અવલંબેલું છે. તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનનું પ્રાચીન ઐતિહાસિક પરમ દર્શનીય મંદિર આ ટુંકના મધ્યભાગમાં છે. મોટા કેટના વિશાલ દરવાજામાંથી પ્રવેશ કરતાં આરસથી મઢેલા સુંદર રાજમાર્ગ દેખાય છે, જેની બન્ને બાજુ પંક્તિબદ્ધ સેંકડો જિનમંદિરનાં દર્શન થાય છે. આ મંદિરે તેમની વિશાળતા, ભવ્યતા, ઉચ્ચતાના કારણે દર્શકનું હદય એમ આકર્ષે છે. આ મન્દિરનાં દર્શન કરતાં ભવ્યાત્માઓનું હદયકમલ વિકસિત બને છે અને મંદિરમાં બિરાજમાન જિનવરેંદ્રદેવની મૂતિઓનાં દર્શન-પૂજન માટે પાછળ બીજાને મેગલ દરબારમાં જવાની તક મળી છે. તેથી અને જૈન સંઘને સંપન્નસ્વતંત્ર કરવામાં તેમને જ અસાધારણ હિસ્સો છે. એ જ રિપુંગવે સં. ૧૬પ૦ માં આ મહાતીર્થના છલા ઉધારમાં પ્રતિષ્ટા કરાવી છે, જે અદ્યાવધિ દર્શનીય અને પૂજનીય છે. સમસ્ત જૈન સંઘ ત્યાં આજે પ્રભુભક્તિને અપૂર્વ લાભ લઈ આત્મકલ્યાણ સાધે છે. મારા આ કથનની પુષ્ટિમાં ઐતિહાસિક પ્રખર વિદ્વાન શ્રીમાન જિનવિજ્યજીના શબ્દો આપું છું જે બિલ્ડલ ઉયુક્ત છે. - સેલવી શતાબ્દિ કે ઉત્તરાર્ધમેં ચિત્તોડ થી વિભૂમીમેં કમોસા, નમક કર્મવીર શ્રાવક કા અવતાર હુઆ જિસને અપને ઉશ્રવીર્યસે ઇસ તીર્થાધિરાજ કા પુનરુદ્ધાર કિયા ઇસી મહાભાગ કે પ્રયત્નસે યુટ મહાતીર્થ મૂચ્છિત દશા ત્યાગ કર કિર જાગ્રતાવા કે ધારણ કરને લગા ઔર દિનપ્રતિદિન અધિકાધિક ઉન્નત ને લગા ! કિર જગર હીરવિજયરિકે સમુચિત સામર્શને ઇસકી ઉન્નતિકી ગતિએ વિશે વેગ દિયા લિકે કારણ યહ આજ જગત મેં “મન્દિર કા શર” (The city of Temples) કદ્દા જારા હૈ.” આજે શત્રુંજયના આ ભવ્ય મંદિરને જોઈને પાશ્ચાત્ય વિદાન અને મુસાકરે પણ મુગ્ધ થાય છે. સન ૧૯૧૬માં મુંબઈના ગવર્નર લે વિલન પાલીતાણા આવ્યા હતા ત્યારે ટાઈમ્સ ઍટ ઈન્ડિયાના એ જ વર્ષના તા. ૧૪ ફેબ્રુઆરીના અમાં સુંદર લેખ અપાયા છે તેના લેખનું દેડીંગ આ પ્રમાણે છે. “The Governor's Tour in the City of Temple –મંદિરના શહેરમાં ગવર્નરની મુસાફરી... જેમાં શત્રનું સુંદર વર્ણન છે. (“શત્રય વીદ્વાર પ્રબંધ.”) Page #109 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૬૭ : શ્રી શત્રુ’જય હૃદય એકદમ ઉત્સુક થઇ જાય છે. જે મન્દિર તરફ દૃષ્ટિ નાંખા તે અદ્ભુત અને અનુપમ દેખાય છે. મન્દિરાની કારીગરી, ઊંચાઈ, શિલ્પ તથા અંદર બિરાજમાન વૈરાગ્યમયી જિનવરેન્દ્રદેવની અદ્ભુત આકર્ષક મૂર્તિ એનાં દર્શન કરતાં દશકના હૃદયમાંથી આશ્ચય સૂચક શબ્દ નીકળી પડે છે અને હૃદય મસ્તક સહિત ભૂકી પડે છે. ચાતરમ્ જ્યાં દષ્ટિ નાંખા ત્યાં મદિરા જ મન્દિરા નજરે પડે છે. આ ટુંકમાં મહારાજા સંપ્રતિ, મત્રીશ્વર વિમલ, મહારાજા કુમારપાલ, મત્રીશ્વર માહડ, મહામાત્ય વસ્તુપાલ તેજપાલ, પેથડશાહ, સમરાશાહ, તેજપાલ સેાની વગેરેનાં ભવ્ય સદિશ અન્યાં છે. તીના ઉદ્ધાર મુખ્ય આના જ થતા. ચપિ નવા નવા ઉદ્ધારા થતા હૈાવાથી પ્રાચીનતા તેના અસલ રૂપમાં નથી દેખાતી છતાં ય તીની મહત્તા, પૂન્યતા અને પ્રાચીનતા તા દશકના હૃદયપટ પર આલેખાઈ જ જાય છે. આ ટુંકમાં કેટલાં મંદિશ છે તેની સક્ષિસ યાદી નીચે મુજમ છે. આદીશ્વર ભગવાનની ટુંકમાં એ દેહરાં મુખ્ય છે, ૨૩૪ દેહરીએ છે, ૧૩૧૫ પ્રતિમાઓ છે, ૧૬૬૪ પગલાં છે. વિમલવસહીમાં ૩૪ દેહરાં, ૫૯ દેહરીઆ, ૧૪૫૧ પ્રતિમાઓ, ૨૦૯ પાદુકાઓ છે. નરશી કેશવજીમાં ૨ દહેરાં, ૭૦ દેહેરીએ, ૭૦૦ પ્રતિમાએ, ૨ પાદુકાઓ છે. તીથ ઉપરના કિલ્લાના ખીજો દરવાજો આ ટુંકમાં છે જેને રામપાળ કહે છે. વિ. સ’. ૧૯૩૯ માં યાત્રાળુ વધારે થવાથી બીજી ખાજી એક બીજો દરવાજો (મારી) મૂકેલ છે. અહીથી અંદર–મેટી ટૂકમાં જવાય છે. આ પાળમાં એ મુખ્ય મદિશ છે. આ પાળમાં ડાળીવાળા બેસે છે. આ પાળમાં મેાતીશાની ટુંકની ફૂલવાડી અને કુંડ છે. આગળ જતાં સગાળપાળ આવે છે, જ્યાં દરેક યાત્રાળુ છત્રી, લાકડી, હથિયાર વગેરે મૂકે છે અને શેઠ આ. કે. ની પેઢી તરફથી ચાકી બેસે છે. આગળ જતાં દાલાખાડી આવે છે તેમાં સગાળકુંડ અને નગારખાનું છે. સગાળપાળથી આગળ મેાજા પણુ લઇ જવાની મનાઈ છે. સગાળપાળની મહાર અધિકારીએ અને રાજામહારાજાએ પણ છુટ ઉતારે છે, જેની નાટીસ ત્યાં ચાડેલી છે. દોલાખાડીથી આગળ જ વાઘણપાળ આવે છે. ત્યાં દરવાજે એ બાજી હનુમાન અને વાઘણની મૂર્તિઓની ચેાકી છે. અહીંથી નરશી કેશવજીની ટૂંકમાં જવાના રસ્તા છે. ત્યાંથી' આગળ જતાં વાઘણપાળના દરવાજાથી હાથીપાળના દરવાજા સુધીના ભાગને વિમલવશી કહે છે. ગુજરાતના મહામંત્રીશ્વર વિમલશાહે આ ટુક અધાવેલી છે. અહીંથી ખન્ને મા મંદિરની લાઈન શરૂ થાય છે. તેમા ડામા હાથ તરફ શ્રી શાંતિનાથજી, ચક્રેશ્વરી દેવી, સુપાર્શ્વનાથજીનું મંદિર (જેને વિમલવશીનુ મંદિર કહે છે અને જેમાં એક ચામુખજીમાં નેમનાથજીની ચારી, યાદવા, રાજુલ વગેરેનાં સુંદર ચિત્રા છે.) જગતશેઠનું મંદિર તથા સહેસા પાર્શ્વનાથનુ Page #110 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી શત્રુંજય જેન તીર્થોના દેહરુ છે કે જે સૂર્યકુંડના કિનારા પર આવેલું છે. એમ કહેવાય છે કે શ્રી ઋષભદેવજીનું મંદિર મહારાજા કુમારપાલનું બંધાવેલું અને કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિપ્રતિષ્ઠિત છે. આ મંદિરને કુમારપાલનું મંદિર કહે છે. વિમલવશીની જમણી બાજુમાં કેશવજી નાયકનું પંચતીર્થનું મંદિર છે. બીજું પુંડરીકસ્વામીનું મંદિર છે. આ બે મંદિરની એક ટુંક મનાય છે. આગળ ઉપર બીજા મંદિરે પંક્તિબદ્ધ આવે છે તેમાં કદી યક્ષની દેરી પ્રાચીન છે. ત્યાંથી આગળ અમીઝરા પાશ્વનાથજીનું સુંદર મંદિર છે. બીજા પણ નાનાં ભવ્ય મંદિરની લાઈન આવે છે. આગળ ઘણે દૂર જતાં એક દિગંબરી મંદિર છે. શ્રી શ્વેતાંબર સંઘે પોતાના લઘુ ધર્મબન્ધ જેવા દિગંબરેને ધમધ્યાન કરવાના સાધનરૂપે જમીન આપી મંદિર બાંધવા દીધું છે. આગળ જતાં હાથીપોળના દરવાજા પાસે શત્રુંજય મહામ્યના કર્તા શ્રી ધનેશ્વરસૂરિજીની મૂર્તિ છે. કુમારપાલના મંદિર અને હાથીપળના કિલ્લાને નાકે સૂર્યકુંડનો રસ્તો છે. સૂર્યકુંડ ઘણે જ પ્રાચીન છે. આ કુંડ ઘણે જ પવિત્ર અને ચમત્કારી મનાય છે. તેની પાસે જ ભીમકુંડ છે. કિલ્લાની રાંગે ત્રીજો ભ્રમકંડ છે, જેનું બીજું નામ ઈશ્વરકુંડ છે. સૂર્યકુંડ અને ભીમકુંડના વચ્ચેના એક ખૂણામાં એક શિવલિંગની દેરી છે જે અજૈન શિલ્પીઓ અને પૂજારીઓના પ્રભુભજન માટે રાખવામાં આવેલી છે. આ છે જૈન શ્રાવકેની ઉદારતાનું દષ્ટાંત. તેમણે કેઈને પણ ધમ કરતાં ક્યા નથી એટલું જ નહીં પણ અનુકુળતા કરી આપી છે. આની વ્યવસ્થા જૈન સંઘ રાખે છે. કુમારપાલના મંદિરના ઉગમણુ ભાગના પછવાડે એક વિશાલ ટાંકું છે, જેનું જલ શ્રી તીર્થપતિ અષભદેવજીના અભિષેક માટે વપરાય છે. મેટી ટુંકના જિનમંદિરોનો પરિચય રતનપળ મોટી ટુંકે અથત દાદાની ટુંક દાદા એટલે પ્રથમ જિનેશ્વર ! આ અવસર્પિણીના યુગારંભે–જુગલિક યુગનું પરિવર્તન કરનાર પ્રથમ પુરુષોત્તમ! પ્રથમ તીર્થંકર ! પ્રથમ દેવાધિદેવ!! આ ટુંકમાં એક દેરાસરજી તીર્થેશ (પ્રથમ તીર્થેશ તથા શત્રુંજયતીશ) શ્રી આદીશ્વર ભગવાનનું છે. પિળમાં પેસતાં એ ત્રણ માળના વિશાલ મંદિરનાં દર્શન થાય છે. આ દેરાસરજી એ જ શ્રી સિદ્ધાચળ તીર્થનું મુખ્ય દેહરું. મેક્ષમાર્ગના મુસાફરને વાટખચ માટેની સગવડ સારુ નાણું જમે કરાવવાની સદ્ધર પેઢી અને મેક્ષની જામીનગીરી. વર્તમાન મૂલનાયક શ્રી આદિનાથ ભગવાનની મૂતિ સેળમાં ઉદ્ધારક શેઠ કરમાશાહના સમયની સ્થાપિત છે. આ પહેલાંના ઉદ્ધારમાં તેરમા ઉદ્ધારક શ્રી જાવડશાહના સમયની મૂર્તિ વિદ્યમાન હતી. જાવડશાહના Page #111 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૬૦ : શ્રી શત્રુંજય સમયની મૂતિની બાહડશાહે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રાચીન ભવ્ય મૂતિને વિ. સં'. ૧૩૬૮–૧૩૬માં અલ્લાઉદ્દીનના સૈન્ય ગળામાંથી નાશ-ખંડિત કરી હતી. ત્યારપછી સમરાશાહ વિ. સ. ૧૩૭૧માં બૃહતપાગચ્છીય શ્રી રત્નાકરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી નૂતન ભવ્ય બિંબની સ્થાપના કરી હતી.x " वर्षे विक्रमतः कुसप्तदहनकस्मिन् (१३७१) युगादिप्रभु, श्रीशत्रुजयमूलनायकमतिप्रौढप्रतिष्टोत्सवम् ॥ साधुः श्रीसमराभिस्त्रिभुवनीमान्यो वदान्यः क्षिती, श्रीरत्नाकरसूरिभिर्गणधरैयः स्थापयामासिवान् ॥" ( શ જય તીર્થોદાર પ્રબંધ) આ ઉપરથી એક વસ્તુ નિણીત થાય છે કે બાહડશાહે વિ. સં. ૧૨૧૧માં જે તીર્ણોદ્ધાર કરાવ્યો તેમાં ભવ્ય જિનમંદિર આખું નવું બનાવ્યું અને ભૂલનાયક તે જાવડશાહના સમયમાં જ રાખી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.ના હાથથી પુનઃ પ્રતિષ્ઠા કરાવી. ત્યારપછી મુસલમાનેએ મૂતિને ખંડિત કરી અને મંદિરને અમુક ભાગ ખંડિત કર્યો. સમરાશાહે નૂતન મૂર્તિ સ્થાપિત કરી અને મંદિરને સમરાવ્યું. ત્યારપછી મુસલમાનેએ સમરાશાહિ સ્થાપિત મૂતિને ખંડિત કરી મસ્તક ખંડિત કર્યું. આ વખતે તે મુસલમાનોના ત્રાસને લીધે ઘણુ વખત સુધી ખંડિત મૂતિ પૂજાતી રહી. ત્યારપછી મેવાડની વીર ભૂમિમાં જન્મેલા ચિતે નિવાસી કર્મા શાહના ઉદગ્ર વિયથી તીર્થાધિરાજને પુનરુદ્ધાર થયો. કરમાશાહે ગુજરાતના સૂબેદારને આશ્રિત બનાવે અને છેલ્લે તેની પૂર્ણ હાનુભૂતિ અને સહકારથી આ કઠિન જીર્ણોદ્ધારનું કાર્ય સફળ કર્યું. કરમાશાહે મંત્રીશ્વર વસ્તપાલે સંગ્રહીત સુંદર પાષાણુફલહીથી સુંદર બિંબ બનાવરાવ્યું જે આપણું સન્મુખ અત્યારે વિદ્યમાન છે. કરમાશાહે ઉદ્ધારિત* ભવ્ય જિનમંદિર અને તેમણે જ પ્રતિષ્ઠિતસ્થાપિત મૂતિ અદ્યાવધિ જૈન સંઘના કલ્યાણમાં સાક્ષીભૂત–હાયભૂત થઈ રહેલ છે. * ही ग्रहर्तुक्रियास्थान ( १३६९ ) मरव्ये विक्रमवत्सरे जाघडिरथापित વિશ્વ મહેરાવ થાત ! (વિવિધતીર્થક૫, શ્રી જિનપ્રભસૂરિ) ૪ મે રે ચંદાની દુમિતે સતિ ( શરૂ૭૨ ). શ્રીમૂ૮નાથા સાધુ શીરમો રચવાત ” ( વિવિધ તીર્થકલ્પ ) + નીચેને લેખ પણ ઉપરના કથનને જ પુષ્ટિ આપે છે. " तीर्थेऽत्र साधुकरमाभिधो धनी सिद्धिसिद्धितिथि १५८८ संख्ये ચામ[4] ત્રુજારવિમમુનિનામ” ને કરૂ I (શત્રુંજય ગિરિરાજના મલનાયકજીના મંદિરમા દિવાલ પર લેખ) ભાવાર્થ– સં. ૧૫૭(૮)માં કશાહે શ્રી આનંદવિમલસૂરિજીના ઉપદેશથી શત્રુજય તીર્થ ઉપરના મૂલમંદિરના પુનરુદ્ધાર કર્યો. Page #112 -------------------------------------------------------------------------- ________________ [ જૈન તીર્થાંના વૈશાખ વિદ કે દરવર્ષે ઉત્સવપૂર્વક ઉજવે છે અને ભારતના સમસ્ત જૈન સ ંઘે શ્રી શત્રુંજય : ૭ : આ ધમવીર પુરુષે સ્થાપિત પ્રભુજીની વર્ષગાંઠ પાલીતાણામાં અને અન્ય શહેરામાં પણ જૈન સંઘ કર્માંશાહના ગુણગ્રામ ગાવા સાથે પ્રભુભક્તિ કરે છે. આ મહાન ઉપકારી પુણ્ય પ્રભાવક પુરુષના ગુણુસ્મરણ કરી આત્મહિતમાં પ્રયત્નશીલ થવાની જરૂર છે. જે ભૂલ મદિરમાં આ સ્મૃતિ સ્થાપિત છે ત્યાં ગભારામાં સુંદર નકશીવાળાં રૂપાનાં કમાડ અનાવવામાં આવ્યાં છે. મલનાયકજીને ફરતી સુંદર રૂપાની છત્રી અનાવી છે. મૂલ ગભારામાં રૂપાનુ` ભવ્ય છત્ર સં. ૧૯૪૩માં શા. નાથાલાલ નીહાલચ ંદે ખનાવરાવેલુ છે. આપુ' ગભદ્વારા મોટા ઝુમ્મર, હાંડીએ અને તકતાથી શૈાભિત છે. તેમજ સ્થાન સ્થાન પર અનેક સુદર જિનમૂતિએ સ્થાપેલી છે. આખા ગભારા અહુ જ ગંભીર, પવિત્ર અને સુંદર વૈરાગ્યમય વાતાવરણથી ભરેલા છે અને દશકને ત્યાંથી ખસવાનું મન પણ ન થાય તેવું રમણીય દૃશ્ય ત્યાં દેખાય છે. મૂળ ગભારામાં શ્રી આદિનાથજીના પરઘરની પ્રતિમાજી સાથે પ્રતિમા ૫૮, રંગમ ડપમાં પ્રતિમાજી ૯૧, ધાતુનાં સિદ્ધચક્ર ૨, પાષાણનાં સિદ્ધચક ૧ તથા રૂપીઆના સાથીચેા ૧ છે. માળ ઉપર ચૌમુખજી સાથે પ્રતિમા ૮૧, પગલાં જોડ ૨ તથા વિજય શેઠ અને વિજયા શેઠાણી જોડ ૨. રગમ ડપમાં શ્રી આદીશ્વરજીની સામે હાથી ઉપર ભરતચક્રવર્તી તથા મરુદેવી માતા છે. એ હાથી આરસના છે. મૂલનાયકજીના દેરાસરને લગતી ગ્રાફ્ર દહેરીએ ૫૪ છે, ગેાખલામાં પ્રતિમાજી જોડ ૨૩, સરસ્વતી દેવીની પ્રતિમા ૧, શ્રી ગૌતમસ્વામીજીની પ્રતિમા ૩ તથા હાથ જોડીને ઊભેલી વિજય શેઠ વિજયા શેઠાણીની કૃતિ છે. ઉત્તરની ચાકીના થાંભલા ૨ માં ગેાખલા ર્ માં પ્રતિમાજી ૩ શ્રી હૈદ્રામાદવાળા શા મુટ્ઠરમલજી ઢટ્ટાની પધરાવેલી છે. રથયાત્રાના ચાક~ દાદાજીના દહેરાંના સુશેાભિત સમચારસ ચાકમાં રથયાત્રા કાઢવામાં આવે છે. ઘણી ઉત્તમ નકસીવાળા સેાના-ચાંદીના રથ, સાના ચાંદીની પાલખી, સેાના– ચાંદીના અરાવણુ હાથી, સુંદર ગાડી, સેાનાના મેર આદિ બહુ મૂલ્યવાન્ વાહનાદિ વિજયા શેટ્ટ તથા વિજયા શેઠાણી–એકને શુકલપક્ષમાં બ્રહ્મપાલનના નિયમ હતા, એકને કૃષ્ણુપક્ષમાં, મુદતે એ એના સયેાગ સાધી કસોટી કરી. પરણ્યા. સેટીએ સુવ સંપૂર્ણ શુદ્ધ નીવડયું આજીવન તેઓએ બ્રહ્મચર્ય પાલન કરી સદ્ગતિ સાધી અપવાદ, ખારી, એંડુ કાંઈ ન શેાધ્યુ ' આત્મતિના નાદ પાસે આવા આત્મા જગતના તમામ વાદને તુચ્છ ગણે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] [ શ્રી શત્રુ જય સાધનથી ભરપૂર રથયાત્રા નીકળે છે. આવી રથયાત્રા કઢાવનારે રૂ. રપા નકરાના શેઠ આણંદજી કલ્યાણજીને ભરવા પડે છે. આ ચેકમાં પૂજા પણ ભણાવવામાં આવે છેપ્રથમ તે ફક્ત એક સ્નાત્ર જ હમેશાં ભણાતું હતું, જ્યારે પૂજા તે કેઈક જ દિવસે ભણતી હતી, પરંતુ આશરે એકાદ દાયકાથી દાદાના દરબારમાં યાત્રાના સમયે આઠ માસ પયત (ચામાસામાં યાત્રા એ ધની મર્યાદા છે) રાગરાગણીના લલકારથી હાર્મોનીયમ વગેરે સાધનો સાથે વિવિધ પ્રકારની પૂજા ભણાવવામાં આવે છે. પૂજાને નકરે રૂા. પા આપવો પડે છે તથા પ્રભુજીને સેનાના સમવસરણમાં પધરાવવાની ભાવના હોય તે બે રૂપિયા નકરે વધારે આપવો પડે છે. આ ચેકમાં આરસ પથરાવવાનું પહેલવહેલું કામ ધુલીયાનિવાસી તપાગચ્છીય શેઠ સખારામ દુલભદાસે કરાવેલું છે. તેના ઉપર છાંયડા સારુ લેખંડની છત્રી ખંભાતવાળા શેઠ પોપટભાઈ અમરચંદે કરાવી છે. સદરહુ છત્રી પવનના વાવા ડાના તેફાનથી તુટી જવાથી હાલ તે જગ્યાએ તદ્દન લેખંડની અને તેની ઉપર કાચ મઢી ઘણી સુંદર છત્રી બનાવવામાં આવી છે. ત્યારબાદ આ રતનપળની કુલ ભમતીમાં તેમજ દહેરાઓમાં એટલે કે દાદાની આખી ટુંકમાં આરસ આરસ જ દેખાય છે. તે કામ તીર્થ જીર્ણોદ્ધારની દેશાવરમાં ટીપ કરીને મેસાણાવાળા શેઠ વેણીચંદ સુરચંદ મારફત સુંદર શોભાવાળું થવા પામ્યું છે. નાના ઉધ્ધારવાળાની ટીપમાં ઉક્ત શેઠનું નામ ગણવામાં આવે તો કંઈ ખોટું નથી. , શ્રી પુંડરીકસ્વામીનું મંદિર મૂલનાયક તીર્થ પતિની સામે જચેક વટાવીને શ્રી પુંડરીકસ્વામીના મંદિરમાં જવાય છે. શ્રી ઋષભદેવ પ્રભુજીના તેઓ મુખ્ય ગણધર હોવાથી તેમનું સ્થાન અહીં સ્થાપ્યું છે. આનુ જ અનુકરણ બીજી ટુકેમાં પણ જોવાય છે. સં. ૧૫૮૭ વૈશાખ વદ ૬ના દિવસે શેઠ કર્મશાએ જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે અહીં પણ મૂતિ બિરાજમાન કરેલ હતી. ગભારામાં ૬૩ પ્રતિમાઓ છે. * શ્રી મૂલનાયકછ તથા શ્રી પુડરીકસ્વામીજીની સ્થાપના-પ્રતિષ્ઠા વખતના કરમાશાના લેખો ગાદીમા વિદ્યમાન છે, તેથી બનને લેખો અહી નીચે આપવામા આવે છે, અત્યારે તે મહાપ્રભાવિક આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજીકૃત શત્રુંજય માહાભ્ય વિદ્યમાન છે. ॥ॐ॥ संवत् (१) १५८७ वर्षे शके १४५३ प्रवर्तमाने [ पेशा]स वदि ६ ॥धौ ॥ श्रीचित्रकूटवास्तव्य श्रीओसवाल ] ज्ञातीय वृद्धशाखायां दो० Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ [ જૈન તીર્થને રંગમંડપમાં બન્ને બાજુ બે દેરીઓ છે. જમણી તરફની પહેલી દેરીમાં ર૧ પ્રતિમાઓ અને બાજી દેરીમાં ૪૮ પ્રતિમાઓ છે. ડાબી બાજુમાં પહેલીમાં ૨૨ અને બીજીમાં ૧ પ્રતિમાઓ છે. પગલાં ૮ જેવી છે તથા ગૌતમસ્વામી વગેરે પણ છે. પુંડરીકામી પાંચ ક્રોડ યુનિવરની સાથે ત્રીપૂર્ણિમાએ આ ગિરિરાજ ઉપર મોશે પધાયાં ત્યારથી આ ગિરિરાજનું નામ પુંડરિકગિરિ नरसिंह मुत दो. [से ]ला भायाँ बाई लील पुत्र ६ दी. रत्ना भार्या रजमलद पुत्र श्रीरंग दो. पोमा म पायद द्वि. पटमादे, पुत्र माणकहीर दो. गणा भा ગુદા ]િ ના પુ રૂ . રાશિ મા. હૈત્ર ૪. સૂમ પુત્ર રહ્યા છે. સોજા મા જાવ . [૪]ષમ . મન विदे []पच श्रीमद्रालसमाशंगारहार श्रीशलयसप्तमोद्वारकारक दो करमा भा० कपरादे हि० कमलादे पुत्र भीषजि पुत्री बाइ सोमां वा० सोना बा० मना बा० मा प्रमुख समस्त कुटुम्बयो शचुंजयमुख्यप्रासाद्वारे श्रीआदिनाथविध प्रतिष्ठापितं । मं. रखी। मं. नरसिगसानिध्यात प्रतिष्ठित જિઃ | ત્ર આ લેખ શૈત્રુંજય તીર્થમાં તીર્થંપતિ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫. પતમ ઉતરેલા તેમાં તીકારક ફરમાવ્યા હતા તેમના કુટુંબ પરિવારને પશ્ચય અને ૧૫૮માં વૈશાખ વદ ૬ને રવિવારે પ્રતિ કરાવ્યાને ઉલેખ છે. અત્રીશ્વર કરમાશાહના કુટઅને ઉલેખ પરિચય આ પ્રમાણે છે. ચિતોડના રહેવાસી સવાલ જ્ઞાતિય અને વૃદ્ધ શાખાવાળા દેશી નર્સીટના પુત્ર દેસી સેતલા તેમનાં પત્ની લીલી, તેને થયુ હતા, ૧ રત્નાશા, પમાસા, ગણાસા, દશરથ સોસા ભાથી રમી ભાણી પદે ગુરાદિ દેવલદે ભાવ પુત્ર. શ્રીરંગ પદે ગારદે મે સુઘમાદે પુત્ર માહીર પુત્ર દવા કેટલા પુત્રનું નામ નથી. રાજસભાગારવાર, ચવું સપ્તમ તીહરિકશી કરમા (શા) ભાર્યા કપૂર, દિ. કમલાદે, પુત્ર બાઇક,(ભીખમજી,) પુત્રી બાઈ ભાં, બાઈસેના, બાઈ મના, બાઈ તા. આદિ સમસ્ત અને શ્રેયાર્થે શત્રુંજ્યના મુખ્ય પ્રાસાદના ઉદારમાં આદિનાથ પ્રભુજીના બિબની નિકા કરી મંત્રી નરસીટની સહાયતાથી નિતિ શ્રીસૂરિભિક છે. પુરીસ્વામીને લેખ #n સંવત ૧૯૮૭ વર્ષ ગા =રિ શ્રી ओमपंश वृद्धशाखायां दी तोक्षा भा० बाई लो सुन दो० रला दो० पोमा दो० गणा दो० दशरथ ही भोजा दो० करा भा० कपूर । कामलदे पु० भोपजीसहितेन प्रीपुंडरीकविम्यं कारितं । श्री. ॥ આ લેખ મુખ્ય દુકમાં લખાયજીના મંદિરની સામે રીકવામી ઉપર છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] .: ૭૩ : શ્રી શત્રુંજય પ્રસિદ્ધ થયું છે. શ્રી પુંડરીક ગણધર તે ભરત ચકીના મેટા પુત્ર થાય છે. તેમણે શ્રી ઝાષભદેવ પ્રભુજી પાસે પ્રથમ દીક્ષા લીધી અને પ્રથમ ગણધર બન્યા. તેમણે સવાકોડ શ્લોકનું શત્રુંજય માહાત્મ્ય બનાવ્યું હતું. શત્રુંજય માહાસ્યના આદિ કર્તા તેઓ છે. અહીં રંગમંડપમાં રાધનપુરવાળા કમળશીભાઈ ગુલાબચંદે રાષભદેવ પ્રભુના પાંચે કલ્યાણકના સુંદર ચિત્રા કરાવ્યાં છે. સાથે ચંદરાજા, સૂર્યકુંડ આદિ આદિને સૂચવનારા ચિત્ર ચિતરાવ્યાં છે. મેટી ભમતી ત્રીજી પ્રદક્ષિણુની શ્રી પુડરીકસ્વામીજીના દહેરાની ડાબી બાજુથી શરૂ થાય છે તે તીથખાતાના ઓરડા સુધી દહેરીઓ ર૯, જેમા એક દહેરી ખૂની દારુ ભરવાની છે એટલે બાકી દહેરી ૨૮ માં પ્રતિમાજી ૧૬૦, પગલાં જેડ ૪, ગૌતમસ્વામીજીની મૂતિ ૧ આમાં ચાવીશીઓની પ્રતિમા એક ગણું છે. રથખાનાની એારડી પાસે દેરાસરજી શિખરબંધી છે જેમાં પ્રતિમાજી ૧૪ છે. દહેરું શ્રી રાષભદેવજીનું બે બારણાવાળું છે. | ઉપલા દેરાસરથી શ્રી અષ્ટાપદજીના દેરાસર સુધી દહેરી ૨૧ ગેખલા સુધ્ધાં છે. તેમાં પ્રતિમાજી ૪૮ અને પગલાં જેડી ૧. શ્રી કષભદેવજીનું દેહરૂં (શ્રી સીમંધરસ્વામીનું દહેજે) આ દેહરામાં ભૂલનાયક શ્રી ત્રાષભદેવજી ભગવાન્ છે પરંતુ જનતામાં આ મંદિર “વર્તમાન કાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામિનું દેહરૂં” એ નામથી પ્રસિદ્ધ છે પરંતુ વાસ્તવિક રીતે એમ નથી આ મંદિર શ્રી રાષભદેવજીનું જ છે. આ મંદિર મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે એમ કહેવાય છે. , પરંતુ અત્યારે મૂલનાયક શ્રી ત્રાષભદેવજી છે. તેમાં ગાદીમાં લેખ છે. લેખ નીચે આપું છું. લેખનો ભાવાર્થ એટલે છે કે “સં. ૧૯૭૭માં માગશર શુદિ ૫ ને રવિવારે, વૃધ્ધશાખાના, ઓસવાલ જ્ઞાતીય, અમદાવાદનિવાસી શ્રાવક ચાંપશીએ કુટુમ્બ સહિત શ્રી આદિનાથ ભગવાનનું બિંબ બનાવરાવ્યું અને પ્રતિષ્ઠા તપાગચ્છીય જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના પ્રશિષ્યના હાથે થઈ હશે પરંતુ છેલ્લું નામ નથી વંચાતું, संवत् १६७७ वर्षे मार्गशीर्ष शुक्ल ५ रवौ वृद्धशाखायां श्रीओसवाल ज्ञातीय अहम्मदावादवास्तन्य सा० येकर भार्या लाडको सुत सा० मानसिघ આમાં સંક્ષેપમાં કુટુંબ પરિચય અને ૧૫૪૭માં વૈશાખ વદિ ૬ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. અત્યારે તે આપણુ પાસે મહાભાવિક શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજકૃત શ્રી શત્રુંજય માહામ્ય વિદ્યમાન છે, Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય | Sw: [ જૈન તીથીને मायर्या फुलां सुत चांपसी प्रमुख कुटुम्बयुतेन स्वयले श्री आदिनाथस्वामि वि कारितं प्रतिष्टितं च तपागच्छे भट्टारक श्रीहेमविमलरि तत्पट्टालंकार भ० श्री श्रानंदविमलसरि तत्पधुराधुरंधर म० श्री विजयदानसूरितन्पट्ट पूर्वाचलकमलवांधवस्वदेशनाप्रतिबोधित महामहिपतिविनिर्मितघण्णामासिक सर्व जीवाभयप्रदानप्रवर्तन श्रीशचुनय, जीजीयादीकरनिवर्तनादिलनित जाग्रतजिनशासनप्रभाव भ० श्री हीरविजयरितत्पदृपद्मपद्मीनिपति स्ववचनरचनाचातुरी चमत्कृतमहाराजाधिराजप्रदत्त सर्वदा गोवलीवई. महीष महीपीवनिજોરિ સૂકાઇ xxx ઉપર્યુક્ત લેખ જોતાં એમ બની શકે ખરું કે પ્રથમ મહામંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે તે શ્રી સીમંધર સ્વામીનું મંદિર બંધાવ્યું હશે અને જીર્ણોધ્ધાર સમયે કારણવશાત મૂલનાયક બીજા પધરાવ્યા હશે એટલે મંદિરનું નામ શ્રી સીમંધરજીનું મંદિર કાયમ રહી ગયું છે. આ મંદિરના ગભારા તથા રંગમયમાં મળીને કુલ ૪૬ પ્રતિમાઓ છે, માળ ઉપર મુબજ છે. મંદિરના રંગમંડપમાં શ્રી સરસ્વતીદેવી તેમજ વિજય શેઠ અને વિજ્યા શેઠાણીની સ્મૃતિઓ છે તેમ જ રંગમંડપ સામે ગેખલામાં અંબિકા દેવીની મૂર્તિ છે. આ દહેરામાં ઉત્તર તરફ ભંડારની તીજોરી વગેરે સામાન રહે છે. શ્રી અષ્ટાપદજીનું દહેર શ્રી અષ્ટાપદજીનું દહેરું એક, પ્રતિમાજી ૬૯, ગૌતમ સ્વામીજીની મૂર્તિ ૧. * અમકા નામની સ્ત્રી મતી સાસરામાં જૈન ધર્મ પાળતી હતી. શ્રાદના દિવસમાં એક વખત ખીર કરેલી તે સમયે માસક્ષપણના પારણે તપસ્વી સાધુ મહાત્મા ગોચરી પધાયાં તેમને ખીર વહેરાવી. પાણી ભરીને આવેલી સાસુને પાંડેણે ચાડી ખાધી. સાસુએ પણ ખીરની તપાસ કર્યા વિના ન લૂટતાપૂર્વક તેણીના બને સુત્રાને લઈ ઘર બહાર ચાલી નીકળવા કહ્યું. દુષ્ટા સાસુએ વહુને કાઢી મૂકી. તેણુને વર ઘર આવતાં માતાએ જણાવ્યું–“તારી વહુએ આજ શ્રાધ્ધની ખીર પ્રથમ મુંડકાને આપી. ” આથી છેક પણ વધારે ગુસ્સે થા; પણ ઊંધા પાડેલ વાસણ ઉપાડીને જુએ છે તે ત્યાં સુપાત્રદાનના પ્રભાવે વિવિધ પ્રકારનાં દિવ્ય પકવાનાથી ભરેલાં કામ જયાં. આથી તે પિતાની વહુને તેવા ખભે હાટી નાખી દેટી ગયા. અમકાને દીઠ, અમકાએ પણ પતિને કુહાડી લઈને આવતો જે તે પોતાને મારી નાખશે એમ ધારી બન્ને બાલકે સાથે કુવામાં પડવું મૂકહ્યું. તેની પાછળ તેને ધણી પણ પડ્યો. ધણી મરીન પડે એ અમકા સરીને દેવી અંબિકા થઈ. આ દેખાવ મૂર્તિમાં આબેહુબ દશ્યમાન છે. આ અંબિકાદેવીની મૂર્તિને કેટલાક સચ્ચાઈ ટેવી પણ માને છે. આ મંદિરમાં એક બીજી પણ દેવીની મૂર્તિ છે જેની નીચે ચું, ૧૯૭૧; આશરાજ પુત્ર સુગ આટલું વિચાર્યું છે, Page #117 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ઃ ૭પ : શ્રી શત્રુંજય આ દહેજ સિંહનિષવા નામના ચિત્યાકારે છે. બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશાએ પ્રભુજીના સમનાસાવાળાં બિંબ છે. રાવણની વીણ વગાડતી તથા મંદિરીની નૃત્ય કરતી મૂતિ દેખાડવામાં આવી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીજીની પ્રતિમા પણ સ્થાપી છે. પગથીયામાં તાપને પણ ચીતરેલા છે. 'અંગૂઠે અમૃત ” વસે, લંધિત ભંડાર, તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર ગૌતમસ્વામીજીના હાથે જેમણે દીક્ષા લીધી તે તમામ કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. અષ્ટાપદજીના દહેરાથી રાયણ વૃક્ષના ખુણા સુધી દહેરી ૧૫, ગેખલા ૩, પ્રતિમાજી ૭૫ પગલાં જેડ ૧૯ તથા ગૌતમસ્વામીજીની મૂર્તિ છે. નવા આદીશ્વરજીનું દહેર આ દહેરૂં મૂળ મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાળે બંધાવેલું છે પરંતુ હાલમાં તેમાં સુરતવાળા તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવેલ શ્રી આદિનાથ પ્રભુની મૂતિ મૂળ નાયક તરીકે બિરાજમાન છે. ગયા સિકામાં તીથપતિ મૂલનાયકજી શ્રી આદીશ્વરજી ભગવાનના દહેરામાં પ્રભુજીની નાસિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાસિકા ખંડિત થયેલી જાણ શ્રી સંઘે નહિ પૂજવાની મરજી કથૌથી મૂલનાયકને ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વરજીના બિંબને સ્થાપન કરવાનું ધાર્યું, તેથી આ ભવ્ય, મનોહર, વિશાલ ભાલવાળું નવું બિંબ લાવવામાં આવ્યું હતું. પરંતુ અધિષ્ઠાયકના ચમત્કાર સાથે “ના” એ અવાજ આદેશ થવાથી તથા શ્રેષ્ઠીને સ્વપ્નામાં વળતા (૫છીના) ઉધ્ધાર વિના નહીં ઉઠવાનું જણાવ્યાથી મલનાયકને ઉત્થાપન કરવાનું બંધ રહ્યું. નાકનું ટેરવું રૂપાનું કરાવ્યું તથા નવા બિંબને-શ્રી આદીશ્વરજીની નવી પ્રતિમાજીને વસ્તુપાલ તેજપાળે બંધાવેલા આ દહેરામાં પધરાવ્યા. આ દહેરૂ દાદાના દહેરે જતા ડાબા હાથ ઉપર છે એમાં પ્રતિમાજી ૫૧, પાષાણના સિદ્ધચક્ર ૨, પગલા જોડ ૧, તથા વિજય શેઠ વિજયા શેઠાણી તેમજ સમરાશાહ શેઠ શેઠાણીની મૂર્તિ જેડ ૨ છે.* કે અહીં મોટી ટુંકમાં કેટલેક ઠેકાણે શ્રાવકશ્રાવિકાની મૂર્તિ છે પરંતુ ભાવિક શ્રાવક તે મૂર્તિને વિજય શેઠ અને વિજય શેઠાણી તરીકે માને છે. વાસ્તવિક રીતે આ યુગલ મૂતિઓ મંદિર બંધાવનાર, જીદ્ધાર કરાવનાર કે કોઈ મોટું કાર્ય કરી તીર્થપ્રભાવનામાં, શોભામાં ભાગ લેનાર શ્રાવક શ્રાવિકની મૂતિઓ છે. ચદિ કોઈ ઇતિહાસ પ્રેમી પ્રયત્નપૂર્વક આ યુગલમૂર્તિના લેખો પ્રકાશિત કરે તે ઈતિહાસમાં નવીન પ્રકાશ પડે તેમ છે. ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી મુંજાલની મૂર્તિ અહીં છે. તેની નીચે લખ્યું છે . == આવા બીજા લેખે પણ છે. ઉપર્યુક્ત નવા આદીશ્વરજીના દેહરામાં વિજય શેઠની મૂર્તિ નીચે. સં. ૧૪૫૪ ઓસવાલજ્ઞાતીય ” આટલુ વંચાય છે. બીજી મૂર્તિ સભરાશાહ અને તેમની પત્ની છે, જેમાં લેખ નીચે પ્રમાણે છે- Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી જય : ૭૬ : [ જેને લીધે શ્રી ઋષભદેવનું રહે આ દહે ઉજનવાળા પાંચ ભાઈઓએ બંધાવેલું હોવાથી પાંચ ભાઈના દહેરાના નામે ઓળખાય છે. આ દહે શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરના પગથિયા પાસે દક્ષિણ તર છે. એમાં પ્રતિમાજી ૧૫, ધાતુની પ્રતિમાજી ૧, દેવીની મૂત્તિ ૨, બહાર ગોખલામાં શ્રી હેમપ્રભ સુનિની મૂર્તિ છે. - સહસ્ત્રફુટતું રહે શ્રી મૂલનાયક આદિનાથજીના દહેરાની જમણી તરફ એટલે દક્ષિણ દિશાએસસઈ દહે છે. આ દહેરામાં આરસની એક ઊંચી રસ પીલિકામાં ચારે બાજુ નાના આકારના જિન િહજાર ઉપરાંતની સંખ્યામાં છે. પ્રતિમાજી ૧૦૩૫ છે.* સમવસરણનું દહનું પાટવાળા સંઘવી શા. મોતીચદે સંવત ૧૨૭૫ (૧૩૭૯ માં બધાવ્યું હતું. તેની પાસે પાણીનું ટાંકું છે. મંદિરમાં પ્રતિમાજીક તથા પગલાં લેક ૨ છે. ટાંકાને લગતી ઉતર બાજુ તરફ ખલા માં પ્રતિમાજી ૬, પગલાં જેડ ૧ છે. ઉત્તરઢા બારણે ખલા ૪માં પ્રતિમાજી ૫ તથા પગલાં જેઠ ૮ છે. આ દહેરાના ઉગમણે બારણે ગોખલા ૪માં પ્રતિમાજી દે છે. દક્ષિણ બારણે અલા પમાં પ્રતિમાજીક છે. પગલાં લેડ ૨ તથા આથમણે બારખલા ૪માં પ્રતિમાજી ૫, પગલાં જેઠ ૧ છે* ॥ संवत् १४१४ वर्ष वैशाख शु. १० गुरौ संघपति देसलभुत संघपति समग, समरा सगग सं.मालिग, सा. साजन, सिंहाभ्याम् कारापितं प्रतिष्ठितं श्रीकलमृरिशिज्यों श्रीदेवगुनमृरिमिः शुभं भवतु ॥ આવી જ રીતે સીમંધર પ્રભુજીના મંદિરમાં પણ જે વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે તે પણ શ્રાવકથાવિકાની મૂર્તિ છે. તેમાં આટલું વંચાય છે, ૧૩૭૧ મહા . ૧૪ સેમ” પછી શ્રાવકથાવિકાનાં નામ છે. # આ સત્રના મંદિરમાં ૧૭૧૦ માં શ્રસિદ્ધ ભપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિએ નિ કરાવી છે. ત્યાં લેખ છે જેને અનિત્તમ ભાગ આ પ્રમાણે છે “xxx शिष्योपाध्याय श्रीविनयविजयगणिमिः प्रतिष्ठितं श्रीरस्तु श्री शवजयमहातीर्थ कार्यकर पंडित श्री शान्तिविजयग. देवविजयग, मेघविजयग. साहाय्यता farofa Yyy! ૪ અત્યારનું આ સમવસરનું મંદિર છે સં. ૧૭૮૪ માં બન્યા લેખ છે, પરનું મંદિરમાં જે ત્રણ પરિકર છે તે પ્રાચીન છે અને તેમાં જુદા જુદા લે છે. સં. ૧૦ર૭, ૧૪ અને ૧૭૮ એટલે કે તે આ પરિટ અહીં બીથી આવ્યો હોય અથવા તે આ મંદિરમાં પાછળથી ફેરફાર થયે હેય. Page #119 -------------------------------------------------------------------------- ________________ - - ઇતિહાસ ] [ શ્રી શત્રુંજય ચમુખજીનું દહેરું શ્રી પુંડરીકજીના દેરાસરના પગથીયા પાસે ઉત્તર તરફ મુખજીનું શહેર છે. આ દહેજ છેલ્લી ભમતીના છેડે, પુંડરીકજીના દહેરે જતાં પહેલાં આવે છે. તે ગંધારીયાવાળાનું બનાવેલું છે. મેડા ઉપર ચામુખજી વગેરે પાષાણની પ્રતિમાજી છે. આ દહેરાનું પશ્ચિમ તરફનું બારણું પૂરીને તેમાં હાલ પૂજા-આંગીને સામાન રાખવામાં આવે છે. અહીં રૂપાનાં પંચતીરથ તથા સિદ્ધચકે છે. પ્રતિમાજી ૮, રૂપાની પ્રતિમાજી ૭, રૂપાનાં સિધ્ધચક દ, ધાતુના સિદ્ધચક ૩ અને અષ્ટમંગલિક ૧ છે. આની પાસે જ એક ખાલી રહે છે. આ દહેરું મલ્ટીશ્વર વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે. તેમાં પ્રતિમાજી નથી તેથી તેમાં ઉપરની આંગીને હમેશના દાગીના રખાય છે. શ્રી ગધારીઆના ચામુખજીના દહેરની ફરતી જમણી તરફથી ડાબી તરફ સુધી દહેરીઓ ૧૬, ગાખલા ૨, સર્વપ્રતિમા ૭, પગલાં જેડ ૩ તથા દહેરા ૧માં ગ્રેવીસ તીર્થંકરદેવની પરમપૂજ્ય માતાઓની પુત્ર સહિત મૂર્તિઓ છે. રાયણવૃક્ષના ખૂણાથી તે ચૌદરતનના દહેરા સુધી દહેરી ૧૦, ગોખલા ૩, પ્રતિમાજી ૩૩, વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ એખલામાં, તથા આરસ પહાણુની ચાવીશી ૨ છે. ચૌદ રતનના દહેરાથી તે ઠેઠ શ્રી પુંડરીકસ્વામીના દહેરાના ખૂણા સુધી દહેરી ૨૬માં પ્રતિમાજી ૯૪, ધાતુના સિદ્ધચક્ર ૧, પગલાં જેડ ૧, દેવીની મૂર્તિ ૧, વિજય શેઠ વિજયા શેઠાણીની મૂર્તિ, તથા ગોખલા ૧માં સાધુની મૂર્તિ ૩ છે. શ્રી સીમંધરસ્વામી ભગવાનના દહેરાસર ફરતી દહેરી તથા દહેશે તેમજ ગેખલા વિગેરેની વિગત– ગોખલે ૧ઃ શ્રી સીમંધરસ્વામી ભગવાનના દહેરાની પાછળ અજમેરવાળાએ બંધાવેલે પ્રતિમાજી ૨ છે. સુરતવાળા શેઠ ભૂખણદાસ જગજીવનદાસે સંવત ૧૮૨૦ મા બંધાવેલું દહે, ૧૦ કુલનાયક શ્રી આદિનાથજી ભગવાન, પ્રતિમાજી ૧૪ છે. શા. મંગળજીએ સંવત ૧૮૧૦માં બંધાવેલી દહેરી ૧ઃ મૂલનાયક શ્રી પપ્રભુજી, પ્રતિમાજી ૪ છે. સાંકળીબાઈનું દહેરું ૧૦ મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન, પ્રતિમાજી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું દહેજ ૧, પ્રતિમાજી ૧૭ છે. સંવત ૧૮૨૬માં બંધાવેલી દહેરી ૧માં પ્રતિમાજી ૫ છે. દહેરી ૧: શ્રી ગૌતમસ્વામીજી વગેરે પ્રતિમાજી ૫ તથા પગલાં જેડ ૧ છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને દહેરી એક પગલાં જેડ ૩ છે. દહેરી ૧ શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિમાજી ૫ છે. દક્ષિણ તરફના બારણાની શ્રી આદિનાથજી ભગવાનની દહેરી ૧ પ્રતિમાજી રઃ પગલાં જેડ ૧ છે. પાંચભાઈના દહેરને લગતી ઊગમણી તરફ દહેરી ૧, અમદાવાદનાં બાઈ ઉજમબાઈ સ્થાપિત પ્રતિમાજી ૩ છે. અમદાવાદવાળા બાજરીયાનું દહેરૂં ૧, પ્રતિમાજી ૧૫ છે. બાજરીયાના દહેરા ફરતાં દહેરા-દહેરીઓની વિગત સંવત્ ૧૮૭૩ માં બંધાવેલી દહેરી ૧, પ્રતિમાજી ૭ છે. સુરતવાળા શેઠ જગન્નાથદાસ લાલદાણે સંવત ૧૯૨૬ માં બંધાવેલું દહેજે ૧ મુલનાયક શ્રી શાંતિનાથજી ભગવાન પ્રતિમાજી ૯ છે. તેની પાછળ સંવત ૧૮૨૬ માં બંધાવેલી દહેરી ૧, તેમાં પ્રતિમાજી ૮, પગલાં જેડ પ, ભાણા લીબડીવાળા પ્રતિષ્ઠિત પ્રતિમાજી ૮ છે. પશ્ચિમ બારણે મેરુશિખરની રચનાવાળા દહેરામાં પ્રતિમાજી ૧ર છે. નવા આદીશ્વરજીના દહેરાની ઉત્તર તરફના બારણાની આસપાસ દહેરી ૨, ઉગમણી તરફની દહેરીમાં પ્રતિમાજી ૭, પશ્ચિમ તરફની દહેરી ૧, સંવત ૧૮૧૦ ભવિતાએ બંધાવેલી, કુલનાયક શ્રી આદિનાથ ભગવાન, પ્રતિમાજી ૧૧ છે ચમાં દાદાજીનાં પગલાં જેડ ૧ છે. પાસે દહેરી ૧ શ્રી પાર્શ્વનાથજીની, પ્રતિમાજી ૩ છે. પાસે પાદુકાની પુત્રી ૧ માં પગલાં જેડ ૧ છે. પાસે દહેરી ૧ માં પ્રતિમાજી ૩ પગલાં જેડ જ છે. પાસે ચિતરા ઉપર પગલાં જેડ ૩૪ છે, નવા આદીશ્વરજીના ઉગમણે બારણે દહેરી ૧ પ્રતિમાજી ૫ છે. દક્ષિણ બારણા તરફ મુખની છત્રી ૩, પ્રતિમાજી ૧૨ છે. સહકુટના દહેરાના ઓસારમાં ગેખલા , ઉગમણુ તથા દક્ષિણ તરફ પ્રતિમાજી ૨ છે. સહકુટની દક્ષિણ તરફ સંવત ૧૮૧૦ માં બંધાવેલી દહેરી ૧. મૂલનાયકજી, શ્રી આદિનાથ ભગવાન પ્રતિમાજી ૫ છે. એ દહેરાની પાસે શ્રી રામચંદ્રજીની મૂર્તિ તથા તળે પગલાં જેડ ૨ તથા દેવીની મૃર્તિ ૧ છે. તેની પાસે મુખજીની છત્રી , તેની પ્રતિમાજી ૮ છે Page #121 -------------------------------------------------------------------------- ________________ - - ઈતિહાસ ]. : ૭ : શ્રી શત્રુજય સહસ્ત્રકૂટની આથમણી તરફ દહેરી ૧ પ્રતિમાજી ૩ છે. એ દહેરાને લગતા ગેખલા 9 મા પ્રતિમાજી ૬ પગલાં જેડ ૧૧ છે. સહસરની પાસે કુસલબાઈના મુખજીતુ દહેરુ પ્રતિમાજી ૬ છે. એ દહેરા ફરતા ગેખલા ૮ માં પ્રતિમાજી ૧૫ છે. - શ્રી રાયણુપગલાનું દેહરૂં પશ્ચિમ તરફ રાયણપગલાનું દહેરું છે, આ પગલાં દાદાજી શ્રી આદીશ્વર ભગવાનનાં છે. શ્રી ઋષભદેવજી ભગવાન દીક્ષા લીધા પછી–પૂર્વ નવાણું વાર આવી આ તીર્થાધિરાજ ઉપર સમવસર્યા છે તે આ ઠેકાણે જ. આ ગિરિરાજની જેમ આ રાયણ પણ પ્રાયઃ શાશ્વત ગણાય છે. આ પગલાં ઉદ્ધારવાળા કરમાશા શેઠે સંવત ૧૫૮૭ માં વૈશાક વદ ૬ ના દિવસે પધરાવેલા છે. આરસની કમાનદાર નકસીવાળી સુંદર દહેરી છે. અંદર ભીંતે સુંદર આરસપહાણમાં સુશોભિત દેખાય તે રીતે સમેતશિખરજી આળેખેલ છે જે અમદાવાદવાળા શેઠ દલપતભાઈ ભગુભાઈએ કરાવેલ છે. બહાર બાજુમાં જ નાના મેરની મુતિ ચુનાની છે. રાયણ વૃક્ષની નીચે બે ચાતરા ઉપર, વચમાં ઘુમટીઓની અંદર, છૂટા પગલાં, ચૌમુખજી ૧૮, છૂટી પ્રતિમાજી ૨૫, કુલ પ્રતિમાજી ૭૨ તથા પગલાં જેડ ૧૮૨ છે. રાયણ પગલાના દહેરાની જમણી તરફ મિવિનમિ તથા પાચ પાંડવાની દહેરી છે તથા બીજી દેરીઓ પણ છે. ગણધર મંદિર શ્રી આદિનાથજીના દહેરાની ડાબી તરફ ગણધર પગલાનું દહેરું છે. આ દહેરૂ સલનાયકજીના દહેરાની ડાબી બાજુ પર છે. તેમાં ચાવીશ પ્રભુજીના કુલ ગણધર ચૌદસેં બાવનની પાદુકા જેડી દહેરામાં એક પરસાળ બાંધી તે ઉપર સ્થાપેલ છે. વીસ પ્રભુજીનાં પગલાં જેડી પણ સ્થાપેલ છે. તે સિવાય પ્રતિમાજી ૮, તથા પગલાં જેડ ૨૪ છે. ચદરતનનું દહેરું જેમાં સુંદર એક જ સરખા આકારની ભવ્ય ૧૪ મૂર્તિઓ છે. ગણધર પગલાના દહેરાની તથા ચૌદરતનના દહેરાની વચ્ચે ચૌમુખજીની ઘુમટી ૧ માં પ્રતિમાજી ૪ છે. સંપઈજિનનું દહે. આ દહેરામાં વર્તમાન વીશી અને વીશીના પ્રભુના (ભરતક્ષેત્રે ૨૪, મહાવિદેહે ૨૦) બિંબ પધરાવેલા છે. આ દહેરાને મૂળાજીના મંડપવાળું દહેર કહે છે. આ દહેરામાં ખંડિત બિંબનુ યરૂં છે. પ્રતિમાજી૪૪ છે. મુલાજીના મંડપના ઉત્તર બારણે ગોખલા ૩ માં પ્રતિમાજી ૩ છે. સામા પાણીના ટાંકા ઉપર પગલા જેડ ૧૨ છે, Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને સમેતશિખરજીનું હે આ દહેરાને ચળવાળી જાળી ચારે બાજુ ભીડીને બારણા ચૂક્યાં છે. અહીં વીચ પ્રભુજીની પ્રતિમા તથા નીચે પગલા સ્થાપન કર્યો છે. પ્રતિમાજી રદ, પગલા જેટ ૨૦. ત્રણ ભમતીની વિગત દાદાને પ્રદક્ષિણાની એટી ત્રનમતમાં કુલ દહરી ૨૩૪ થાય છે. ઉપર લખ્યા પ્રમાણે રતનપોળના દર દરીએ ઉપરાંત માન પૂર્વાચાર્યોની કેટલીક પ્રતિમાઓ તેમજ અવાંચીન સમયના મહાન વિદ્વાન ધર્મધુરંધર ન્યાયાબેનિધિ શ્રી વિદ્યાનંદસુરીશ્વરજી આત્મારામજી મહારાજની ભવ્ય મહુર પ્રતિમા છે. રાશી ચાવીશી સુધી જેમનાં નાનાં ગુણગ્રામ થશે એવા વિજ્ય શેઠ અને વિજયા શેઠાણીની મૃતિઓ, શ્રી ગૌતમામીની, સર્ષ મયુરની, શ્રી રામચંદ્રની, પ્રતાપર્વત દેત્રીઓની સતિઓ વગેરે રતનપળમાં છે, તેમનાં દર્શન થાય છે તેમજ ભાંગશમાં ખંડિત થયેલી પ્રતિમાજી વગેરે ઘણું જોવાનું મળે છે. તેમજ ત્યાં ફૂલવાળા બેસે છે તેની પાછળ નાવાની સુંદર જગ્યા છે, ત્યાં યાત્રાળુઓનાં કપડાં વગેરેની દેખરેખ રાખનાર ચાઈને બાબત છે. કેરચુખડને બંસર પણ ત્યાં જ આવેલા હોવાથી તે નિમિત્તના પૈસા નાખનારને સુગમ પડે છે. * ત્રણ પ્રદક્ષિણા આ પ્રમાણે છે. ૧. શ્રી મૂલનાથજી આદીશ્વર દાદાના દર્શન કરી, મંદિર બહારની દરીઓ તથા શ્રી નવા આદેશ્વર; ચશ્વર મંદિર નથ મૂલ મંદિરની દેરીઓ, રાયધુ પગલે, સુલમંદિરની દેરીઓ, મદિરની પાછળની તથા બાજુની દેરીઓ, અને સીમંધર સ્વામિ તથા ગુલમદિરની બહારની દેરીઓ, વગેરેનાં દર્શન કરી રંગમંડપમાં આવી ભૂલનાથના દર્શન કરે. ૨. નવા આદીશ્વરજીનાં તથા નવા આદીશ્વરજીના મંદિરની બહાર પાસે જ પાદુકાઓ અને પાંચ માળના મદિરની પાસે જે નાને કા જાય છે ત્યાંથી મે ગિરિરાજ, દેશીઓ, સસ્પેશિખરજી, ગુરૂવાદુકાઓ, અનુક્રમે રાજુ પગલે દર્શન કરી, ત્યાંથી સામે ગyધર પગલ, ટેલ્લી ત્યાંથી ત્રણ પાર્શ્વનાથના દર્શન કરી રગમંડપમાં આવે અને દધનાં દર્શન કરે. 2. ત્યાંથી પાંચ માળનું મંદિર બાબરીશનું મંદિર, શ્રી નેમનાથજીનું મંદિર થી દરિજી નળી બધી દેરીઓ; વીશ વિહરમાન; અટપદ છે, ત્યાંથી બધા ટેકરીઓ; રાની ત્રણ કલા ના રાયણુ પગલે ચાવંદન, નમી વિનમી. ચોરતન ત્યાંથી દત્તર નક્કી કરીએ; ચૌમુખ શનિનાથજી અને પુરીક સ્વામિક વંદન કરી રસ કપમાં અને પછી હુ ગભારામાં જે વંદન કરે. આ રીત આ મેરી ટુકના મૂળનાયક, તાધિગજનાં દર્શન થાય છે, આ દરેક મનુભાવ યુટ્ટોએ હાથ જોડી તરક મંદિર અને હરીઓમાં “ રબા વિજા બાલવું, Page #123 -------------------------------------------------------------------------- ________________ * ' ' ર - ફe : : * ! ! .: કા * " * છે જ . ર.. - - જ * * - * * * - - - . . ઇ 1 C --જેક કર A 3 * * * ' 3 * e i " * * { * શ્રી શત્રુંજયની તળેટીઃ એક દશ્ય -*, , gk.’ હEd. કે • અમારા * *** T ! ! * - I + H 1 T 2 જ: *. DH Blii# S છે જs : ક E શ જ્ય ઉપર રથયાત્રાને વરઘો ચડાવવામાં આવે છે તે સમયનું એક દશ્ય Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ જય .: : A * . . V * કા * * આજે S : - 1 - રા . મુખ્ય જિનાલયનું ભવ્ય દશ્ય મેનીશા શેઠની કને મુખ્ય નિનામાદ * * છે * . નt ય S. . * છે ?' . રાયણ પગલાંની દેરી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઈતિહાસ ] ૮૧ : શ્રી શત્રુ જય વાઘણપોળની અંદરથી રતનપોળ સુધીના દહેરા-દહેરી પ્રતિમા–પાદુકાની એકંદર સંખ્યાને કેઠે નીચે મુજબ વિમળવશી. દહેરાં દહેરી પાદુકા જેડી, , ૩૪ ૫૯ ૨૦૯ પ્રતિમા ૧૧૩૪ ૩૧૭ રતનપોળ, દહેરાં ૨૬ . પાદુકા જેડ પ્રતિમા , . ૧૨૧ ૧૩૯૪ . નરશી કેશવજી દહેરાં ૨ દેહરી ૭૦ કુલ પ્રતિમા ૭૦૦, પાદુકા જેડી. ૨. • મોટી ટૂંક-દાદાની ટુંકમાં એકદર ૬૦ દહેરાં, ૨૩ દહેરીઓ ૪૭૬૬ પ્રભુની પ્રતિમાજી છે. તેમાં નરસી કેશવજીના ઉમેરતાં પ્રતિમાજી પ૪૬૬ થાય છે, દહેરાં ૬૨, દહેરી ૩૬૩ થાય છે, પગલાં જેડ ૧૮૭૩ થાય છે. અહીં દરેક સ્થાને જે પ્રતિમાજી તથા પાદુકા વગેરે આપ્યાં છે તે અનુમા નથી છે; કરણકે દરેક દેરીઓમાં પ્રતિમાજી વધ્યાં જાય છે એટલે જે કાંઈ વધલટ થઈ હોય અને ભૂલથી કોઈ મંદિર, દેહરી રહી ગયેલ હોય એ પણ બનવા જોગ છે. આપણે તે દરેક જિનબિંબને ભાવથી ત્રિકાલ કોડે વાર વંદન છે. નરશી કેશવજીની ટુંકને વહીવટ ઘણી પતે કરે છે. દાદાની ટુકને વહીવટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. આખા તીર્થની તથા તીર્થભૂમિની દેખરેખ એ સુપ્રસિધ્ધ પિકી બાહેંશ મુનીમના સાથ તળે સંખ્યાબંધ મહેતા, નેકર, સીપાઈઓ, ઈન્સ્પેકટર આદિ દ્વારા ઉત્તમ પ્રકારે કરે છે. મોતીશા શેઠની ટ્રેક રામપોળથી બહાર નીકળતાં છેડે દૂર જતાં નવ ટુંકમાં જવાના રસ્તે-બારી આવે છે. તેમાં સૌથી પહેલાં શેઠ મોતીશાન ટુંક આવે છે. આપણે જે મેટી ટુકનું વર્ણન વાંચી ગયા તે ટુંકની સામે જ-એક બીજી ગિરિરાજનું શિખર છે. ત્યા અમદાવાદના નગરરોઠ હેમાભાઈએ અઢળક ધન અ હેમાવતી બંધાવી હતી. એક વાર હેમાભાઈ શેઠ નવી બંધાતી પિતાની કનું નિરીક્ષણ કરવા આવેલા હતા. આ વખતે મુંબઈના ધર્મવીર, દાનવીર અને કર્મવીર શેઠ મોતીશાપણ યાત્રાર્થે આવેલા હતા. તેઓ પણ શેઠ હમાભાઈ સાથે હેક જોવા આવેલા. ત્યાં તેમણે સામે જ મેટી ટુંક જોઈ અને પહાડના બન્ને શિખરને અલગ પાડનાર ખાઈ જે. તેમને થયું કે આ ખાઈ પુરાવી નાખી હેય તે બન્ને ૧. મોતીશા શેઠે મુંબઈમાં ભાયખાલાનું મંદિર બંધાવ્યું, અગાશીમાં મદિર બંધાવ્યું અને બીજા પણ ઘણા મંદિર બંધાવ્યા છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૮૨ : જેન તીર્થને શિખરે જોડાઈ જાય અને એક સુંદર દેવનગર બની શકે. આ વાત તેમણે પોતાના મિત્ર શેઠ હેમાભાઈ, શેઠ હઠીસિંદ્ધ વગેરેને કી, મિત્રોએ આ વાત તદ્દન અશક્ય બતાવી તેમજ પૃ થયેલા મોટા મોટા રાજા-મહારાજાઓ અને શ્રીમતે પણ આ કામ કરાવી શકયા નથી પછી તમારાથી કેવી રીતે બની શકશે? પણ શેઠ મોતીચંદ મકકમ વિચારતા હતા હિન્દ અને હિદ બહાર ધમાકાર તમને વ્યાપાર ચાલતા અને ધનની કમી ન હતી. તેમણે કહ્યું મારે ત્યાં સિસાની પાર્ટી અને સાકરના કેથળા છે તેનાથી આ ઊંડી ખાઈ ભરી દઈ ઉપર નલિની ગુલમ વિમાનના આકારનું સુંદર મદિર બંધાવવું છે. શેઠે પિતાના વચન પ્રમાણે ચાર વર્ષના ભગીરથ પ્રયત્ન પછી અઢળક ધન ખર્ચ તે ખાડે પુરાવી દીધું. અને વિ. સં. ૧૮૨ માં મંદિરનું ખાતમૂહર્ત કર્યું. તેમની ઈચ્છા હતી કે મારા હાથે જ પ્રતિષ્ઠા કરું પણ ભાવિના ગર્ભમાં શુ છે તે કોણ જાણે શકે તેમ હતું? શેઠના મંદિરજીની આસપાસ અમદાવાદવાળા શેઠ હઠીસિંહ કેસરીસિહ, અમરચદ દમણએ, મેતીશા શેઠના દિવાન શેઠ પ્રતાપમલજીએ શેઠના મામા), શેઠ વીરચંદ ભાઈચંદ લેરાવાળા, પારેખ કંકાભાઈ, ફૂલચંદ, નાનજી ચીનાઈ, ગગલબાઈ, પ્રેમચંદ રંગજી, તારાચંદ નથુ, જેઠા નવલશા શેઠ કરમચંદ પ્રેમચંદ, પારેખ સ્વરૂપચંદ હેમચંદ, જેચંદ પારેખ વગેરેના મળીને મોટાં સેળ દહેરાસર તે જ વખતે બંધાયા હતા. મંદિરની પ્રતિષ્ઠા પહેલા જ શેઠ તીશા સ્વર્ગવાસી થયા. ત્યારબાદ તેમના પુત્ર ખીમચંદશેઠ માટે સંઘ લઈને સિધ્ધાચલજી આવ્યા. કહે છે કે આ વખતે બીજા બાવન સંઘવીએ સાથે હતા. સં. ૧૮ટ્સ ના મહા વદ બીજે આ ભવ્ય મંદિરમાં શ્રી રાષભદેવ પ્રભુની પ્રતિષ્ઠા થઈ તે વખતને અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિવિધાન ઉત્સવ બહુ જ રમણીય અને દર્શનીય હતું. ત્યાર પછી આ અપૂર્વ ઉત્સવ પાલીતાણે થયા નથી એમ જનતા કહે છે. મેતીશા શેઠના આ ઉત્સવને કવિરાજશ્રી વીરવિજયજીએ મોતીશાહશેઠનાં ઢાળીયાં બનાવી અમર કરેલ છે. આ મંદિર ત્રણ માળનું સુંદર અને વિશાલ છે. ટંકને ફરતા વિશાલ, ચાર કેકાવાળા કેટ છે. બે બાજુ પિાળ બનાવી વચ્ચે એક બારી મૂકેલી છે જેને રસ્તા સીધે મોટી દુક તરફ જાય છે. ૧. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૪ ના મહા વદ બીજે શેઠના સુપુત્ર ખીમચંદ ભાઈના હાથે મૂલનાયક શ્રી ઋષભદેવજી છે. આ સિવાયના તે વખતના બનેલાં ૧૫ મેટા મદિરે પરિચય નીચે પ્રમાણે છે. ૨. શ્રી પુંડરીકસ્વામીનું દેરું શેઠે જ બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા પણ ૧૮æ માં જ થઈ છે. ૩. ધર્મનાથ પ્રભુજીનું દેહ-અમદાવાદના દાનવીર શેઠ હઠીસિંહ કેસરીસિગે બંધાવ્યું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. : ૮૩ • શ્રી શત્રુંજય ૪. ધર્મનાથજીનું મંદિર–મતીશા શેઠના દિવાન અમરચંદ દિવાને આ મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં મળનાયકજીની ભીંતે માણેક રતનના બે સાથીયા જડેલા છે. ૫. ચેમુખનું દેહ––મતીશા શેઠના મામા શેઠ પ્રતા૫મહલ જોઈતારામે આ મદિર બંધાવ્યું છે. ૬. ચેમુખનું દહેજ–ઘોલેરાવાળા શેઠ વીરચંદભાઈએ આ મંદિર બંધાવ્યું છે. ૭. રાષભદેવનું મંદિર--વાવાળા પારેખ કીકાભાઈ વજેચંદે આ મંદિર બંધાવ્યું છે. ૮. ચૌમુખજીનું દેહ–માંગરોળવાળા નાનજી ચીનાઈએ બંધાવ્યું છે. ૯ શ્રી પ્રભુનું દેહ–અમદાવાદવાળાં ગુલાલબેને આ મંદિર બંધાવ્યું છે. ૧૦. છ , પાટણવાળા શેઠ પ્રેમચંદે બંધાવ્યું છે. ૧૧, પાર્શ્વનાથજીનું દહેરા--સુરતવાળા શેઠ તારાચંદ નથુભાઈએ બંધાવ્યું છે. ૧૨. ગણધર પગલાંનું દેહરુ સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદે બંધાવ્યું છે. ૧૩ સહસકૂટનું દેહ--મુંબઈવાળા શેઠ જેઠાભાઈ નવલાશાહે આ મંદિર બંધાવ્યું છે. ૧૪. શ્રી પ્રભુનું દેહ–આ મંદિર કરમચંદ પ્રેમચંદે બંધાવ્યું છે. તેઓ દિવાન અમરચંદજી દમણના કાકા થતાં હતા. ૧૫. શ્રી પ્રભુજીનું દેહ–ખંભાતવાળા પારેખ સ્વરૂપ હેમચદે આ મંદિર બંધાવ્યું ૧૬ શ્રી પ્રભુજીનું દેરાસર-પાટણવાળા શેઠ જેચંદભાઈ પારેખે આ મંદિર બંધાવ્યું. આ રીતે આ ટૂંકમાં કુલ ૧૬ મોટા મંદિરે મેળ રાઉન્ડમાં આવેલા છે તેની ફરતી ૧૨૩ દેરીઓ છે. આથી આખી ટુંક બહુ જ મનહર અને દર્શનીય લાગે છે. આ ટુંકમાં વચલી બારીમાં નાકે એક ગોખલામાં તપાગચ્છાધિરાજ મહાપ્રતાપી ૧. જેમણે અમદાવાદમાં હડીભાઈની વાડીનું પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું છે તેમજ ત્યાં પણ મુલનાયક શ્રી ધર્મનાથ પ્રભુજી છે. આ મંદિરમાં સુંદર કારણી અને ઉત્તમ શિલ્પ છે. અમદાવાદમાં આ એક બહુ જ દર્શનીય અને પ્રસિદ્ધ મંદિર ગણાય છે. આ સિવાય તેમણે ઘણાયે જીનમંદિર અને ધર્મશાળાઓ બંધાવી છે. ૨. આ શેઠજીએ ગિરિરાજ નીચે જતાં તલાટીમાં ડાબી બાજુનો મંડપ બંધાવ્યો છે. ૩. તેમણે મુંબઈમાં પાયધૂની પર સુપ્રસિદ્ધ ગોડીજીની ચાલી અને ગોડીજીનું મંદિર બંધાવવામાં ઘણો જ સારો સહયોગ આપ્યો હતો, Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ? જ: [ જેન તીર્થોના શ્રી મૂલચંદજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેમજ મૂળ મંદિરની ડાબી તરફ એક સુંદર દેરીમાં તપાગચ્છાધિરાજ શ્રી સૂર્યચંદજી મહારાજના પટ્ટધર મહાપ્રતાપી બાલબ્રહ્મચારી આચાર્ય શ્રી વિજયકમાણસૂરીશ્વરજીની મૂર્તિ છે. તેમની પાસે જ તેમના પટ્ટધર આ. શ્રી વિજયકેગરસૂરિજીની સ્મૃતિ છે. અંદર એક કુંડ છે. બારીએથી તે એક વાવ જે દેખાય છે. કુંડના છેડા તરફ કિલ્લાની એ ગાળાની અધિષ્ઠાયિકા કુંતાસર દેવીની મૂતિ છે. આ સિવાય આ ટુંકમાં રાયણ પગલાં છે, ગણધર પગલાં પણ છે તેમજ ઘણાં મંદિરોમાં મદિર બંધાવનાર શેઠ-શેઠાણુઓની મૂર્તિઓ છે. મોતીશા શેઠ અને શેઠાણીની મૂર્તિ પણ સરસ છે. બાલાભાઈની ટેક ઊ બાલાસી આ ટુક ભાવનગર પાસેના પુરાતન ગોઘાબંદરનિવાસી શેઠ દીપચંદભાઈ કલ્યાણજીએ સં. ૧૮૯૪માં લાખો રૂપિયા ખર્ચને બંધાવેલ છે. ટુકને ફરતે વિશાલ કેટ છે. દીપચંદ શેનું બાલ્યાવસ્થાનું નામ બાલાભાઈ હતું. મોટા થવા છતાં તેઓ બાલ્યાવસ્થાના નામથી જ પ્રસિદ્ધ રહ્યા. આ ટુંકમાં નીચે પ્રમાણે મંદિર છે ૧. શ્રી રાષભદેવજીનું મંદિર-શેઠ બાલાભાઈએ ૧૮ટ્સમાં બંધાવ્યું છે, ૨. પુંડરીકજીનું મંદિર છે છે કે ૧ “સિદ્ધાચળનું વર્ણન' નામના પુસ્તકમાં આ મહાપુની મૂર્તિનો પરિચય નીચે પ્રમાણે આપેલ છે. વચલી બારીમાં નાકે એક ગોખ કાચના બારણાનો છે. તેમાં ચંકુલરિરાભૂષણ મહાપ્રતાપર્વત ગણિ મહારાજ શ્રી મુક્તિવિજયજી મૂલચંદજી મહારાજની આબેદાબ મૂર્તિ પધરાવી છે. આ મુનિરાજ આખા ગુજરાત-કાઠિયાવાડના ભવ્ય ના મહાન ઉપકારી ગામનવૃદ્ધિ પમાડનાગ શુદ્ધ સંવિત્ર, અગ વિદ્વાન સં. ૧૯૪૫ માં થઈ ગયા છે. તેઓ મુનિરાજ વૃદ્ધિચંદજી, નીતિવિજયજી અને આત્મારામજી મહારાજના મોટા ગુરભાઈ હતા. ( સિદ્ધાચળનું વર્ણન, પૃ. ૮૯ ). તેમના સમયમાં જૈન શાસનના તેઓ ગજા ગણાતા હતા. સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજે પણ તેમને આ જલિ આપતાં “મૃતિગણિ સંપ્રતિ રાજા” નું ગોરવભર્યું ભાન આપ્યું છે, સં. ૧૯૪૫ માં એમનું સ્વર્ગગમન થયું. ૨ અર્દીને ખાડો કુંતાસરને ખાડે એવા નામથી પ્રસિદ્ધ હતો એટલે તેના અધિથાયટને અદી સાથ છે. ૩ આ બાલાભાઈ શેઠે મુંબઇમાં પાયધૂની ઉપર ગેડીજીની વિશાલ ચાલી અને ગોડીજી મદિર બધાયું તેમાં સારો સહગ આપ્યું હતું. Page #129 -------------------------------------------------------------------------- ________________ - - ઈતિહાસ ] ! ૮૫ : શ્રી શત્રુજય ૩. ચૌમુખજીનું મંદિર-સં. ૧૯૦૮માં મુંબઈવાળા શેઠ ફતેહગંદ ખુશાલદાસે બંધાવ્યું છે. ૪. વાસુપૂજ્યજીનું મંદિર–સં. ૧૯૧૬માં કપડવંજવાળા શેઠ મીઠાભાઈ ગુલાબચંદે બંધાવ્યું છે. ૫. શ્રી પ્રભુજીનું મંદિર-ઈલોરવાળા માનદચંદ વીરજીએ આ મંદિર બંધાવ્યું છે. ૬. શ્રી પ્રભુજીનું મંદિર આ મંદિર પુનાવાળાએ બંધાવ્યું છે. અદભુત-આદિનાથજીનું મંદિર આખા ગિરિરાજ ઉપર આ એક અદભુત વિશાલ મૂર્તિ છે. આ પ્રતિમાજી ૧૮ ફેટ ઉંચી છે અને એક ઘુંટણથી બીજા ઘૂટણ સુધીમાં ૧૪ ટ પહોળી છે. ઉપરની ટંકને મથાળે પાણે પગથિયાં ઊંચે આ મંદિર આવે છે. જેમાં ૧૬૮૬ માં ધરમદાસ શેઠ શ્રી ઋષભદેવ પ્રભુની પાંચસે ધનુષ્યની કાયાના નમુનાના પ્રમાણમાં ડુંગરમાંથી જ મૂતિ કેતરાવીને અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ કરાવેલ છે. આ મંદિર ફરતે કેટ હમણા જ કરાવી લીધું છે. આ દેહરાથી ગિરિરાજનાં બધા ઉત્તગ શિખરે જિનમંદિરની ધજાઓથી વિભૂષિત દેખાય છે. લગભગ આખા ગિરિરાજનું અપૂર્વ દશ્ય આપણને અહીંથી બહુ જ સરસ દેખાય છે. દેવનગરનું દર્શન અહીં પૂરેપૂરું થાય છે. આ વિશાલ જિનમૂર્તિને કેટલાક લોકો અદબદજી પણ કહેતા. આ મૂર્તિને મસ્તકે પૂજા કરવા નીસરણું રાખેલી છે. અને મૂલનાયકજીની પ્રતિષ્ઠાના દિવસે વશાખ વદિ ને દિવસે નવાંગ પ્રક્ષાલ, પૂજા આદિ બહુ જ સુંદર રીતે થાય છે. આષભદેવ પ્રભુની મૂર્તિ બહુ જ અદ્દભુત અને દર્શનીય છે. પ્રેમચંદ મેદીની ટુંક ઊ પ્રેમાવસી આ ટુંક બંધાવનાર શેઠ અમદાવાદના નિવાસી હતા. સં. ૧૮૩૭માં સંઘ લઈ પાલીતાણે આવ્યા હતા. ગિરિરાજનાં ઉપર મંદિર બંધાતા જયાં અને સાથે જ હાથી પોળમાં નવાં મંદિર બંધાવવાની બંધી પણ વાંચી. તેમની ઈચ્છા ગિરિરાજના ઊંચા શિખર પર ટુંક બંધાવવાની હોવાથી મરૂદેવા ટુંક ઉપર સુંદર ટુંક બંધાવી અને ૧૮૪૩માં સંઘ લઈ યુનઃ આવ્યા અને પ્રતિષ્ઠા કરી. આ ટુંકમાં મોટો સાત મંદિરે અને બીજી અનેક (૫૧) નાની નાની દેરીઓ છે. ૧. કષભદેવનું દહેજ-માદી પ્રેમચંદ લવજીએ ૧૮૪૩માં પ્રતિષ્ઠા કરી. ૨. શ્રી પુંડરીક સ્વામિનું દેહત્વ છે ૩. સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું મંદિર–સુરતવાળા શેઠ રતનચંદ ઝવેરચદે આ ૧. આ ટુંકમાં ફરગી શહેનશાહતનું માન મેળવનાર દખ્ખણવાળા શેઠ હીરાચંદ રાયકરણે ૧૮૬૦માં શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી હતી. (શત્રુંજય પ્રકાશ પૃ. ૧૦૬). Page #130 -------------------------------------------------------------------------- ________________ - , - - - શ્રી શત્રુંજય [ જૈન તીર્થ મદિર બંધાવ્યું છે. આ આખું મંદિર આરસનું બનાવેલું છે. આ મંદિરમાં આરસના બે ગેખલા સામસામે છે. તે આબુ પરના વસ્તુપાલ તેજપાલની વહેઓ દેરાણી જેઠાણીના ગેખલાના અનુકરણ રૂપ સુદર કેરણીવાળા બનાવ્યા છે. સં. ૧૮૬૦ માં બનેલ છે. અહીં સહસ્ત્ર પાશ્વનાથજીની સુંદર મૂર્તિઓ છે જે ખાસ દર્શનીય છે. ૪. સહસ્ત્રાપાશ્વનાથજીનું મંદિર–સં. ૧૮૬૦માં સુરતવાળા ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદે બંધાવ્યું છે. પ. શ્રી પ્રભુજીનું મંદિર-- પાલણપુરવાળા મેદીએ બધાવ્યું છે, ૬. શ્રી ચંદ્રપ્રભુનું મંદિર--મહુવાના નીમા શ્રાવકેએ ૧૮૯૦ માં બંધાવ્યું છે. ૭. શ્રી પ્રભુનું મંદિર--રાધનપુરવાળા શેક લાલચંદભાઈનું બંધાવેલું છે. આ સિવાય ગણધર પગલાં પણ સેંકડોની સંખ્યામાં છે. લગભગ ૧૪પર જેડી પગલાં છે. ટુંકને કુરતા કેટ છે. આ આખી ટુંકને ખ્રિાર અમદાવાદ માંડવીની પિળમાં નાગજી ભુદરની પિળનિવાસી શેઠ પુંજાલાલભાઈ નગીનદાસે હજાર રૂપિયા ખર્ચીને હમણાં જ કરાવ્યો છે. તેમના ધર્મપત્ની શ્રીમતી ભુરીને ઉદારતાથી આ શુભ કાર્ય કરાવ્યું છે જેને શિલાલેખ પણ છે. પ્રેમચંદ મદીની ટકના કેટના બહારના ચોકમાં એક કુંડ આવેલો છે તે કડના નીચાણના ભાગ પાસે એક ઓરડીમાં ખેડીયાર માતાનું ચમત્કારી સ્થાનક છે. શેઠ કુટાના કેટલાએક જેને અહીં બાધા ઉતારવા આવે છે. ચોમાસાના દિવસમાં પાણીથી કુંડ ભરાઈ જાય છે છતાં ય દેવીનું રથાનક વગેરે તેમનું તેમજ રહે છે. હેમાભાઈની ટૂંક ઊર્ફે હેમાવસી અમદાવાદના નગરશેઠ કુટુમ્બના નબીરા દાનવીર, ધર્મવીર અને કર્મવીર નગરશેઠ હેમાભાઈએ આ કેક બંધાવી છે. મોગલકુલતિલક સમ્રાટ અકબરને પ્રતિબંધ આપનાર જગદગુરુ શ્રી હીરવિજયરિજીના સમયમાં આ તીર્થંધિરાજ તેઓશ્રીને સોંપાયો અને તેના વહીવટની સત્તા અમદાવાદના નગશેઠ શાતિદાસને એંપાઈ ત્યારથી ગિરિરાજને વહીવટ નગરશેઠ કુટ જ સંભાળતું હતું, એજ મગરશેઠ શાંતિદાસના પૌત્રના પૌત્ર શેઠ ઉમાભાઈએ સં. ૧૮૨ માં આ રંક બંધાવી અને સં. ૧૮૮૬ માં મુલનાયક કી અજિતનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. નગરશેઠ હિમાભાઈનું જીવન પરમાથી અને પૂર્ણ ધર્મપ્રેમી હતું. તેઓ દાનવીર અને પરમવાભાવી હતા. તેમણે હેમાવસી બંધાવ્યા ઉપગંત ગિરિરાજની નીચે Page #131 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] - શ્રી શત્રજય જય તળાટી બંધાવી અને હેમાભાઈને વન્ડે પણ તેમને જ બંધાવેલ છે. બીજી ધર્મશાળાઓ અને મંદિરની પ્રતિષ્ઠાઓ પણ તેમણે કરાવી છે. અમદાવાદમાં હામાભાઈ ઈન્સ્ટીટ્યુ (પુસ્તકાલય) સંગ્રહસ્થાન, સીવીલ હોસ્પીટલ, વનકયુલર સાસાઈટી, ગુજરાત કેલેજ વગેરેમા દાન આપ્યું છે. આ નગરશેઠે અમદાવાદની પાજરાપોળને પિતાના રાચરડા ગામની ઉપજમાથી ભાગ આપ શરૂ કર્યો. માતર, સરખેજ, નરોડાના મંદિરના પ્રતિષ્ઠા તેમણે કરેલી; ઉમરાળામાં મંદિર બંધાવ્યું; ગિરનાર ઉપર થોડા પગથિયા બંધાવેલા. માતર, પેથાપુર, ઉમરાળા, ગુંદી, સરખેજ, નેસડા વગેરે સ્થાનેમા ધર્મશાળાઓ બંધાવી છે. આ શેઠે આ ટુંક બંધાવી છે. તેમાં ૪ મોટા દહેરા અને ૪૩ દેરીઓ છે. ૧ અજિતનાથજીનું મંદિર ૧૮૮૬મા નગરશેઠ હેમાભાઈવખતચંદ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરી. ૨ પુંડરીકજીનું મંદિર છે એ છે કે મ » ૩ ચૌમુખજીનું મંદિર છે ઇ ઇ » ૪ ચૌમુખજીનું મંદિર સં. ૧૮૮૮માં શેઠ સાકરચંદદે બંધાવ્યું. પિળની બહાર બે બાજુ બે નાના કુંડ આવેલા છે. બાજુમાં પૂજારાના એરડી છે. ઉજમબાઈની ટૂંક ઊકે ઉજમવસી અમદાવાદના નગરશેઠ વખતચંદ શેઠના પુત્રી અથત હેમાભાઈ નગરશેઠના બહેન અને હેમાભાઈ શેઠના પુત્ર નગરશેઠ પ્રેમાભાઈના ફઈ થતા હોવાથી ઉજમફઈ તરીકે પણ તેઓ પ્રસિદ્ધ છે. તેમજ સુપ્રસિધ્ધ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના ઉપદેશથી અમદાવાદમાં વાઘણપોળમાની પ્રસિધ્ધ ઉજમફઈની ધર્મશાળા પણ તેમની જ બંધાવેલી છે અને અષ્ટાપદજીના મંદિરમાં પણ તેમણે જ નદીશ્વરદ્વિીપનું મંદિર બંધાવ્યું છે. આ જ ઉજમફઈએ ગિરિરાજ ઉપર ઉજમવસી બંધાવી છે. આ ટુકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા મંદિરમાં સત્તાવન ચૅમુખજીની રચના છે. સત્તાવન શિખરે જુદા જુદા નામથી ઓળખાય છે, રચના બહુ જ ભવ્ય, આકર્ષક અને મનોહર છે. આ અંકમાં ત્રણ મદિર અને બે દેરીઓ , ૧, નંદીશ્વરદીપનું મંદિર ઉજમ શેઠાણીએ સ ૧૮૯૩ માં બંધાવ્યું. ૨. કુંથુનાથ પ્રભુજીનું મદિર-૧૮૪૩ મા શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું છે. ૩. શ્રી શાન્તિનાથ પ્રભુનું મંદિર શેઠાણ પરસનબાઈએ બધાવ્યું છે. આ ટુંકમા મંદિરે થઈ શકે તેવી જગ્યા છે સાકરચંદ પ્રેમચંદની ક યાને સાકરસી અમદાવાદવાળા શેઠ વખતચંદ પ્રમચંદ, સાકરચંદ પ્રેમચંદ વગેરે ૧૮૯૮ માં શત્રુંજય સંઘ લઈને આવ્યા ત્યારે જ ટુંક બંધાવાનું શરૂ થયું, જેમા શેઠ મગ Page #132 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - શ્રી શત્રુંજય : ૮૮ : [ જેન તીર્થોને નભાઈ કરમચંદ તથા લલ્લુભાઈ જમનાદાસના હેતુ પણ બંધાવા માંડ્યાં હતાં. આ ટુંકમાં ૧૮ટ્સ માં સાકરચંદ શેઠે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ ટુંક સાકરસી તરીકે જ પ્રસિદ્ધ છે. તેમાં ત્રણ દેહરા અને એકવીશ દેરીઓ છે. ૧ ચિંતામણી પાર્શ્વનાથનું દેરું શેઠ સાકરચદ પ્રેમચંદે ૧૯૯માં પ્રતિષ્ઠા કરી પંચ ધાતુની સુંદર શ્રી ચિન્તામણિ પાશ્વનાથજીની મૂર્તિ છે. ૨ પદ્મપ્રભુજીનું મંદિર ૧૮૯૪ માં શેઠ લલ્લુભાઈ જમનાદાસે પ્રતિષ્ઠા કરી ૩ પાપ્રભુજીનું મંદિર ૧૮ટ્સ માં શેઠ અનભાઈ કરમચંદે પ્રતિષ્ઠા કરાવી. છીપાવસહી આ ટુંક સં. ૧૭૯૧ માં ભાવસાર (ઝીપ) જેનેએ બંધાવી છે. યદ્યપિ આ ક નાની છે છતાં ય જૈન સંધ કે ઉદાર અને મહાન છે, જે અનેક જાતિઓ અને ઉપજાતિઓથી ભરેલું છે છતાંય દરેકને એક સરખો જ આદર અને માન આપે છે. આ ટુંકમાં ત્રણે દહેરાં અને ચાર દેરીઓ છે. ૧ ભદેવજીનું મંદિર–૧૭૮૧ માં છીપા જૈનોએ આ મંદિર બંધાવ્યું છે. ૨. શ્રી પ્રભુતુ દેહ–સં ૧૭૯૮ માં બંધાયું છે. આ મંદિર સાકરસીના ગાઢ જેઠે જ આવેલું છે. શ્રી નેમિનાથ પ્રભુજીનું મંદિર–સં ૧૭૯૪ માં શા હરખચંદ શિવચંદે બંધાવ્યું છે. છીપાવસીમાં નેમનાથ ભગવાનના દેરા પાસે રાયણ આગળની છ દેરીમાં છેલ્લી એક દેરીમાં અજિતનાથજી અને બીજી ટેરીમાં શાંતિનાથ પ્રભુની પ્રતિમાઓ છે. કહે છે કે પ્રાચીન કાળમાં આ બન્ને દેરીઓ સામસામે હતી પરંતુ શ્રી નિમનાથ ભગવાનના શિષ્ય શ્રી નદિપેલુજીએ અજિતશાંતિ તવ બનાવ્યું તે વખત બન્ને દેરીઓ એક સાથે લાઈનમાં થઇ ગઈ પુરા મિ. કેરડીયા પોતાની એક બુકમાં આ કથાને નિષેધ કરતાં લખે છે કે “શ્રી અજિતનાથ ભગવાન સિધ્ધગિરિ ઉપર ચતુમાસ પધાયા ત્યારે રાયણ પાસે થઈ “ભદ્રગિરિ ગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી તથા છુટક જમીન પર સ્થિર થયા. ઇન્દ્રમહારાજે એક ભવ્ય પ્રાસાદ બંધાવ્યા. પ્રભુજી ત્યાં કાઉક્સ ધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી ટેરી બાંધી. બાદમાં ઘણા સમય પછી એળમાં શાંતિનાથ ભગવાન (૧૫૫૫૭૭૭) ચાતુમોસ ઉપરના સ્થાને જ પળાયો. ચતુમાસ બાદ ત્યાં શાંતિનાથ પ્રભુજી કાઉસગાધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બનાવી. આ બંને ટેરાઓ સામસામે હતી. યાત્રિકોને દર્શન કરતાં અગવડ પતી–આશાતના થતી. શ્રી નદિધેણુ સુનજીએ અજિતશાંતિ બનાવી અને દેવાઓ એક લાઇનમાં થઇ ગઈ આ બનેરી હાલની Page #133 -------------------------------------------------------------------------- ________________ તિહાસ ] ઇતિહાસ ] : ૮૯ : શ્રી શત્રુંજય છ ગાઉની પ્રદક્ષિણામાં આવતી ચિલ્લણ તલાવડી પાસે જોડાજોડ છે.” આ જ બને દેરીઓ પ્રાચીન અજિતનાથ અને શાંતિનાથની છે એમ સમજવાનું છેa પાંડવોનું દેહ ચૌમુખજીની ટુંકની પાછળની બારી પાસે આ દેહ આવેલું છે. તેમાં બે દેહરા છે. બન્નેનાં જુદાં પાકાં કંપાઉન્ડ છે. મૂળ મંદિરમાં પબાસણ ઉપર પાંચ પાંડાની પાંચ ઊભી સુંદર મૂર્તિઓ છે. પડખે ગોખમાં કુન્તામાતાની મૂર્તિ છે. તેની સામેના ગોખમાં દ્રૌપદીની મૂર્તિ છે. આ સ્થાન ઘણું પ્રાચીન છે. બીજું તેની પાછળ સહસ્ત્રકૂટનું મંદિર છે. આ મંદિર સં. ૧૮૬૦મા સુરતવાળા શેઠ ખુબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તેમાં પ્રતિમા ૧૦૨૪ સહસ્ત્ર ફૂટ પથ્થરમાં આવેલી છે. ભીંતને ઓથારે પુરુષાકારે ચૌદ રાજલકનું આરસનું બનાવેલું સુંદર ચિત્ર છે બીજી તરફ સમવસરણું તથા સિધ્ધચક્રજીની રચના આરસપહાણ પર છે જે ખાસ દર્શનીય છે. ચૌમુખજીની ટુંક શત્રુંજયગિરિરાજના ઊંચા શિખર ઉપર આ ટૂંક આવેલી હોવાથી દૂરથી દેખાય છે. ગિરિરાજ ઉપરને ઊંચામાં ઊંચે આ ભાગ છે. અહીં અમદાવાદવાળા શેઠ સદા સોમજીએ સં. ૧૬૭૫માં ભવ્ય અને ઉત્તગ જિનમંદિર બનાવ્યું. ચૌમુખજીના મંદિરમાં વિશાલ કદનાં ચાર ભવ્ય જિનબિંબ છે જેનાં દર્શન થતાં આત્મા પુલકિત બને છે. આ ટુંકમાં અગિયાર દેહરાં અને ૭૪ દેહરીઓ છે. રાષભદેવજી ચૌમુખનું દેહરું અમદાવાળા શેઠ સદા સમજીએ સં ૧૯૭૫માં બંધાવીને પ્રતિષ્ઠા કરાવી. ૨. પુંડરીક સ્વામીનું દહેજ . ૩. સહસક્રૂટનું દેહરુ અમદાવાવાદવાળા શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું ૪. શાન્તિનાથજીનું દેહરુ સં. ૧૬૫ શેઠ સુંદરદાસ રતનજીએ બંધાવ્યું. ૫. શાન્તિનાથજીનું દેહ, ૬. પાર્શ્વનાથજીદહેરૂ–સં. ૧૮૫૬માં પ્રતિષ્ઠા થઈ. ૭. પાર્શ્વનાથજીન દહેરૂં–સં. ૧૬૭૫માં ખીમજી સમજીએ પ્રતિષ્ઠા કરાવી. ૮. શાન્તિનાથજીનું દહેરૂ સં. ૧૬૭૫માં અમદાવાદવાળાએ બંધાવ્યું. આ મંદિરમાં ત્રણસો વીશ મૂર્તિઓ એક પત્થરમાં છે. છીપાવસહી માટે એક બીજો ઉલ્લેખ મળે છે કે આ ટુંકમાં સં. ૧૬૬૯ માં મંદિરે હતાં. મને એમ લાગે છે કે આ વસ્તુ અન્ય એતિહાસિક પ્રમાણુની અપેક્ષા રાખે છે. ૧૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય * ૯૦ [ જૈન તીર્થોને ૯. શ્રી સીમંધરસ્વામીનું મંદિર–૧૭૮૪ અમદાવાદવાળા કરમચંદ હીરાચંદે બધાવ્યું. ૧૦. શ્રી પ્રભુનુ મંદિર–અજમેરવાળા ધનરૂપમલજીએ બંધાવ્યું. ૧૧. અજિતનાથનું મંદિર–ભણસાલીકમલસીસેના અમદાવાદવાળાએ બંધાવ્યું છે. આ ટુંકની બહારના વિભાગને ખરતરવસી કહે છે. ખરતરવસહી શ્વેમુખજીની ટંકને આ બહારને ભાગ છે. જે હનુમાનજી દ્વારથી નવ ટુંકમાં જઈએ તે પ્રથમ અહીં અવાય છે. તેમાં નીચે પ્રમાણે દેહરાં છે. ૧, સુમતિનાથજીનું દહેરૂં–સં. ૧૮૯૪માં મુર્શીદાબાદવાળા બાબુ હરખચંદજી ગુલેચ્છાએ બંધાવ્યું છે. ૨. સંભવનાથજીનું દેહરૂં–સં.૧૮૯૯માં બાબુ પ્રતાપસિંહજી દુગડે બંધાવેલું છે. ૩. ષભદેવજીનું દહેરૂં–સં. બાબુ ઈન્દ્રચંદજી નીહાલચંદજીએ ૧૮૯૧માં બંધાવ્યું છે. ૪. ચંદ્રપ્રભુજીનું દહે–સં. ૧૮ટ્સમાં હાલાકંડીવાળાએ બંધાવ્યું. અહીંથી આગળ જુદાં જુદાં મંદિરે આવે છે. ૧. મરૂદેવીનું મંદિર–પ્રાચીન મંદિર છે. નરશી કેશવજીની ટુક. ૧-અભિનંદન પ્રભુનું દહેરૂં–શેઠ નરશી કેશવજીએ સં. ૧૯૨૧માં અંજનશલાકા પ્રતિષ્ઠાદિ કરાવ્યાં છે. કહે છે કે અહીંની પ્રતિષ્ઠા સમયનું મુહર્ત બરાબર ન હતું. આના પરિણામે હજારે માણસ મૃત્યુના મુખમાં હેમાયાં. આ પ્રસંગને જનતા “કેસવજી નાયકને કેરના નામથી ઓળખે છે. શેઠજી એ પ્રથમ તે એક મંદિર બંધાવ્યું હતું અને વિશાલ છૂટી જગા રાખી હતી, પરંતુ તેમના પત્ર જેઠુભાઈના કાર્યભાર સમયે સુનિમજી વલ્લભજી વસ્તાએ છુટી જગામાં ધીમે ધીમે મૂળ દેહરાને ફરતી ભમતીની દેરીઓ બધાવી, સામે જ શ્રી પુંડરીકસ્વામીનું મંદિર બંધાવ્યું. ૧ ચમુખજિતુ દેહરૂં–સં. ૧૭૯૧માં કચ્છનવાસી વેલબાઈએ બંધાવ્યું. * શત્રુ જયપ્રકાશ પૃ. ૧૧વ્યાં ખરતરવસહીને પરિચય વિદ્વાન લેખકે નીચે પ્રમાણે આપ્યો છે – કમાણે શત્રુંજયનું આખું શિખર દેવમદિરોથી પથરાઈ જવા લાગ્યું તે જોઈને ખરતરગચ્છી ભાઈઓએ મુખજીની ટુંકમાં જે ભાગ પડતર હતો ત્યાં ખરતરવસહી બાધવાને નિશ્ચય કરીને મુર્શીદાબાદવાળા બાબુ હરખચંદ શુભેચ્છા તથા બાલુચરવાળા પ્રતાપસિ હજી દુગડ વગેરેએ જિનાલય બંધાવવામાં માંડ્યા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શત્રુંજય ૧. ચંદ્રપ્રભુનું– . ૧૮૮૫ બાબુ હરખચંદજી શુભેચ્છાએ બંધાવ્યું છે. ૧. અજિતનાથજીનું—લખરવાળા શેઠ કાલિદાસ ચુનીલાલે સં. ૧૮૮૮માં બંધાવ્યું છે. ૧. કુંથુનાથજીનું દહેરૂં–સં. ૧૮૮૭માં શેઠ હિમ્મતલાલ લુણીયાએ બંધાવ્યું. ૧. શ્રી શાન્તિનાથજીનું મંદિર–આ મંદિર બહુ જ પ્રાચીન કહેવાય છે. કહે છે કે આ મંદિર જૈન રાજા સમ્રાટ સંપ્રતિએ બધાવ્યું છે. ત્યારપછી અનેક જણેદ્વારે થયા છે. હમણાં તે વિલાયતી રગોથી ચિત્રકામ કરાવી તેની પ્રાચીનતા છુપાવી દીધી છે. અહીં ગિરિરાજનાં મંદિરનું વર્ણન ઉપર પૂરું થાય છે. તીર્થરાજને ફરતે અંદરને મે કિલે અહીં આવે છે ને ચામુખજીની ઢકમાં જવાને પ્રથમ દરવાજે પણ અહીં જ શરૂ થાય છે. મોટી ટ્રકની જેમ અહી પણ ચોકીપહેરો બેસે છે. યાત્રાળુ પાસેથી શસ્ત્ર-છત્રી, લાકડા-મેજ વિગેરે લઈ વધે છે ને તેને મેટી હુકે મેલી દે છે. આ દરવાજાના કટની રગે થઈને એક સીધે રસ્તે અદભૂતજીના દહેરા પાસે નીકળે છે. આ રસ્તે જતાં પ્રથમ જ જળથી ભરેલો એક કુંડ આવે છે, જેને “વલલભ કંડ' કહે છે. આ કંડ નરશી કેશવજી તરફથી મુનિમજી વલભજી વસ્તાએ બંધાવેલ છે. ત્યાંથી પછી આગળ જતાં દરવાજામાં થઈ શસ્ત્રાદિ મૂકીને મદિરાજીમાં જવાય છે. અહીં કિલ્લાના છેડા ઉપર અંગારશા પીરની કબર છે. જૈન મંદિરમાં કયાંક કયાંક આવી આશ્ચર્યકારી વસ્તુઓ દેખાય છે. પણ કહે છે કે મુસલમાનોના હુમલાથી બચવા આ સ્થાન બનાવેલું છે. આ સંબંધીની દંતકથા ગુલાબચંદ કેરડીયાએ પ્રકાશિત મૂક્યાની વાત મળી છે. આવી રીતે નવે નું સંક્ષિપ્ત વર્ણન મને મળ્યું તે પ્રમાણે આપ્યું છે. અહીંના ઘણું મંદિર અને ટુંકેની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ચલાવે છે. આ નવે ટુંકે પિતપોતાના કિલ્લા અને દરવાજાથી સુરક્ષિત છે. દરેકના કિલ્લામાં એક એક નાની બારી છે જેથી એક બીજી ટુકમાં જઈ આવી શકાય છે અને નવે કિલ્લાને ફરતે એક બીજે મેટે કિલે છે જેથી બધાની રક્ષા થાય છે. ગિરિરાજ ફરતી પ્રદક્ષિણાઓનું વર્ણન ૧, શ્રી શંત્રુજય ગિરિરાજની છગાઉ, બારગાઉ, દેહગાઉ વગેરેની પ્રદિક્ષણાઓ છે તેમાં સૌથી પ્રથમ છ ગાઉની પ્રદક્ષિણામાં જતાં રામપળની બારીથી નીકળતા જમણી તરફ જતા રસ્તે છ ગાઉની પ્રદક્ષિણ તરફ જાય છે. ત્યાં પ્રથમ એક દેહરી આવે છે જેમાં શ્રી દેવકીજીના છ પુત્રની કાઉસગીયા મૂનિઓ છે, તેઓ અહીં ગિરિરાજ ઉપર મેલે પધાર્યા છે. ત્યાંથી આગળ જતાં નીચેના સ્થળે આવે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોનો -- ૧ ઉલકા જલની દેરી. આમાં આદિનાથ ભગવાનની પાદુકા છે. મૂલમંદિરમાંથી શ્રી આદિનાથ ભગવાનના ન્હવષ્ણુનું પાણું જમીનવાટે વહેતું અહીં સુધી આવતું એમ કહેવાય છે. હાલમાં તેમ નથી. માટે એક ખાડામાં હવ જલ ભરે છે. યાત્રાળુઓ અહીં ચૈત્યવંદના કરે છે. –અહીંથી થોડે દૂર૨ ચિલ્લણ તલાવડી. ચિલણ તલાવડી ઉપર શ્રી અજિતનાથ અને શાંતિનાથજીની પાદુકાઓ છે. પાસે સિદ્ધશિલા છે, તેના ઉપર સુઈને યાત્રિકે સિદ્ધશિલાનું ધ્યાન ધરતા કાઉસગ કરે છે. ચિલ્લણ મુનિ કે જેઓ ભગવાન મહાવીરના શિષ્ય હતા તેઓ સંઘ સહિત અત્રે આવ્યા ત્યારે યાત્રિકના તૃષા-ઉપદ્રવને શાંત કરવા લબ્ધિથી આ સ્થાન પ્રગટાવ્યું હતું. ચિલણ મુનિરાજના સમરણરૂપે લેકે આ સ્થાનને ચિલણ તલાવડીથી સંબંધે છે. યાત્રિકે આ સ્થાને પવિત્ર થાય છે. ધ્યાન કરે છે. દુષ્કાળના સમયે પણ અહી પાછું સુકાતું નથી. અહીં દર્શન કરી સામે દેખાતા ભાડવાના ડુંગર ઉપર જવાય છે. ભાડવાના ડુંગર ઉપર કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ કરોડ મુનિઓ સાથે મુક્તિ પધાર્યા હતા. દેરીની નજીકમાં એક કુંડ છે જે શેઠ ભગુભાઈ પ્રેમચંદ સુધરાવ્યો છે. ફા. શુ. ૧૩ના દિવસે અહીંની યાત્રાનું મહત્ત્વ આ પહાડની યાત્રાને માટે જ છે, ત્યાંથી યાત્રા કરી નીચે ઉતરી સિદ્ધવડની યાત્રા કરે છે. અહીં આદિનાથ ભગવાનની દેરી છે. પાણીની વાવ છે. નજીકમાં ભાતું અપાય છે. આ સ્થાને અનંત મુનિમહાત્માઓ મુક્તિ પધાર્યા છે. ફ. શુ ૧૩ માટે મેળો ભરાય છે. અહીંથી પગ રસ્તે પાલીતાણા બે ગાઉ દૂર છે. યાત્રાળુઓ પગે અથવા વાહનમાં શહેરમાં જાય છે. ૨, બાર ગાઉની પ્રદક્ષિણ પાલીતાણુ શહેરથી તલાટી રોડને રસ્તે કલ્યાણુવિમલજીની દેરીની પાસેથી શિયી નદીએ જવાય છે. નદીના કાંઠે પાંડેરિયું ગામ છે. ત્યાં થઈ નદી ઉતરી આગળ જવાય છે. આ રસ્તામાં પથરા, કાંટા અને કાંકરાનું પૂરેપૂરું જોર હોય છે. પ્રથમ પાંડેરયું ગામ આવે છે. પછી ભંડારીયું ગામ આવે છે. પાલીતાણુથી ભંડારીયું ૪ થી ૫ ગાઉ દૂર છે. ભંડારીયામાં સુંદર જિનમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય વિગેરે સગવ તા છે. શ્રાવકેનાં ઘર ૧૫ થી ૨૦ છે.ભાવિક છે. અહીંથી કદંબગિરિનાં મંદિરો વિગેરે દેખાય છે. ભાગીયાથી બેદાનાનેસ અઢીથી ત્રણ ગાઉ છે. બેદાના નેસમાં પૂ પા. આચાર્ય મહારાજ શ્રી વિજ્યનમસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી સુંદર ત્રણ ધર્મશાળાઓ, ઉપાશ્રય અને બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર વિગેરે બધાયેલ છે. મલનાયક શ્રી મહાવીર પ્રભુજીની ભવ્ય મૂર્તિ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ --- ઈતિહાસ ]. : ૯૩ : શ્રી શત્રુંજય ત્યાંથી માઈલ દેઢ માઈલ દૂર તલાટી છે, ત્યાંથી ઉપર ચઢાય છે. ઉપર શત્રુ. જયાવતાર, રૈવતગિરિ અવતાર તથા શ્રી નમિનાથજીનાં ભવ્ય મંદિર છે. દૂરથી આ ધવલશિખરી ઉત્તમ મંદિર બહુ જ આકર્ષક, રમ્ય અને મનહર લાગે છે. શ્રી નમિનાથજીના મંદિરથી ઉપર ચઢવાનું છે. ચઢાવ ઘણું કઠણ છે. ઉપર એક સુંદર ચિતરા ઉપર દેરી છે જેમાં બે જોડી પાદુકાઓ છે. કદંબગણધરની આ પાદુકાઓ છે. ગઈ વીશીના બીજા નિરવાણ તીર્થકરના શ્રી કદંબગણધર ગઈ* ચેવોશીમાં કોડ મુનિવરો સાથે મુક્તિ પધાર્યા હતા. આ બન્ને પાદુકાઓ પર લેખ છે. એક પાદુકાયુગલ જૂની સં. ૧૬ + ૪ ની છે. પ્રતિષ્ઠાપક તપાએ શનિવનિસૂમિ : ગ્રહનું નામ પણ છે પરન્તુ વંચાતું નથી. બીજી પાદુકાયુગલ સં. ૧૮૬૩ * * * ૩ત્તમચંદ * * * પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી વંચાતુ. ઉતરતી વખતે વાવડી પ્લેટ તરફ જવું. ત્યાં પણ સુંદર જિનમંદિર અને નૂતન બનતી સેંકડે જિનમૂર્તિએ તથા ગુરુમૂર્તિઓ પણ છે. લેયર વિગેરેમાં પણ દર્શનીય જિનમૂર્તિઓ છે. પ્રતિષ્ઠા અંજનશલાકા બાકી છે. આ આખા તીર્થની વ્યવસ્થા શ્રી શેઠ જિનદાસ ધરમદાસની પેઢી કરે છે. તેલા. ટીએ ભાતું અપાય છે. પેઢીની વ્યવસ્થા સારી છે. યાત્રિકોને માટે ભોજનશાળા વગેરેની સગવડ સારી છે. કદંબગિરિથી અઢીથી માઈલ દૂર એક છે. ત્યાં વિશાલ ધર્મશાળા છે. ત્યાં નજીકમાં હસ્તગીરિ તીર્થની ટેકરી છે. પહાડ ના છતાં ચઢાવ કઠણ છે. શ્રી કદંબગિરિરાજને શોભાવવાનું, સુંદર મંદિરથી અલકૃત કરવાનું અને તેની સારી પ્રસિધ્ધ, મહામ્ય પ્રસરાવવાનું માન પૂ. પા, આચાર્ય શ્રી વિજ્યનેમિસૂરિજી મહારાજને ઘટે છે. તેમણે ભગીરથ શ્રમ લઈ તીર્થોધ્ધાર કરાવ્યું છે અને જંગલમાં મંગલ વતાવ્યું છે. હસ્તગિરિ. કદંબગિરિથી એક ગાઉ એક ગામ આવે છે. અહીં સરકારી થાણું છે. ગામના પાદરે ભગવતી શત્રુંજયી નદી વહે છે. નદી ઓળંગી સામે કાંઠે બે માઈલના ચઢવાને હરગિરિ પહાડ છે અહીં ચક્રવતી રાજ ભરત મહારાજા અનશન કરી બેસે પધાર્યા છે. તેમજ તેમને હાથી પણ અનશન કરી અર્શી સ્વર્ગે સિધાવેલ છે તેથી » ગઈ ચોવીશીના અંતિમ તીર્થકર શ્રી સંપ્રતિ જિનદેવના ગણધર કરબ મુનિ એક કોડ મુનિવરો સાથે અનશન કરી અહીં મોક્ષે પધાર્યા છે એ બીજે સ્થાને ઉલ્લેખ મળે છે. શ્રી શત્રુંજયગિરિરાજના ૧૦૮ નામમા આ શિખરનું નામ છે કદંબગિરિ, શ્રી શત્રુંજયગિરીરાજનું એક શિખર જ છે. આ શિખર પણ સજીવ છે. અનેક રમો, વનસ્પતિઓ અને સિદ્ધિઓનું સ્થાન છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ [જૈન તીને શ્રી શત્રુંજય હસ્તગિરિ તીર્થ પ્રષ્યિ છે. ઉપર મુંદર દેરી છે. તેમાં પાદુકા છે, આ સ્થાન ઘણું જ પવિત્ર છે. ચેક ગામમાં સુંદર જિનમદિર, વિશાલ ધર્મશાળા વિગેરે છે. વ્યવસ્થા શેઠ આ. ક. ની પેટી કરે છે. અહી થી જાળીયા થઈ ગિરિરાજની પ્રદક્ષિણા દેતા પાલીતાણા જવાય છે. ૩ ભાઠી વીરડાની દેરી– શવંજયી નદીની પાગ પાલીતાણાથી શ્રી શત્રુંજય રોડ ઉપર જતાં નહાર બિડીગની પાસે બે રસ્તા નીકળે છે. એક રસ્તો તલાટી જાય છે અને બીજે રસ્તે સીધા શત્રથી નદી તરફ જાય છે. અહીંથી બે ગાઉ દૂર શત્રુંજી નદી છે. તેમાં ન્હાઈ, પવિત્ર થઈ ઉપર જતાં પ્રથમ એક કેરી આવે છે જેમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. ત્યાં થઈ આગળ ઉપર જતાં અધે રસ્તે એક દેરી અને વિસામે છે. ત્યાં એક કંડ છે. આ કુંડને વિસામે રાધનપુરવાળાએ બંધાવેલ છે. અહીં દર્શન કરી ઉપર દાદાની માં જવાય છે. નદી પાસે એક પાણીની પરબ બેસે છે તેને ભાડીનેવીરડો કહેવામાં આવે છે. જ રહીશાળાની પાગ( છ ગાઉની પ્રદક્ષિણાવાળા રસ્તે એટલે કે રામપળની બારીએથી રહીશાળાની પાગે જવાય છે તેમજ શત્રુંજી નદીવાળા રસ્તેથી આગળ જતાં રહીશાળાની પાગ આવે છે. નજીકમાં ગામ છે. ત્યાં સડકને કિનારે વિશાલ ધર્મશાળા તથા જિનમંદિર છે. આ નૂતન ભવ્ય જીન મંદિર અને સુંદર ધર્મશાલા વગેરે પૂ. પા આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી જ તૈયાર થયેલ છે. અહીંની વ્યવસ્થાપો શેક ધ પેઢી કરે છે. ત્યાંથી અર્થે પિ માઈલ દૂર તલાટી છે. ત્યાં ભાતું અપાય છે. ઉપર દેરી છે. એક કુંડ છે. દર્શન કરી ઉપર જવાય છે. ૫ ઘેટીની પાગ મેટીકની બહાર નીકળી નવ ટંકના રસ્તે જતાં સીધે સન્મુખ રસ્તે કિલ્લાની ૧ અહીંથી નીચે ઉતર્યા પછી આદપર આવે છે ત્યાંથી દૂર ઘેટી ગામ છે. ત્યાં દેવરાસર ઉથાય છે ત્યાં શ્રાવકનાં વર છે ઘેટી ગામ ઘણું પ્રાચીન છે. પહેલા અહીંથી પણ ઉપર ચઢાતું હતું મહાપ્રભાવિક આચાર્ય શ્રી પાદલિપ્તરિજી મહારાજ પહેલાં અહીંથી ઉપર ચહ્યા હતાં. તેમજ વર્તમાન યુગમાં અહીં પ્રથમ ઉધાર જાવડશાહે કરાવ્યો છે. ત્યાર પછી જુદા જુદા સમયે ઉધાર થના જ આવ્યા છે. પાલીતાણાથી દસ ગાઉં દૂર છાપરીયાલી ગામ છે જે ભાવનગરના મહારાજાએ શેઠ આણંદજી કલ્યાણજીની પેટીને ભેટ આવેલું છે ત્યાં પેઢી તથી સુંદર પાંજરાપોળ ચાલે છે. ત્યાં પાસે ટેકરી ઉપર એક દેહરી છે તેમાં પ્રતિમાજી છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૯ષ • શ્રી શત્રુંજય બારીમાંથી બહાર નીકળી આગળ નીચે ઉતરવાનું છે. વચમાં એક દેરી આવે છે જેમાં ચાવીશ પ્રભુના ચરણકમલ છે–પાદુકાઓ છે. પાસે જ વિસામો છે. અહીં =ાષભદેવ પ્રભુ પ્રથમ પધાર્યા હતા. ત્યાંથી નીચે ઉતરી આગળ જતાં ગિરિાજના છેડા ઉપર સુંદર જાળીવાળી દેરી છે, જેમાં શ્રીચોવીશ પ્રભુની પાદુકાઓ છે. અહીં દર્શન કરી ઉપર જઈ દાદાનાં દર્શન પૂજન વગેરે કરે તેને બે યાત્રા થાય છે. ૬ દેઢ ગાઉની પ્રદક્ષિણું રામપળની બારીથી બહારના ભાગમાં કિલાની કેરના બાજુના રસ્તેથી ફરતાં, કિલ્લાના દરેક મંદિરની પ્રદક્ષિણા તથા નવે ટ્રેકને ફરી બહારની બારીથી હનુમાન ધાર આવી દાદાની ટુંકમાં જઈ દાદાના દર્શન કરે છે તેને દઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે. સિધ્ધગિરિની યાત્રાએ આવનાર દરેક યાત્રાળુ શત્રુંજી નદી, દેઢ ગાઉની પ્રદક્ષિણા, ઘેટીની યાત્રા, રોહીશાળાના પાગની યાત્રા, છ ગાઉ અને બાર ગાઉ વિગેરેની યાત્રાને લાભ અવશ્ય લે છે. અને આટલી યાત્રા કરે ત્યારે જ યાત્રા પૂર્ણ થઈ એમ મનાય છે. - આ સિવાય શત્રજય ગિરિરાજની પંચતીર્થની પણું યાત્રા અવશ્ય કરવા ગ્ય છે. તેનાં મુખ્ય ગામે નીચે મુજબ છે-નીચે આપેલા દરેક ગામમાં શ્રાવકના ઘર, સુદર મન્દિર અને ધર્મશાલાઓ છે. તેમાં તળાજા, મહુવા અને ઘોઘા તીર્થસ્થાન છે. પાલીતાણેથી જેશર, છાપરીઆળી, મહુવા, દાઠા, તળાજા, ત્રાપજ, તણસા, ઘોઘા, ભાવનગર, વરતેજ અને શિહેર થઈ પાછા પાલીતાણા અવાય છે. બધે સ્થાને જવાને વાહને પાલીતાણેથી જ મળે છે. (મહુવા અને તળાજા, ઘેઘા વગેરેનું વર્ણન આગળ આવે છે ) શ્રી શત્રુંજય તીર્થ સંબંધી કેટલીક પવિત્ર વરતુઓની ઓળખાણ અને તેને અદ્દભુત મહિમા. રાજાની (રાયણ વૃક્ષ) અને તેની નીચે રહેલા પ્રભુનાં ચરણ. આ રાયણનું વૃક્ષ શ્રી ઋષભદેવજી ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. ભગવાન અહીં નવાણુ પૂર્વ વાર સમવસયાં છે. રાશી લાખ વર્ષનું એક પૂર્વગઃ તેને ચોરાશી લાખે ગુણતાં આવે તે પૂર્વ એવા પૂર્વ નવાણુ વાર શ્રી કષભદેવજી ભગવાન અહીં પધાર્યા હતા. આથી આ રાયણુ તીર્થની તુલથ વધે છે. તેના પત્ર, ફળ નથા શાખા ઉપર દેવતાઓને વાસ લેવાથી પ્રમાદથી તે તેડવા કે દવા નહીં. ત્યારે કોઈ રઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દે છે ત્યારે જે તે રાયણ તેના ઉપર હર્ષથી દૂધ વર્તાવે છે તે તે ઉભય લેકમાં સુખી થાય છે. જે તેની શુદ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે તે તે રવપ્નમાં આવી નવી શુભાશુભ કહી દે છે. વળી તેની આદર સહિત પૂજા કરવાથી ભૂત, તાલ, શાકિની, Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ જય ઃ ૯૬ : [ જૈન તીર્થાના રાક્ષસ પ્રમુખના ગમે તવા વળગાડ જતા રહે છે તથા ખીજા વિકાર પણુ થઈ શકતા નથી. એ ઉત્તમ વૃક્ષના પત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલા હૈાય તે તેને આદર સહિત લઇ આવી જીવની જેમ સાચવવા. એના જળનુ સિંચન કરવાથી સ વિઘ્નની શાતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે ઢાસ્તી બાંધે છે તે અને અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. એ રાયણ વૃક્ષની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસફુપિકા છે. શ્રધ્ધા સહિત અઠ્ઠમ તપના આરાધનથી કેાઇ ભાગ્યવાન્ પુરુષ તેના રસ મેળવી શકે છે. જે રસની ગધ માત્રથી લાઢું સુવર્ણ ચઇ જાય છે. એક રાજાદની જ જો પ્રસન્ન હાય તેા બીજી શાની જરૂર છે? શ્રી શત્રુંજયા નદી. સૌરાષ્ટ્ર દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અન ંત સુકૃતનું સ્થાન એવું શત્રુજય નામે મહાતીર્થ છે. એનાં દર્શન, સ્પેન, શ્રવણુ અને સ્તવનથી પણ પાપના લેાપ થઇ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં તથા મેાક્ષનાં સુખ આપે છે. તેના જેવું ત્રણ લેાકને પાવન કરનારું કેઈપણુ ખીજી તી નથી. એ મહાતીની દક્ષિણ ખાજીએ પ્રભાવિક જલથી પૂર્ણ શત્રુજયા નદી વહે છે. શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શી રહેલી હાવાથી તે નદી મહાપવિત્ર છે અને ગંગા ાસના દ્રવ્ય જળના ફૂલથી પણ અધિક લદાતા છે. તેમાં સ્નાન કરવાથી સકલ પાપ ધાવાઈ જાય છૅ. (અત્ર યાદ રાખવું કે જૈનેતરની જેમ જૈનોએ ડુબાડુખ કરી અનુપયેાગે સ્નાન કરવાનું નથી પણુ કિનારે એસી પાણી ગળીને સ્નાન કરવાનુ છે). શ્રી શત્રુ ંજય મહાતીર્થંની તે જાણે વેલી હેાય તેવી Àાલે છે. તે ગંગા નદીની જેમ પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃત્યના સ્થાનરૂપ, અનેક ઉત્તમ દ્રાવડ પ્રભાવશાળી અને અનેક આશ્ચય ઉત્પન્ન કરનારી છે. શત્રુજયા, જાહ્નવી, પુડિરિકણી, પાપકષા, તીર્થ ભૂમિ, હુસા એવા અનેક અભિધાના( નામેા )થી તે પ્રખ્યાત છે. તેમાં કદ્દમગિરિ અને પુરિકગિર નામના શિખરની મધ્યમાં કમલ નામના એક મહાપ્રભાવક દ્રહ છે. તેના જલવડે માટીનો પિંડ કરી જો નેત્ર ઉપર બાંધવામાં આવે તે રતાંધળાપણું વગેરે અનેક પ્રકારનાં નેત્રવિકારને નાશ થઇ જાય છે. વળી તે જલના પ્રભાવથી બીજા પણુ ભૂતવૈતાલાક્રિક અન્ય દાષા દૂર થાય છે અને તેમાં જીવની ઉત્પત્તિ થતી નથી. સૂર્યાવાન તથા તેમાં આવેલા સૂચવત અથવા સૂર્યકુંડનુ વર્ણન. શ્રી શત્રજય ગિરિની પૂર્વ દિશામાં નદનવન સમાન સૂર્યોદ્યાન નામનું ઉદ્યાન છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. : ૭ : શ્રી શત્રુંજય જેમાં સર્વ કાર્યમાં ઉપયોગી અનેક દિવ્ય ઔષધિઓ થાય છે. તેમાં નિર્મલ જલથી ભરેલો સૂર્યાવર્ત નામને કુંડ છે તે સર્વ રોગ સંબધી પીડાને નાશ કરે છે. આ કુંડના જલના એક બિંદુ માત્રથી અઢાર પ્રકારના કેઢ દૂર થઈ જાય છે. ચંદ્રચૂડ નામે વિદ્યાધર પિતાની પ્રિયતમા સાથે ચિત્રી પૂર્ણિમાની શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીને પિતાને અહોભાગ્ય માનતે જતા હતા ત્યાં નજદીકમાં આ મનહર ઉદ્યાન જોયું. પ્રિયાની પ્રેરણાથી વિમાન નીચે ઉદ્યાનમાં તથા સૂયવર્ત કુંડમાં યથેચ્છ કડા કરી પાછાં ફરતાં તે કુંડનું પ્રભાવિક નિર્મલ જલ સાથે લઈ વિમાનમાં બેસી ચાલ્યા. આગળ ચાલતાં માર્ગમાં એક સ્થળે નીચે દષ્ટિ નાખી જોતાં મહીપાળ નામે રાજાની ચતુરંગી સેનાને પડાવ જે. મહીપાળદેવ રેગા હતે. ઘણા માણસે તેને વીંટી વળી સેવા ચાકરી તથા ઉપચારાદિ કરતા હતા. વિદ્યાધરની સીએ આ કરુણ દ્રશ્ય જોઈ, દયા લાવી, પ્રિયતમની આજ્ઞા મેળવી મહીપાળ ઉપર તે ચમત્કારી જલના બિંદુ પ્રક્ષેપ્યા છે કે તરત જ તાપથી કરમાઈ ગયેલું વૃક્ષ વષગે જેમ નવપલ્લવીત થઈ જાય તેમ રાજાનું શરીર રોગરહિત (નિરોગી) બનીનવપલાવીત બની ગયું. કુષ્ટાદિક રોગ પલાયન થઈ જવાથી તેની કાયા દિવ્ય કાંતિવાળી થઈ ગઈ. અદ્યાપિ પણ આ ઉદ્યાન તથા કુંડને, અને તેના જલને મહિમા સુપ્રધ્ધિ છે. શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના મુખ્ય મુખ્ય પર્વ ઉત્સવોની તિથિઓ અને તેનાં કારણે પરિશિષ્ટ ૧ ૧. કાર્તિક શુદિ ૧૫ શ્રી ઋષભદેવજીના પુત્ર દ્રવિડને વારિખિલ દશ કોડ મુનિ વર સાથે મોક્ષે ગયા. ૨. પિષ વદિ ૧૩ શ્રી કષભદેવ ભગવાન અષ્ટાપદે સિદ્ધિ પામ્યા. ૩. ફાગુન શુદિ ૮ શ્રી કષભદેવજી આ તિથિએ પૂર્વ નવ્વાણુ વાર સિદ્ધા ચળ પર સમવસર્યો. ૪. “ શુદિ ૧૦ શ્રી ઋષભદેવજીના પાલક પુત્ર (પૌત્ર) નામિવિનમિ વિદ્યાધર બે : ક્રોડ મુનિવરો સાથે સિદ્ધિપદ પામ્યા. ૫. . ઇ ૧૩ શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્બ અને પ્રદ્યુમ્ન સાડી આઠ ક્રોડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા ભાગમાં સિદ્ધિ પામ્યા. * ચોરાશી લાખને ચોરાશી લાખે ગુણવાથી એક પૂર્વ થાય. એવા નવાણ પૂર્વ એટલે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ વખત પધાય અહીં નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિનું મળ કારણે પણ આ જ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય : ૯૮ : [ જૈન તીર્થ ૬. , , , ૧૫ શ્રી કષભદેવજીના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ કોડ મુનિ સાથે આ તિથિએ અણસણ કર્યું. ૭. ફાલ્ગન વદિ ૮ શ્રી ઋષભદેવ પ્રભુનું જન્મ તથા દીક્ષા કલ્યાણક છે. તેમજ વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. ૮. ચિત્ર શુદિ ૧૫ શ્રી પુંડરીક ગણધર પાંચ કોડ મુનિવર સાથે સિદ્ધિપદ પામ્યા ૯ વૈશાખ સુદ ૩ શ્રી કષભદેવ ભગવંતે એ તિથિએ વર્ષીતપનુ પારાગું શ્રેયાંસ કુમારના હાથે હરિતનાપુરમાં કર્યું હતું. કેટલેએક મહતુ. ભાવે વર્ષીતપનું પારણું અહીં આવીને કરે છે. ૧૦ વૈશાખ વદિ દ વિ. સં. ૧૫૮૭માં શત્રુજય ગિરિરાજને સેલમે ઉધાર કરાવનાર કમશાહે વર્તમાન મૂલનાયક શ્રી ઋષભ દેવજીની પ્રતિષ્ઠા આ તિથિએ કરી છે. (વર્ષગાંઠ). ૧૧ અષાઢ શુદિ ૧૪ ચુંમાસાના ચાર મહિના યાત્રા બંધ થતી હોવાથી આ દિવસે ઘણું જ યાત્રા કરી ત્યે છે. ૧૨ આસો શુદિ ૧૫ પાંચ પાંડવો વીશ કેડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. પરિશિષ્ટ ૨ આ ગિરિરાજ ઉપર મુકિતપદ પ્રાપ્ત કરેલા મુખ્ય મુખ્ય મહાપુરુષોનાં નામ. શ્રી પુંડરિક ગણધર (શ્રી રાષભસેન) પાંચ ક્રોડ મુનિવરે પાંચ પાંડે વીસ ક્રેડ દ્રાવિડ વારિખિલ્ય દશ ફોડ શાંબ પ્રધુમ્ન સાડી આઠ કેડ નમિ વિનમિ kબગણધર એક ફ્રોડ નારદઋષિ એકાણું લાખ સાથે વસુદેવની સ્ત્રીઓ પાંત્રીસ હજાર વૈદર્ભી (પ્રદ્યુમ્નની સી. ગુમાળીશસે નમિ વિદ્યાધરની પુત્રી ચર્ચા વગેરે ચોસઠ (ધુ વદિ ૧૪) સાગરસુનિ એક કેડ સાથે ભરતમુનિ પાંચ ક્રેડ સાથે અજિતસેન સત્તર ક્રેડ અજિતનાથ પ્રભુના સાધુઓ દશ હજાર ચિત્રીપુનમે) આદિત્યયશા એક લાખ સાથે (ઢકગિરિ, સામ યશા તેરડ સાથે એ ક્રોડ Page #143 -------------------------------------------------------------------------- ________________ - ચૌદ હજાર એક હજાર 5 છે ) ? ઈતિહાસ ] શ્રી શત્રુંજય શાન્તિનાથ પ્રભુજીના ચેમાસા વખતે ૧૫ર૫૫૭૭૭ મુનિવરેદમિતારિ મુનિ થાવગ્ના પુત્ર સેલગાચાર્ય પાંચશે સુભદમુનિ સાતશે બાહુબલિના પુત્ર એક હજાર ને આઠ સંપ્રતિજિનના થાવણ્યા ગણધર એક હજાર સાથે ભરત ચકવતીને પાટે અસંખ્યાતા રાજાઓ પુંડરીક ગણધરને પાટે _ પટેધર મુનિઓ રામ ને ભારત (દશરથપુત્ર) ત્રણ કેડ સાથે . શ્રી સારમુનિ એક ક્રોડ સાથે , જ કાલિક સનિ. એક હજાર સાથે છે , ૧૫૨૫૫૭૭૭ મુનિ સાથે (સહસકમલગિરિ) આ સિવાય જેની સાથે પરિવારની સંખ્યા કહેવામાં આવી નથી એવા ભરત પુત્ર બ્રહ્મષિ, ચાર પુત્ર સહિત શાંતનુ રાજા, ચંદ્રશેખર, ઋષભસેન જિન, દેવકીજીના છ પુત્ર (કૃષ્ણના ભાઈ), જાળી મયાળી ને ઉવયાળી (જાદવકુમાર), સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદષિ, ૫ મુનિ, સાત નારદ, અંધકવિણુ, ધારણી ને તેના ૧૮ કુમાર વિગેરે ઘણા ઉત્તમ સિદ્ધિપદ પામ્યા છે. આ ગિરિરાજ ઉપર અનંતા જીવો મેક્ષે પધાયા છે. સિદ્ધિપદ પામ્યા છે. માટે જ કહેવાય છે કે “કાંકરે કાંકરે અનંતા સિધા » પરિશિષ્ટ ૩ સિદ્ધગિરિનાં નવાણું નામ ૧ શત્રુંજય ૧૧ મુક્તિનિલય (૨) ૨ બાહુબલી ૧૨ સિધ્ધાચળ (૭) ૩ મરુદેવી ૧૩ શતટ. ૪ પુંડરિકગિરિ (૫) ૧૪ ઢક (૧૭) ૫ રેવતગિરિ ૧૫ કદંબ (૨૦) ૬ વિમલાચલ (૧) ૧૦ કેડિનિવાસ (૧૯) (વિમળાદ્રિ) ૧૭ લેડિત (૧૯) ૭ સિદ્ધરાજ (૮) ૧૮ તાલધ્વજ ( ૨૧ ) ૮ ભગિરથ (૧૧) ૯ સિદ્ધક્ષેત્ર (૪) ૧૯ પથરાશિ ૧૦ સહસ્ત્રકમળ (૧૬) ૨૦ મહાબળગિરિ Page #144 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી શત્રુંજય ૧૦૦ : [ જૈન તીર્થને ૨૧ દશક્તિ ૨૨ શતપત્ર ૨૩ વિજયાનંદ ૨૪ લકર ૨૫ મહાપીઠ ૨૬ સુરગિરિ (સુરત) ર૭ મહાગાર (મહાચળ) ૨૮ મહાનંદ ૨૯ કમસૂડણ ૩૦ લાસ ૩૧ પુષ્પદંત ૩૨ શ્વેત ૩ર આનંદ ૨૪ શ્રીપદ ૩૫ હસ્તગિરિ ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભવ્યગિરિ ૩૮ સિદ્ધશેખર (૬) ૩૯ માસ ૪૦ માથર્વત ૪૧ પૃથ્વીપીઠ ૪૨ દુઃખહર ૪૩ મુક્તિરાજ ૪૪ મકિત ૫ મેમાધર ૪૬ કંચનગિરિ ૪૭ આનંદયર ૪૮ પુણ્યકંદ & જયાનંદ ૫) પાતાળક્સી ૫૧ વિભાસ પર વિશાળ પર જવાતારણ પક અલંક ૫૫ અકર્મક ૫૬ મહાતીર્થ ૫૭ હેમગિરિ ૫૮ અનંત શક્તિ ૫૯ પુરુત્તમ ૬૦ પર્વતરાજ (૧૫) ૬૧ તિરૂપ ૬૨ વિલાસભદ્ર ૬૩ સુભદ્ર ૬૪ અજરામર ૬૫ ક્ષેમકર ૬૬ અમર ૬૭ ગુણકદ ૬૮ સહસ્ત્રપત્ર (૧૨) ૬૯ શિવકર ૭૦ કર્મક્ષય ૭૧ તમાકેદ ૭૨ રાજરાજેશ્વર ૭૩ ભવતારણ ૭૪ ગજચંદ્ર ૭૫ મહાદય ૭૬ સુરકાંત (સુરપ્રિય). ૭ અચળ ૭૮ અભિનંદ ૭૯ સુમતિ ૮૦ શ્રેષ્ઠ ૮૧ અભયકંદ ૮૨ ઉજવળગિરિ ૮૩ મહાપદ્મ ૮૪ વિશ્વાનંદ ૮૫ વિજયભદ્ર ૮૬ ઈ-પ્રકાશ ૮૭ કપર્દિવાસ ૮૮ મુક્તિનિકેતન Page #145 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૮૯ કેવળદાયક ૯૦ ચર્ચીગિરિ ૯૧ અષ્ટોત્તરકૂટ ૯૨ સૌ ૯૩ યશેાધર ૯૪ પ્રીતિમણ ૯૫ કામુકકામ (કામદાયી) ૯૬ સહેજાન દ ૯૭ મહેદ્રધ્વજ : ૧૦૧ : ૯૮ સર્વા સિધ્ધ ૯૯ પ્રિય કર. આ સિવાય શત્રુ ંજયમાહાત્મ્યમાં નીચે પ્રમાણે બીજા નામ પણ મલે છે. બ્રહ્મગિરિ, નાન્તિગિરિ, શ્રેયઃપ્રદ, પ્રત્યેપૃષ્ઠઃ સર્વ કામદ, ક્ષિતિમડળમડન, સહસ્રા બ્યગિરિ, તાપગિરિ, સ્વગિરિ, ઉમાશભુગિરિ, સ્વણગિરિ, ઉદ્દયગિરિ, અભુ ગિરિ. પારશિષ્ટ ૪ શત્રુ જય સંબંધી કેટલીક વધુ વિગતછીપકવસતિ શ્રી શત્રુંજય સીવાસેામજીની ટૂંક શત્રુંજય પર છે. તે મને અમદાવાદના હતા તે ચીભડાના વ્યાપાર કરતા હતા. પછી તેઓ સુભાગ્યે ધનવાન્ થયા ને શત્રુજય" પર “ સીરાત અહમદી ”ના લખવા પ્રમાણે પાંચ લાખ રૂપિયા ખચીચામુખ મદિર બધાવ્યુ તે ટુંક છીપાવસહી પણ કહેવાય છે. (જૈનયુગ,માલ ૧૯૮૨,તીર્થ - રાજચત્યપરિપાટ સ્તવન” પૃ. ૨૨૩.) સ’. ૧૮૪૪ માં શ્રી શત્રુંજયનાં દહેરાં અને પ્રતિમા સંવત ૧૮૪૪ વર્ષે વૈસાખ શુદ ૪ શ્રી સિધ્ધાચલી ઉપરે દેરા તથા પ્રતિમા સખ્યા સઘલે થઈને ૩૯૬૫ સઘલે થઇ તે લીખી છે. પ્રતિમા પર શ્રી આદીશ્વરજીના મૂલ ગભારા મધ્યે કાઉસગીયા સહિત ૮૦ માહિર રંગમડપે મરુદેવી માતા ભરતચક્રીસહિત છે 29 - ૧૯૩ મૂલનાયક દેહરા માહિર ચાફેર દેહરી ૪૫ તે મધ્યે. ૪૩ રગમ ડપની ખીજી ભૂમિ મધ્યે 39 ” ૧૬ મૂલદેવહ પાછે ચેમુિખની પકિત મધ્યે. ૬, ૮૦ ચામુખ છોટા ચાફેર સ ૨૦ તેહની ૧૯ સંઘવી મેતી પટ્ટણીના દહેરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે 39 ,, ૨૨ સમેતશિખરજીના થાપનના દેહરા મધ્યે, ,, ૨૧ ફસલમાઇના દેહરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે » ૩૨ દક્ષિણદૃશે અચલગચ્છના દેહરામપ્ટે Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ૧૦૨ : જૈન તીર્થોને » ૭૦ સામૂલાના દેહરા મધ્યે વીસવટે ૧ છે. અ ૬૪ અષ્ટાપદના દેહરા મળે એ દેહરા પાસે પાણી ટાંકી છે. ૨ ૩ શેઠ સૂરચંદની દેહરી મળે » ૩ સા કૂરાં ઘીયાની હરી મળે પ્રગ , ૮ સહસકૂટ પાસે સમેતશિખર પાસે ગેરવ છે તે મળે • ૧૦૨૮ સહસક્રુટની દેહરી મધ્યે આ..મધ્યે , ૩૪ વસ્તુપાલ તેજપાલના દેહરા મધે ત્રિષભદેવના પગલા ક ૧૨ સસરણના દેહરા મળે પ્ર. છે ૧૦ સાભાંણા લીબડીયાની દેહરી મળે. » ૧૦ વસ્તુપાળ તેજપાળની દેહરી પાસે. ( આગળ સબંધ નથી મળતું ) ૫૩૨ કેટની ભમતીની દેહરી ૧૦૮ ક. છુટક ૩૮૮ વીસ વાતેહની પ્ર. ૧૪૪ હાથી પિલની બહારનાં દેહરો તથા પ્રતિભાસંખ્યા. પ્રતિમા ૫ સા. મીઠાચંદ લાધાના દહેરા મધે. છ ૪ મુહત જયમલના દેહરા મધ્યે. * ૧૦ દેસી બાષભવેલજીના દેહરા મળે • ૭ સાંરાજસીના દેહરા મળે. • ૧ કપર્દિયક્ષની દેહરી, ૧ શ્રી ચકેશ્વરી દેવીની દેહરી, ક ૧ હનુમાનજીની દેહરી, છે ૧ મોટા આદેશ્વર ભગવાનના દેહરા મળે. - ૨ પાઉજિન કાઉસગીયા. » ૯૪ પ્રેમચંદ મેદીના દેહરા મધ્યે. ક ૧૫ હેમચંદ મેદીના , આ - ૬ દેહરી છે. છે ક પાંચ પાંડવની દેહરી મળે ૫ પાંડવ અને કાઉસગીયા. કપ છીપાની દેરી ૨ અજિતશાંતિના દેહરા ક ૧ નેમિનાથજીની દેહરી ૧ ૩ મેટા દેહરા છે ૫ સીમ ધરના દેહરા મળે. , ૪ અજિતનાથના દેહરા મધ્યે. • ૩ હાથિલિને બેહપાસે. Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ઈતિહાસ ] • ૧૦૩ : ઉ૩ કુમારપાલના બાવન જિનાલયમંદિર મળે. ) પાનું ગયું ખવાઈ છે. ૧૫ •• છે ૯ વેરા નિમાના દેહરા મધ્યે. , ૭ ગાંધી સામે દેહરા મળે. ૪ લાડુઆઠીમાલી વીરજીના દેહર મળે, , ૧૧ સંઘવી કચરા કીકાના દેહર મળે ૧૩ છુટા ચેમુખ , ૩ શાન્તિનાથના દેહરા મળે. છે ૨૫૦૦ ચાય પ્રમૂખ ૨૫૦૦ સાધુના પગલાની થાપના. , ૪ દક્ષિણ દસે કેટની થડમાં દેહરી. , ૪૪ સવાસોમજીના મુખને દેહરા મળે. , ૧૬૦ ભમતીમાં ૧૦ સંપ્રતિરાજાના દેહરામાં છ ૮ વિમલવસહી પાસે દેહરા ૨. , ૮૧ વિમલવસહી ૧૭૧ નેમિશ્વરજીની ચકરી છે ૪ સમોસરણ , ૫ રત્નસિંહ ભંડારી ર૦ સેમેસરણ પછવાડે છે ૨૧ એ દેહરાની પાસે દેહરામ, છે ૫ નથમલ આણંદજી દેહરા મ. , ૫. પ્રેમજી વાલજીના દેહરા મધ્યે ૧૮ સાવધુ પાટણીના દેહરા , ઇ લાધા સૂરતિના દેહરા મળે. અધુરૂં. ( આગળ પાનું નથી. ઓગણીસમી સદીની આ સંખ્યા ગણવા જેવી છે ) – જૈન યુગમાંથી ઉદ્ભૂત ] Page #148 -------------------------------------------------------------------------- ________________ પક્ષી છે wt શ્રી શત્રુંજય • ૧૦૪ : [ જૈન તીર્થોને પરિશિષ્ટ ૫ વીસમી સદીમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની કેનાં કવાર કુલ દહેરાં અને એકંદર પ્રતિમાઓ તથા પગલાંઓને અનુમાનથી ગણેલ કેડે ટુંકતું નામ વિભાગનું નામ દહેરા દહેરી પ્રતિમા પગલાં ૧ આદીશ્વરની રતનપાળ ૨ ૨૪ ૧૫ ૧૬૪ વિમલી ૩૪ ૧૯ ૧૪૧૫ ૨૦૯ ઇ નરસી કેશવજી ૨ 92 992 ૨ ૨ તીશાની ટુંક બીજી ૧૩૨ ૨૪૧૩ ૧૪૫૭ 2 બાલાભાઈની ટુંક ત્રીજી શ્રી અબદ્દદાદા સાથે ૩૦૨ જ પ્રેમચંદભેદીની કચેથી ૭ ૫૬ ૪૮૦ ૧૪૬૦ ૫ હેમાભાઈની પાંચમી ૪ ૩ ૨૦૨ ૬ ઉજમબાઈની ટૂંકડી - ૩ ૨ ૨૦૪ ૭ સાકરચંદ મદની ટુંક સાતમી ૩ ૩૧ ૬૪૯ ૯ ૮ છીપાવસીની ટુંક આદમી પાંડેનાં બને? દહેરાં સાથે૫ ૪ ૧૦૩ ૯ મુંબઇની દુકનવમી | ચેમુખ૧૨ ૭૪ ૭૦૩ અથવા ખરતરવસી ૧૧ ૦ ૧૪૩ ૧પ૬ વા સોનાની ટુંક નરશ્રી કેશવજી ૧ ૧૮ ૧૦૫ ૦ શ્રી શત્રુંજ્ય તીથાધિરાજની મોટી નવ ટૂંકમાં ઉપર મુજબ દહેરાં દહેરાઓ ઉપરાંત નાના ગોખ ઘણું છે. તેમજ કેટામાં બતાવેલ પ્રતિમાને ફુલ આંકટે ખાસ નાની ચોટી પાષાણ પ્રતિમાજીને પણ. ચાર સહકુટની ચાર તુજાર પણ અંદર વધારવી ઉપર્યુષ દેહરા દેટરીઓ અને મૂર્તિઓની સંખ્યા ગયુતરી પણ અત્યારે તે જુની થઈ ગઈ છે નિરંતર નાની મોટી દેરીઓ વધે છે, પ્રતિમાઓ પણ વધે છે. છેલ્લી પા સદીમાં પડ્યું છે વધારે વેચે છે એટલે વર્તમાન ગણનામાં અને ઉપરની ગાણુનામાં ફેર પડે છે એવાભાવિક છે કિન્તુ ઉપર્યુક્ત ગણુના બાપને અનુમાન પુરું પાડે છે. હું એકવીસમી સદીની શરૂઆતમાં ગિરિરાજના દેહાં, દેરીએ પ્રતિમાઓની ગાણુના થાય તે આપને ખબર પડે કે છેલ્લી અધી સદીમાં કેટલે વધારો થયે છે. નદુપગંત ધાતુની પ્રતિમા સિદ્ધચક્રજી. અમંગલી, ઓંકારીકાર, પતરાં, દેવદેવીઓની મૃતિઓ, ઘટ-વેકાણીની મુક્તિએ આચાર્ય તથા મુનિ પંગની રુતિ, બ્રહ્મચારી વિથ શેઠ વિજયા શેઠાણીની મૂર્તિઓ મરૂદેવ માતા તથા નાબાજ વગેરેની મૃત્તિઓ, પાંટ દ્રૌપદી વગેરેની મૃત્તિઓ ઘણી છે તે સર્વને ત્રિકરણ શખથા ત્રિક વંદન ! ! ! ઢિ. . . . . Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર આ તીર્થ પ્રાયઃ શાશ્વતું મનાય છે જેના દર્શન કાલના બે વિભાગ પાડે છે. ઉત્સર્પિણી કાલ અને અવસર્પિણી કાલ. દરેકના છ છ આરા છે. ઉપિણ કાલના પ્રથમ આરામ આ તીર્થનું માન સાત હથનું હેય છે, બીજા આરામાં બાર જજનનું, ત્રીજા આરામાં ૫૦ જનનું, ચોથા આરામાં ૬૦ જેજનનું, પાચમા આરામાં ૭૦ જનનું અને છઠ્ઠા બારામાં ૮૦ જનનું મન હોય છે. જ્યારે અવસર્પિણી કાલના પહેલા આરામાં ૮૦ જનનું, બીજા આરામાં ૭૦ જેનનું, ત્રીજા આરામાં ૬૦ જેજનનું, ચોથા આરામાં ૫૦ જનનું, પાંચમા આરામાં ૧૨ જે જનનુ અને છઠ્ઠા આરામાં સાત હાથનું માન રડે છે. આવી રીતે અને દિ કાળથી વધઘટ થયા જ કરે છે પરંતુ સ્થાન કાયમ જ રહે છે તેથી આ ગિરિરાજને પ્રાયઃ શાશ્વત કહેલ છે. અહીં જૈન ધર્મમાન્ય-પૂજ્ય અનંતા તીર્થ કરે પધાર્યા છે, પધારશે અને પધાર્યા હતા. તેમજ અનંતા જીવોએ કર્મય કરી અક્ષયસુખ-મુક્તચુખ પ્રાપ્ત જૈન સૂત્રોમાં આ તીર્થનું વર્ણન મળે છે. ખાસ કરીને જ્ઞાતાધર્મકથાગમાં આ તીર્થનું નામ આવે છે અને ત્યાં મોક્ષગામી જીવનું વર્ણન આપ્યું છે પંકાચલ, સિદ્ધાયતન, સિદ્ધશલ આદિ નામ આપ્યા છે. અન ગ્રથ ભાગવતમાં પણ જૈનધર્મપૂજ્ય આ ગિરિરાજનું વર્ણન આપ્યું છે. પ્રાચીન અર્વાચીન અનેક નોન સાહિત્યમાં આ ગિરિર જતુ કર્ણન મળે છે. આ. શ્રી ધનેશ્વરસૂરિજીત શત્રુ જય માહાત્મય પછી તે ઘણા ગ્રથમા આ ગિરિરાજનું ચમત્કારી, અલોકિક વર્ણન મળે છે. આ તીર્થની પ્રાચીન તલાટીઓનું જે વર્ણન મળે છે તે જોતાં આ ગિરિ. રાજની લંબાઈ પહેળાઈને થોડો ખ્યાલ આવી શકે છે ખરો, ૧–પ્રથમ તળાટી આનંદપુર (વડનગર) હતી. ૨–વલભીપુર તલાટી હતી, ત્યાનુ સ્થળ અત્યારે પણ બતાવાય છે ૩–સિદ્ધવડ તલાટી હતી જ્યાં આદિપુર ગામ હતું (જેને અત્યારે આ પર ܢܐ Page #150 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - - - - ઉપસંહાર : ૧૦૬ : [જૈન તીર્થોને કહે છે. અહીંથી પહેલાં રસ્તે હો, સાથની ચાત્રામાં આજે પણ આ જ સ્થાન લેવાય છે. – પાલીતાણા શહેરમાં, દરબારી નિશાળ પાસે જ તળાટી હતી જેના મારકરૂપે બે દહેરીએ છે. અત્યારે પણ ત્યપરિપાટી અને ગિરિપૂજામાં આ સ્થાનનું બહુમાન કરાય છે. કહે છે કે ગીર જ ન.ગા ને અરીં તળાદી સ્થાપી પિતાના ગુરુ પાદલિપ્તસૂરિજી નામથી પાદલિપ્તપુ–પાલીતાણા સ્થાપ્યું હતું. છેલ્લી તળાટ અત્યારે જે રસ્થાને છે તેને જય તળ ટી કહે છે આ સ્થ ન અમદાવાદના નગરશેઠ હેમ.ભાઈએ સ્થાપ્યું છે. બે બાજુ સુંદર મંડપવાળી દેકરીઓ કરી પાદુકાએ પધરાવી છે. અત્યારે આ સ્થાનના ચેકમાં દીક્ષા આ દે શુભ ક્રિયાઓ થાય છે. અત્યારે આ ગિરિરાજ બાર એજનનું માપ છે તે જણાવે છે. અહીંથી વિરાર સુધીની બા ગિરિરાજની વાર એકસરખી જાય છે. આ રોસ્વર્ગસ્થ પૂજય ગુરુદેવ શાસનદીપક ગુરુકુલ સ્થાપક શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબ પધાયો હતા તેમજ પાબી સુનિરાજ શ્રી બ્રિવિજયજી મહારાજ પણ આ રસ્તે ગાથાનું સંભળાય છે. આપણે જેથી તલ કરી જે ગયા તે સ્થાન પણ બરાબર છે. મહામંત્રી વસ્તુપાલે લલિત સાવર ગામબહાર બંધાવ્યું હતું. તેમના ચાર ઊતારે ત્યા હતા અને ત્યાંથી આ રસ્તે થઈને જ ઉપર જવુ અનુકૂળ હશે એટલે આ સ્થાન પy ઠીક જ લાગે છે. આ સિવાય ગિરિરાજ ઉપર સૂર્યકુંડ, રાયણ, પદ ની મૂર્તિ આદિ પ્રાચીન છે તેમજ સંપ્રતિરાજાનું મદિર, વિમલવતીનું મં દેર, મહારાજા કુમારપલનું મંદિર અને વસ્તુપાલનું મંદિર વિગેરે પ્રાચીન એ તડાસિક મંદેર ખાસ દાનું મન આકર્ષે છે. ભાડેરાને ડુંગર–લગિરે કે યકૃzમહારાજના પુત્ર શબ તળા ધુમ્નજી માટીઆઠ ફ્રોડ મુનિ સાથે શ. શુ ૧૩ ના દિવસે સિધિપદને પામ્યા છે તેની પાદુકાની તેમજ શ્રી આદિનાથ ભગવાનની પાદુકાની અત્રે દહેરી છે. પાસે એક ભગુભાઈ પ્રેમચંદે અમલ એક કુંડ છે, ત્યાં બીજા તીર્થંકર શ્રી અજિતનાથ પ્રભુજી તથા ળમા તીર્થંકર શ્રી શાનિાનાથજીનાં જુદા જુદા સમયે અતુમાં થયાં છે. વળી કડે ચુનએ. ધ્યાન કરી આત્મકલ્યાણુ સાધી ગયા છે. અહીં બન્ને પ્રભુજીની દેહરીજો સામસામે હતી. એક સ્થાને ચાંદન- કરતાં બીજા સ્થાને પુઠપકરી હતી. આખરે શ્રી નંદિ મુનિવરે અજિતશાંતિસવ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૦૭ : ઉપસંહાર બનાવીને બંને દેહરી છે એક સાથે બોલાવી દીધી, આ રથાન પણ ઘણું જ પ્રાચીન, ચિત્તાકર્ષક અને પવિત્ર છે. ગિરિરાજમાં અનેક પ્રકારની ઉત્તમ ઔષધીઓ અને સકપિકાએ પશુ છે પણ એ તે “પુણ હવંત લહે ભવી પ્રાણ” ત્યંથી આગળ ચાલતા ભાડવાના ડુંગરનું નીચે પ્રમાણે સ્થાન આવે છે. અત્રેથી નીચે ઉતરતા તરતતળેટી આવે છે. જ્યાં સિદ્ધવડ છે તેની પાસે અદિન ભગવાનની પાદુકાની દહેરી આવે છે જેની નજીકમાં એક વાવ છે. છ ગાઉને લાંબે અને રળીયામણો પંથ કાપી આવતા યાત્રિકે અત્રે ભાતું વાપરે છે. છ ગાઉની યાત્રામાં આ બધા સ્થાને આવે છે. ખાપ શુ ૧૩ નું અહીં ની યાત્રાનું ખાસ મહત્વ છે. તેનું કારણ એ છે કે-ફા. શ. ૧૩ કૃષ્ણવસુદેવના પુત્ર શાંબ પ્રદ્યુમ્ન સાડી ભાઠ ક્રોડ મુનિવર સાથે મુક્તિ પધાર્યા છે, તેમની દેહરીઓમાં પાદુકાઓ છે, સ્થાન ઘણુ જ પ્રાચીન અને પવિત્ર છે. ઘેટીની પાગનું થાન પરા પ્રાચીન છે. ભગવાન શ્રી ઋષભદેવજીએ તલાટી પછી ગિરિરાજ ઉપર પ્રથમ પગ ધર્યા તે આ સ્થાન છે આ યુગમાં જાવડશાહનસમયે આ સ્થાનને જીર્ણોધ્ધાર થયો હતો અને ત્યારપછી સુધારાવધારા થતા જ આવ્યા છે ૫. સ્થાન પ્રાચીન છે. આવી જ રીતે ગિરિરાજ ઉપર જ્યાંથી દાદાના શિખરનાં દર્શન થાય છે, તે વિશાલ પટ ને દેહરી-સ્થાન છે તે પણ ઘણું જ પ્રભાવિક–પ્રાચીન અને પુનિત છે. આ રથાન પર ભદેવ પ્રભુજીને પુત્ર પ્રાવિડ ને વારિખિલ આદિ દશ કોડ મુનિવરો સાથે કાર્તિકી પૂર્ણિમાએ મોક્ષે ગયા છે. તેમ જ શ્રી નેમિનાથ પ્રભુજીના તીર્થમાં થયેલા અર્ધમત્તા મુનિજી, ન રદઋવિજી આદિ પણ આ સ્થાન પર મેસે ગયા છે, થાવચ્ચ પુત્ર, સેલમ મુનિ અને ગજસુકુમલ મુનિવરે પણ અહીં મેસે ગયા છે, જેને ઉલેખ જ્ઞાતાસૂત્રમાં મળે છે. સુપ્રસિધ્ધ રામચંદ્રજી અને તેમના બધુ રિસરાય ત્રણ ક્રોડ મુનિવરે સાથે અહીં ક્ષે ગયા છે, જેમની યાદીમાં આ સ્થાન પર પાદુકાઓ-સ્મૃતિરૂપે વિદ્યમાન છે. હાલને વિશાલ સુદર ચઢવાને તે પણ મહારાજા કુમારપાલના સમયે થે છે, ત્યારપછી વસ્તુપાલ તેજપાલના સમયે, ત્યારપછી જગદગુ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહાન અપૂર્વ સંઘ લઈને આવ્યા ત્યારે અને છેલે શેઠ હેમાભાઈ પ્રેવાભ ઈએ ચડાવીને માર્ગ યાત્રીઓને સુલભ કરી આપે છે. આ તીર્થની બાર ગાઉની યાત્રામાં આવતાં કદંબગિરિ અને હસ્તગિરિ પણ પ્રાચીન સ્થ નો અને આ ગિરિર જનાં શિખરે છે Page #152 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી :૧૮: [ જૈન તીર્થીના કઈ ગિરિમા ગઈ ચાવીશીના બીજા શ્રી નીવાણી તીર્થંકરના અણુધર હૃદ અ સુનિ એક ક્રોડ મુનિવરે સાથે મેક્ષે પદાર્યાં છે ત્યાં ઉપરના ભાગમાં પ્રાચીન પાદુકાએ છે. વચ્ચે અને નીચે આચાય મહારાજ શ્રી વિજયનેમિસૂરિ વરછના ઉપદેશથી સુંદર મદિરા અને ધર્મશાળા ઉપાશ્રયાદિ અનેલ છે. હરતગિરિ પણ પ્રાચીન સ્થાન છે. ચક્રવતી' ભરતરાજાના હાથીનુ અહી સમાધિ-મરણ થયુ હતું. આ સ્થાને પશુ મંદિર છે. આવી રીતે ચારે તથી આ ગિરિરાજની પ્રાચીનતા, પવિત્રતા સિધ્ધ થાય છે. આ આખા તીના વહીવટ શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી કરે છે. ગિરિરાજ ઉપર ડાં વર્ષો પહેલાં થયેલા અાદ્ધ રમાં ઘણા શિલાલેખેા દબાઈ રચા, તૂટી ગયા, નષ્ટ થયા છે, મદિરાની પ્રાચીનતા પગ ઢંકાઈ ગઈ છે. કેટલાએક પ્રાચીન શિલાલેખા અ ંગ્રેજ વિદ્વાનેાએ પ્રગટ કર્યો છે તવા લેખા પણુ અસ્તવ્યસ્ત થયા છે, જેના સ’ગ્રહ કરી પ્રકાશિત કરવાથી આ તીની પ્રાચીનતા પ્રકાશમાં આવશે. પૂરવણી શ્રી શત્રુંજય ઉપર મૂળનાયફુના મંદિરમાં ઉપર જવાના ઢાઢરાની ડાબી આજુએ આવેલી દેરીમાં પ્રવેશ કરતાં પુંડરીકરવામીની સ્મૃત્તિના લેખ— श्रीमद युगादिदेवस्य पुण्डरं कस्य चक्रमों ॥ ध्यात्वा शत्रुजये शुद्धयत लेइयां ध्यान सयभै. ॥ श्रीसंगमसिद्ध मुनि विद्याधरकुल नमस्तलमृगांकः ॥ दिवसैश्चतुर्भिरधिकं म समुपोप्याचलित सत्त्व ॥ व सह पश्चातु विनयाधिके दिवमगच्छत् । सोमदिन आग्रहायणमासे कृष्ण द्वितीयाम् ॥ अम्भेयकः शुभं तस्य तु । रधियेक रमकम् । पुण्डरीकपदासंगि चैत्यमेतदचीकरत् ॥ ચામુખજીની ટુંકમાં પગથિયાં ચઢીને ટુકમાં પ્રવેશ કરતાં જમણી બાજુના મંદિરમાંની ધાતુની છૂટી પ્રતિમા ઉપરના લેખ~ श्री सिद्धमकुमार से १ वैशाख व २ पुरौ भीमपल्लीसन्क व्य० इन्द्रमार्या गुण देवियार्थं श्रीशांतिनाथवियं कारित ॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ ܢܝܢ -4 શ્રી તાલ' જિંગિર : ટેકરીનું એક દૃશ્ય. Chatpat શ્રી નાલધ્વજગિરિ જિનાલયે નજર પડે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ 1 1 - - : , - - જ બા . ક નક 1 ts ' - ક : '. - કે 3 * * 045 કIBE: . - - . '' - - - - - - - - : - - શ્રી ભર નીર્થનું અલૌકિક દશ્ય - ---- - - - - - - - - IP - - - - - * * : ' - તેથી * - - ને * If છે -- S નડ* # જેવક -- અ તા. 31 . = T ના - .. ------- - A - - - - + std શ્રી વિઠ્ઠભીપુન્ના જિનાલયનું રમ્ય દશ્ય Page #155 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - * T કા . 1 ts ? * KITHI WAO * - JUHALOM LITANA. : (IIMA તલાજ તાલધ્વજગિરિ ડુંગર, સિદ્ધાચલજીના એક શિખરરૂપ છે. તલાજા શહેરથી તાલધ્વજગિરિ એક ફલીંગ દૂર છે.પહાડને ચઢાવ અધી ગાઉન છે. ઉપર ચઢવા માટે સુંદર પગથિયાં છે. ઉપર સુંદર ૩ જિનમંદિર છે. મૂળનાયક શ્રી સુમતિનાથ મહારાજ છે. ભમતીમાં સુંદર પ્રાચીન મૂર્તિઓ છે. ઠેઠ ઉપર ચામુખજીનું મંદિર છે ત્યાંથી સિધ્ધાચલજીનાં દર્શન થાય છે. થોડાં વર્ષ પહેલાં નીચે ખેતરમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા નીકળેલ તેની પ્રતિષ્ઠા આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે કરાવી હતી. સુંદર ગુરુમંદિર પણ છે. નીચેના મંદિરનો જીર્ણોધ્ધાર લમીબહેને કરાવેલ છે. ઉપર બીજી બે દેરીઓ છે જેમાં એકમાં ભરત મહારાજાનાં અને બીજીમાં બાહુબલિજીનાં પગલાં છે. મૂળમંદિરને વિ.સ. ૧૮૭ર માં બાબુ ધનપતસિહજીએ આધાર કરાવ્યું હતું અને નીચે જૈન ધર્મશાલા બંધાવી હતી. શ્રી સંઘની પણ એક ઘમશાલા છે. ડુંગરમાં ૩૦ ગુફાઓ છે. ૪-૫ ગુફાઓ તે ઘણી જ મેટી અને વિશાલ છે. એક ખેડિયારનું તથા બીજું અભ, મંડપનું ભોયરુ પ્રશિષ છે. તલાજાના ડુંગર ઉપર વરસ્તુપાલ તેજપાલે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર બંધાવ્યાને ઉલેખ મળે છે ત્યારબાદ ૧૩૮૧ માં મદિર બન્યાનો પણ ઉલ્લેખ મળે છે. તલાજા શહેરમાં સુંદર જિનમંદિર, વેતામ્બર જૈન ધર્મશાલા, ઉપાશ્રય, તાવ Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈિન તીર્થોને મહુવા : : ૧૧૪ :. ઘેરી વગેરે છે. તલાજાથી દેઢ ગાઉ દૂર સખલાસર ગામના કેળી કરશનને સ્વપ્નામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિનાં દર્શન થયાં. બાદ તેના ખેતરમાંથી સંપ્રતિ મહારાજાના સમયની મૂર્તિ નીકળી હતી જે શહેરના મંદિરમાં પધરાવેલી છે. નીચે તલાટીની ધર્મશાલામાં ભાતુ અપાય છે. તલાજા પાસે તલાજી નામની અને થોડે દૂર પવિત્ર શેત્રુંજી નામની નદી વહે છે. * પાલીતાણાથી મેટર રસ્તે ૧૦ ગાઉ અને ભાવનગરથી રેલવે રસ્તે ૧૬ ગાઉ દૂર તલાજ સ્ટેશન છે. ભાવનગરથી મહુવા જતી રેલવે લાઈનમાં તલાજા સ્ટેશન છે. મહુવા આ શહેરને શાસ્ત્રમાં મધુમતી તરીકે ઓળખાવી છે. અહીં જીવિતસ્વામીનું સુંદર ભવ્ય સાત શિખરી મદિર છે. જીવિતસ્વામીની પ્રતિમા બહુ જ પ્રાચીન છે. શત્રુંજયને ૧૪ ઉદ્ધાર કરનાર જાવડશાહ આ નગરીના રહેવાસી હતા. વિ. સં. ૧૦૮ માં મહાન પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામીના ઉપદેશથી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો. અહીં યશવૃદ્ધિ બેર્નગ સારી ચાલે છે. એક વિશાલ દેવગુરુમંદિર આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે હમણાં કરાવરાવ્યું છે. ઉપાશ્રય, ધર્મશાળા આદિની સગવડ સારી છે. મહુવા બદર છે. ભાવનગરથી ટ્રેન જાય છે. મહુવા લાઈનનું છેલ્લું રેલ્વે સ્ટેશન છે. ગુર્જરેશ્વર કુમારપાળની સામે ઉછામમાં સવાઢેડ સેનયાના ચઢાવાથી તીર્થ માળ પહેરનાર અને સવાફોડની કિંમતના મણિરત્નથી વિભૂષિત હારવડે પરમાત્માના કંઠને અલંકૃત કરનાર વિર્ય જગડુશાહ, શાસ્ત્રવિશારદ જેનાચાર્ય વિધર્મ સૂરિ, આધુનિક સુરિસમ્રાટ, કદંબગિરિતીર્થોધ્ધારક આ. શ્રી વિજયનેમિસૂરિ તેમજ ચીકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મને હ વગાડનાર વીરચંદ રાઘવજી જેવા પુરુવરત્નને જન્મ આપી આ ભૂમિએ પિતાનું “રત્ન” નામ ખરેખર સાર્થક કરેલ છે. મહુવાની આસપાસ વનરાજી સારા પ્રમાણમાં વિકસી છે પરંતુ તેમાં ખાસ કરીને નાળીયેરી, આંબા, કેળ અને સોપારીનાં વૃક્ષોની વિપુલતા છે. શહેરની ચારે બાજુ વનસ્પતિ આવેલ હોવાથી ભર ઉનાળામાં પણ અહીં લૂ વાતી નથી પણ ઉલટી ઠંડી હવાને અનુભવ થાય છે અને તેથી જ મહુવાને “કાઠિયાવાડનું કારમીર’ એવું ઉપનામ મળેલ છે. અહીંનું હાથીદાંતનું તથા લાકડાનું તરકામ અત્યંત વખણાય છે. લાકડાના રમકડા અને તેમાંય ખાસ કરી કરી, દાડમ, જમરૂખ, સેપારી વિગેરે એવા આબેહબ બનાવવામાં આવે છે કે તે સાચા છે કે બનાવટી તેની પ્રથમ દષ્ટિએ ખબર પણ પડતી નથી. શહેરની વસ્તી આશરે ત્રીશ હજાર લગભગની છે. જેના ઘર આશરે સાડાત્રગ્રસે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] = ૧૧૫ : ઘા ઘોઘા શ્રી નવખંડા પાર્શ્વનાથ ભાવનગરથી લગભગ ા થી ૮ ગાઉ દૂર ઘેવા બંદર છે. અહીં શ્રી નવખડા પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન તીર્થ છે. નવખંડા પાર્શ્વનાથજીની મૂર્તિની વિ. સં. ૧૧૬૮માં શ્રી અજિતદેવરિજીના સમકાલીન આચાર્ય મહેન્દ્રસૂરિજીએ અંજનશલાકા કરાવી છે. મૂતિ કરાવનાર શ્રાવક ઘેઘાબંદરના શ્રીમાલી નાણાવટી હીરૂ શેઠ હતા, અધિષ્ઠાયક દેવની અસાવધાનીમાં આ ચમત્કારી મૂતિને પ્લે છેમુસલમાનેએ ભંગ કર્યો હતે અને નવ ખંડ કર્યા હતાં. પછી અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં જણાવ્યું કે રૂના પિલમાં ભરી રાખી (કેઈ લાપસીમાં કહે છે, તેને છ મહિના પછી કાજે એટલે સાંધા મળી જઈ પ્રતિમાજી અખંડિત થઈ જશે. શ્રાવકોએ તે પ્રમાણે કર્યું વુિ સાંધા મજ્યા કે નહિં તેની અધીરાઈથી છ મહિના પહેલાં તે મૂર્તિને જોઈ, ખંડ તે જોડાઈ ગયા, પરંતુ સાંધા બાકી રહી ગયા. આજે પણ નવ સાંધા જણાય છે, આ કારણથી આ મૂર્તિનું નામ નવખંડા પાર્શ્વનાથ પડયું. મૂતિ ઘણું જ ચમત્કારી પ્રાચીન અને દર્શનીય છે. ઘોઘામાં બીજું પણ એક મંદિર છે. ઘોઘાથી સીધા પાલીતાણે પણ જવાય છે, નહિં તો ત્યાંથી પાછા ભાવનગર અવાય છે. ભાવનગરમાં ચાર સુંદર જિનમંદિરે છે. ગામ બહાર દાદાજીનું (મહાવીરસ્વામીનું ) મંદિર બહુ જ સરસ છે. ભાવનગરમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાનું સુદર વિશાલ ભુવન-પુસ્તકાલય, શ્રી આત્માનંદ જેનભુવનલાયબ્રેરી વગેરે ખાસ દર્શનીય છે. “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” (માસિક) “આત્માનંદ પ્રકાશ (માસિક) “જેન' પત્ર (સાપ્તાહિક) વગેરે અહીંથી પ્રકાશિત થાય છે. જૈન બોર્ડીંગ, જન જનશાળા; યશોવિજય ગ્રંથમાલા, જેને કન્યાશાળા, દવાખાનું વગેરે ચાલે છે. કાઠિયાવાડમાં મુખ્ય શહેર છે. એક સમયે દરેક ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન ભાવનગર હતું. વિ. સં. ૧૭૭૯ના અક્ષયતૃતીયાને રોજ પહેલા ભાવસિંહજી મહારાજે આ નગર વસાવેલ છે. તે પહેલાં તો વડવા ગામ જ હતું. તેની નજીકમાં સમુદ્રકિનારે આ શહેરની સ્થાપના કરવામાં આવી અને ક્રમે ક્રમે વિકાસ સાધી આજે એ કાઠિયાવાડનું પ્રથમ પંક્તિનું શહેર બન્યું છે. ભાવનગર એ કાઠિયાવાડની જન પુરી છે. આજે લગભગ સાત હજાર અને ભાવનગરમાં વસે છે. સંપ, સંગન અને સાહિત્યને માટે ભાવનગર આદર્શરૂપ છે. નવખંડા પાશ્વનાથજીની એક મૂતિ ખભાતમાં પણ છે. જીરાવલામાં પણ નવખડા પાર્શ્વનાથજીની મૂર્તિ છે. વલ્લભીપુર આ સ્થાન કાઠિયાવાડમાં બી. એસ. રેવેના ઘેળા જંકશનથી ૩ ગાઉ દૂર Page #158 -------------------------------------------------------------------------- ________________ વલ્લભીપુર : ઢારિકા [ જૈન તીર્થને છે. શત્રુ ગિરિરાજની પ્રાચીન તલાટીરૂપ મનાય છે. અ૭થી શત્રુંજ્ય ૧૩ ગાઉ દર છે. વિરનિર્વાણુ સંવત ૯૮૦ થી ૯૯ સુધી દેવગિણિ 8માશમણે અહીં ન આગમ પુસંકટ કરાવ્યાં હતાં. અહીં. જૈન સંઘ ઘણી જ ઉન્નત સ્થિતિમાં હું અને વિપુલ સંખ્યામાં જિનમદિરે હતાં. વત્રુભીપુરના રાજા શિલાદિત્યને ધનેશ્વરસૂરિજીએ ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા (વિ. સં. ૪૭૭), શત્રુજ્ય તીર્થની રક્ષા કરી હુતી અને શત્રુંજયને ઉદ્ધાર કરાવી શકુંજ્યમાહાસ્ય બનાવ્યું હતું. સુપ્રસિદ્ધ વાદી શ્રી મન્નુવાદી વિઠ્ઠભીપુરના જ વતની હતા. તેમણે શ્વવાદીએને ડરાવી જૈન સંઘનું મુખ ઉજજવલ કર્યું હતું. સુપ્રસિધ્ધ “નયચફસાર ગ્રંથ તેમણે બનાવ્યા હતા. કાકુ નામના એક વચ્ચે તેની છોકરીની રત્નમય કસકી ગજાએ લઈ લેવાથી ગુસ્સામાં આવી , ઍને બેલાવી વિઠ્ઠલીને લંગ કરાવ્યો હતે. હૃભીના ભગસચ્ચે અર્ધીની ચંદ્રપ્રભુની સ્મૃતિ વગેરે પ્રભાસપાટ ગઈ હતી અને શ્રી વરપ્રભુની પ્રતિમાજી આ શુ ૧૫ મે ભિન્નમાલાશ્રીમાલનમાં ગઈ હતી. આ બંગ વિ. સં. ૪૫ માં થયો હેતે. ત્યારથી વિદ્યુલીની પડતી દશા શરૂ થઇ હતી. આ પણ વલ્લભીની ગામ બહાર ઘણાં ખંડિચેરે છે. જૂના સિક્કા વગેરે મળે છે. શત્રુંજયની પુરાણી તલનું સ્થાન છે, ક્યાંથી શત્રુંજયગિરિરાજનાં દર્શન થાય છે. ત્યાં જૈન ધર્મશાળા અને ચાતો છે. હારિકા કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં એના નામને એક પ્રાંત છે. અહીં ગુપ્ત રાજએના ચમતુ એક પ્રાચીન ભવ્ય જિનાલય છે. શકરાચાર્યજીના વખત પછી આ સ્થાન અજેનેના હાથમાં ગયું છે અને જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી અહીંથી જાન જોડાવી રાઇમતીને પરણવાને બહાને ટીફાને સકેત કરવા ગયા હતા. બાદ વાષિક દાન દઈ અહીંથી જ દિશા મહેન્સવના સમાપૂર્વક વિતાચલના ઉદ્યાનમાં જઈ દીક્ષા લીધી હતી. ઢારિકાનું હાલનું વૃવમદિર- છ મદિર જૈન મંદિર છે. શાસ્ત્રી રેવાશકર મેવજી દેલવામકર લખે છે કે-“જગત દેવાલય કયા વર્ષમાં કે બનાવ્યું તેના સ્થા પણ આધાર કે ઈતિહાસ પુરામાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે-આ મન્દિર નજન કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જેની લાએ કરાવ્યું છે અને તેમાં પાર્શ્વનાથની મૃત્તિ કથાયત કરી હતી. તે મૃત્તિ હાલા નગરમાં છે. વળી મૂર્તિના ચરમાં લખ્યું છે કે આ મૂર્તિ જગદેવાલયમાં સ્થાપન હતી સદગત ગુજરાતી સાકર તનચુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે “વિ. સં. ૧૨૦૦ પછી હારિકા વ તી રૂપે વિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે Page #159 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - RSS ન ' - - - - ( 1 ઘોઘા - નીચે બહારની દિવાલ ઉપનું પ્રાચીન ચિત્રકામ ઉપર શ્રી નવખડા પાર્વનાથનું જિનાલય * * - - : - : - S ' Sr ક 10 'ES', H : R - - - - .... : - E - - - - - - - . Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનારજી શ્રી નેમિનાથચ્છનું મુખ્ય જિનાલય Page #161 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૧૭ : ઢાંકઃ જામનગર I અત્યારના મંદિરની દિવાલા પર જૈન તીર્થંકર શ્રી નેમિનાથજીની જાનનાં સુંદર ચિત્રા છે. આ મંદિરના ગાયકવાડ સરકાર તરફથી જીર્ણોધાર થતેા હતે ત્યારે આ ચિત્રાની રક્ષા માટે ગે।. ના. ગાંધીએ સરકારને સૂચના કરી હતી તે સ્વીકારાઇ હૈતી. " મતલમ કે દ્વારિકાનું' અત્યારનુ` મદિર પ્રાચીન જૈન મહિર છે. કારણવશાત્ તે અજૈનાના અધિકારમાં ગયુ અને ત્યાંથી જૈન મૂર્તિ દૂર કરી દીધી. દ્વારિકામાં શ્રી નેમિનાથ ભગવાન ઘણી વાર પધાર્યા હતા. ત્યાંના યાદવા જૈનધર્મી બન્યા હતા. ત્યાં અનેક જિનમદિરા હતાં. આજે તે દ્વારિકા વિચ્છેદ તીથ છે. ઢાંક જેતલસરથી પારખંદર જતી ગાંઠળ સ્ટેટ( જી. એસ. રેલ્વે. )ના પડેલી સ્ટેશનથી ૬ માઇલ દૂર ઢાંક ગામ આવેલ છે. ગામથી થાંડે દૂર શત્રુંજયના એક શિખરરૂપ ઢંકગિરિ છે. પહાડ નાના છે. અહિં એક સુંદર જિનમદિર હતું શત્રુંજયના ૧૦૮ નામેામાં ઢંકગિરિ નામ આવે છે. પ્રાચીન સમયે તે સુંદર તી હતું. અત્યારે વિચ્છેદ તી છે. ત્યાંથી જૈનમૂર્તિએ નીકળે છે. ખંડિયેર મ'દિરના શિખરા દેખાય છે. ઢાંક ગોંડલ સ્ટેટના ઉપલેટા મહાલમાં એક ગામ છે, પાષ્ટ આસિ ઢાંક છે. ઉપલેટામાં ઘરમન્દિર છે. અહીં નજીકના ખરડાના ડુંગરમાં ખાવીશમા ગ્રેવીશમા ભગવાનનાં મદિરે હતાં; અને કૈસગિરમાં પશુ જૈન મદિરે હતાં. હાલ ખ'હિંચેરા વિદ્યમાન છે. સિદ્ધ નાગાર્જુને પણ રસસિદ્ધિ કરી, રસના બે કૂપા ભરીને ઢાંક પતની ગુફામાં રાખ્યા હતા, એમ પ્રખ ધકાશ ' તથા પિ'વિશુદ્ધિ ’માં ઉલ્લેખ મળે છે. તથા ઉપરના તીર્થ માટે ૮ જગડુચરિત્ર ”માં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાંના અવશેષ અતિહાસિક દૃષ્ટિએ અતિ મહત્ત્વના છે. એ તીર્થ સંબંધી અત્યારે ૐા. હસમુખલાલ ધીરજલાલ સાંકળીયા A,, L,B., તે શેષ કરી રહ્યા ' છે. અને એ સ’બધી એક લેખ તેમણે શ્રી જૈનસત્ય પ્રકાશ ' ( નમિક )ના ખીત વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 'માં સચિત્ર લખ્યા છે. * જામનગર અહીં બાર મંદિર છે. ચાર પાંચ તે બહુ જ ભવ્ય અને વિશાલ મંદિર છે. વર્ધમાનશાઢતું અને ચાકીનું મન્દિર તે બહુ જ દર્શનીય અને નીયંરૂપ છે, જામનગર તીર્થસ્થલ ન હોવા છતાં અધ શત્રુ જય’ સમાન મનાય છે. અ જ્ઞાનદિર, પાઠશાલા, ઉપાય આદિ રાગવડ સારી છે. પરછ ને શાળામાં શ્રીવિનયવિજયજી જ્ઞાનમદિર છે. અહીંથી સ્ટીમરમાં બેસી, તુઢ્ઢા અંદર ધર્મ ૭માં જાય છે. શેઠ પે।પટલાલ ધારશીભાઇ તથા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ તશ્રી દેવબાગ, લક્ષ્મી જૈન આશ્રમ, જૈનાનંદ જ્ઞાનમંદિર વગેરે જેવા લાયક સ્થળ છે. કાર્ડિયા Page #162 -------------------------------------------------------------------------- ________________ - -- - ગિરનાર : ૧૧૮ : [ જૈન તીર્થોને વાડમાં જામનગર જૈનપુરી જેવું ગણાય છે. જામનગરનું બેડીબંદર બહુ પ્રસિદ્ધ છે. જામનગર રેલવે સ્ટેશન છે. ગિરનાર તીર્થ જૈવતાચલ) જુનાગઢ શહેર, કાઠિયાવાડ દીપક૯પના દક્ષિણ ભાગમાં દરિયાકિનારેથી વસ માઇલને અંતરે આવેલ છે. સૌરાષ્ટ્રની રાજધાની જુનાગઢ કહેવાય છે. જુનાગઢમાં નવાબી રાજ્ય છે અને તે શેરડે સરકારને નામે પ્રસિદ્ધ છે. જુનાગઢ સ્ટેશન છે. જુનાગઢ સ્ટેશનથી જુનાગઢ શહેર ૧ માઈલ દૂર છે. મુસલમાની યુગમાં તેનું નામ ચુસ્તફાબાદ હતું. તેનાં પ્રાચીન નામ મણિપુર, ચંદ્રકેતુ, રેવત અને જીર્ણદુર્ગ હતાં. સ્ટેશનથી શહેરમાં જતાં રસ્તામાં ટેટનાં મકાને, મકબારાઓ વગેરે જેવા લાયક છે. સ્ટેશનથી શહેરમાં જવાની સીધી પાકી સડક છે; વાહનાદિ મળે છે. બજારમાં ન જતાં બારેબાર બહારથી જઈએ તે સુંદર જિનમંદિર, શેઠ પ્રેમાભાઈની ધર્મશાલા, સામે જ બાબુવાની ધર્મશાળા, જૈન કન્યાશાલા વગેરે આવે છે. ત્યાંથી આગળ જતાં ઉપરકેટ તળ તેની આસપાસ અનેક ગુફાઓવાળી ખાઈ, કિલ્લામાં અસલી સેંથરા, અનાજના કેરે, રનવા બંધાવેલી અડીકડીની વાવ, નવલણને કૃ વગેરે જેવા લાયક છે. ઉપરકેટમાં ઇષ્ટમાં બનેલી (૧૫૩૦માં) લીલમ તેપ, ચુડાનાલા તેપ, રખેંગારને મહેલ (જે અત્યારે મરછર છે) વગેરે જોવા લાયક છે. તેમજ અશોક, રૂદ્રદામા અને કંદગુપ્તના લેખે, ૨૭૫ ફૂટ ઉંડે દામોદર કુંડ વગેરે પ્રાચીન અવશે નિરીક્ષણીય છે. આગળ જતા તલાટી નીચે સુરતવાળા શેઠ પ્રેમચંદ રાયચંદની જૈન ધર્મશાલા, સુંદર જિનમદિર, નજીકમાં સવવી પૂલચંદભાઈની ધર્મશાલા વગેરે છે. એનાંખ્ય મંદિર અને ધર્મશાલા સામે દિગબર મંદિર અને ધર્મશાલા છે, તાંબર ધર્મ, શાલામાં જૈન ભેજનશાળા ચાલે છે. આગળ જતાં સિધ્ધરાજ જસિંહે બંધાવેલી એક થડા ની વાવ આવે છે. પાસે જ ગિરનાર ઉપર જવાને દરવાજો છે. દરવાજાની જમણી બાજુએ શ્રી નેમિ નાથ ભગવાનની દેરી આવે છે. તેમાં પાદુકાઓ છે. આ દેવી દેવેતાંબરીય શ્રાવક લક્ષ્મીચંદ પ્રાગજીએ બંધાવેલી છે. જુનાગઢના સુપ્રસિદ્ધ ધર્મપ્રેમી ર્ડો. ત્રિભુવતદાસ રેતીચંદના સુપ્રયત્નશી ગિરનાર ઉપર સુંદર પગથિયા બધાઈ ગયાં છે. આગળ જતાં વચમાં પર આવે છે, ત્યાં બે-ત્રણ ઠેકાણે ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા જૈન પેઢી તરફથી રાખવામાં આવે છે. આગળ જતાં માલી પરબનું નવું ટાંકુ આવે છે. ત્યાં ડાબા હાથ તરફ ચઢતાં પથ્થરમાં એક લેખ કરે છે, તેમાં લખ્યું છે કે-“સં. ૧રરર શ્રીરાતીવાદું જીવન વઘઇ રિતા અહીંથી આગળ ઉપર ચઢાવ કઠિન છે, પરતું પગથિયા બની જવાથી અનુકૂળતા સારી થઈ છે. ત્યાંથી થોડું ચડીએ એટલે કાઉસગીયા આવે છે. ત્યારપછી હાથી Page #163 -------------------------------------------------------------------------- ________________ - - - - - ઇતિહાસ ] = ૧૧૯ : ગિરનાર પહાણે અને એક લેખ આવે છે. તેમાં લખ્યું છે કે-તળી ઘંવત્ ૧૬૮૩ ઘઉં દાર્તિક बदी 4 सोमे श्रीगिरनारनी पूर्वनी पाजनो उदार श्रीदीवना संघे पुरुषानिमित्त श्रीधीमाल નિયમ સિઘની ઘણી(!) રદ્વાર રાઘ” આગળ ઉપર કાઉસ્સગ્ગીયા તથા પ્રભુમૂર્તિ છે. ત્યાંથી આગળ ઉપર એક વિસામે આવે છે. ત્યાંથી આગળ જતાં પંચેશ્વર જવાને જમણી તરફને રસ્તે આવે છે. ત્યાંથી થોડે દૂર જતાં શ્રનેમીનાથજીને કેટનો દરવાજો દેખાય છે. તે દરવાજ ઉપર શેઠ નરશી કેશવજીએ બંધાવેલ માડ-બગલે છે. માનસંગ ભેજરાજની ટૂંક અંદર જતાં જમણી બાજુ શ્રી માનસંગ જરાજની ટ્રક આવે છે. તેમાં અત્યારે એક જ મંદિર છે. તેમાં શ્રી સંભવનાથ ભગવાન મૂલનાયક બિરાજમાન છે. પહેલા ચેકમાં સૂરજકુંડ આવે છે. આ કુંડ કચ્છ-માંડવીના વીશા ઓસવાલ શેઠ માનસંગ ભેજરાજે બધાવેલ છે. તે વખતે તેમણે મદિરને પણ જીણોદ્ધાર કરાવ્યે તેથી આખી ટ્રક તેમના નામથી પ્રસિદ્ધ છે. વિ. સં. ૧૯ર માં શેઠ નરશી કેશવજીએ આ કુંડને ઉધ્ધાર કરાવ્યા હતા. કુંડની પાસે યાત્રાળુઓને ન્હાવાની ગોઠવણ કરેલી છે. જુનાગઢના આદીશ્વરજીના નાના દેરાસરની પ્રતિષ્ઠા માનસગ ભેજરાજે વિ. સંવત ૧૯૦૧માં કરાવી હતી. નેમિનાથજીની ટુક ડાબી બાજુએ શ્રી નેમિનાજીની ટૂંકમાં જવાને દરવાજે છે તે દરવાજા બહાર એક શાસ્ત્રી લેખ છે. આ લેખ વિ. સ. ૧૧૧૫ ચિત્ર શુદિ ૭ને છે. આ લેખના નવમા ગ્લૅકમાં લખ્યું છે કે યદુવંશમાં મંડલિક રાજા થયે. આ સવતમાં નાનાં પતરાંથી નેમિનાથનું દેવાલય બંધાવ્યું. આગળ તેની વસાવલી ચાલે છે. નેમિનાથજીની ટ્રકમાં મડ૫ની અંદર દિવાલમાં ત્રણ મૃતિઓ એક સાથે બિરાજમાન છે. નાની છે તે ૧ર૭૫ માં બનાવેલી શ્રી કુંજરાપદીય છે ગરના શાંતિસૂરિની છે, બીજી બે મોટી મૂર્તિઓ છે તે શ્રી હેમચ દ્રસૂરિની અને શ્રી કુમારપાલરાજાની છે. ૨ગમંડપમાં એક થાંભલા પર સ. ૧૧૧૩ ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાને, બીજ થાંભલા પર સ. ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવ્યાને, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યા લેખ છે. (જેન સાહિત્યને સહિમ ઇનિવાસ) દરવાજમાં પેસતા ચોકીદારની રહેવાની જગા છે. તેની ડાબી બાજુ ચોદ એરડાની ધર્મશાળા છે. ધર્મશાલાને ચાક મૂક્યા પછી પૃારીઓને રહેવાની કોટડીઓને માટે એક આવે છે. તેમાથી શ્રી નેમિનાથજીના ચાકમાં જવાય છે આ ચાક ૧૩૦ ફીટ પળે, તથા ૧૯૦ ફીટ લાગે છે આમાં મુખ્ય મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું છે. વિશાલ દેવળને રંગમંડપ ૪૧ ફીટ પલાળ અને ૪૪ ફીટ લાબા છે. ગભારામાં Page #164 -------------------------------------------------------------------------- ________________ , , - ગિરનાર : ૧૨૦ : [ જૈન તીર્થને શ્રી નેમિનાથ ભગવાનની સુંદર શ્યામ મૂર્તિ બિરાજમાન છે. ગભારાની બાસપાસ ભમતી છે. તેમાં શ્રી તીર્થકર ભગવાન, યક્ષ, યક્ષિણ, સમેતશિખર, નંદીશ્વરદ્વીપ વગેરેની સર્વમલી ૧૫ મૂતિઓ છે રંગમંડ૫માં ૩૮ પ્રતિમાઓ છે. ગભારામાં ૫ મૂર્તિઓ છે. કુલ ૨૧૮ પ્રતિમાઓ શ્રી નેમિનાથજીના દેવાલયમાં છે. રંગમંડપ ના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે લેખ છે. સંત ૧૧૧૩ વર્ષ નેત્ર માટે ૧૪ વિર બ્રીજનીયનિના : વળી બીજા સ્થંભમાં આ પ્રમાણે કરેલું છે કેસંવત ૧૧૩૫ વર્ષે વ્રત શારિત ત્રીજા સ્થંભમાં લખે છે કે સં. ૧૩૩પ માં મંદિરજીને જીણોધ્ધાર કરાવ્યો. બહારને ૨ગમંડપ ૨૧ પહોળો અને ૩૮ ફીટ લાંબો છે. તેમાં ગોળ ઓટલા ઉપર સવત ૧૬૯૪ ના ચિત્ર વદિ બીજે ૪૨૦ ગણધર પગલાં સ્થાપિત કરેલાં છે. આ ઓટલાની પાસે જ એક બીજે એટલો છે તેના ઉપર પશુ ૪૨૦ પગલાં સ્થાપિત છે. પૂર્વ ઈતિહાસ શ્રી નેમિનાથજીના દેવાલયને દ્વાર વિ. સંવત ૬૦૯ માં રત્નાશા શ્રાવકે કરાવ્યો હતો. આ સિવાય ટેંડ સાહેબને એક લેખ મ હતા. તેમાં લખ્યું હતું કે “ધર્મઘોષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય પં, દેવસેનગણિએ સઘની આજ્ઞાથી સં. ૧૨૧૫ માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ સિવાય અંબિકા દેવીની દેરીમાં પણ સં. ૧૨૧૫ ને એક લેખ છે. વિ.સં. ૧૨૧૫ પહેલાં ગિરનારજીને ઉધ્ધાર સજન દડનાયકે કરાવ્યો હતે. વનરાજના શ્રીમાળી ભત્રી જાબના વશજ સજ્જનને સિદ્ધરાજે સેરઠને દંડાધિપ (ઉપરી–સૂ) ની હતું કે જેણે સોરઠ દેશની ઉપજ ખર્ચીને ગિરનાર ઉપરના જીર્ણશીર્ણ કાછમય ન દેહરાને ઉધ્ધાર કરી નવુ પાકું મદિર બંધાવ્યું હતું. પરંતુ રવતગિરિરાસુમાં આ પ્રમાણે ઉલેખ મળે છે. વિ. સં. ૧૧૮૫ માં આ ઉધ્ધાર થયે હતો. (૨૪/ચીર પંજાલીય વજીર વિજિ!િ) તેમજ ગુર્જરેશ્વર સિદ્ધરાજે શત્રુંજય તથા ગિરનાર બને તીર્થોને કપડાં ને ધજાઓ આપી હતી –પ્રબન્ધચિન્તામણિ. - રત્નારા કાશ્મીર દેશના રહેવાસી હતા. ગુરઉપદેશથી રેવતાચલનું માહામ્ય સાંભળ્યું રેવતાચલને સઘ લઈને તેઓ આવ્યા. રેવતાચલ પાસે મહાન ઉપસર્ગ પણ સ@ો. બાદ સંઘ સહિત રેવતાચલ પર જઈ પ્રભુને અભિષેક કરતા પ્રતિમાજી બહુ જ પ્રાચીન છેવાથી ગળી જવા પછી તનાશાએ બે મહિના સુધી ઉપવાસ કરી દેવીની આરાધના કરી. દેવી પાસેથી બિબ લાવી, નૂતન મંદિર બંધાવી તેમાં પ્રતિમાજી બિરાજમાન કર્યા. આજ આ નારાનું બિબ કહેવાય છે. –ચતુર્વિશતિ પ્રબંધ અને ગિરનાર મહાતમ્ય. Page #165 -------------------------------------------------------------------------- ________________ *: , કે ' ' ; 1 ' : : * * મમત | " શ્રી ગીરનારજી (જુનાગઢની ઉચ્ચ ટેકરી ઉપરથી લેવામાં આવેલ એક વિદળ .. 1 ts ' = = " - . ૫ - C ૧ એ Page #166 -------------------------------------------------------------------------- ________________ - જામનગરઃ ચેરીના પ્રખ્યાત જિનાલયને અગ્રભાગ તથા તપગચ્છ ઉપાશ્રયનું એક સ્થ * • ' - ,S: : ચારીના જિનાલયનું બીજું દશ્ય Page #167 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૨૨ ગિરનાર વિ. સં. ૧૨૨ માં ગુજરાતના મહારાજા કુમારપાલના મંત્રી આમ્રદેવે ગિરનાર ઉપર પાજ બંધાવી. આ સબંધી ઘટના આ પ્રમાણે મળે છે–પરમાત મહારાજા કુમારપાલ સંઘ સહિત સિદ્ધાચલજીની યાત્રા કરી ગિરનારની યાત્રાએ પધાયો, પરન્તુ ઉપર ચઢવાના રસ્તાની કઠિનતાને લીધે મહારાજા ઉપર જઈ ન શકયા. આ માટે રાજાને દુઃખ પણ થયું. આ વખતે રાજાને વિચાર થયે કે ઉપર ચઢવા માટે જે પગથિયાં હોય તે અનુકૂલતા રહે. આ કાર્યની જવાબદારી આંબડને સોંપી તેમને સૌરાષ્ટ્રને ઉપરી બનાવ્યું. આંબડે ઘણું જ મહેનતથી ગિરનાર ઉપર પાજ બધાવી રસ્તે સરલ બનાવ્યા. વિ. સં. ૧૨૨૨ માં પાજ-પગથિયાં બંધાવ્યાં. (જુઓ કુમારપાલપ્રતિબંધ તથા જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ર૭૧) આ પાક સંબંધી ગિરનાર ઉપર બે શિલાલેખ મળે છે–“ સંવત્ ૧૨૨૨ બીબીનાજ્ઞા યમદં બળાતમહું શ્રી માવાન વય વારતા” –પ્રાચીન જન લેખસંગ્રહ ભા. ૧, પૃ. ૭૦ બીજો લેખ પણ એને મળતું જ છે. એમાં પણ ગિરનાર ઉપર પાજ બંધાવ્યાને સ. ૧૨૨૩ છે. તેમજ ગિરનારની પાજના જીર્ણોધ્ધારને પણ એક લેખ મળે છે. આ લેખ ગિરનાર પર ચઢતાં રાજા ભર્તુહરિની ગુફાથી ઘેડે દૂર પહાડમાં જમણી બાજુએ કતરેલો છે. તૃત્તિ શ્રી ઇવ ૧૬૮૧ વર્ષે કાર્તિદ વદ ૬ सोमे श्री गिरनारतीर्थनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुण्य( धर्म निमिते પીનારાની માસિઘની મેદની વઢાર રાવ્યો. અર્થાત ૧૬૮૩ માં કાર્તિક વદિ ૬ ને સોમવારે દીવના સંઘે આ પાજને ઉધ્ધાર કરાવ્યું. આમાં મુખ્ય ભાગ માસિંઘ મેઘજીએ આ હતે. શ્રી નેમિનાથજીના મંદિરની પછવાડે પોરવાડ જગમાલ ગોરધનનું પૂર્વ દ્વારનું મંદિર છે. તેમાં પાચ પ્રતિમાજી છે, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૪૮ વૈશાખ વદ ૬ ને શુક્રવારે વિજય જિનેન્દ્રસૂરિએ કરી છે. આ મંદિરની જમણી બાજુએ શ્રી રામતીની દેરી છે. આ ટ્રકમાં થઈને મેરકવશીની, સગરામ સેનાની તથા કુમારપાલની ટ્રકમાં જવાય છે. શ્રી નેમિનાથજીની ટકમાં લેયરામાં અમીઝરા પાર્શ્વનાથની સુંદર પ્રાચીન ભવ્ય મૂર્તિ છે જે પરમદશેનાય છે. મૂર્તિ પ્રતિ મહારાજાના સમયની છે. આ મૂર્તિની ડાબી બાજુએ ગુફામાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૩૧૮ને લેખ છે. શ્રી નેમિનાથજીની ટ્રકના ચોકમાં તથા મોટી ભમતીમાં બધી મળી ૧૩૩ પ્રતિમા તથા ૧૮ જેડ પગલાં છે. મોટામાં મોટાં પગલાં શ્રી નેમિનાથ ભગવાનનાં છે. દર સૌરાષ્ટ્રના દંડનાયક સજજન મહેતાના બન્ધ મંત્રી માટે. ઉદાયનમત ખાબડ મંત્રી નહિ. આ સંબંધી વિશેષ ચર્ચા “જન સતા પ્રકાશ” વર્ષ આમાના ૪-૫-૬-૭ અંકામાં મેં કરી છે. જિતાસૂએ તે કે જે હવા. Page #168 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : ૧રર : [ જૈન તીર્થને વાજાની બહાર જમણી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની મર્તિ છે. શ્રી નેમિનાથજીની ટકમાં ઉત્તર તરફ નીચે ઉતરવાને દરવાજે આવે છે. તેમાં ઓસરીમાં એક પ્રાચીન શિલાલેખ છે. ત્યાંથી પગથિયાં ઉતરી નીચે જઈએ એટલે શ્રી રાષભદેવજી–અદબદજીની સુંદર મૂર્તિ આવે છે. ઋષભનુ લાંછન સ્પષ્ટ દેખાય છે. ખભા ઉપર બન્ને બાજુ કાઉસગ્ગીયા છે. જેમ્સ બજેસ સાહેબ લખે છે કે આ મૂર્તિની બેઠકમાં ચોવીશ તીર્થકરની મૂર્તિવાળે એક પળે પથ્થર છે તેમાં વિ. સં. ૧૪ને લેખ છે. અદબદજીની સામે પાચ મેચનું સુંદર મંદિર છે. ચાર બાજુ ચાર અને વચમાં એક ભેટ છે. દરેકમાં સુખ પ્રતિમાજી બિરાજમાન છે. તેમાં દરેકમાં ૧૮૫૯માં પ્રતિષ્ઠા થથાને ઉલ્લેખ છે. મેરકવશીની ટ્રક શ્રી અદબદજીના મંદિરમાંથી ડાબી બાજુના દરવાજામાં થઈ મેરકવશીમાં જવાય છે. મૂલનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ બિરાજમાન છે. તેમાં ૧૯નો લેખ છે. પ્રતિહાયક વિજયજિનેન્દ્રસૂરિજી છે. મૂળનાયજીની આસપાસ ૭ પ્રતિમાઓ છે, ભમતીમાં ૫૮ પ્રતિમાઓ છે. દક્ષિણ તરફની ભમતીમાં અષ્ટાપદ પર્વત છે જેમાં ર૪ પ્રતિમાઓ છે. ઉત્તર તરફની ભમતીમા ચામુખજીનું મંદિર ખૂબ દર્શનીય છે. આ ટ્રકમાં પાચ મેચના મંદિર સહિત કુલ ૧૧૩ પ્રતિમાઓ છે. આ ટ્રકશ્રી સિદ્ધરાજના મંત્રી સાજને બંધાવેલ છે. ગૂજરાધીશ સિદ્ધરાજે સજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીમ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજમાંથી ગિરનાર ઉપર સુંદર જીર્ણોધ્ધાર કરાવ્યો ત્રણ વર્ષની ઉપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઇ જુનાગઢ આવ્યું. સજજને જુનાગઢ અને વંથલીના શ્રાવકે પાસેથી ધન મેળવી સિધ્ધરાજને ચરણે ધર્યું અને કહ્યું કે–જોઈએ તે છણોધ્ધારતું પુણ્ય હાંસલ કરો અને જોઈએ તો આ ધન હા. રાજ સત્ય હકીકત જાણું અત્યંત ખુશી થયા બાદ આવેલા ધનથી શ્રાવકેના કહેવાથી સજજને આ મેરકવથી દૂક બનાવી. છોધ્યારમાં ર૭ લાખ દ્રઅને ખર્ચ થયા હતા. આ દ્રવ્ય આ ટ્રકમાં ખર્ચાયું છે. કેરણી વગેરે શિલ્પ બહુ જ સુંદર છે. આ વખત સજનને ભીમ કુંડળીયા નામના શ્રાવકે બહુ જ મદદ આપી હતી. તેણે અઢાર રત્નના હાર પ્રભુજીને પહેરાવ્યો અને ભીમકંડ બંધાળ્યા હતા. આ દૂકના મુખજીના મંદિરમાં વિ. સં. ૧૮૫૯ના લેખા છે. આ ટૂક મેકલશાએ બંધાવ્યાનું કેટલાક કહે છે ત્યારે કેટલાક આ ટૂકને ચંદરાજાની દૂક પણ કહે છે. સગરામ, સેનીની ટૂંક મેરકવાશીમાંથી સગરામ સોનીની ટ્રકમાં જવાય છે. સારામ ની પંદરમી શતાબિના ઉત્તરામાં થયા છે. વીરશાવલીમાં લખ્યું છે કે સગરામ ની Page #169 -------------------------------------------------------------------------- ________________ - - ઇતિહાસ ] : ૧૨૩ : ગિરનાર ગુજરાત દેશના વઢીયાર વિભાગમાં લોલાહ ગ્રામના રવાડ હતા. તેમણે તપાગચ્છાધિરાજ શ્રી સેમસુન્દરસૂરિજી મહારાજ પાસે ભગવતી સૂત્રનું શ્રવણ કરી, જ્યાં જ્યાં ગાયમા પદ આવતું ત્યાં ત્યાં સેનામહોર મૂકી હતી પિતાની પિતાની માતાની અને સ્ત્રીની મળીને કુલ ૬૩ હજાર સોનામહોર જ્ઞાનખાતામાં વાપરીને પુસ્તક લખાવ્યાં હતાં. આ જ શ્રાવક સગરામ સેનાએ ગિરનાર ઉપર ટ્રક બંધાવી છે. તેમણે શ્રી સેમસુંદરસૂરિજીના ઉપદેશથી ૧૭ નૂતન જિનમંદિરે બંધાવ્યા અને ૫૧ મંદિરોને જીર્ણોધ્ધાર કરાવ્યું. બધે પ્રતિષ્ઠા શ્રી સેમસુંદરસૂરિજી મહારાજે કરાવી હતી. તેમણે માંડવગઢમા સુપાર્શ્વનાથ જિનને પ્રાસાદ અને મક્ષીજીમાં મક્ષીજી પાર્શ્વનાથ પ્રાસાદ પણ કરાવ્યું હતું. આ ટ્રકને રંગમંડપ વગેરે દર્શનીય છે. ગભારે પણ વિશાલ છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાશ્વનાથજી છે. આસપાસ કુલ પચીસ પ્રતિમાઓ છે. ભમતીમાં ત્રણ દેરાસરો છે. તેમાં બે દેરાસરમાં ત્રણ ત્રણ અને ઉત્તર દિશાના મંદિરમાં પાંચ પ્રતિમાઓ મળી કુલ ૧૧ પ્રતિમાઓ છે. એક પાષાણુની સુદર ચોવીશી પણ છે. અત્યારે જે મૂલનાયક પ્રતિમાજી છે તે પાછળથી બેસાડેલ છે તેમાં વિ. સં. ૧૮૫૯ જેઠ સુદ ૭ ગુરુ પ્રતિષ્ઠાપક શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી છે. આ ટ્રક ગિરનાર ઉપર સૌથી ઊંચી દેખાય છે. દક્ષિણ તરફની દેરીને જીદ્ધાર શેઠ આણું. દજી કલ્યાણુજીની પેઢી તરફથી વિ.સં.૧૮૭૫ માં થયેલ છે. ભમતીમાં જાળી વગેરેનું કામ દેવચંદ લખમીચંદની પેઢીએ કરાવેલ છે. મંદિરમાં કરણ વગેરે જોવાલાયક છે. - કુમારપાળની ટ્રક ગુજરાતના મહારાજા પરમાતપાસક કુમારપાલે જૈન ધર્મ સ્વીકારી કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના ઉપદેશથી ૧૪૪૪ જિનમદિરા બંધાવ્યાં હતાં. આ જ મહારાજાએ ગિરનાર ઉપર પણ ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. આ દેવાલયને માંગરેલના શ્રાવક શેઠ ધરમશી હેમચંદે છઠ્ઠાર કરાખ્યું છે. ન કુંડ બનાવતી વખતે જે સુરગ મૂકેલી તેથી આ મંદિરને કેટલેક ભાગ નાશ પામ્યું છે. મંદિરની પાસે દેડકી વાવ છે. નજીકમાં સુંદર બગીચે છે. આ ટ્રકને રંગમંડપ છે જ મટે છે. પશ્ચિમ તરફથી બીજું કાર છે જેમાંથી ભીમકુંડ તરફ જવાય છે. ભીમકુંડની પૂર્વ તરફના કિલ્લા ત પ્રાચીન પંડિત પ્રતિમાઓ છે. આ સ્થાન ભીમકુંડેશ્વર મહાદેવનું છે એમ કરાવવા જુનાગઢના નાગર ઝવેરીલાલ કેશવલાલના પિતા વાગવાનલાલ મદનજી કે જેઓ કાઠિયાવાડના નેટીન એજન્ટ નીમાયા હતા તેમને પ્રયત્ન કરેલ પરન્તુ તે પ્રસંગે અમદાવાદવાળા કરી પંજશા કે જેઓ પણ એજન્ટ હતા તેમણે ત્યાં આવ્યા, તાર ઉપરના ઉમ પર - 'બિના મારા ની પ્રસ્તાવનામાવવું છે-માની અને બટાકા જમાનામાં થયો હતો. બાદરા તેમને અને ભાડા ઉપનામથી ના. Page #170 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - ગિરનાર . ૧૨૪ : જૈિન તીર્થને તથા બીજે ઠેકાણે મંગળમૃતિ આદિ જૈન ધર્મની નિશાનીઓ બતાવી સિદ્ધ કર્યું હતું કે આ જૈન મંદિર જ છે. જિનાલયમાં જ મંગળસૂક્તિી હોય છે. અર્જુન મંદિરમાં તેવું ન હોય. મૂલનાયક નીચે લેખ આ પ્રમાણે છે-સં. ૧૮૭૫ વૈશાખ સુદિ ૭ શનિ પ્રતિષ્ઠાપક વિજયજિનેન્દ્રસૂરિ છે. એક બીજો લેખ વિ. સં. ૧૮૮૧ ને છે વસ્તુપાળ તેજપાળની ટૂંક ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ તેજપાલે આ ટ્રક બંધાવી છે. સંપ્રતિરાજાની કે જતાં જમણી બાજુ આ ટુક આવે છે. વિ. સં. ૧૯૯ર માં શેઠ નરશી કેશવજીએ સંપ્રતિરાજાની, કુમારપાલની અને વસ્તુપાલ તેજપાલની ટૂકેની આસપાસ કિલ્લા બંધાવ્યા તથા જીધ્ધાર કર્યો હતો. આ ટ્રકમાં ત્રણે દેરાં સાથે છે. વચલા મંદિરજીમાં મૂલનાયક શ્રી શામળાપાશ્વનાથજીની ભવ્ય મૂર્તિ છે તેમાં વત ૧૨૬ વર્ષે વૈશrs સુર ર શની ત્રીજનાહિં ઝીર દાજિત તથા પ્રતિછાપક શ્રી પ્રદ્યુમ્નસૂરિજીનું નામ છે. મંદિરમાં પીળા આરસ તથા સળીના પથ્થર વપરાયા છે. સળીના પથ્થરો ઠેઠ સટ્ટાથી મંગાવ્યા હતા એમ કહેવાય છે. વચલા મંદિરજીને રંગમંડપ ૨૯ ટ પહેળે, અને પ૩ ફીટ લાંબો છે આ મંદિરમાં એક શ્રી મલ્લિનાથ ભગવાનની મૂર્તિ છે તેના શિલાલેખમાં વસ્તુપાલની સી લલિતાદેવી તથા સખનાં નામો છે. આ ટ્રકમાં વસ્તુપાલના મહત્ત્વના છ લેખે મળે છે. આ લેખમાં વસ્તુપાલની યશગાથા છે. તેમના પૂર્વજો અને કુટુમ્બપરિવારનાં નામો છે. તેમણે કરેલાં મુખ્ય મુખ્ય ધાર્મિક કાર્યોની નેંધ છે અને ગિરનાર પર તેમણે શું શું કરાવ્યું તે પણ લખ્યું છે. વિ. સં. ૧૨૮ ફ. શુ ૧૦ ને બુધવારે પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. ગિરનાર ઉપર તેમણે કરાવેલ શત્રુંજયમહાતીથોવતાર આદિ તીર્થકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ અને પ્રગતિ સહિત કાશમીરાવતાર શ્રી સરસ્વતી મૂર્તિ- એમ દેવકુલિકા ચાર, બે જિન, અંબા, અવકન, શાંબ અને પદ્યુમ્ન નામના ચાર શિખરમાં શ્રી નેમિનાથ દેવ વિભૂષિત દેવકુલિકા ચાર, પિતાના પિતામહ ઠ. શ્રીમ અને પિતા ઠ. શ્રી આશરાજની અશ્વારૂઢ મૂર્તિઓ રફ ત્રણ સુંદર તેરણ, શ્રી નેમિનાથ દેવ તથા પિતાના પૂર્વજ, અગ્રજ (મેટા ભાઈએ), અનુજ (નાના ભાઈઓ) અને પુત્ર આદિની મૂર્તિઓ સહિત સુદ્દઘાટનક સ્વભ, અષ્ટાપદ મહાતીર્થ ઈત્યાદિ અનેક કિર્તનથી સુશોભિત અને શ્રી નેમિનાથદેવથી અલંકૃત એવા આ ઉજયંત (ગિરનાર) મહાતીર્થ ઉપર પોતાના માટે, તથા પિતાની સહધર્મચારિણું પ્રાવાટતીય ઠ. શ્રી કાન્હડ અને તેની સ્ત્રી ઠક્કુરાણી રાણુની પુત્રીમહું લલિતાદેવીના પુણ્ય માટે, અજિતનાથ આદિ વીસ તીર્થકરોથી અલંકૃત શ્રી સમેતમહાતીવતાર નામના મંડપ સહિત આ અભિનય પ્રાસાદ બનાવ્યું અને નાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક મહેન્દ્રસૂરિના શિષ્ય, શ્રી શાન્તિસૂરિના શિષ્ય, શ્રી આણંદસૂરિના શિષ્ય શ્રી અમરસૂરિના શિષ્ય ભારક શ્રી હરિભદ્રસૂરિના Page #171 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૨૫ : ગિરનાર પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. આ લેખમાં વસ્તુપાલને કર્ણ અને બલિ જે દાનેશ્વરી અને તેજપાલને ચિંતામણિ જે વર્ણવ્યો છે, બીજે લેખ ૧૨૮ છે તેમાં પણ ઉપર્યુક્ત હકીકતને મળતી વીગત છે. મધ્ય મદિરના મંડપમાં સામસામે બે મોટા ગોખલા છે. તેમાં વસ્તુપાલ અને તેમની અને પત્ની લલિતાદેવી તથા ખુની મૂર્તિઓ છે એમ જણાવ્યું છે. હાલમાં આ મૂતિઓ નથી. વસ્તુપાલે ગિરનાર ઉપર કરેલાં ધાર્મિક કાર્યોની નેંધ “વિવિધ તીર્થક૯૫”માં “ રૈવતગિરિકલ્પમાં" સંક્ષેપમાં તથા પં. જિનહર્ષગણિકૃત વરતુપાલચરિત્રમાં છઠ્ઠા પ્રસ્તાવમાં બ્લેક ૬૧ થી ૭ર૯ માં વિસ્તારથી આપેલ છે. * “વિવિધ તીર્થકલ્પ'મા આ કલ્પ ગિરનાર તીર્થનું માહાત્મ અને ઇતિહાસ સચવે છે. હું ચોથા કલ્પમાંથી જરૂરી ભાગ અહીં ઉદધૃત કરું છું. સૌરાષ્ટ્રની પશ્ચિમ દિશાએ ગિરનાર પહાડ ઉપર ઊંચા શિખરવાળું જીનેમિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પહેલા લેપમયી શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા હતી. એક વખત ઉત્તરદિશાના ભૂષણરૂપ કાશ્મીર દેશથી અજિત અને રતન નામના બન્ને ભાઈઓ સંઘપતિ બની (સંધ લઈને) ગિરનાર આવ્યા. તેમણે રસવૃત્તિથી (ઉતાવળથી) ઘણા ( પચામૃત ) હવણથી અભિષેક કર્યો જેથી લેપમથી પ્રતિમા બની ગઈ રનને અતિશય શોક થયો અને તે જ વખતથી તેણે આહારને ત્યાગ કર્યો-ઉપવાસ આદર્યા. એકવીશ ઉપવાસ પછી ભગવતી અંબિકા સ્વયં ઉપસ્થિત થઈ. દેવીએ મધપતિને ઉઠાડ્યો. તેણે દેવીને જોઈને જય જય શબ્દ કર્યો. પછી દેવીએ તેને સુંદર રનમય જિનબિંબ આપ્યું અને સાથોસાથ કહ્યું કે-પાછું વાળીને ન જોઇશ. અનુક્રમે તે બિંબ પ્રથમના મહિમા દરવાજે આવ્યું અને સંઘપતિએ પાછું વળીને જોયું જેથી પ્રતિમાઓ ત્યાં જ થ્થિર થઈ ગયા. પછી રતનાશાએ નવીન જિનમદિર બનાવ્યું અને પ્રભુને શાખ દિ પબિમાએ પશ્ચિમાભિમુખ બિરાજમાન કર્યો. બાદ ખૂબ જવ આદિ કરી બન્ને ભાઈઓ પોતાના દેશમાં આવ્યા બાદ કલિકાલમાં મનુષ્યોનાં મન કલુષિત વૃત્તિવાળાં જાણી દેવીએ પ્રતિ ભાજીના તેજને ઢાંકી દીધુ. પહેલાં ગુજરાતમાં જયસિંહદેવે (સિદ્ધરાજ જયસિંક, ખેંગાને તીને સજનને દંડાધિપ (સૌરાષ્ટ્રને દંડનાયક) નીમ્યો. તેણે વિ. સં. ૧૮૫માં ઇ-નિનાથ ભગવાનનું નવું સુંદર મંદિર બંધાવ્યું. બાદ માલવિદેશના મંડનરૂપ સાધુ બાવડે-ભાવ માટે પાનાને આમનસાર કરાશે. ચીપ ચક્રવર્તી રાજ મારપાલ મૌષ્ટ્રના દધિપતિ બીબીમાલ ફિલમાં ઉત્પન્ન થયેલ (માંડીને રાખો. તેણે ગિરનાર ઉપર વિ. સં. ૧૦ પાજ-પગથિયા બંધાવ્યા. ત્યાં એક સુંદર પરબ બનાવી તેમજ ત્યાં પાળ એડના બો બાજુ લખ આરામ (લા બગીચો દેખાય છે તે) મા. અધિપૂરપાટમ પિવાલ કુબના મંડન૩૫ આસારાજ ને કેમ કરીને પુ, રાજા વીરખવલના ભત્રી સ્વપાલ તેજપાલ નામના જે બાઝા થવા. ને કિમ્બા Page #172 -------------------------------------------------------------------------- ________________ - - - ગિરનાર [ જેન તીર્થોને આ ટ્રકમાં રંગમંડપના ખભા ઉપર બે લેખ છે. તેમાં શ્રી પાર્શ્વનાથજી . અને વસ્તુપાલનું નામ છે. ડાબી બાજુના મંદિરજીમાં સમવસરણના મુખની શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે તેમાં સંવત્ ૧૬૫૬ ને લેખ છે. જેથી પ્રતિમા શ્રી ચંદ્રપ્રભુની છે તેમાં ૧૪૮૫ ને લેખ છે. જમણી બાજુના મંદિરમાં મુખજી છે તેમાં ૧૫૪૬ ના લે છે આ મદિરની પાછળ તેજપાલની માતાનું દેરું છે. આ સિવાય આ ટ્રકમાં એક લેખ ૧૩૫ ને વૈશાખ શુદિ ૩ શની છે અને પ્રતિકાપક બૃહદગીય શ્રી પ્રદ્યુમ્નસૂરિ પરિવારના શ્રી જયાનંદસૂરિ છે. આ હુક ખાસ દર્શનીય છે. સંપ્રતિરાજાની ટૂંક મહારાજા સંપ્રતિએ આર્યગ્રુહસ્તિસૂરિના ઉદેશથી જૈન ધર્મ સ્વીકારી ભારતમાં લોન ધર્મને પ્રચાર કર્યો હતો. સવા લાખ નૂતન જિનાલય બંધાવ્યાં હતાં. તે મહારાજાએ ગિરનાર ઉપર પણ સુંદર જિનમંદિર બંધાવ્યું હતું. મંદિર પ્રાચીન અને ભવ્ય છે. કેરણી પણ સારી છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. મંડ૫માં શ્રી ચઢેશ્વરી દેવીની પ્રતિમા છે. એક કાઉસગીયા ૫૪ નીચે ઉત્તમ ગઢ, મઠ, પબ, મંદિર, બગીચા આદિથી મને કર તેજલપુર વસાવ્યું. ત્યાં પોતાના પિતાના નામથી આશાજવિહાર નામનું પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર બધાવ્યું. માના કુમાદેવીના નામથી મરે સેપેવર બંધાવ્યું. તેજલપુરની પૂર્વ દિશામાં ઉગ્રસેનપુર છે જેમાં શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. આના ત્રણ નામ છે હુસેનગઢ, ખેનાગઢ અને દુર્ગ. વસ્તુપાલ મત્રીએ ગિરનાર પર્વત પર શત્રુ જ્યાવતાર મંદિર, અષ્ટાપદાવતા, સમેતાવતાર, કપર્દિ થલ અને ભાવાનાં મંદિર બનાવ્યાં. તેજપાલ મંત્રીએ ત્રણ કલ્યાણકનાં ચિત્ય કરાવ્યાં (નેમિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણક અહીં થયાં છે તેનાં). દેપાલ મંત્રીએ ઈમંડપને ઉદ્ધાર કરાવ્યા. ગજપદકુંડ-વાથીકુંડ કરાવ્યું જ્યાં જાઈને યાત્રીઓ યાત્રા કરવા જાય છે. છત્રશિલા નીચે સામ્રવન (સમાવન) છે, જ્યાં શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા, કેવલ અને નિવાણુ કાણુક થયાં છે. ગિરિશિખર ચઢનાં અંબાદેવીના મંદિરનાં દર્શન થાય છે ત્યારપછી અવલોકન શિખર આવે છે ત્યાં રહીને દગદિશામાં શ્રીનિમિનાથ ભગવાન દેખાય છે. ત્યાં પ્રથમ શિખરમાં શાંબિકુમાર અને બીજા શિખમાં શ્રી પ્રદ્યુમ્નકુમારના ગે છે. આ પર્વતમાં રથાન રસ્થાન પર જિનમંદિરમાં રત્ન અને સુવર્ણ મધ બિબ નિરંતર પૂજાય છે. અટ્ટની પૃથ્વી સુવર્ણમયી અને અનેક ધાતુઓના ભેટવાળી દેખાય છે. વિવિધ પ્રકારની ઓષધિઓ રાત્રે પણુ ચળકે છે. વિવિધ પ્રકારનાં વૃો અને સ્થાન રથાન પર દેખાય છે. કારશદ કરતાં વિવિધ પ્રકારનાં ઝરણું વહે છે. –વિવિધ તીર્થકલ્પ, પૃષ્ઠ ૯-૧૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૨૭ • ગિરનાર ઈંચ ઊંચા છે. ખીજા એ તેર તેર ઇંચના કાઉસ્સગ્ગીયા છે. આ સિવાય ર્ગમ ડપ તથા ગભારામાં ૩૫ જિનપ્રતિમાઓ છે. રંગમંડપમા શ્રી વિમલનાધ ભગવાનની ૪૮ ઇંચ મૂર્ત્તિ છે, તેમાં નીચે ૧૫૦૯ મહા શુદ ૨ શુષ્ક અને પ્રતિષ્ઠાપક મૃત્તપાગચ્છના શ્રી રતનસિ’હસૂરિ છે. સ. ૧૯૩૨ ના છ ારસમયે આ ટ્રકના ચેાકમાંથી ઘણી પ્રતિમા નીકળી હતી. તેમાથી નીકળેલુ' એક પ્રાચીન પરિકર કે જે કલાના આદર્શરૂપ છે તેમાં લેખ છે કે-વિ. સ. ૧૫૨૭ વર્ષે વૈશાખ શુદિ ૧૨ ગુરુ, બુદ્ધત્તપાપક્ષે ભટ્ટારક ઉદયવલ્લભસૂરિજીના ઉપદેશથી શ્રી સ ંધે વિમલનાથદેવ પરિકર સહિત બનાવ્યા અને પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનસાગરસૂરિષ્ટ એ કરેલ છે. આ સિવાય આ મદિરમાં વિ. સ. ૧૨૧૫ ના તથા ૧૪૬૧ ના લેખે છે, કાટનાં ખીજા દેવાલયા સંપ્રતિરાજાની બૂકની ઉત્તરે જ્ઞાનવાવ તથા સંભવનાથજીનું ચૌમુખ મદિર આવે છે. તેની સામે સગરામ સેાનીની દૂકનુ પૂર્વ દ્વાર છે. કેટલીક નિશાનીએ જોતાં પ્રાચીન સમયમાં તે એક મેટ્ટુ મંદિર હુશે એમ લાગે છે, તેની ડાબી તરફના રસ્તે ભીમકુડ જવાય છે. આવી જ રીતે રાગરામ સેનીની અને કુમારપાળની ટ્રક વચ્ચે ગરનાળામાં થઇ ચંદ્રપ્રભુજીના મંદિરમાં જવાય છે. વચમાં એવીનિશાનીએ છે કે પૂર્વે અહીં પણ મદિર હશે. ચંદ્રપ્રભુજીની પ્રતિમા ઉપર વિ. સ’, ૧૭૦૧ ના લેખ છે. તેની સામે શાસનદેવીની એક મૂર્તિ તેમાં સ'. ૧૩૧૮ ના લેખ છે. ત્યાંથી આગળ હાથી પગલા આગળના કુંડ આવે છે. ત્યા રસ્તામા એક મેટ્રો લેખ છે. આ લેખ છે તે ખડિત પરન્તુ તેમાં મનુત્ત્વના ઇતિહુાસ છે. સિધ્ધરાજના મંત્રી શ્રીમાલજ્ઞાતીય ઉદાયનની વાવલી તેમાં ૧ચાય છે ( વિશેષ 1 માટે જીએ પ્રાચીન લેખસગ્રડુ ભા. ૨, પૃ. ૯૪ ૯૫, ગિરનાર પર્વત પરના લેખા નું અવલેાકન) હાથી પગલાંને ડ વગેરે દેવચંદ લખમીચંદનો સમરાવેલ છે. નવા કુંડની દક્ષિણે ચાવીશ તીથ કરાની ચાવંશ દેરીએ હંસરાજ જીહા ખખાઈએ શરૂ કરાવેલી પણ કાર્ય અધૂરું જ રહ્યું છે. કાટની બહારનાં મદિરા. સંપ્રતિ મÎારાજાની ટૂંક તથા વસ્તુપાલ તેજપાલની ટ્રક વચ્ચેના રસ્તે આગળ જતાં ફૅટના બીજે દરવાજો આવે છે. તે દરવાળ બહાર સામે જ પથ્થર ઉપર ૩૧૦૦ ફુટ લેવલ લખેલુ છે ત્યાંથી ચેર્ડ ઊંચે ચઢીએ એટલે ૪૦૦૦ પર્યાયમાં થાય છે. તે દરવાજે પસાર કરીએ એટલે શ્રીનેમિનાથ ભગવાનના મંદિરના કિલ્લાની વિશાલ દિવાલ દેખાય છે. ત્યાંથી ડાબી તરફ થી ર્કાન્તનાયજીનું માંદર આવે છે. તેમા નવપ્રતિ માઓ છે. આ મંદિર માંગળવાળા ધરમની ઉંમર કે મુબઇ ગુરીજી મહારાજના ભંડારની મદદથી વિ. સ. ૧૯૩૨મા સમરાપુરંતુ પગથિયાની ડાળી બાજીએ વર મલનુ` મ`દિર આવે છે. તેમા સ્કૂલનાયક શ્રી ચાન્તિનાય ભગવાન છે. ખાસમ Page #174 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર : ૧૨૮: [ જૈન તીર્થોને બે બીજી મૂર્તિઓ જિનપ્રતિમાઓ છે. આ મંદિરની પાસે નીચાણમાં રામતીની ગુફા છે. ગુફામાં શ્રી રામતીની ઊભી માટે મૂર્તિ છે તથા પડખેશ્રી નેમિનાથપ્રભુની નાની મૂર્તિ છે. જેરાવરમલજીના દેરાસરજી પાસે જમણી ત દિગંબરનું નાનું મદિર છે. આ મંદિરની જમીન શ્વેતાંબરેએ વિ. સં. ૧૯૧૩ દિગંબને આપી. સં. ૧૧૩ના વૈશાખ શુ. ૪ના અમદાવાદના શેઠ લલુભાઈ પાનાચંદ દિગંબરેને દેરું બાધવાની પરવાનગી આપવા બાબત દેવચંદ લખમીચંદને લખ્યું હતું. (જુઓ ગિરનાર મહાઓ.) તેમજ ગિરનાર ઉપર જ્યારે ત્યારે રાજાઓ તરફથી વિદ્ય ઉપસ્થિત થયું છે ત્યારે પણ શ્વેતાંબર આચાર્યોએ જ પ્રયત્ન કરી તીર્થ સુરક્ષિત રાખ્યું છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ સૌરાષ્ટ્રના રાજ ખેંગારને પ્રતિબધી ગિરનાર તીર્થના વિદ્ઘભૂત થયેલ માને વહેતે-ખૂલ્લે કર્યો હતે. (જુઓ રાજશેખરસૂરિકૃત પ્રાકૃત કથાશ્રય વૃત્તિની પ્રશસ્તિ રચના વિ. સં.૧૩૮૭) વિ. સ. ૧૨૪માં દિગંબર મદિર પહેલવહેલુઝ ગિરનાર ઉપર બન્યું. - જોરાવરમલજીનું મંદિર મૂકી આગળ જતાં સુખનું (ચારીવાળું) જિનમદિર આવે છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૧૧ શ્રી નિર્ધસૂરિએ કરેલી છે. આ મદિર શામળા પાર્શ્વનાથનું પણ કહેવાય છે. મુખજીની ચેરીના થાંભલામાં જિનપ્રતિમાઓ કેરેલી છે. ત્યાંથી શેડે દૂર જતાં ગોમુખી ગંગા આવે છે. તેની પાસે વીશ તીર્થકરનાં પગલા છે. ત્યાંથી જમણી બાજુએ ચઢતાં રહુનેમિનું મંદિર આવે છે. - અંબાજીની ટક રહનમિજીનાં મંદિરથી અંબાજીની ટૂકઉપર જવાને રસ્તે નીકળે છે.સાચા કાકાની * ગિરનારજી ઉપર દિગંબરનું સ્વતંત્ર મંદિર ન હતું. તાંબર મંદિરમાં જ તેઓ દર્શનાદિ કરી જતા. સુપ્રસિદ્ધ નાંબરી જૈનાચાર્ય બપ્પભટ્ટસૂરિજી કે જેમણે વાલીયરનરેશ આમ રાજાને પ્રતિબધી તૈનધર્મને ઉપાસક બનાવેલ હતો, તે સૂરિજીના ઉપદેથી રાજા મેરે સંઘ લઈ, શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી ગિરનારજી આવ્યા. આ વખતે દિગબર આવ્યા પણ દિગંબર જૈનો સાથે ત્યાં આવેલા. બન્ને પક્ષે વચ્ચે વિવાદ થયે કે નાથ કનુ ? આખરે શ્રી અમૃભદરિજીએ કહ્યું કે-કુમારી કન્યા એક ચીઠ્ઠી ઉપાંડે અને જે ગાથા બેલે તેમનું આ તીર્થ. કન્યાના મુખથી “જિતષિ ક્વિારા નિદિયા ના ઘડુિં નમંerf” સિદ્ધાણં બુદાણને ઉપરના પાઠ નીકળ્યો. તીર્થ શ્વેતાંબરી સિદ્ધ થયું. આ પ્રસંગ વિ. સં. ૮૮૦ લગભગ બન્યા છે. બાદ તીર્થને ઉદ્ધાર પણ સજનમંત્રી મહારાજા કુમારપાલ ઇત્યાદિ શ્વેતાંબરેએ જ કરાવેલ છે. તથા ટૂકે પણ વેતાએ જ બંધાવેલ છે. ગિરનારની પાજ-પગથિયાં વગેરે આંબડ મત્રીએ જ બંધાવેલ. અથોત વસમી સદી સુધી શ્વેતાંબરનું જ આ તીર્થ તુ.બાદ સ. ૧૯૧૦ પછી શ્વેતાંબરેએ ભાવભાવથી પ્રેરાઈ દિગંબરે મંદિર બાધવા જમીન આપી. મોટાભાઈ અને તાંબર જનોના ઔદાર્યથી દિગબર મંદિર બની શાં. આવું જ શ્રીસિદ્ધાચલજી ઉપર પણ બન્યું છ, Page #175 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] * ૧૦૦ = ગિરનાર જગ્યા ઉપરનો ચઢાવ કઠણ છે પણ પગથિયાં બાંધેલ હોવાથી ઠીક રહે છે. સંવત. ૧૮૮૩ ના અશાડ શુદિ ૨ના રોજ અંબાજીનાં કમાડ જૈન દેરાસરનાં કારખાના તરફથી કરાવવામાં આવ્યા છે. આ મંદિરની બાંધણી સંપ્રતિરાજા તથા દામોદરજીના મંદિર જેવી છે. એમ કહેવાય છે કે સંપ્રતિનું મંદિર, અંબાજીનું મંદિર, દામોદરજીનું મંદિર, માહી ગઢેચીનું મંદિર તથા જુનાગઢ શહેરમાં હાલના કસાઈવાડામાં સંગીવાવ પાસેની મજીદ ક્યાં છે ત્યાં એમ પાંચ જિનમંદિરો સમ્રા સંપ્રતિએ બંધાવેલાં હતાં માહી ગઢેચી બાર સૈયદની જગ્યા તથા માજીબુના મકબરી પાસે છે. ત્યાંથી ૧૮૯૭ માં શ્રી મહાવીરસ્વામીની સુંદર પ્રતિમા નીકળી હતી. આ મૂર્તિને સં. ૧૯૦૫ માં જુનાગઢ મેટા દેરાસરજીમાં મૂલનાયક તરીકે બિરાજમાન કરવામાં આવેલ છે. આ સિવાય અષ્ટમાંગલિક તેમજ દ્વાર ઉપર તીર્થકરની મૂર્તિઓ વગેરે માહી ગઢેચીના પડી ગયેલા મકાનમાં જોવામાં આવેલ છે. એક શિલાલેખમાં સંપ્રતિરાજાને આદ્ય અક્ષર જે પણ વંચાય છે. અંબિકાદેવી શ્રી નેમિનાથજી ભગવાનની શાસનાધિષ્ઠાયિકા દેવી છે. તેનાં મંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ પણ હતી. બસ સાહેબ પણ એમ માને છે કે એક વખત આ જેન મંદિર હતું. આ મંદિરમાં પ. દેવચંદ્રજીએ એક અતીતને રાખેલો જે ભવિષ્યમાં મંદિરને જ માલેક થઈ ગયે એવી દંતકથા છે.(જુઓ ગિરનાર માહામ્ય પૃ. ૩૪). ત્રીજી, એથી તથા પાંચમી ટૂકે અંબાજીની દૂક મૂકી આગળ જતાં એવડી શિખર આવે છે, તેને ત્રીજી ટક કહે છે. અહીં ભગવાન નેમિનાથજીની પાદુકા છે. આ પાદુકા ઉપર વિ. સં. ૧૯૨૭ વૈશાખ શુ. ૩ શનિનો લેખ છે. બાબુ ધનપતસિંહજી પ્રતાપસિંહજીએ પાદુકા રવાપી છે. અહીંથી ૪૦૦ ફટ નીચે ઊતરી રહ્યા પછી ચોથી ટૂક આવે છે. રસ્તો કઠણ છે. અહીં મોટી કાળી શિલા ઉપર શ્રી નેમિનાથજીની પાદુકા છે. તેના ઉપર વિ. સં. ૧૨૪૪ ની પ્રતિષ્ઠાને લેખ છે કહે છે. કેomગવાન શ્રી નેમિનાથજી અહીં મુક્તિ સીધાવ્યા હતા. ત્યાંથી પાંચમી ટકે જવાને સીધે રસ્તે છે પતે રીતે કઠણ છે. પાંચમી ટ્રક ઉપર દેરીમાં મોટા ઘંટ છે. તેની નીચાણમાં નેમિનાથ લગવાનનાં પગલાં તથા પ્રતિમાજી છે. નીચે આ પ્રમાણે લેખ છે– છે. ૧૮૬ કામો સરકારે તા. 7 ર ન ભિre i 1. પાંચમી થી પાંચ સાત પગથિયાં નીરે લતાં એક માટે શિવાલેખ છે, ૧૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ગિરનાર : ૧૨૨ : [ જૈન તીર્થોને જેમાં સંવત્ ૧૧૦૮ ની સાલ છે. પાંચમી ટ્રકના અનિકેશુમાં રતનબાગ છે. તેની પેલી તરફ શેરબાગ છે. નિત્ય કેશુમાં ગમ્બરને ડુંગર છે. વાયવ્ય કેશુમાં ભેરવઝપ છે. ઈશાન કેણમાં રામચાવી છે. ત્યાં શિલાદક પાને ઝરો છે. શ્રી નેમિનાથજીના પ્રથમ ગણધર વરદત્ત અહીં મેલે પધાર્યા હતા. વરદત્તનું ટૂંકું નામ દત્ત થઈ દત્તાત્રથી થયું કે જેના નામથી અજીનો પણ આ સ્થાનને અતીવ પૂજનીય માને છે. કેટલાક એમ કહે છે કે શ્રી નેમિનાથજી ભગવાન અહી મેરો પધાર્યા હતા. પાંચમી ટ્રક પછી છઠ્ઠી ટૂક રેણુકા શિખરની અને સાતમી ટૂક કાલિકા ટૂંક કહેવાય છે. આગળ રીતે કઠણ છે અહીં વનસ્પતિઓ ઘણી થાય છે. વાઘેચરી દરવાજાથી ગિરનારનાં મુખ્ય મુખ્ય પાનું અંતર આ પ્રમાણે છે-વાઘેશ્વરી માતા ૧૦૮ પુટ, અશોકને લેખ ર૭૩૩, દાર્દિર કુંડ ૫૦૩, ભલેશ્વર ૧૧૧૩૩, ચડાની વાવ ૧૨૦૮૩ (૨૬ માઈલ), માળી પરબ ૧૯૦૨૮, નેમિનાથને કેટ ર૦૦૪૩, અંબાજી ૨૪૨૪૩, ઓઘડ શિખર ઉપપલ્સ, પાંચમી ટૂંક ૭૫૦૩ (૫ માઈલ), રામાનદીનાં પગલાં ૨૪૧૪૩, પથરટી ૨૪ર૮, એસાવન ૨૦૧૪૩ (૫ માઈલ), હનુમાનધાર ૭૭૪૩ ફુટ છે. ઉપર વિ. સં. ૧૮૩૮ માં વેતાંબર જેના કારખાના તરફથી સમારકામ થયું તું. સહસાવન ગૌમુખી મૂકીને ડાબે રસ્તે સપાટ રસ્તા નીકળે છે તે સહસાવન જવાને છે. જાંબુ ગુફા મૂકીને પ્રથમ રામામંત્રીની જગ્યા આવે છે. ત્યાં પગલાં તથા ઘંટ છે. ત્યાં નજીકમાં અરવ ઝપ છે. તેની ડાબી તરફ સેવાદાસની ગુફા ને કુંડ છે. તેની ડાબી બાજુ પથ્થરટી તથા તેને કુંડ છે. ત્યાં યાત્રીઓને ખીચડી અપાય છે. ત્યાં જમણી બાજુએ નીચાણમાં રતે બાંધેલા છે તે સહસાવન (સહજામ્રવન ) જાય છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા અને દેરી છે. અહીં શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા થયેલી. સહસાવનથી એક માઇલ દૂર જઈએ ત્યારે ભરત વન તથા હનુમાનધારા આવે છે. સહસાવનાથી નીચે ઉતરીને તલાટી તરફ જવાની પગદડી (કડી) છે. કેટલાક જાણવાજોગ સંવતે આ પ્રમાણે છે. વિ. સં. ૧૮૮૬ થી ૯૪ સુધીમાં ભરતપુરવાળા શેઠ સતકરામ જેચંદે સહેસાવનમાં જૂનાં પગથિયાં ઠીક કરાવ્યાં. વિ. સં. ૧૮૯૪માં રાહુલની ગુફાન કારખાનાએ સમરાવી. વિ. સં. ૧૮૯૬માં હાથી પગલાંને કુંડ જન કારખાનાએ સમરાવ્યો. વિ, સ. ૧૯૪૩માં સહસાવનમાં ધર્મશાળા બંધાઈ. સં. ૧૯૯૦માં કારખાના તરફથી હનુમાનને એટલે બધા. વિ. સં. ૧૯૨૧માં કારખાના તરફથી પ્રેમચંદજીની ગુ અમારા વિ. સં. ૧૯૦૮માં કારખાના તરફથી છેડી દેરી સમારાઈ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૩ર : ગિરનાર વિ. સં. ૧૮૯૪માં કારખાના તરફથી રાજુલની ગુફા સમારાઈ. વિ. સં. ૧૯૦૫માં સંપ્રતિરાજનું દેરાસર રીપેર થયું. વિ. સં. ૧૮૯લ્માં કેશવજી નાયકે રીપેર કામ કરાવ્યું. ગિરનાર ઉપર સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે ભગીરથ પ્રયત્ન કરી શ્વેતાંબર જૈન સંઘની મદદથી જીર્ણોધ્ધાર કરાવ્યા હતા. આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. શ્રી શત્રુંજયના પાંચમા શિખરરૂપ આ સ્થાન છે. પર્વતની ધાર ઠેઠ શત્રુંજય ગિરિની ધાર સુધી મળતી જ હતી. શત્રુંજયના ઉધ્ધારની સાથે પ્રાયઃ ગિરનાર ઉપર પણ ઉધ્ધાર થતા હતા. પ્રસિધ્ધ દાનવીર અને શ્રી ધર્મઘોષસૂરિજીના પરમ ભક્ત શ્રાવક પેથડશાહે અહીં મંદિર બંધાવ્યું હતું. જુઓ “શિવનિન: શ્રીરના તાપ” ગિરનાર ઉપર અનંતા તીર્થકર આવ્યા છે અને આવશે. કેટલાયે સાધુમહાત્માઓ અહીં મુક્તિ પધાયો છે. આ ચાલુ વીશીમાં ફક્ત એક શ્રી નેમિના જ અત્રે મેલે સીધાવ્યા છે, પણ અનાગત ગવીશીના ત્રેવીસ તીર્થકરો અત્રે મુક્તિપદ પામશે. સિવાય બીજું પણ ઘણું જાણવા અને જોવા જેવું છે. જિજ્ઞાસુએ ગિરનાર માહાતમ્ય નામના પુસ્તકમાંથી વાંચી લેવું. આ સિવાય પ્રેમચંદજી યતિની ગુફા, કપૂરચંદ્રજીની ગુફા વગેરે કે જેને શેઠ દેવચંદ લક્ષ્મીચદે અધ્યાર કરાવ્યું છે તે રઘાને જેવા ચોગ્ય છે. પ્રેમચંદજીની ગુફાથી બારેબાર પાટવડને નાકે થઈ બીલખા જવાય છે. અત્યારે આ તીર્થની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણુજીની પેટી ચલાવે છે. તેમના તરફથી શેઠ દેવચંદ લખમીચંદની પેટી કામ કરે છે. શેઠ દેવચંદભાઈ વડનગરના પિરવાડ જેન હતા. તેઓ તેમની બહેન લકીબાઈ સાથે સે વર્ષ પહેલાં ગિરનાર આવીને રાણા અને પિતાનું ધન આ તીર્થમાં ખર્યું. સંઘની રજાથી પિતાના નામની પેઢી સ્થાપી તે દેવચંદ લખમીચંદની પેઢી (કારખાના) તરીકે અદ્યાવધિ પ્રષ્યિ છે. આ શેઠે ગિરનાર ઉપર ઘણુ કામ કર્યું છે. તેમની પલાં શેઠ જગમાલ ગોરધન તથા શેડ રવજીભાઈ દરજી (બને પરવાડ જેન હતા) ગિરનારની દેખરેખ વ્યવસ્થા ગાના. હાલમાં તે બધી વ્યવરથા સારી છે. શ્રી ગિરનાર ઉ૫ર ચડવાના રસ્તાનું રામારકામ તથા પગથિયાં વિગેરે બહુ જ પરિયમપૂર્વક જુનાગટનિવાબી હે જેન છે. નિનામે કરાવેલ છે આજે બહુ જ ઉપયોગમાં આવે છે. જુનાગઢથી અનારાની પગની એ જવાય છે. અજારાની પંચતીથી આ પંચતીર્થ માં ઉના, અજર, દેલવાડા, નિરવ અને દેડીનાર પાસ રથાને ગણાય છે. આમાં અારા એક ઘd જ પાગીન ની છે અને દેડીનાર Page #178 -------------------------------------------------------------------------- ________________ અજારાની પંચતીથી : ૧૩ર : જૈિન તીર્થોને તથા ઉના પણ તીર્થરૂપ જ છે. જુનાગઢથી વેરાવલ, પ્રભાસપાટણ થઈ ૩૫ માઈલ દૂર ઉના છે. સીધી સડક છે. મોટર,ગાડા, ગાંડી વગેરે વાહન મળે છે. વેરાવળથી ઉના જવા માટે રેલવે લાઈન પણ છે. મહવા અને કુંડલા રસ્તેથી પણ આ પંચતીથી જવા માટે વાહનેની સગવડ મળી શકે છે. જુનાગઢ, વંથલી, વેરાવલ, પ્રભાસપાટણ, કેડીનાર, પ્રાચી, ઉના થઈ અજારા પાર્શ્વનાથજી જવાય છે. વંથલીમાં શ્રી શીતલનાથજી ભગવાનનું સુંદર મંદિર છે. વેરાવલમાં એ જિનમંદિર છે. પાઠશાલા, જ્ઞાનમંદિર, ઉપાશ્રય વગેરેની સગવડ સારી છે. પ્રભાસપાટણમાં શ્રી આદિનાથ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શાંતિનધિ, મદ્ધિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીના મળી કુલ નવ ભવ્ય જિનમંદિર છે. મંદિરમાં મૂર્તિઓ ઘણું જ પ્રાચીન, ભવ્ય, રમ્ય અને વિશાલ છે. સર્વ જિનાલયમાં સુંદર ભોંયરાં છે. તેમાં સુંદર ખંડિત તેમજ અખડિત મૂર્તિઓ છે. મુખ્ય મંદિર સેમનાથી ચંદ્રપ્રભુનું છે. મંદિરની એક પળ જ છે. ઉપાશ્રય, પાઠશાલા, લાયબ્રેરી વિગેરે છે. અહીં યાત્રિકોને ભતું અપાય છે. મુસલમાની જમાનામાં એક વિશાલ મદિરને તોડીને મરજીદ બનાવવામાં આવેલ, તે પણ જોવા લાયક છે. જૈનમંદિરનાં ચિહુને તેમાં વિદ્યમાન છે. ખાસ દર્શનીય સ્થાન છે. ચંદ્રપ્રભુજી અત્રે પધાર્યા હતા અને મધુરી ધર્મદેશના આપી હતી. સમુદ્રને કાંઠે જ આ શહેર વસેલું છે. મહમદ ગજનીએ પ્રથમ વિ. સં. ૧૨૪માં પ્રભાસપાટણ તાડયું હતું. # પ્રભાસપાટણમાં શ્રી કષભદેવ પ્રભુના પૌત્ર સમયશા-ચંદથશાએ શશીપ્રભાચંદ્રપ્રભા નામની નગરી વસાવી ભાવી તીર્થકર શ્રી ચંદ્રપ્રભુની મૂર્તિ ભરાવી સુંદર મંદિર બંધાવ્યું હતું. ત્યારપછી શ્રી ચંદ્રપ્રભુજીના સમયમાં બીજા ચંદ્રયશાએ પરમ ભક્તિથી ચંદ્રોદ્યાનની સમીપમાં શ્રી ચંપ્રભુજીનું મંદિર બંધાવી ચંદ્રપ્રભુની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ભરત ચક્રવર્તી અને સતીવિરામણિ સીતાદેવીએ પણ અહીં ચંદપ્રભુનાં મંદિર બંધાવ્યાં હતાં. શાંતિનાથ પ્રભુના પુત્ર ચકાયુધ રાજાએ અહીંના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. અહીંયાં ડેકરીયા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. પ્રતિમાજી ધ્યામવર્ણી છે. હાથમાં કેરી ચેટલી છે. કોક્તિ એવી છે કે પ્રથમ રાજ હરતમાંથી એક એક કેરી નીકળતી હતી પરન્તુ આશાતના થવાથી બંધ થઈ ગયેલ છે. વિવિધતીર્થકલ્પ'માં ઉલ્લેખ છે કે વલ્લભીપુરીના ભંગસમયે (વિ. સં. ૮૪૫) ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમાજી અને ક્ષેત્રપાલ સહિત શ્રી અબિકાદેવી, અધિષ્ઠાયક દેવના પ્રભાવથી આકાશમાર્ગે દેવપદ(પ્રભાસપાટણ) આવ્યા હતા. Page #179 -------------------------------------------------------------------------- ________________ - -- ઇતિહાસ ] ગઃ ૧૩૩ ૪ કેડીનાર, ઉના કોડીનાર વેરાવલથી પ્રભાસપાટણ થઈ અજારાની પંચતીર્થીએ જતાં કેડીનાર પ્રઘમ તીર્થ આવે છે. અહીં અઢારમી શતાબ્દી સુધી સુંદર મંદિર હતુ. નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી અંબિકા પૂર્વભવમાં અહીં મૃત્યુ પામી દેવી બની હતી. અહીં મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનું હતું. “કેડીનારે નમણું નેમ, તથા “સુહાગણ અંબિકાદેવ’ આવા ઉલ્લેખ મળે છે. અહીંની જૈન મૂર્તિઓના ઘણા લેખે ભાવનગર સ્ટેટ તરફથી પ્રકાશિત લેખસંગ્રહમાં પ્રગટ થયેલ છે. હાલમાં અહીં એક પણ જૈન મંદિર નથી.વિચ્છેદ પ્રાયઃ તીર્થ છે. ગામમાં એક ધર્મશાલા છે. પ્રભાસપાટણથી કેડીનાર ૧૦ ગાઉ દૂર છે. ઉના શહેર કેડીનારથી ઉના ૮ કેસ દૂર છે. ઉના સેલમી શતાબ્દીથી લઈને અઢારમી શતાબ્દીના પૂવૉધ્ધ કાલ સુધી ઉન્નત હતું. મહાન મેગલ સમ્રાટ અકબર–પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ વિ. સં. ૧૮૫રનું ચાતુમાસ આ ઉના શહેરમાં રહ્યા હતા. તે વખતે અહીં જેનોની વસ્તી ઘણી જ હતી. ૧૬પરના ભા. શુ. ૧૧ ના દિવસે સૂરિજી મહારાજનું અહીં સ્વર્ગગમન થયું હતું. જે રઘાને સૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ ત્યાં અકાળે આશ્ર ફળ્યા હતા અને તે આ ૮૦ વીઘાનો ટુકડે બાદશાહ અકબરે જનસંઘને બક્ષીસ તરીકે અર્પણ કર્યો હતે. અત્યારે ૬૦ વીઘા જમીન છે. તેને શાહીબાગ કહે છે. તેમજ દાદાવાડી પણ કહે છે. સૂરિજી મહારાજની ચરણપાદુકાની સુંદર છત્રી છે. તેમજ તેમના પ્રતાપી પટ્ટધર અકબરપ્રતિબંધક, જહાંગીરપ્રતિબોધક વિજયસેનસૂરિ, વિજયદેવરિ તથા બીજા કેટલાય સૂરિવર અને મુનિરાજેની છત્રી છે. શહેરમાં હીરવિજયસૂરિજીના સમયને પ્રાચીન ઉપાશ્રય છે. મંદિરમાં સૂરિજી મહારાજની મૂર્તિ પણ છે અહી પાંચ જિનમંદિરે એક સાથે છે. ૧. શ્રી આદીશ્વર ભગવાન મૂલનાયકછ છે. ર૫ નાની દેરીઓ અને ૬ મે સુંદર ભેંથરું છે. ૨૩. બન્ને મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાઘજી પરિકર સહિત છે. જેમાં શ્રી વિજયસેન સરિજી મહારાજે પ્રતિદિત કરેલ મૂર્તિઓ છે. જિનબિંબે ઘણાં જ સુંદર અને વિશાલ છે. ૪. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની હત્યામ મૂર્તિ છે. તમામીની બે મૂર્તિઓ છે. ૫. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. પાએ મદિરમાં અનુક્રમે (૧) માં ૫૧, (ર) માં ૧૪, (૩) ર૩ રને મુખજી વગેરે પણ પ્રતિમાને છે (૪) માં ૧૯ અને (૫) માં ૨૪ જિનંદ પ્રતિમા Page #180 -------------------------------------------------------------------------- ________________ - ઉના १३४: [नतीना છે. શ્રી કહીરસૂરિજી મહારાજ, શ્રી વિજયસેનસુરિજી અને શ્રી વિજયદેવસૂરિજીની પ્રાચીન દેરીમાં જીર્ણોધ્ધાર કરાવી તેમની મૂર્તિઓ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના ઉપદેશથી વિ. સં. ૧૯૭૧માં બિરાજમાન કરવામાં આવી છે. ગામથી મા-વા માઈલ દૂર દાદાવાડી છે, ત્યાં શ્રી હીરવિજયસૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે ત્યાં સૂરિજી મહારાજની તથા તેમના પછી થયેલા બીજા આચાર્યોની દેરીઓ છે. કુલ બાર દેરીઓ છે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજની દેરીમાં નીચે મુજબ લેખ છે. __ "श्रीसंवत् १६५२ वर्ष कार्तिकशुदि ५ बुधे तेषां जगद्गुरूणां संवेगवैराग्यसौभाग्यादिगुणश्रवणात चमत्कृतमहाराजाधिराज-पातशाहि-श्रीअकयरामिधामिगुर्जरदेशात दिल्लीमण्डले सबहुमानमाकार्य धर्मोपदेशाकर्णनपूर्वक-पुस्तककोपसमर्पण--डावराभिधानमहासरोवर-मत्स्यवधनिवारण-प्रतिवर्षपाण्मासिकाऽमारिप्रवर्तनपूर्वक-श्रीशजयतीर्थमुण्डकामिधानकरनिवर्तन-जीजिआमिधानकरनिजसकलदेशदाणमृतस्वमोचन-सदैव बंदीकरणनिवारणं चेत्यादि धर्मकृत्यानि सकललोकप्रतीतानि कृतानि । प्रवर्तने पां श्रीशत्रुजये सकलसंघयुतकृतयात्राणां भाद्रशुक्लैकादशीदिने जातनिर्वाणे चाग्निसंस्कारस्थानासन्नकलितसहकाराणां श्रीहीरविजयसूरीश्वराणां प्रतिदिनदिव्यनादश्रवण-दीपदर्शनादिकानेकप्रभावाः स्तूपसहिताः पादुकाः कारिताः पं. मेधेन । भार्या लाडकप्रमुखकुटुंबयुतेन । प्रतिष्ठिताश्च तपागच्छाधिराजैः मट्टारकश्रीविजयसेनहरिभिः । उपा० श्रीविमलहर्पगणि उपा. श्रीकल्याणविजयगणि-उपा. श्री सोमविजयगणिमिः प्रणता(भिः) भव्यजनैः पूज्यमानाश्चिरं नंदतु | लिखिता प्रशस्तिः पद्मानंदगणिना श्रीउन्नतनगरे । शुभं भवतु । * શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પ્રાચીન મૂર્તિઓ મહુવા, જેસલમેર, પાટણ, ખંભાત, આગરા વગેરે સ્થાનમાં છે. મહુવાની મૂર્તિની નીચે નીમ્ન લેખ છે. " संवत १६५३ पातसाहि श्रीअकवरप्रवर्तित सं १ वप फा. सुदि ८ दिने श्री स्तम्भतीर्थवास्तव्य श्रावक पटमाभार्या पाचीनाम्न्या श्रीहीरविजयसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्टिता तपागच्छे श्रीविजयनसूरिभिः । જેશલમેરમાં સં. ૧૬૫૯ માં શ્રી આદવિમલસૂરિ ( વાનરગણિ ) શિષ્ય આનંદવિજયે જેસલમેરમાં તપગચ્છનો જ્ઞાન સ્થાઓ તેમાં શ્રી હીરવિજયસૂરિજીની મૂર્તિ બેસાડી હતી તે હજુ ત્યા છે. नेन धर्म प्रशश, ५. ५५, म. ७, पृ. २३० પાટણમાં પંચાસરાપાર્શ્વનાથજીના મંદિરમાં છે, આગરામા ચિન્તામણિ પાર્શ્વનાથજી મંદિરમાં પણ સુંદર મૂર્તિ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૩૫ : અન્તરા ઉપર્યુંક્ત શિલાલેખ ત્રણ પુટ લાંબા અને સવા પુટ પહેાળા પથ્થરમાં છે. આવી જ રીતે ખીચ્છ દેરીઓમાં પણ મહત્ત્વપૂર્ણ શિલાલેખા છે પણ સ્થાનાભાવથી બધા શિલાલેખા નથી આપી શકયા. દાદાવાડીમાં બીજી દેરીઓ સિવાય અનેક જાતનાં સુંદર વૃક્ષેા, જેવાં કે આંખા, આંખલી, નાથીએરી, ખેરસલી આદિ છે. આ વિશાલ ઉદ્યાન જેવા લાયક છે. આવી રીતે ઉના એક પ્રાચીન ગુરુતી તરીકે બહુ જ પ્રસિદ્ધ છે. આજથી ત્રણસે વર્ષ પૂર્વની એની જે જાહેાજલાલી હતી, જૈન સઘની જે વિશાલ વસ્તી હતી તે વગેરે અત્યારે નથી ઘેાડાં શ્રાવકાનાં ઘર છે પણુ તે ભાવિક અને શ્રધ્ધાળુ છે. અહીંના ગુરુમદિરા, આ દેરીએ આદિ જોતાં અને તે વખતના ઉન્નતપુરનું હીરસૌભાગ્ય કાવ્ય આદિમાં વર્ણન વાંચતા રેશમાંચ ખડા થાય છે. ખરેખર કાલની ગતિ વિચિત્ર છે. ઉનાથી અન્તરા એક કૅશ દૂર છે. અજારા પાર્શ્વનાથજી અચૈાધ્યા નગરીમાં રામચંદ્રજીના પૂર્વજ સૂર્યવંશી રાજા રઘુ બહુજ પ્રમિક્ષ થઈ ગયા છે. તે રઘુ રાન્તના પુત્ર અનરણ્ય-અજયપાલ થયા. તેમણે પાતાની રાજધાની સાકેતપુર નગરમાં સ્થાપી. તેએએ પેાતાના અજિત ખલથી અનેક શત્રુ રાન્તએને જીત્યા હતા. ખાદ ઘણા સમય પછી તેમને ભયકર રાગે એ ઘેરી લીધા. કાઢ જેવે રાગ પણ શરીરમાં વ્યાખ્યા.અજયપાલે રાજ છેાડી મિગિરિની યાત્રાર્થે પ્રયાણુ કર્યું. ત્યાંથી યાત્રા કરી પાછા વળતાં દ્વીપપત્તન(દીવાદર )મા આવી નિવાસ કર્યા આ અરસામાં . રત્નસાર નામને વ્યવકારી અનેક વાગે લઇ સમુદ્રમાર્ગ વ્યાપાર ખેડી રહ્યો હતેા. દ્વીપળદરની નજીકમાં જ તેના વડાજીને ભયકર ઉપદ્રવ થયે અને વહાણુ ડુબવાની અણી પર આવ્યું. રત્નમારે વિચાર્યું કે-મારા દેખનાં વા ાની આ સ્થિતિ થાય તે રીક નહિ માટે હું વઠ્ઠાણુમાંથી સમુદ્રમાં જ કૂદી પડી જીવનના અંત લાવુ. જેવા તે સમુદ્રમાં પડવા તૈયાર થયે કે તરત જ ત્યાંના અધિશાયિક દૈવીએ કહ્યું કે વીર ! ધીરજ રાખ.આ ઉપદ્રવ મે` જ કર્યા છે અહીં નીચે કપટ્ટાના પઢિયા ના 'પુટમાં શ્રી પાöનાથ પ્રભુની અપૂર્વ પ્રતિમા છે, તેને બહાર કાટી દ્વીપ બંદર માં રહેલા રાન્ત અયપાલને તે પ્રતિમા આપ જેથી તેના ગવ રાગ દૂર થઇ જાય. રત્નસારે આ વાત સ્વીકારી અને નાવિકને જલમાં ઉત્તર્યા તેંગે પુટ લાવ્યા. શેઠે રાતને ખાર આપ્યા. રાન્ત કિનારે આવ્યે હોઠ તેને પ્રનિમાજી આપ્યા. રાજા દર્શન કરી તીવ પ્રસન્ન થયે, પ્રભુના અભિષેકજળથી ચાના નાશ પામી ગયા. છ મહિનામાં તા તેના શરીરમાંથી ૧૦૭ કાર્ડ ન શ પરી ાથ! કીટ નિરી થયા પછી તેણે ત્યાં સુદર જિનમંદિર બંધ થ્યું તેમજ પેતાના નામથી અપન વસાવ્યું. આ મંદિરના રણુ અને વ્યવસ્થા માટે તે દર ભેટ બપ્પા, તેને મેટ્રો પુત્ર અનનથ થયે અને તેમના જ પુ! ૬૨ ૨ શ્યા કે જેએ! રામચંદ્રજીના પિતા તરીકે મહુર છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ - - -- - - - - - - અજારા ક ૧૩૬ ઃ [ જૈન તીર્થોને ઉપર્યુક્ત અજયનગર અત્યારે અજારા તરીકે પ્રસિદ્ધ છે.શ્રી પાર્શ્વનાથ ભગવાનની એ મૂર્તિ વિદ્યમાન છે. આ મૂર્તિને ઇતિહાસ ઘણે જ પ્રાચીન છે. આ પ્રભાવિક પ્રતિમાજીને પૂરે છ લાખ વર્ષ સુધી ધરણેકે પૂજી હતી. બાદ છ સે વર્ષ કુબેરે પૂજી હતી. ત્યાંથી વરુણદેવ પાસે ગઈ. તેમણે સાત લાખ વર્ષ સુધી પૂ. બાદ અજયપાલ રાજાના સમયમાં આ પ્રતિમાજી પ્રગટ થયા. પ્રતિમાજી મહામકારી અને પ્રભાવિક છે. દર્શન કરતાં રેગ, શોક અને ભય વિનાશ પામે છે. જેમાં મૂળનાયક શ્રી અારા પાર્શ્વનાથજી બિરાજમાન છે તે આ ગભારે અને રંગમંડપનું વાતાવરણ એટલું બધું શાંત અને પવિત્ર છે કે ત્યાં જનાર મુમુક્ષુને પરમ શાંતિ અને આહલાદ આવે છે. જાણે સાક્ષાત્ ધર્મરાજ બેઠા હોય અને મહારાજાની સેનાને ચાલ્યા જવાને મને આદેશ કરતા હોય એવી ભવ્ય મૂર્તિ છે. ત્યાંના અણુએ અણુમાં પવિત્રતા અને શાંતિ ભર્યા છે, આત્માને પરમ તાઝગી આપી આત્મતત્વનું વીતરાગદશાનું અપૂર્વ ભાન કરાવે છે. વીતરાગતા શું વસ્તુ છે? એ વીતરાગતા કેમ પ્રાપ્ત થઈ શકે છે? એ આખી વસ્તુ ભાવના સમજવા ઈચ્છનાર મુમુક્ષુએ શાંતિથી બે ઘડી બેસી કઈક લાભ લેવા જેવો છે. અજારા અત્યારે તદ્દન નાનું ગામડું છે. ઉનાથી એક કેશ દર છે. દ્વીપબંદરથી ચાર ગાઉ દૂર છે. અજારા ગામની આસપાસ ઘણી વાર જિન મૂર્તિઓ અને શાસનદેવદેવીની મૂર્તિઓ નીકળે છે. કેટલીયે ખંડિત મૂર્તિઓ આજ પણ નજરે પડે છે. ગામના પાદરમાં જ ચકેશ્વરી દેવીની મૂર્તિ યાવતી દેવીની મૂર્તિ દેખાય છે. ગામવાળા તેને યાદરદેવી તરીકે પૂજે છે.આ ઉપરાંત અજયપાલને ચોતર એક તળાવ વગેરે પણ દેખાય છે. વિ. સં. ૧૯૪૦ માં ચેતરાની આસપાસથી બાવીશ જિનમૃતિઓ અને યક્ષચક્ષિણની મૂર્તિઓ નીકળી હતી. તેમાં સંવત્ ૧૩ર૩માં પ્રતિષ્ઠાપેલ બે કાઉસગીયાની મૂતિઓ પણ હતી. અજયપાળને ચેતરે ખેદતાં એક શિલાલેખ નીકળ્યો હતો જેમાં વિ. સં. ૧૩૪૩ માં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવ્યા લેખ મળ્યો હતો, જે ભા. પ્રા. શે. ૧ નં. ૧૧૫ માં પ્રકાશિત થયેલ છે. હજી ખેદકામ થતાં વિશેષ મૂર્તિઓ મળી આવવા સંભવ છે. . અજારા પાર્શ્વનાથજીના મંદિરમાં નીચે જબ શિલાલેખ છે. ૧૦ સંવત ૧૬૯૭ ના વૈશાખ શુદિ ત્રીજ રિહિણી અને મંગળવારે ઉનાનિવાસી શ્રીમાલી જીવરાજ દશીના પુત્ર કૃઅરજી દોશીએ દીવના સંઘની સહાચતાથી શ્રી વિજ્યદેવસૂરિજીની વિદ્યમાનતામાં આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યે છે. આ ચૌદમે જીદ્ધાર છે. ૨. વિ. સં. ૧૬૭૮ કુ. શ્ર૯ શનિવારે ઋષભજિનપાદુકાની સ્થાપના કરી છે. પ્રતિકા૨ક વિજયદેવસૂરિરાયે કલ્યાણકુશલ ગણિ. આ લેખ મંદિરની જમણી Page #183 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઇતિહાસ ] ': ૧૩૭ : દિલવા: બાજુએ છત્રાકારે મંદિર છે, તેમજ પાસે રાયણનું વૃક્ષ છે. તે બનેની મધ્યમાં રતૃપ છે તેની ઉપર કોતરેલ છે. રતૃપના મધ્યમાં વર્ષભદેવ ભગવાનની પાદુકા છે. પૂવાદિ ચાર દિશામાં આનંદવિમલસૂરિ, વિજયદાનસૂરિ, વિજયહીરસૂરિ અને વિજયનસૂરિની પાદુકા છે. વિદિશામાં મેહનમુનિ, તકુશલ, બષિ વીરજી અને ઉપાધ્યાય વિદ્યાસાગરની પાદુકાઓ છે. ૩. ચિંતામણિ પાર્શ્વનાથન બિંબ ઉપર સંવત ૧૩૪૩ ના મહા વદ ૨ ને શનિવારના રોજ પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. ૪. બે કાઉસ્સગ્ગીયાના બિબે ઉપર સં. ૧૩૨૩ ના જેઠ શુદિ ૮ ગુરુવારે ઉદય પ્રભસૂરિના પટ્ટાલંકાર મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલેખ છે. ૫. ૩૫ રતલના ભારવાળે ઘંટ છે. તેમાં “ શ્રી અજાહરા પાર્શ્વનાથજી રાં ૧૧૪ શા રાયચંદ જેચંદ ” એવા અક્ષરો કોતરેલા છે. આ સિવાય ૧૩૪૬ અને ૧૬૭૭ ના લેખ પણ મળે છે, જેમાં ખાસ કરને જુદા જુદા સમયના જીર્ણોધ્ધારને ઉલેખ છે. વધુ માટે જુઓ ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ ભા. ૧, પરિશિષ્ટ લેખ ન. ૧૧૧-૧૧૪ અને ૧૧ર. એક બીજા ઘટ ઉપર ૧દર ને લેખ છે જે અજયનગરની પ્રાચીનતાનાં સૂચક છે; તેમજ જયરાજ ચેતરે.દબો જેટલી પુરાણું વાવે, ચિત્રવિચિત્ર ઔષધિ સંપન્ન અજય વૃદ્ધો, સુંદર ભવ્ય પ્રાચીન મૂર્તિઓ ભાવિકોને ખૂબ જ આકર્ષે છે. સ્થાન પરમ દર્શનીય છે. અત્યાર સુધીમાં આ તીર્થના ચૌદ જીર્ણોદ્ધાર થઈ ગયા છે જેના લેખ ઉપ લબ્ધ નથી, કિન્તુ ૧૬૭૭માં થયેલા જીર્ણોદ્ધારનો લેખ છે જે ખાસ મહત્વ છે, જેમાં ચૌદમા ઉધ્ધારને પણ ઉલ્લેખ છે. અજારા ગામની નજીકમાં ખેતરમાંથી કાઉસગીયા, પરિકર, થાય અને નવગ્રહ સહિત શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથની મૃતિ નીકળેલ છે તે મદિરમાં પપવેલ છે, જેમાં આ સતિ ૧૩૪૩માં પ્રતિષ્ઠિત ઘયેલ છે તેવો લેખ છે. અજરામાં પહેલાં ઘi મદિરો હશે, એ નીકળેવી કૃતિઓ પરથી ળિ થાય છે. શ્રાવોની વરની ઘણી હશે એમ જાય છે ત્યારે જાવકનું એક પાન ઘર અ નથી. અજાર ગામ બહાર એક જાતની વનસ્પતિને ઝાડે છે જે અનેક ને શાતિ માટે કામ લાગે છે. અન્તમાં આ તીરઘાન પરમશાંતિનું ધામ છે. ખરા | કરવા લાયક છે. દેલવાડા અજરાધી માઈલ દેટ માઈલ દૂર આ ગામ છે. અ કપાળે 1. છે. આ કપલ ભાઈ લો અહી જ પd જેન કા. કર ને Page #184 -------------------------------------------------------------------------- ________________ દીવ બલેજા : ૧૩૮ : જૈિન તીર્થને પાળે છે. તેમનું બંધાવેલું એક સુંદર જિનમદિર દેલવાડામાં છે. મૂલનાયક શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજી છે. વિ. સં. ૧૭૮માં આ મંદિરનો જીર્ણોધ્ધાર થયાને લેખ છે. દીવમંદિર આ પ્રાચીન નગર છે. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ દીવબંદરના સંઘના આગ્રહથી સિધ્ધાચલજીની યાત્રા કરી ચાતુર્માસ માટે અહીં ૧૯૫૦ માં પધાર્યા હતા. તે વખતે આ શહેર ઘણું જ ઉન્નત સ્થિતિમાં હતું. અહીં અત્યારે શ્રાવકેનાં ઘર ઘેડા જ છે. પિર્ટુગીઝ રાજ્ય છે. નવલખા પાર્શ્વનાથજીનું સુંદર વિશાલ જિનમંદિર છે અને પાસે જ નેમિનાથજી અને શાંતિનાથનાં બે મંદિરે છે. ત્રણે મંદિરમાં કુલ ૩૨ જિનબિંબ છે. નવલખા પાશ્વનાથજીની પ્રતિમાજી બહુ જ મનહર અને આકર્ષક છે. સાથે જ નવલખે હાર અને નવલખા મુગટની પણ પ્રસિધ્ધિ હતી. અત્યારે તે સમય નથી. એક ધર્મશાલા અને ઉપાશ્રય છે, જેમાં ચતિજી રહે છે. તેમની પાસે પુસ્તકભંડાર પણ સારે છે. દીવમાં કિલ્લે, મહેલ વગેરે જોવાલાયક છે. દીવ બંદર અજારાથી છ માઈલ દૂર છે. દેલવાડાથી પાંચ માઈલ દૂર છે. ત્યાં ઘઘલા થઈને નાવમાં બેસી દીવબંદર જવાય છે. ઘઘલામાં માછીમારોની વસ્તી છે. ત્યાંથી દસ મિનિટમાં સામે પાર જવાય છે. હોડીમાં બેઠા સિવાય જવાય તેમ નથી. દીવથી દેલવાડા આવી, અજારા થઈ ઉના જવાય છે. ત્યાંથી મહુવા ર૫ કેશ દૂર છે ત્યાં પણ જવાય છે અને વેરાવલ આવવું હોય તે વેરાવલ પાછું અવાય છે. બલેજા–અરેચા પાર્શ્વનાથજી. માંગરોળથી પિરબંદરની મોટર સડકે જતાં વચમાં બાર ગાઉ ઉપર બલેજાબરેથા ગામ છે ત્યાં બલેજા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પ્રતિમાજી વેળુનાં બનેલા છે. ઉપર લેપ છે. એક વાર કેટલાક વ્યાપારીઓ વહાણ લઈ અરબી સમુદ્રમાં પ્રયાણ કરી રહ્યાં હતા એવામાં એકદમ તેમનાં વહાણ રેકાઈ ગયાં-થંભી ગયાં. થોડા સમયમાં સમુદ્રમાંથી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી નીકળ્યાં. સાર્થવાહાએ આ પ્રતિમાજી બગમાં મંદિર બંધાવી પધરાવ્યાં, પ્રતિમાજી ઘણુ જ પ્રાચીન ચમત્કારી અને મનહર છે. અજેને પણ ભક્તિથી પૂજે છે. આ રસ્તે શ્રાવકાના ઘર ન હોવાથી માંગરોલ અથવા પોરબંદરથી પ્રાયઃ સઘ અવારનવાર આવે છે. બલેજા ગામ તે તદ્દન નાનું છે. માંગલમાં બે મંદિરો છે. તેમાં એકમાં તે શ્રી નવપવ પાશ્વનાથની મનહર પ્રાચીન મૂર્તિ છે. બીજામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. માંગળનું પ્રાચીન નામ “મગળપુર છે. આ નગર ઘણું જ પ્રાચીન છે. અહીંથી સમુદ્રકિનારે ફક્ત ત્રણ માઈલ દૂર છે. મહારાજ કુમારપાલના સમયે અહી મંદિર બન્યું જુએ હીરસૌભાગ્ય કાવ્ય Page #185 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૩૯ : વદ્ધમાનપુરી: ઉપરીઆળા હતું. યદ્યપિ તે પ્રાચીન મંદિર અત્યારે તે નથી પરંતુ મુસલમાન જમાનામાં તે મરજીદરૂપે થઈ ગયું હોય તેમ લાગે છે. ગામમાં એક મરછર અથવા પીર જેવી જગ્યા છે. તેઓ કહે છે કે-આ મૂળ હેમચંદ્રાચાર્ય મહારાજને ઉપાશ્રય હતે. અહીંની એક વાવમાંથી મહારાજા કુમારપાલના સમયને લેખ મળે છે. માંગરોળમાં જૈન કન્યાશાળા, પાઠશાળા, લાયબ્રેરી, દવાખાનું વગેરે ચાલે છે. પોરબંદરમાં ત્રણ મંદિરો છે. ઉપાશ્રય, પાઠશાળા છે. અહીંની પાંજરાપોળ ઘણી સારી છે. બલેજાથી ૧૫ ગાઉ દૂર રિબંદર છે. વર્લ્ડમાનપુરી (વઢવાણ શહેર) આ નગરી બહુ પ્રાચીન છે. અહી નગર બહાર ભેગાવા નદીમાં શ્રી વીર પ્રભુને શૂલપાણિ યક્ષે કરેલ ઉપદ્રવનું સ્થાપનાતીર્થ છે. નદીની વચ્ચે આ નાની કરી બહુ જ રમણીય અને શાંતિનું સ્થાન છે. ખાસ દર્શનીય છે. શહેરમાં એક વચ્ચે પાવસહી નામનું એક સુંદર ભવ્ય જિનમદિર હતું. અમલમાની જમાનામાં એને મરજીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પણ શહેર વચ્ચે ચોકમાં વિદ્યમાન છે. આ વસ્તુને સૂચક એક પ્રાચીન શિલાલેખ પણ મળે છે. શહેરમાં બે સુંદર જિનમંદિરો છે. મે મદિર બધુ જ વિશાલ અને ભવ્ય છે. તરફ અનેક નાની મોટી દેરીઓ છે. આ દેરીઓમાં કેટલાક પ્રાચીન શિલાલેખો તેમજ પ્રાચીન જિનમતિઓ છે. શહેરમાં જેનેની વસ્તી સારા પ્રમાણમાં છે. જૈન પાઠશાળા, જેન લાયબ્રેરી વગેરે સારી રીતે ચાલે છે. નજીક જોરાવરનગર છે જ્યાં એક સુંદર જિનમંદિર છે. આ નગર હમણાં જ નવું વર્યું છે. જોરાવરનગરની પાસે વઢવાણ કેમ્પ છે. અહીં પા જેનેની વરની ઘણી સારી છે. સુંદર જિનમંદિર છે. ઉપાશ્રય ઘા જ ભવ્ય અને વિશાલ છે. - ઉપરીઆળા તીર્થ અહીં લુહારની કેડમાંથી ત્રણ યુદર ઉપામવી જિનપ્રતિમાઓ નીકળી હતી. મૂર્તિઓ પ્રભાવિક અને ચમત્કારી છે. મૂળનાયક શ્રી મદ ભગવાન છે. દર ફાગણ શદિ આઠમે મેળો ભરાય છે. વિરમગામ શ્રી માલ ભરમાં બળ છે. ધર્મશાળા સારી છે. વીરમગામથી ખારા જતી ટ્રેનમાં ઝંડુ સ્ટેશનથી જે માઈ ૨ ઉપરીઆળા નીધું છે. બાવકના ઘર બે-ત્ર છે. આ બીચની પાપના માટે બારણું મારાજશ્રી વિજયધમસુરિ મહારાજે અને પ્રયાસ કમ મના. Page #186 -------------------------------------------------------------------------- ________________ - - - - - = = એ ટલે કરે છે = = = 'BI -ર " - 5 * - . , * I : A * , , અહે, છે 22) ભદ્રેશ્વર તીર્થ કે દેશમાં અંજારથી દશેક ગાઉ ર વસઈ ગામ છે. ત્યાં ભદ્રેશ્વર નામે પુરાણુ રથાન છે. આજથી લગભગ વીસ વર્ષ પહેલાં અહી ભદ્રાવતી નામની નગરી હતી. આદર્શ પ્રદ્યચારી વિજય શેઠ અને વિજયા શેઠાણું આ નગરીનાં જ નિવાસી હતાં. શ્રી વીર નિર્વાણ પછી ર૩મા વર્ષે દેવચંદ નામના એક ધનાઢ્ય શ્રાવકે ભવ્ય જિનમંદિર આ નગરીના મધ્ય ભાગમાં બંધાવ્યું અને પ્રતિમાની અંજનશલાકા શ્રી સુધર્માસ્વામી ગણધર મહારાજના હાથથી કરાવી. આ સંબધી એક તામ્રપત્ર વિ. સં. ૧૯ત્રમાં અહીના મંદિરના જીર્ણોદ્ધાર સમયે મળેલું. આ લેખની મૂળ કૅપી તે ભુજમાં છે, કિન્તુ તેની નકલ પૂ. પા. આચાર્ય શ્રી વિજયાનંદસૃરજી મહારાજને તથા રાયલ એશિયાટીક સોસાઈટી કલકત્તાના ઓનરરી સેક્રેટરી એ. ડબલ્યુ રૂડે હાનલ નર મોકલેલી. તેમણે આ તામ્રપત્રની નકલ ઘણું મુશ્કેલીથી -વાચી નિર્ણય કર્યો હતો કે “ભગવાન મહાવીર પછી ત્રેવીસ વર્ષે દેવચંદ નામના વણિકે પાર્શ્વનાથ પ્રભુનું આ મંદિર બંધાવેલ છે.” આ શિલાલેખને સારાંશ ભાંગ આ પ્રમાણે છે-“શ્રી કચ્છ દેશમાં ભદ્રાવતી નામની નગરી હતી. તે પુરમાં મઠધિક શિરોમણિ હિંમતબાજ દેવચંદ્ર નામને એક એષિપુંગવ નિવાસ કરતા હતા. તે સુશ્રાવકે લાખ દ્રવ્ય ખરચી વીર સંવત. ૨૩ માં જૈન લેકેની જાહોજલાલી સૂચવનારું આ દેરાસર બંધાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયWદે સ્થાપના કરી.” જુઓ પ્રત્તરપુષ્પમાળા). Page #187 -------------------------------------------------------------------------- ________________ ભલેશ્વર ૪ ૧૪ર : [ જૈન તીર્થોને ભદ્રાવતીને ઈતિહાસ ઘણે જ ને દર્શાવવામાં આવે છે. મહાભારતમાં વર્ણવાયેલી યૌવનાશ્વ નગરી તે આ જ ભદ્રાવતી હતી અને પાંડવોએ અશ્વમેધ યજ્ઞને ઘેડે અત્રે જ બાંગ્યે હતું. આ તે પૌરાણિક વાત થઈ. આ મંદિરને મધ્યકાલીન ઈતિહાસ નથી મળતું, પરંતુ પરમાતે પાસક મહારાજા કુમારપાલે અહીંના મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. 'બાદ વિ. સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યે હતે એવો એક લેખ ત્યાંના સ્થંભ ઉપર કેરેલ વિદ્યમાન છે. જગડુશાહની અનેક પેઢીઓ દેશાવરમાં ચાલતી. તેના વહાણે વિશ્વભરના બંદરની સફર કરી આવતાં. તેની દાનવૃત્તિએ તેને અમર નામના અપાવી છે. આઠ સૈકાઓ વીતી જવા છતાં જનતા આજે પુણ્યનામધેય જગડુશાહનું સ્મરણ કરી પોતાનું મસ્તક અવનત કરે છે. જગડુશાહના સખાવતી ક્ષેત્રની કંઇક આપણે ઝાંખી કરીએ. વિ. સં. ૧૩૧૫ માં કચ્છમાં અતિશય અનાવૃષ્ટિ થઈ. લેકે અને જાનવરે દુષ્કાળના પંજામાં સપડાયા. તે વખતે ભદ્રાવતી વાઘેલાના કબજામાં હતી, તેની પાસેથી કબજે લઈ જગડુશાહે પિતાના અનભંડાર અને વિશ્વભંડાર ખુલ્લા મૂકી દીધા. દાનની ગંગાને સ્રોત એ અવિરત વહાવ્યા કે દેશભરને દુષ્કાળનું દુઃખ દેખાયું નહિ. કવિઓએ તેના આવા અભૂતપૂર્વ કાર્યથી આકર્ષાઈ તેમને બિરદાવ્યા છે કે જગડ જીવતે મેલ, પનરો તેર પડે નહીં. નીચેની હકીકત પરથી જગડુશાહને માનવપ્રેમ, વાત્સલ્યભાવ અને આર્કિતા દેખાઈ આવશે. રેવાકાંઠા, સેરઠ અને ગુજરાતમાં ૩૩; મારવાડ, થાટ અને કચ્છમાં ૩૦, મેવાડ, માળવા અને હાલમાં ૪૦; ઉત્તર વિભાગમાં ૧૨ એ પ્રમાણે જગડુશાહ તરફથી દાનશાળાઓ ચાલતી હતી. આ ઉપરાંત તેમણે વીસલદેવને ૮૦૦૦ સુડા, સિંધના હમીરને ૧૨૦૦૦ મુડા, દિલ્હીના સુલતાનને ૨૧૦૦૦ સુડા, ૧૮૦૦૦ સુડા માળવાના રાજાને અને ૩ર૦૦૦ સુડા મેવાડાધિપતિને અનાજના આપ્યા હતા. આવા દાનેશ્વરી જગડુશાહે આ પ્રાચીન નગરીના પુરાતન જિનાલયને જીર્ણોધ્ધાર કરાવેલ છે. ત્યારપછી ટક સમયમાં ભદ્રાવતીનું પતન થયું. ત્યાંના જેને અન્યત્ર ચાલ્યા ગયા. મંદિરજી એક બાવાના હાથમાં ગયું. બાવાએ પ્રતિમાજી ઉપાડી લઈ ભોયરામાં સંતાડી દીધા. આ સમાચાર જૈનેને મળતાં ત્યાં આવી તેને સમજાવ્યું પણ તેણે પ્રતિમાજી ન આપ્યાં એટલે સંઘે મૂળનાયક તરીકે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૨૨માં કરી. આ પ્રતિમાજી પણ પ્રાચીન છે. તેની અંજનશલાકા વિ. સં. ૬રરમાં થયેલી છે. થોડા સમય પછી બાવાએ પાર્શ્વનાથજીની મૂતિ પણ પાછી આપી દીધી જે પાછળથી શ્રી સંઘે મૂળ મંદિરની પાછળ દેવકુલિકામાં બિરા જમાન કરી છે, જે હાલ વિદ્યમાન છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૪૧ : ભદ્રેશ્વર ત્યારપછી પુન: જૈનેની વસ્તી ઘટી અને સદ્વિરજીના ખો ત્યાંના ઢાકારના હાથમાં ગયા. પુનઃ વહીવટ જેનાએ પેાતાના હાથમાં લીધેા અને વિ. સંવત્ ૧૯૨૦માં રાવ દેશળજીના પુત્ર રાવ પ્રાગમલજીના રાજ્યમાં આ દેરાસરના પુનઃ જીર્ણોધ્ધાર થયા. ત્યાર પછી વિ. સ. ૧૯૩૯ મઢા શુદિ ૧૦ ને દિને માંડવીવાસી મેણસી તેજસીની ધર્મ પત્ની બાઇ મીડીબહેને છેલ્લે જીટુંખાર કરાયે, જે આજ પણ ચાલુ છે. ખાવન જિનાલયના આ મન્દિરની રચના પણ અદ્ભુત છે. ૪૫૦ પુટ લાંખા પહેાળા ચાગાનની વચમાં મંદિર આવેલુ છે. ચારે ખાજી વિશાલ ધર્મશાલા છે. ડાખી માજી એક ઉપાશ્રય છે. મંદિરની ઊંચાઈ ૩૮ પુટ છે. લંબાઇ ૧૫૦ પુટ અને પહેાળાઇ ૮૦ પુટ છે. મૂળમદિરને ફરતી પાવન દેરીઓ છે. ચાર ઘુમ્મટ મેટા અને એ ઘુમ્મટ નાના છે મંદિરના ર'ગમ'ડપ વિશાલ છે. તેમાં ૨૧૮ સ્થા છે. સ્થંભે મેટા અને પહેાળા છે. અને માજી અગાશી છે. અગાશીમાં બાવન શિખરા નાનાં અને એક મૂળ મંદિરનું વિશાલ શિખર એવી રીતે દેખાય છે કે જાણે આરસના પઢ઼ાટ કારી કાઢ્યા હાય. પ્રવેશદ્વાર સુંદર કારીગરીવાળુ છે. સ્થલા પણ બધા સુંદર કારીગરીવાળા હતા પરન્તુ શેાધાર સમયે બધામાં સીમેન્ટ, ચુના અને રગ લાગી ગયા છે. મદિરમાં આખા ય મ’ડપમાં સાનેરી અને ખીજા રંગાથી કાચ પર તેમજ દિવાલ પર નેમિનાથ પ્રભુની જાન, પ્રભુના વરઘેાડા, શ્રી મહાવીરપ્રભુના, ઋષભદેવસ્વામીના કલ્યાણુકે ને ઉપસર્ગો તેમજ શ્રી પાર્શ્વનાથજી અને શાંતિનાથજીના જીવનકલ્યાણુકાના પ્રસંગેા કલામય દૃષ્ટિથી સુંદર ચિતરેલા છે. આ વિશાલ જિનમદિરમાં કુલ ૧૬૨ જિનપ્રતિમાઓ છે. ઘણીખરી પ્રતિમાએ સપ્રતિરાજાના અને કુમારપાલના સમયની છે. આ જિનમ°દિરમાં એક પ્રાચીન ભોંયરું હતુ કે જે અહીંથી જામનગર જતુ. હાલ તે ભોંયરું પૂરી દેવામાં આવ્યું છે. આ સિવાય અહી ભદ્રાવતીમાં જગડુશાઢુના મહેલ, જગડુશાહની બેઠક અને જગડુશાહના ભંડાર વગેરે જેવા લાયક છે. અહીં એક આશાપુરી માતાના મંદિરના ખંભા ઉપર લેખ છે “ સ’વત ૧૩૫૮ દેવેન્દ્રસૂરિ ..પાર... શબ્દે વેંચાતા નથી. મીજા લેખા ૧૨૦૨-૧૩૧૯-૮૧૦ તથા એક પાળીયા ઉપર .....”આગળ ૧૧૫૯ ના લેખ છે. આ તીથના વહીવટ વર્ધમાન કલ્યાણજી નામની પેઢીથી ચાલે છે .. Cod. અહીં દર વર્ષે મહાવદ ૧૦ ના રાજ માટે મેળેા ભરાય છે, તે વખતે કચ્છ અને કચ્છ બહારથી ઘણા જૈન યાત્રાળુઓ આવે છે. નાકારશીનુ જમણુ થાય છે. ત્રણ દિવસĒઉત્સવ રહે છે.આ સિવાય પણ દરરાજ યાત્રાળુઓનાં એક એ ગાડા જરૂર આવે છે. ધર્માં શાળામાં યાત્રિને સગવડ સારી મળે છે. હમણા ત્યાં એક જૈન લેાજનશાળા પણ શરૂ કરવામાં આવી છે. સ. ૧૯૮૩માં પાટણનિવાસી શેઠ નગીનદાસ કરમચંદે પૂ. પા. આચાયવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી કચ્છને સુંદર Page #189 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ : ૧૪૩ : અંજારઃ સુદ્રાઃ માંડવી ભુજ વિશાલ સ'ઘ કાઢ્યો હતા. ત્યાર પછી તેા આ તીર્થની ગુજરાતમાં બહુ જ સારી ખ્યાતિ થઈ અને દર વર્ષે સ્પેશીયલા કે ખીજા' સાધના દ્વારા યાત્રિકા અહીં યાત્રાર્થે આવે છે. અંજાર ભદ્રેશ્વર તીથે આવનાર શ્રાવકાએ જામનગર રસ્તે તુણા બંદર ઉતરવુ', 'તુણાથી અંજાર સુધી રેલ્વે લાઇન છે. અંજાર સ્ટેશન છે. અ'જારમાં શ્રી વાસુપૂજ્ય ભગવાન, શાતિનાથ પ્રભુ અને શ્રી સુપાર્શ્વનાથજીનાં સુંદર ત્રણ મદિરા છે. મદિરામાં કાચનું રંગબેરગી કામ સુંદર છે. શ્રાવકાનાં ઘર અને ઉપાશ્રય વિગેરે છે. અંજાર વાહન મળે છે. ત્યાંથી ભૂવડ થઈ ભદ્રેવર જવાય છે. ભૂવડમા ગામ બહાર જગહૅશાહેતુ. ખ ધાવેલું પ્રાચીન જિનમંદિર હતુ–છે. આજે ત્યાં જનમૂર્તિ નથી. ગામનું દેરાસર સાધારણ છે અને તેમાં અજિતનાથ પ્રભુની પ્રતિમા છે. મુદ્રા કચ્છમાં કેટલાક શહેરા સારાં છે. મુદ્રાને કચ્છનું પારીસ કહેવામાં આવે છે. મકાનાની બાંધણી ને શહેર ક્રતા કિલ્લે દર્શનીય છે. ૨૦૦ દેરાવાસી અને ૩૦૦ સ્થાનકવાસી મળી કુલ જૈનોનાં ૫૦૦ ઘર છે. ચાર મનેાહર જિનાલયે છે. અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય ગામ બહાર છે, જે એક યતિએ ત્રણ લાખ કારી ખર્ચીને બંધાવેલ છે. ગામમાં આવેલ શ્રી શીતળનાથજીનુ મંદિર વિમાન આકારનું ને સુંદર કારણીવાળુ' છે. ત્રીજી શ્રી પાર્શ્વનાથનુ અને ચેાથુ. શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે. માંડવી માંડવી પણ કિલ્લેખ ́ધીવાળુ શહેર છે. માંડવીમાં આપણા છ ભવ્ય જિનાલયે છે. દેશવાસી આઠસે। અને સ્થાનકવાસી ખસેા ઘરા છે. માંડવી કચ્છનું મુખ્ય બદર હાવાથી વ્યાપાર સારા છે. પાઠશાળા, ઉપાશ્રય વિગેરે છે, ભુજ ભુજ× એ કચ્છનુ` પાટનગર છે. કચ્છનાં કિલ્લેબધીવાળા મુખ્ય ચાર શહેરી × ભૂજમા રાયવિહાર મંદિર પ્રસિદ્ધ છે. વિ. સ. ૧૬૫૬ માં તપાગચ્છીય આચાય શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી ૫. શ્રી વિવેક ગણિ કચ્છમાં પધાર્યાં હતા. તેમણે ભૂજ અને રાયપુરમા ચાતુર્માંસ કર્યાં હતા. ભૂજનાં ચાતુર્માંસ દરમ્યાન તે વખતના રાજા ભારમણૂજીને પ્રતિમાષ આપી અમારી પડતુ વજડાવ્યેા હતા. ભારમલજીએ ભુજનગરમા રાયવિહાર નામે સુદર જિનમદિર અપાવ્યુ, તેમજ વિવેકહષ ઉપાધ્યાયના ઉપદેશથી કચ્છ-ખાખરના એસવાલા શુદ્ધ જૈનધર્મી થયા હતા. ત્યા નવીન ઉપાશ્રય થયા હતા અને કેટલીક જિનપ્રતિમાઓની વિ. સ. ૧૬૫૭ ના માધ શુદ્ઘિ ૧૦ સેામવારે શ્રી વિવેક Page #190 -------------------------------------------------------------------------- ________________ સુથરીઃ : ૧૪૪ : [[ જૈન તીર્થોને પછી આ મુખ્ય શહેર છે. ભવ્ય દુર્ગ, શાહીબાગ, પ્રાગમહેલ, આયનામહેલ, ટંકશાળ વિગેરે જેવા લાયક સ્થળ છે. અહીંની ચાંદીના વાસોની નકશી વખણાય છે. વસ્તી બાવીશ હજારની છે. આપણે બસો ને કથાનકવાસીના બસો ઘર છે. શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ અને આદિનાથના એમ ત્રણ જિનાલયે છે. આ ઉપરાંત અબડાસા, કડી, માગપર, વાગડ આદિ પ્રદેશમાં પણ સુંદર જિનમંદિર અને શ્રાવાની વસ્તી સારી છે. અબડાસાની પંચતીર્થી પ્રસિધ્ધ છે. ૧. સુથરી-સુંદર ભવ્ય જિનાલય છે શાંતિનાથ પ્રભુનું મંદિર છે, જેમાં પાષાણની કુલ ૧૧ર પ્રતિમા છે. આ સિવાય શ્રી પ્રદ્યુતકલેલ પાશ્વનાથજીની ચમલઈ ઉપાધ્યાયજીએ પ્રતિષ્ટા કરાવી હતી. વિવેકપંજ ૧૦૮ અવધાન કરતા હતા. તેમણે અનેક રાજાઓ અને સૂબાઓને પ્રતિબંધ આપ્યો હતો. મલકાપુરમાં, બેરીદપુરમાં અને જાલણમાં વાદીઓને હરાવ્યા હતા. જહાંગીરને પણ પ્રતિબોધ આપી અમારી પડદનાં ફરમાન તાજી કરાવ્યાં હતાં. જુઓ રીશ્વર ને સમ્રાટ' કચ્છના રોજ ભારમલજીને પ્રતિબોધ આપ્યો હતો જેથી તેમણે લેખ કરી આપી ઉમેશ માટે ગૌવત્ર બંધ કર્યો . ઋષિપંચમી સહિત પ પણાના આટ મળી ન દિવસે અહિંસા પળાવી હતી તથા શ્રાદ્ધપક્ષમાં, મૂર્વ એકાદશીઓ, રવિવારે, અમાવાસ્થાઓ તથા મહારાજાના જન્મદિવસે અને રાજ્યાભિષેકના દિવસે આખા રાજ્યમાં અહિંસા પળાવી હતી. આ સંબંધી આખો લેખ ખાખરના શત્રુંજયાવતાર ત્યમાં વિદ્યમાન છે. જુઓ પૂરવણી B * આ નામ પડવાનું કારણ શું? તે સંબંધી નીચેની કથા પ્રસિદ્ધિમાં છે. ઉદેશી નામના ગરીબ શ્રાવકને દેવે સ્વમમાં કહ્યું કે “ સવારે રોટલાની પોટકી બધી ગામ બહાર જજે. ત્યાં રસ્તામાં તેને એક માણસ મળશે, તેને માથે પિટલું છે. તારા રોટલાના પોટલાના બદલામાં તે તું ખરીદી લેજે. પિટલામાંની વસ્તુથી તું સુખી થઈશ. ઉદેશીએ સવારમાં જઈ તે પ્રમાણે કહ્યું. ઘરે આવી પિટલું છાયું છે તેમાંથી શ્રી પાર્શ્વનાથની મૂર્તિ નીકળી, જેને રોટલાના ભંડારિયામાં સૂતાં ભંડારિયું અખૂટ થઈ ગયું. સુથરીમાં આ વખતે એક નિ હતા તેમણે ઉદેશીને સમજાવીને તે મૂર્તિ ઉપાશ્રયમાં મુકાવી પણ રાત્રિ પડતાં જ તે મૂર્તિ અદશ્ય થઈ ગઈ અને ઉદેશીના ભંડારિયામાં પહેચી ગઈ. પછી યુતિએ એક નાની દેરી બંધાવી. તેની પ્રતિકાસમયે સ્વામી વાત્સલ કરતાં એક ઘીના કુડલામાંથી ઘી નીકળતું જ ગયું. કેને અતીવ આશ્ચર્ય થયું. કુડલામાં હાથ નાખીને તપાસ કરતા ઉદેશી શાહુવાળી મૂર્તિના દર્શન થયાં. તેમાં તેમને બહાર કાઢો અને “નકલોલ પાર્શ્વનાથ” એવું નામ રાખ્યું. આ મૂર્તિ એક ભવ્ય પ્રતિમા છે, તેની પ્રતિષ્ઠા થયાને લગભગ સો વર્ષ વ્યતીત થઈ જવા છતાં દિવસે દિવસે તેની જાડેજલાલી વધતી જ જાય છે. આ સુંદર જિનમંદિર ઠેઠ મદિર પરના કળશથી પ્રારબી જમીન પર્વત એક જ સરખા રંગથી સુશોભિત બનાવવામાં આવેલ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૪૫ : hઠારા જખૌઃ નળીયાક તેરા ત્કારી મૂર્તિનું એક મંદિર છે. આખા કચ્છ પ્રદેશમાં આ મૂર્તિનું માહાસ્ય ઘણું છે. ૨, કોઠારા સુથરીથી કોઠારા ચાર ગાઉ થાય. અહીં પણ શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ મંદિર છે. મેટે પર્વત હોય તેવું મંદિર છે, બાર વિશાળ શિખર છે. આખા કચ્છમાં આવું મેટું મંદિર બીજું એકે નથી. સંવત ૧૯૧૮માં સોળ લાખ કેરીના ખચે શેઠ કેશવજી નાયક અને તેમના બન્યુ શેઠ વેલજી મલુએ આ મંદિર બંધાવ્યું છે. મંદિરની લંબાઈ ૭૮ ફિટ, પહોળાઈ ૬૪ ફીટ અને ઊંચાઈ ૭૪ ફીટ છે. ૩, જખૌ-કોઠારાથી સાત ગાઉ થાય છે. જખૌ બંદર છે. અહીં એક વિશાળ કંપાઉંડમાં ઊચા શિખરવાળાં જુદા-જુદા ગૃહ તરફથી બનેલાં આઠ મંદિર, વિશાળ ભવ્ય અને સુંદર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે. કુલ ૨૦ શિખર છે, ૧૩૬ પાષાણુની પ્રતિંમાઓ અને ૧૨૫ ધાતુની પ્રતિમાઓ છે. જેનેનાં ૨૦૦ ઘર છે. મુખ્ય મંદિર વિ. સં. ૧૯૦૫માં શેઠ જીવરાજ રતનશીએ બંધાવેલ જે “રત્નક’ તરીકે પ્રસિધ્ધ છે. ૪, નળીયા-જખૌથી નળીયા છ ગાઉ થાય છે. અહીં સુંદર ચાર જિનમદિરો છે. દેરાસરજીને ૧૬ શિખર અને ચૌદ રંગમંડપે છે. આ વિશાળ મંદિર વિ. સં. ૧૮૧૭માં શેઠ નરશી નાથાએ બંધાવ્યું છે. ૨૦૦ ઘર શ્રાવકનાં છે. ૫. તેરા-નળીયાથી સાડાત્રણ ગાઉ થાય. અહીંને ગઢ ઘણે મજબૂત છે. અહીં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી અને શ્રી શામળા પાર્શ્વનાથજીનાં બે મંદિર છે. મોટા મંદિરને નવ શિખરે છે. વ્યવસ્થા સારી છે. .. , કટારીયા વાગડમાં કટારીયા તીર્થ પ્રસિધ્ધ છે. ગામ નાનું છે છતાં ગામની આસપાસ સૌંદર્ય સારું છે. જેનેના ફકત છ જ ઘર છે. શ્રી મહાવીર સ્વામીનું જિનાલય મનહર છે. પ્રતિમાજી એવા રમ્ય છે કે-જોતાં ને તૃપ્ત થાય જ નહીં. અહીં એક સુંદર ન બેઠગ ચાલે છે. કાઠિયાવાડથી કચ્છમાં વેણાસરના રણને રસ્તે આવનારને વેણાસરનું રણ ઉતર્યા પછી માણાબો અને ત્યારપછી કટારીયા આવે છે. આપણુ કચ્છમાં પ્રાચીન નગરી છે. ઇતિહાસપ્રસિદ્ધ ધર્મવીર અને દાનવીર જગડુશાહના મહેલો અહીં પણ હતા. પહેલા આ નગરી બહુ જ વિશાળ હતી, મુસલમાના અનેક હુમલાથી આ નગરી ખેદાનમેદાન થઈ ગઈ. માત્ર પ્રાચીન અવશેષો જ કાયમ રહ્યા છે. અહીંનું અને મંદિર લાગુ જ ભવ્ય અને મનહર છે અને સ્મૃતિ ખૂબ પ્રાચીન તેમજ દર્શનીય છે. ૧૯. Page #192 -------------------------------------------------------------------------- ________________ અંગીયા : : ૧૬ : જૈિન તીર્થોને અંગીચા ભૂજથી ચૌદ પંદર ગાઉ દૂર આ ગામ છે. અહીં જૈનોની વસ્તી સારી અને ભાવિક છે. એક સુંદર નાનું નાજુક જિનમંદિર છે. અહીં હિંદભરમાં પ્રખ્યાતિ પામેલ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ (પાલીતાણા)ના સંસ્થાપક અને પ્રેરણાદાતા બાલબ્રહ્મચારી પરમપૂજ્ય -શાસનપ્રભાવક શાસનદીપક પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી) મહારાજને સં. ૧૯૭૪ ના આસો વદિ દશમના રાજ વર્ગવાસ થયેલ છે. ગામ બહાર ત્યાં તેમના દેહને અગ્નિસંસ્કાર કર્યો છે ત્યાં સૂપની સ્થાપના છે. ગામમાં જિનમંદિરમાં ગુરુદેવની પાદુકા સ્થાપન કરવામાં આવી છે. તેઓશ્રીએ કચ્છમાં વિચરી ઘણું ઉપકારે કર્યા છે તેઓશ્રીની શત્રુંજય તીર્થ રક્ષા સમયની સેવા, ગુરુકુળની સ્થાપના, જળપ્રલય સમયની અપૂર્વ સેવા, શાસનસેવા અને સમાજસેવા બહુ જ પ્રસિદ્ધ છે. કચ્છ વાગડ અને માગપટ તથા કંઠી પ્રદેશના સુધારા માટે પણ તેમણે ઘણું જ જહેમત ઉઠાવી હતી. માગપટની કેન્ફરન્સ પણ તેમણે સ્થાપી હતી. તેમજ પાલીતાણુ ગુરુકુળ વર્તમાન કમિટીને સોંપ્યા પછી કચ્છને માટે એક સુંદર વિશાળ ગુરુકુળ સ્થાપવાની પણ તેઓશ્રીએ તૈયારી કરી હતી. સુપ્રસિધ્ધ ધર્મપ્રચારક વિદ્વાન મુનિરાજશ્રી દશનવિજયજી, મુનિમહારાજશ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજશ્રી ન્યાયવિજયજી આદિ ત્રિપુટી શિષ્યને દીક્ષા પણ તેઓશ્રીના શુભ હસ્તે કરછમાં જ આપવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છમા ભચાઉ, ભુજપુર, કાંડાગરા, નાનીખાખર, બીદડા, નાના તથા મેટા આસંબીયા, કેડાય, લાયજા, ડમરા વિગેરે સ્થળામાં જિનોની વસતિ સારી છે તેમજ પ્રાચીન અને ભવ્ય જિનમદિરાથી અલંકૃત છે. ખાસ દર્શનીય છે. આપનું જન્મસ્થાન પણ કચ્છ ભૂમિ છે. પત્રી આપની જન્મભૂમિનું ગામ છે. સં. ૧૯૪૦ માં જન્મ, ૧૯૫૬ મા સ્થાનમામી દીક્ષા પણ કછ-પત્રીમાં જ થઈ હતી. આપના પિતાનું નામ ઘેલાશાહ અને માતાનું નામ સુભગાબાઈ છે. ૧૯૬૦ મા રહ્યા. દીક્ષા ત્યાગી અને એ જ સાલમાં સગી દીક્ષા પૂ. પા. આ. શ્રી વિજયકમલસુરીશ્વરજી મહારાજના શુભ હસ્તે જામનગરમાં થઈ હતી, આપના ગુરુદેવનું નામ શ્રી વિનયવિજયજી. મહારાજ હતું. Page #193 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી B ભદ્રેશ્વર સંબંધી થોડી વધુ માહિતી જૂની ભદ્રાવતીના જે અવશેષે અહીં જોવામાં આવે છે તે નીચે પ્રમાણે છે. જગડુશાહે બંધાવેલી જુડીઆ વાવ, માણેશ્વર ખેડા મહાદેવનું મંદિર, પૂલસર તળાવ, આશાપુરા માતાનું મંદિર, લાલશાબાજ પીરને કુબે, સેળ થાંભલાની મરજી, પંજરપીરની સમાધિ અને ખીમલી મજીદ-આવા અનેક હિન્દુ સલીમ સ્મારક-અવશે જોવામાં આવે છે. તેમાં કેટલાક ઉપર લેખે પણ છે. દા. ત. આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપર સં. ૧૧૫૮ ને લેખ અને કેટલાક પાળીઆઓ ઉપર સં. ૧૩૧૯ ના લેખે છે. ખેડા મહાદેવના મંદિરની ડેલીના એક ઓટલાના ચણેલા પત્થરમાં સ. ૧૧૫ ને સિદ્ધરાજ જયસિંહના સમયને લેખ છે. આ નગરી વિ. સં. ૮ થી ૧૦ સુધી તે પઢીયાર રાજપુતેના હાથમાં હતી. તે પછી વાઘેલાઓના હાથમાં આવી. તે પછી સામ જાડેજાઓના હાથમાં આ નગરી આવી. પઢીયાર રાજપુતેના જવા બાદ આ નગરીનું ગૌરવ અને વૈભવ પણ નષ્ટ થવા માંડયાં હતા. કિન્તુ વાસ્તવિક રીતે જોતાં જણાય છે કે વિક્રમની ચૌદમી સદીના પૂર્વ સમય પર્યત તે આ નગરીની પૂરી જાહેરજલાલી હતી અને ચૌદમી શતાબ્દીના ઉત્તરકાલમાં તેની પડતીની શરૂઆત થઈ હતી. અત્યારનું વર્તમાન ભદ્રેશ્વર-ભદ્રાવતી મુદ્રા તાલુકાનું ગામ ગણાય છે. ગામમાં ત્રણથી સાડાત્રણ હજાર માણસોની વસ્તી છે. આ ગામની સ્થાપનાને ૪૦૦ વર્ષ વ્યતીત થઈ ગયાં છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * ૧૪૮ : ભદ્રેશ્વર સંબંધી થોડી માહિતી ભદ્રેશ્વરમાં ફ. શુ. ૩-૪-૫ ને મેળે ભરાય છે. પાંચમે ઉત્સવપૂર્વક દેવા ચઢાવવામાં આવે છે. આ વખતે હજાર માણસેની હાજરી હોય છે. અહીના મંદિરનો વહીવટ “વર્ધમાન કલ્યાણજી નામની જેન વેતાંબર પેઢી દ્વારા થાય છે. ભૂજ, અંજાર, માંડવી અને કચ્છનાં બીજ ગામના જૈન પ્રતિનિધિઓ આ પેઢીના મેમ્બર છે. કમિટીના પ્રમુખ ભૂજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ છે. કથકેટ અહીં અનેક પ્રાચીન જૈન મંદિરે હતા. તેના ભાવશે અદ્યાવધિ વિદ્યમાન છે. ઈતિહાસપ્રેમીઓ આ મંદિરના શિલ્પની અતીવ પ્રશંસા કરે છે. કચ્છી થાપત્યકળા અને શિલાલેખો' નામના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે“એકદર જતા જતાં એક કાળે તે બહુ જ ભવ્ય અને સુભિત હશે, તે માટે જરાય શક નહિં, ભદ્રેશ્વરવાળા જગડુશાહના પૂર્વજોનું બંધાવેલું છે.” ભીમ બાણાવળીએ આ જ કથકેટના કિલ્લાને આશ્રય લીધો હતે. વર્તમાન કચછનરેશના પૂર્વમાં પ્રથમ ખેંગારજીને જૈન ચતિ માણેકરજીએ રાજ્ય સ્થાપનામાં ઘણી જ ઉત્તમ સહાય આપી હતી. ભુજનાં ત્રણ મંદિર પિકી તપાગચ્છનું મદિર અતિ જૂનું છે. ભુજની રાાપનાનું તારણ બંધાયું તે જ વખતે આ મદિરને પાયે નખાયો હતે એમ કહેવાય છે અને રાજ્ય તરફથી જ આ મંદિર બંધાઈ જૈન સંઘને અર્પણુ થયું હતું.” (“હરી કચ્છ યાત્રાના આધારે) Page #195 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી C પૃષ્ઠ ૧૪૪ પર જણાવેલ ખાખરના શત્રુ'જયાવતાર ચૈત્યના શિલાલેખ નીચે પ્રમાણે છે— व्याकरण - काव्य - साहित्य - नाटक - संगीत - ज्योतिष - छंदोऽलंकार - कर्कशतर्कशैत्र- जैन- चिंतामणिप्रचंड खंडन-मीमांसा - स्मृति-पुराण - वेद - श्रुतिपद्धति - पत्रशत्सहस्राधिक ६ लक्षमितश्री जैनागमप्रमुखस्वपर सिद्धांत गणितजाग्रद्यावनीयादिषड्दर्शनी ग्रंथविशदेतिज्ञान चातुरीद लितदुर्वादिजनोन्मादैः ब्राह्मीयावनीयादिलिपी पिच्छालिपि विचित्र चित्रकलाघटोज्ज्वलनावधिविधीयमानविशिष्टशिष्टचेतश्चमत्कार - कारि शृंगारादिरससरस चित्राद्यलंकारालंकृत सुरेंद्र भाषापरिणति भव्यनव्यकाव्य-पटूत्रिंशद्रागिणी - गणोपनीत - परमभावरागमाधुर्य-श्रोतृजनामृतपीतगीतरासप्रबंध-नानाछंदः प्राच्यमहापुरुष चरित्रप्रमाणसूत्र वृत्यादिकरण - यथोक्तसमस्यापूरणविविध ग्रंथग्रथनेन नैक श्लोकशतसंख्यकरणादिलन्धगीः प्रसादै श्रोतृश्रवणामृतपारणानुकारि सर्वरागपरिणतिमनोहारि मुखनादैः स्पष्टाष्टावधानकोष्टकपूरणादिपांडित्यानुरंजितमहाराष्ट्रकशी नशाहि महाराज श्रीरामराज श्रीखानखाना श्रीनवरंग खानप्रभृत्यनेकपदत्तजीवामारि - प्रभूतबंदिमोक्षादि - सुकृतसमर्जितयशः प्रवादेः पं० श्री विवेकहर्षगणिप्रसादैरस्मद्गुरुपादैः ससंघाटकेस्तेषामेव श्रीपरमगुरूणामादेशप्रसादं महाराजश्री - भारमल्ल जिदाग्रहानुगामिनमासाद्य श्रीभक्तामरादिस्तुतिभक्तिप्रसन्नीभूतश्रीऋपमदेवोपासक - सुरविशेषाज्ञया प्रथमविहारं श्रीकच्छदेशेऽत्र चक्रे तत्र च सं. १६५६ वर्षे Page #196 -------------------------------------------------------------------------- ________________ ખાખરના ચિત્ય લેખ : ૧૫૦ ? [न तीन श्रीभुजनगरे मायं चतुर्मासके द्वितीयं च रायपुरवंदिरे, तदा च श्रीकच्छमन्युकांठापश्चिम पांचाल-बागह-सला-मंडलायनेक्रदेशाधीशमहाराजश्रीखंगारलीपट्टालकरणाकरपाकाव्यादिपरिज्ञानतथाविधेश्वर्यस्थैर्यधैर्यादिगुणापहस्तित सरस्वती महानवस्थानविरोधत्याजकर्यादववंशमास्कर-महाराज श्रीमारमहजीराजाधिराज: (विज्ञप्ताः ) श्रीगुरवस्ततस्तदिच्छापूर्वकं संजग्मिवांसः । काव्य-व्याकरणादिगोष्टया स्पष्टावधानादिप्रचंडपांडित्यगुणदर्शनेन च रंजितः राजद्रः श्रीगुरूणां स्त्रदेशेषु जीवामारीप्रसादचक्रे, तद्वयक्तिर्यथा-सर्वदापि गयामारिः पर्युपणा ऋषिपंचमीयुत नवदिनेषु तथा श्राद्धपले सबैकादशी रविवार दर्गेषु च तथा महाराजजन्मदिने सर्वजीवामारिरिति सार्वदिकी सार्वत्रिकी चोरोपणा जज्ञे, तदनु चैकदा महाराज पाहविधीयमाननभोवापिकविप्रविप्रतिपत्तो तच्छिक्षाकरणपूर्वकं श्रीगुरुमिः कारिता श्रीगुरुक्तां नभस्यवापिकव्यवस्थापिका सिद्धांतार्थयुक्तिमाकर्ण्य तुष्टो राजा जयवादपत्राणि ७ स्वमुद्रांकितानि श्रीगुरुम्या प्रसादादुपढोकयति स प्रतिपक्षस्य च पराजितस्य ताश राजनीतिमामूत्र्य श्रीराम इव सम्यग् न्यायधम सत्यापतिवान किंच कियदेतदमद्गुरूणाम् ।। यतः ॥ यजिग्ये मलकापुरे विवदिपुर्मुलामिधानो मुनिः, श्रीमन्जनमतं यवन्नुतिपदं नीतिप्रतिष्ठानके ॥ भट्टानां शतशोऽपि यत्सुमिलितासहीप्ययुक्तीनिता, यौन अयितः स बोरिदपुरे वादीश्वरो देवजी ॥१॥ जैनन्यायगिराविवादपदवीमारोप्य निर्घाटितो, पाचीदेशगजालणापुरत्ररे दिगंबराचार्यराट् ।। श्रीमद्रामनरेंद्रसंसदि किलात्मारामबादीश्वरः, कस्तेषां च विवेकहपंसुधियामग्रे घराचंद्रका किंचास्मद्गुरुवनानिगंतमहाशास्त्रामृतान्धी रतः, सर्वत्रामितमान्यतामवदधे श्रीमयुगादिप्रभोः ॥ तइत्यै भुजपचने व्यरचयत् श्रीमारमप्रभु, श्रीमद्रायविहारनाम जिनपत्रासादमत्यद्भुतम् ॥३॥ अथ च सं.१६५६ वर्षे श्रीकच्छदेशांतर्जेसलामंडले विहरहि:श्रीगुरुभिः प्रबलधन Page #197 -------------------------------------------------------------------------- ________________ इतिहास ] : १५१ : ખાખરના ચૈત્યના લેખ धान्याभिरामं श्री खाखरग्रामं प्रतिबोध्य सम्यग् धर्मक्षेत्रं चक्रे यत्राधीशो महाराज श्रीभारमलजी भ्राता कुंभर श्री पंचायणजी प्रमदमबलपराक्रमाक्रांत दिक्चक्रश्चक्रबंधु प्रतापतेजा यस्य पट्टराशी पुष्पाबाईप्रभृति तनूजाः कुं० दुजाजी, हाजाजी, भीमजी, देसरजी, देवोजो, कमोजी नामानो रिपुगजगटा केशरिणस्तत्र च शतशः श्रीओसवालग्रहाणि सम्यग् जिनधर्म प्रतिबोध्य सर्वश्राद्धसामाचारीशिक्षणेन च परमश्राद्धीकृतानि तत्र च ग्रामग्रामणीभद्रकत्यदानशूरत्वादि गुणोपार्जितयशःप्रखरकर्पूरपूरसुरभीकृतब्रह्मांडभांडः शा. चयरसिकः सकुटुंब: श्रीगुरुणा तथा प्रतिबोधितो यथा तेन घंघरशा शिवापेथाप्रभृति समवहितेन नव्योपाश्रयः श्रीतपागणधर्मराजधानीव चक्रे, तथा श्रीगुरूपदेशेनैव गुर्जरधरिथ्याः शिलातक्षकाना कार्य श्रीसंभवनाथप्रतिमा कारिता | शा. वयरसिकेन तत्सुतेन शा. सायरनाम्ना मूलनायक श्री आदिनाथप्रतिमा २ शा वीज्जाख्येन ३ श्रीविमलनाथप्रतिमा च कारिता, तत्प्रतिष्ठा तुवा. वयरसिकेनैव सं. १६५७ वर्षे माघसित १० सोमे श्रीतपागच्छनायक - भट्टारक - श्री विजय सेन सूरिपरमगुरूणामादेशादस्मद्गुरुश्रीविवेकहर्पगणिकरेणैव कारिता । तदनन्तरमेव प्रासादोऽप्यस्मद्गुरूपदेशेनैव फाल्गुनासित १० सुमुहूर्त्ते उवएसगच्छे भट्टारक - श्रीकक्कसूरियोधित - श्री भाणदकुशल श्राद्धेन ओसवाल ज्ञातीय पारिपिगोत्रे शा. वीरापुत्र डाहापुत्र जेठापुत्र शा. खाखणपुत्ररत्नेन शा. वयरसिकेन पुत्र शा. रणवीर शा. सायर शा. महिकरणस्नुपा उमा रामा पुरीपौत्र शा. मालदेव, शा. राजा, खेतल, खेमराज, वणवीर, दीदा, वीरा प्रमुखकुटुंबयुतेन प्रारेभे । तत्र सान्निध्यकारिणौ धंधरगोत्रीयो पोर्णमीयक कुलगुरु भट्टारक श्रीनिश्राश्राद्धौ शा. कंथडसुत शा. नागीभा शा. मेरगनामानौ सहोदरौ सुत शा. पाचासा महिपाल मलप्रसादात् कुटुंबयुतौ प्रासादोऽयं श्रीशंत्रुजयावताराख्यः सं. १६५७ वर्षे फा. कृ० १० दिने प्रारब्धः । सं. १६५९ वर्षे फा० शु० १० दिनेऽत्र सिद्धिपदवीमारुरोह | आनंदाच कच्छमंडन - श्रीखाखरिनगरसंघे श्रेयश्च । सं. १६५९ वर्षे फा० सुद १० दिने पं. श्रीविवेकहर्षगणिभिर्जिनेश्वर तीर्थ विहारोऽयं प्रतिष्ठितः ॥ प्रशस्तिरियं विद्याहर्षगणिभिर्निरचिता । संवतो वैक्रमः ॥ વિવેકદ્ધ ગણિ મહાન ક્રિયાહારક તપાગચ્છાધિપતિ આચાય' શ્રી ભાણુ દળિસૂરિજીના શિષ્ય ઋષિ શ્રીપતિના શિષ્ય પ. હર્ષોંનાઁદના શિષ્ય થાય છે. તેઓ એક મહા Page #198 -------------------------------------------------------------------------- ________________ ખાખરના ચૈત્યનેા લેખ : ૧૫૨ ઃ [ જૈન તીર્થોના પ્રતાપી પુરુષ હતા. ધણા રાજા-મહારાજાઓને પ્રતિખાધ આપી જીવદયા સંબંધી કાર્યાં કરાવ્યા હતાં. તેમણે સમ્રાટૂ જહાંગીરના દરબારમાં રહી, તેને પ્રતિખાધી સમ્રાટ્ અકબરે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને પપ્પુ પણુના બાર દિવસેાનુ અહિંસા-પાલનનુ ફરમાન આપ્યુ હતુ. એ ફરમાનને જાગીરદ્વારા પુનઃ સજીવ ધરાવી અમલી બનાવ્યું હતું. કચ્છનરેશને પણ પ્રતિખાળ્યા હતા. કચ્છ, મુહરાનપુર, આગ્રા, મથુરા આદિમાં પ્રતિષ્ઠા કરાવી હતી. મથુરાના ચેારાથી મંદિરને નામે પ્રસિદ્ધ મંદિરમાં શ્રી જંબૂરવામીજીની પાદુકાઓની તેમણે જ પ્રતિ કરાવી હતી જેના લેખ અમે વાંચી, તેની નકલ જૈન આત્માનંદ પ્રકાશમાં અમારી પૂર્વ દેશની યાત્રા' નામક લેખમાં પ્રકાશિત કરી હતી, પ, શ્રી વિવેક જી, તેમના ગુરુભાઇ પરમાનંદ અને ૫. શ્રી વિવેકહેછના શિષ્ય મહાન દ વગેરેએ ખરતરગીય ભાસિંહ( જિનસિંહસૂરિજી )ના પ્રસગને લીધે સમ્રાટ્ જાંગીર ઉપર તે પ્રસગે અસર પાડી હતી. ખરતરગીય યુગપ્રધાન જિનચંદ્રસૂરિજીને સમ્રાટ્ જહાંગીરના દરબારમાં પ્રવેશ કરાવવામાં હુ સારી સહાયતા કરી હતી. (જુઓ મહાજન વશ યુક્તાવલી) ૫. શ્રી વિવેક કૃત પરબ્રહ્મપ્રકાશ તથા હીરવિજયસૂરિ સઝાય વગેરે મળે છે. Y તેમના કાર્યોની નોંધ તેમના શિષ્ય પં. શ્રી મહાન દૈ અનાવેલ અંજનાસુ દરી રાસની પ્રશસ્તિમાં આપેલ છે. સમ્રાટ્ જહાંગીરને પ્રતિષેાધી પ્રાપ્ત કરેલું" અહિંસાનું કરમાનપત્ર સૂરીશ્વર અને સમ્રાટ્ નામક પુસ્તકમાં પરિશિષ્ટ 7 ફ્માન ત્રીજામા ફ્ાટો બ્લેાક અને અનુવાદ સહિત પ્રકાશિત થયેલ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ - -- -- ' ; હાક :: E મ It' 11. s . . કમિટી ક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી शंखेश्वराधीश्वरपार्श्वनाथः, कल्याणकल्पद्रुम एप देवः । भव्यात्मना सन्ततमेव लक्ष्मी, (देहेऽपि) गेहेऽपि च संविदध्यात् ॥ –શ્રીજિનપ્રભસૂરિ આ તીર્થસ્થાન રાધનપુર સ્ટેટના મુંજપુર મહાલમાં આવેલું છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના વિરમગામ સ્ટેશનથી શંખેશ્વર થઈને રાધનપુર સુધીની મોટર સવસ ચાલ છે. વિરમગામ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઈલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઈલ દૂર શખેશ્વર મહાતીર્થ આવેલું છે. વીરમગામ સ્ટેશનથી મોટર સવીસને ખટારો રેજ સવારમાં નવ વાગે ઉપડી, માંડલ તથા પંચાસર થઈ ૧૧-૧૨ વાગે શખેશ્વરજી પહોંચી, ૦ થી ના કલાક ત્યાં રોકાઈ મુંજપુર તથા સમી થઈને રાધનપુર આશરે રા-૩ વાગે પહોંચે છે. આવી જ રીતે રાધનપુરથી પણ મેરખટારે ૧૨ વાગે ઉપડી સમી, મુંજપુર થઈ ર–રા વાગે શખેશ્વરજી પહેંચી ૨-૩ વાગે ઉપડે છે અને લગભગ ૪ વાગે વીરમગામ પહેંચે છે, અને કાઠિયાવાડ તથા ગુજરાતના પેસેં. જને રેહના ટાઈમે પહોંચાડે છે. શિયાળાના દિવસેમાં તે વીરમગામથી આવતા પેસેંજરેને શએશ્વરજીમાં ત્રણ કલાક રોકાઈ દર્શન-પૂજનાદિને સમય મળે છે અને તે જ દિવસે પાછા જવાની પણ અનુકૂળતા રહે છે, પરંતુ ગરમીના દિવસે માં અનુકૂળતા નથી રહેતી કારણ કે ગરમીમાં રાધનપુરને ખટાર પણ નવ વાગે ઉપડે છે. એ ૧૧-૧૨વાગે શંખેશ્વરજી પહોંચી જાય છે અને વિરમગામને ખટારો પણ એ જ ટાઈમે Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી રખેશ્વર પાર્શ્વનાથજી : ૧પકઃ [ જેન તીથીને અહીં આવી જાય છે, એટલે એક જ દિવસે પાછા વળવાની અનુકુળતા પેસેંજરાને નથી મળતી. વિરમગામથી શંખેશ્વરજી સુધીનું મેટર ભડું ૧ રૂ. છે, પરંતુ વિરમગામથી રાધનપુરની સળંગ શીટ લેવામાં આવે તે અઢી રૂા. ટીકીટ ; પરન્તુ આમાં યાત્રિકને પૂજદિને લાભ બરાબર નથી મળી શકતા. માત્ર દર્શનના લાલ પુરત જ સમય મળે છે. બીજે વરતે હારીજથી છે. હારીજ ટેશનથી નિત્ય ખૂણામાં ૧૨ ભાઈ દર વરઇ છે. રાજથી મુંજપુર થઇને શંખેશ્વરજી જવાય છે. આ સિવાય બહુચરાજીથી પ શખેશ્વરજી જવાય છે. બરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં રાખેશ્વરજી ૧૮ માઈલ દૂર છે. બહુ ચરાજીથીક શંખલપુર, કુવા, કુવા થઈને શબેરજી જવાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની તીર્થસ્થાપના સંબંધી વિવિધ તીર્થકામાં નીચે પ્રમાણે ઉલ્લેખ આવે છે. પૂર્વે નવમા નિવાસુદેવ જરાસંધે રાજગૃહી નગરીથી અન્ય સહિત નવમા વાસુદેવ શ્રી કૃષ્ણુ ઉપર ચઢાઈ કરી. ત્યાંથી ચાલી પશ્ચિમ દિશા તરફ આગળ વધવા લાગ્યા. શ્રી ય કારિકાનગરીથી સેન્ચ સહિત નીકળી પિતાના દેશની સીમા સુધી સામે આવ્યા. સરસ્વતી નદીની નજીક નયઠ્ઠી ગામ પાસે પડાવ નાખ્યો. ત્યાં ભગવાન અરિષ્ટનેચિકુમારે પચજન્ય શંખનાદર્યો. એ સ્થાને જ શંખપુર નગરીની ઘાયના થઈ. અરિષ્ટનેમિકુમારના શંખનાદથી જરાધનું સૈન્ય ભિત થઈ ગયું. આ વખતે જરાત્રે “ર” નામની પિતાની કુળદેવીની આરાધના કરી શ્રીકૃષ્ણુના સૈન્યમાં જરા વિવી જેથી શ્રીકૃષ્ણુનું સૈન્ય ખાંસી અને શ્વાસ રોગથી પીડિત થયું. * શંખલપુર ગાયકવાડ સ્ટેટના ચારમા તાલુકાનું પ્રાચી ગામ છે. શંખલપુર પહેલાં બહુ જ સુદર અને ભવ્ય નગર છું. એને શંખલપુરી પન્નુ કહેતા, એવી દંતકથા છે. અહી હાલમાં શ્રાવનાં ટ૫-૪૦ ઘર છે. બે માળવાળ ભવ્ય સુંદર જિનમંદિર છે, આ મંદની પહેલાં અહી એક પશુ મંદિર ન હતું. સં. ૧૮૪૯માં એક મકાનના ખંડિચેરમથી કાટનાં એક લોયરું નીકળ્યું. એમાંથી ૧૫૦-૨૦૦ જિનતિ અને ૨૦૦-૩૦૦ પરિટરો, ટાઉસ્થળીયા વગેરે તથા દીવીઓ, અગલુંછ, ઓસીઆ, ચુખ૮ વર નીકળવું. ત્યારપછી નવું મંદિર બંધાવી, વિ. સં. ૧૯૦૫ જે વદિ આદમે સુંદર પ્રતિ મહત્સવ કરાવી ૫૪ મૂર્તિ બિરાજમાન કરી. બાકીની મૂર્તિઓ બહાર ગામ જન સંદરામાં બિરાજમાન કરવા આવી અને પરિકર ના કાઉસગીયા વગેરે કદંબગિરિરાજમાં આખાં, આ બધા ઉપરથી એમ તે ચક્કસ જણાય છે કે-આ શહેર પ્રાચીન કાળમાં ભવ્ય નગર છે. બહુચરાજીથી આ ગામ બે જ ભાધિ દૂર છે. મંદિર ત્રશું માળનું મંદિર અને ભવ્ય છે. ગામમાં બે પાત્ર છે. શ્રાવકે ભાવિક અને ભક્તિવાળા છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ઃ ૧૫૫ : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી. સભ્યની આ દશા જોઈ શ્રીકૃષ્ણ આકુળવ્યાકુળ થઈ ગયા અને ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારને પૂછયુ-“ભગવાન ! આ મારું સન્ય કેવી રીતે નિગી (નિરુપદ્રવી) થશે અને જયલક્ષમી અમારા હાથમાં કેવી રીતે આવશે?” ત્યારે ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારે અવધિજ્ઞાનથી જોઈને કહ્યું કે-“પાતાલલોકમાં નાગદેવથી પૂજિત ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે તેમને પોતાના પૂજાસ્થાનમાં રાખી તુ પૂજા કરીશ તે તારું એન્ય નિરુપદ્રવી થશે અને તને જય મળશે.” આ સાંભળીને શ્રી કૃષ્ણ સાત મહિના અને ત્રણ દિવસ (અન્ય મતાનુસાર ત્રણ દિવસ) સુધી આહાર રહિત રહી વિધિપૂર્વક પનગરાજની આરાધના કરી. અનુક્રમે વાસુકી નાગરાજ પ્રત્યક્ષ થયા કૃષ્ણજીએ ભક્તિ-બહમાનપૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીની માગણી કરી, નાગરાજે પ્રતિમાજી આપ્યાં. કૃષ્ણ મહોત્સવ પૂર્વક પ્રતિમાજીને પિતાના દેવમંદિરમાં સ્થાપ્યા. વિધિપૂર્વક ત્રિકાળ પૂજા શરૂ કરી. પ્રતિમાજીનું હવણ જળ લઈ સમસ્ત સૈન્ય ઉપર છાંટયું જેથી સેના રાગ રહિત થઈ. સમસ્ત જરા, વેગ, શોક વગેરે દૂર થઈ ગયાં. અનુક્રમે જરાસંધને પરાજય થયો. લેહાસુર, ગયસુર અને બાણાસુરાદિ જીતાયા. ત્યારથી ધરણેન્દ્રપદ્માવતીના સાનિધ્ય યુક્ત સકલબિહારી અને સમરત ઋદ્ધિના જનક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ઘણી પ્રસિધ્ધિ થઈ. પ્રતિમાજીને ત્યાં શંખપુરમાં જ સ્થાપિત કર્યો. બાદ પ્રતિમાજી અદશ્ય રહ્યાં. ત્યારબાદ શંખપુરના કૂવામાં પ્રતિમાજી પ્રગટ થયાં. હમણાં તે તે પ્રભુજી ચિત્યઘરમાં સકલ સંધથી પૂજાય છે. પ્રતિમાજી અનેક પ્રકારના પરચા પૂરે છે. મુસલમાન પાદશાહે પણ તેને મહિમા કરે છે.” શંખેશ્વરજીમાં રહેલ ઈચ્છિત ફલને આપનાર જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીને કહ૫ પૂર્વરતાવ્યાનુસાર જિનપ્રભસૂરિજીએ બનાવ્યું. (વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ પર) આ પ્રતિમાજીની ઉત્પત્તિ સંબંધી કહેવાય છે કે-ગઈવીશીના નવમા તીર્થકર શ્રી દાદર જિનેશ્વર મહારાજના સમયમાં આષાઢી શ્રાવકે આ બિંબ ભરાવ્યું હતું. આષાઢી શ્રાવકે પ્રભુજીને પૂછયું હતું કે-“મારું કલ્યાણ કેવી રીતે થશે?” ત્યારે પ્રભુજીએ કહ્યું કે “આવતી વીશીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીના શાસનમાં તું ગણધાર થઈશ.” પછી તે શ્રાવકે પ્રભુમુખથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના વર્ણ અને શરીરના માપ પ્રમાણે પ્રતિમાજી બનાવી, પિતાના ગૃહસ્થાશ્રમમા ઘણો વખત પૂજન કર્યા બાદ સંયમ સ્વીકાર્યું અને કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઈંદ્ર થતા, અવધિજ્ઞાન દ્વારા પિતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વજિનબિંબને દેવલોકમાં લાવી, પોતાના વિમાનમાં રાખી થાવજજીવ પૂજા કરી. બાદ તેમણે તે બિબ સૂર્યને આપ્યું. સૂર્ય ૫૪ લાખ વર્ષ પર્યત તેની પૂજા કરી. બાદ આ ચમત્કારિક બિંબ પહેલા, બીજા, દશમા અને બારમા દેવલોકમાં, લવણદધિમાં, ભવનપતિઓના આવાસોમાં, વ્યંતરના નગરમાં, ગંગા તથા યમૂના નદીમાં અનેક સ્થળે પૂજાયુ. કાળક્રમે નાગરાજ ધરણેકે આ પ્રતિમા શ્રીષભદેવ ભગવાનના પાલિત-પુત્રે નમિ-વિનમિને આપી. તેમણે વેતાલ્ય પર્વત Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૫૬ : [જેન તીર્થો પર થાવસજીવ પૂજી. બાદ ચંદ્રપ્રભુસ્વામીના સમયના સૌ મેં પૂછને ગિરનાર પર્વતની સાતમી ટ્રેક પર સ્થાપના કરી. બાદ નાગરાજ તથા શ્રીરામચંદ્ર તથા સીતાએ પૂછ અને પાછી સૌધર્મન્ડને સોંપી. બાદ સોમે તેની પૂજા કરી ગિરનારના સાતમ શિખર પર પુનઃ સ્થાપી. બાદ ત્યાંથી ધરણે તે પ્રતિમાને પિતાના આવાસમાં લઈ ગયા અને પોતે પદ્માવતી દેવી સાથે પ્રતિદિન પૂજવા લાગ્યા બાદ કાળક્રમે જરાસંધ સાથેના યુધ્ધમાં શ્રી અરિષ્ટનેમિકુમારના વચનથી ધરણે તે પ્રતિમા શ્રી કૃષ્ણને આપી. આ રીતે શ્રી શખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ કેડાગામે વર્ષોથી પૂજાતી આવી છે. આ સંબંધમાં પં. શ્રી શીતવિજયજી તીર્થમાલામાં આ પ્રમાણે લખે છે કે “વીરમગામથી આગલિ પાસ, સંખેસ પૂરી મનિ આસ ૧૫૬ યાદવ જરા નિવારી ઈણિ, યદુપતિ તીરથ થાણું તિર્ણિ ચંદ્રપ્રભુજી નવારિ કહી, તવ મૂરતિ ભરાવી સહી. ” . ૧૫૭ (પ્રાચીન તીર્થમાળા પૃષ્ઠ ૧૨૫) આવી રીતે આ તીર્થ છે તે ઘણું જ પ્રાચીન. આ તીર્થરથાનના પ્રદેશને વઢીયાર દેશ કહેવામાં આવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં અનેક તેત્રે, ઈદ, સ્તવને બનેલાં છે. આજ પણું આ તીર્થ મહાચમત્કારી છે. કા. શુદિ પૂર્ણિમા, પોષ દશમી, . શુ. ૧૫ ના રોજ મોટા મેળા ભરાય છે. યાત્રિકને ઘણું ચમત્કારોના દર્શન થાય છે. આજે પણ ઘણુ પરચા પૂરાય છે. સુંદર છ ધર્મશાળાઓ, ઉપાશ્રય પુસ્તકાલય અને ભેજનશાળા છે. અહીં શ્વેતાંબર સંઘ તરફથી જીવણદાસ ગેડીદાસ એ નામી કારખાનું ચાલે છે. વ્યવસ્થા શેઠ જમનાદાસ ભગુભાઈ સંભાળતા પરંતુ ત્યારબાદ અમદાવાદના આઠ સભ્યની એક કમીટી નીમી છે જે શંખેશ્વર તેમજ ભેંચણજીના કારખાનાની દેખરેખ રાખે છે. ગામમાં પુરાણુ શંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર છે. હાલનું મંદિર નવું છે. પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન અને ભવ્ય છે. ઘણુ જ શાંતિનું સ્થાન છે. રાત્રે દિવ્ય વાજિંત્ર પણ સંભળાય છે. પ્રતિમાજી જીર્ણ થઈ જવાથી વેણીચંદ સુરચંદના પ્રયાસથી પ્રતિમા ઉપર સુંદર મેતીને લાલ લેપ કરવામાં આવેલ છે. ખાસ દર્શનીય સ્થાન છે. મંદિરનું ચિત્રકામ, બાંધણું અને શિ૯૫ પણ સરસ છે. બાવન જિનાલયનું ભવ્ય મંદિર દર્શનીય છે. મલનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ઉપર તે કઈ શિલાલેખ નથી દેખાતે પરંતુ ત્યાંની દેવલિકાઓમાં બિરાજમાન સ્મૃતિઓ ઉપર તેરમી અને ચૌદમી શતાબ્દિના લેખે મળે છે. તેરમી શતાબ્દિને લેખ શ્રી સોમપ્રભસૂરિજીને છે અને * કા. શુ. ૧૫ તથા ચૈત્ર શુ. ૧૫ને દિવસે શત્રુંજયગિરિરાજના ૫દ તાંબર કારખાના તરફથી બંધાય છે. પિચ દશમીએ ગેહ મેતીલાલ મૂળછવાળા તરફથી નોકરશી થાય છે, Page #203 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૫૭ : * શ્રી શંખેશ્વરપાનાથજી ચૌદમી શતાબ્દિને લેખ બ્રહ્માણગચ્છના શ્રી બુદ્ધિસાગરસૂરિજીને છે. બીજો લેખ પણ તેમને જ મળે છે. આ સિવાય મૂલનાયકની આજુબાજુના બને કાઉસગીયા ઉપર પરિકર ઉપર સં. ૧૬૬૬ ને લેખ છે, જે આ પ્રમાણે છે– सं. १६६६ वर्षे पो. व. ८ रवी शंखेश्वरपार्श्वनाथपरिकरः अहम्मदावादवास्तव्य शा. जयतमाल भा. जीवादेसुत पुण्यपाल तेन स्वश्रेयसे कारितः प्रतिष्ठितश्च श्रीतपागच्छे भट्टारक-श्रीहीरविजयसरीश्वरपट्टोदयाचलभासनभानुसमानभट्टारक श्रीविजयसेनसूरीश्वरनिर्देशात् ततशिष्य श्रीविजयदेवसूरिमिः श्रीमती राजनगरे इति शु० સં. ૧૬૬૬ પિષ વદિ ૮ રવિવારે અમદાવાદનિવાસી શા. જયતમાલની ભાય જીવાના પુત્ર પુણ્યપાલે પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું પરિકર કરાવીને તેની, શીતપાગચ્છનાયક ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉદયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્યસમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી. ઉપર્યુક્ત લેખમાં એ પણ સૂચિત કર્યું છે કે શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આ સંબંધી વિજયપ્રશરિતમાં નીચે મુજબ ઉલ્લેખ મળે છે " पुरे राणपुरे प्रोढेऽप्यारासणपुरे पुनः । पत्तनादिषु नगरेष्वपि शंखेश्वरे पुरे श्रीमरीन्द्रोपदेशेन संनिवेशेन संपदाम् । जाता जगज्जनाद्वारा जीर्णोद्धारा अनेकशः ॥ ६१ ॥ ટીકાકાર શ્રી શહેશ્વરે કુને ખુલાસે લખતાં જણાવે છે કે– "पुनः शंखेश्वरग्रामे च श्रीपार्श्वनाथस्य मूलतोऽपि नवीनशिखरबद्धप्रामादनिर्मापणम्" શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી શંખેશ્વર ગામમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર મૂળથી નવું કરાવ્યું. મંદિર પૂર્ણ થઈ ગયા પછી પ્રતિષ્ઠા માટે શ્રી વિજયદેવસૂરિજી મહારાજને પોતે મોકલ્યા હોય એ બનવાજોગ છે. નવીન મંદિરજીની સમાપ્તિ ૧૬૬ માં થઈ ગઈ હશે, કારણ કે સં. ૧૬૯૩ માં સાણંદના સંઘ તરફથી એક દેરી બન્યાને લેખ મળે છે. શ્રી કૃષ્ણ મહારાજે શંખપુરમાં મદિર સ્થાપી શખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ બિરાજમાન કરી પરંતુ ત્યારપછી આ તીર્થને ઐતિહાસિક ઉલેખ ઠેઠ વિક્રમની બારમી સદીથી મળે છે, જે નીચેના જીર્ણોધ્ધારથી સમજાશે, Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી : ૧૫૮ : [ જેન તીર્થને ૧. ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના સમયના સૌરાષ્ટ્રના દંડનાયક, ગિરનારતીર્થને અધ્ધાર કરાવનાર દાનવીર ધર્મવીર સજજન મહેતાએ અહીં સુંદર દેવવિમાન જેવું ભવ્ય જિનમદિર બંધાવી વિ સં. ૧૧૫૫ માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની સ્થાપના કરી હતી. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલસર્વન આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી વિદ્યમાન હતા. કદાચ તેમના ઉપદેશથી જ સજન મહેતાએ આ ઉધ્ધાર કરાવ્યે હશે. ૨ ગુજરાતના મહામાત્ય દાનવીર,ધર્મવીર, મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે શ્રી વર્થમાન સૂરીશ્વરજી(વડગઝીય, સવિનયાક્ષિક)ના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્થ નાથજીના નીર્થને મહિમા સાંભળી, ત્યાંને માટે સંઘ કાઢી, દર્શન કર્યા અને મંદિરની જીર્ણ સ્થિતિ નિહાળી સુદર જિનમંદિર બંધાવ્યું. ચોતરફ ફરતી જિનાલયની ટરીઓ બનાવી વિ. સ. ૧૨૮૬ લગભગમાં શ્રી વર્ધમાનસૂરીશ્વરજી વગેરે સુવિહિત સૂરિપુંગવ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ વખતે દરેક દેરીઓને સોનાના કળશ ચઢાવ્યા હતા. આ જીર્ણોધ્ધારમાં મંત્રીશ્વર બંધુયુગલ વરતુપાલ તેજપાલે બે લાખ રૂપિયા ખર્ચ તીર્થભકિતને અનુપમ લાભ લીધે હતે. ૩ત્રીજા ઉધ્ધાર માટે જગડુચરિત્ર મહાકાવ્ય સ૬માં લખ્યું છે કે પૂર્ણિમાપક્ષના શ્રી પરમદેવસૂરિજીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની આરાધના કરીને વિ, સં. ૧૩૦૨ ની આસપાસમાં મહારાણા દુજનશલ્ય(ઝંપુર-ઝીંઝુવાડાના રાણા)ને કેને રેગ મટાડશે તેથી ઉક્ત સૂરિજી મહારાજના ઉપદેશથી રાણુ દુર્જનશથે શ્રી શંખેશ્વરપાનાથજીને છોધ્ધાર કરાવ્યા. ૪: રાણા દુર્જનશાના ઉદાર પછી ડાં વર્ષો સુધી આ મંદિર સારી અવસ્થામાં રહ્યું હતું પરન્તુ ત્યારપછી અલ્લાઉદ્દીન ખીલજીને ગોઝારે કાળ આવી પહોંચ્યા. એના ચિચે આ પ્રાચીન ભવ્ય મંદિરને વંસ કર્યો. શ્રાવકે એ મૂળનાયક ભગવાન અને બીજી મૃતિઓ સમય સુચકતા વાપરી જમીનમાં પધરાવી દીધી હોવાથી તેનું રક્ષણ થયું. આ મંદિર પહેલાં નગર બહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર થોડે છેટે દટાઈ ગયેલા મકાનના અંશે દેખાય છે. ગામ લોકે કહે છે કે પુરાણું મદિર આ છે. ત્યારપછી જગદગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજી મહારાજના પટ્ટાલ કાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીના ઉપદેશથી ગામના મધ્ય ભાગમાં બાવન જિનાલયનું મદિર બનાવવામાં આવ્યું હતું. - “ગુજરાતના ઐતિહાસિક સાધન ભાગ ૧-૨ લખ્યું છે કે “માનજી ગધારીએ નામના વાણુયાએ નવ લાખ રૂપિયા ખરચીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું દેવાલય બંધાવ્યું હતું. આ દેવાલયનાં શિખર ટ તથા ઘુમ્મટ પત્થરનાં અને આથમણે બેઠે હતાં. તેને ફક્તી પ્રદક્ષિણાની શિખરબધ દેરીએ જુદા જુદા ધણીએ કરાવી દેય એમ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. ૧૫૯ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી આ મંદિરનું મુખ પશ્ચિમાભિમુખ હતું. ભમતીની દેરીઓમાં ઉત્તર તરફ બે, દક્ષિણ તરફ બે અને પૂર્વ તરફની લાઈનમાં વચ્ચે એક એમ કુલ પાંચ મોટા ગભારા (ભદ્રપ્રાસાદ) તથા ૪૪ દેરીઓ બનેલ હતી. આ સુંદર ભવ્ય મંદિર પૂરી એક સદી પણ ટકી ન શકયું. મંદિર બન્યા પછી માત્ર ૮૦ વર્ષ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવ્યું ત્યાં તે દિલડીની ગાદીએ ઔરંગઝેબ આવ્યું. તેના હુકમથી આ મદિરને દવસ કરવામાં આ. શ્રીમૂલનાયકજી વગેરેની કેટલીક મૂર્તિઓ પહેલેથી ખસેડી તેને જમીનમાં ભંડારી દીધી હતી. અને બચેલી મૂર્તિઓ ખંડિત પણ કરવામાં આવી. આ પ્રાચીન મંદિરનાં ખડિયે અત્યારે વિદ્યમાન છે જે જોતાં એ મદિર ની ભવ્યતા અને સુંદરતા બતાવી આપે છે. અત્યારે એક કંપાઉન્ડમાં આ મંદિર છે, જેની દેખરેખ તાબાર જેન કારખાનુ રાખે છે. ઉપર્યુક્ત દેરાસર ટટ્યા પછી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ કેટલાક સમય સુધી ભેંયરામાં રાખવામાં આવી હતી. મુસલમાની ફેજને ભય દૂર થયા પછી ભેંયરામાંથી બહાર લાવીને મુંજપુર કે શખેશ્વરના ઠાકોર એ કેટલાક વખત સુધી પિતાના કબજામાં રાખી હશે, અને તેઓ અમુક રકમ લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. ત્યારપછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રી વિજયસિહસૂરિજી મહારાજના શિષ્ય) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી, શ્રી સંઘના આગેવાના પ્રયાસથી યા તે કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર અને ઉપદેશથી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ શ્રી સંઘને ઑપાણી હોય તેમ જણાય છે. ત્યારપછી થોડાં વર્ષો પ્રભુજી એક મકાનમાં પણ દાખલ રહ્યા છે. આ સિવાય બીજા પણ બે-ત્રણ ઉધ્ધાર થયાના છૂટક ઉલેખો મળે છે. પ. અત્યારે વિદ્યમાન ઉધ્ધાર તપાગચ્છાધિપતિ દાદાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પરંપરાના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરીવરજીના ઉપદેશથી થયે છે. આ મંદિરમાં પ્રતિષ્ઠા તેમના જ પટ્ટધર આચાર્ય શ્રી વિજયરત્નસૂરીશ્વરજીએ પ્રાયઃ ૧૭૬૦માં કરાવી છે. મૂળ મંદિર બન્યા પછી થોડાં વર્ષોમાં સભા-મંડપ, બાવનજણાય છે, કારણ કે તેની બારશાખ ઉપર કઈમાં સં. ૧૬૬૮ તથા કઇમાં સં. ૧૬૭૨ લખ્યું છે. સં. ૧૭૫૧ ની સાલમાં જૈન શ્વેતાંબરી હુંબડ જ્ઞાતિને એક વાણિયો હતો. તેના બાપદાદાનું કરાવેલું એક દેહરું ખાલી હતું તે સુધરાવી ને તેમાં ઉક્ત મૂર્તિ પધરાવી પછી પાટણના સ છે તે ઘણું સુધાર્યું તથા મ ડ૫, પ્રદક્ષિણ વગેરે રોજ રેજ થતું ગયું. હાલ શંખેશ્વરની ઉપજ તથા ખર્ચની સ ભાળ રાધનપુરના શાહુકાર મશાલીયા રાખે છે.” ઉપર્યુકત જિનપ્રાસાદ માનજી ગંધારીયાએ જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજીના પદાલંકાર શ્રીવિજયસેનસૂરિજીના ઉપદેશથી જ કરાવ્યો હશે એમ જણાય છે. X Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખેશ્વરપાનાથજી ઃ ૧૬૦ ઃ [ જૈન તીર્થોના જિનાલયની ભમતીની દેરી, ગભારા, શૃંગારચાકી, બહારની ઓરડીએ, ધમ શાળાઓ, આખા કપાઉન્ડ ફરતે વિશાળ કાઢ વગેરે બધુ ધીમે ધીમે શ્વેતાંબર જૈન સંઘની સ્હાયથી જ અન્યુ છે. આ નવુ" દહેરાસર કપાઉન્ડ વચ્ચેના ભાગમાં આવેલુ સુંદર બેઠી આંધણીનું પણ વિશાલ અને મનેાહર છે અને તે મૂળ ગભારી, ગૂઢમ ́ડપ, એ સભામઢપેા, મૂળ ગભારાની અને ખાજુએ એક એકશિખરખ ધી ગભારા, ભમતીમાં આાવન જિના લયની દેરીએ, શૃગારચેકીએ અને વિશાલ ચાક સહિત સુદર બનેલુ છે, તેમાં સૌથી પ્રથમ મૂળ ગર્ભાગાર, પછી ગૃઢમડપ, પછી ત્રણ ચાકી, પછી જૂના સભામંડપ, પછી નવા સભામ ડપ, પછી છ ચાકી, ત્યારપછી મુખ્ય અને દરવાજા બહાર શંગાર ચાકીમા ચાર ચાકીએ બનેલ છે. ભમતીમાં ત્રણે ભાજીની લાઇનેમાં વચ્ચે એક એક ગભારે બનેલ છે. ભમતીમાં ત્રણે ખાજીની લાઇનામાં વચ્ચે એક એક સૈાટા ગભારા સાથે ૫૫ મેટી દેરીએ તથા દેશ એકાવન ખાવનની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાન્ત પાસે ખુણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરી ૧ મળીને કુલ પછ દેરીઓ છે. આ મંદિરમાં રાધનપુર્રાનવાસી શ્રીયુત્ કમળશીભાઈ ગુલાબચંદની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલામા સ. ૧૯૭૩-૭૪માં ઘણું જ મને હર ચિત્રામણું કામ થયું છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશે. ભવના અને પાંચે કલ્યાણુકેના સુંદર ભાવા માળખ્યા છે. ચિત્રકામ નો ઢમનુ અને સુંદર છે. ઉપર કાચમઢી દઇ ચિત્રાની રક્ષા માટે પણ પુરતુ ધ્યાન આપેલું છે. આ મંદિરમાં પચીશક શિલાલેખો મળ્યા છે જેમાંના કેટલાક મૂર્તિએ ઉપર કાઉસ્સગ્ગીયા, પરિકરની ગાદીએ, પટ્ટો,ધાતુ મૂર્તિ, પચતીર્થી વગેરે પાદુકા અને દિવાલામા છે. આમાં તેરી અને ચૌદમી સદીના લેખો નીચે પ્રમાણે છે १-ॐ संवत १२२४ माव सुदि १३ धवलकसुदेवाभ्यां वहुदेविमातृश्रेयोर्थं મતિનું વાર્તામાત્ત ( ધાતુવ્રુત્તિ: ) શ્——પટ્ટુઃ આશું............૨૮ વર્ષે માલ રૂશના શ્રૌસોમપ્રમત્તમઃ શિનમતૃર્વાદના પ્રાકત્તા......ગ્રામ્યાં રાલય 1 રતામ્યાં मस्तु श्रीसंघस्य ॥ ......યાળુ માતુ તેમજ ૧૩૨૬માં બ્રહ્માણુગચ્છના શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠાપિત નેમિનાથજીન્નુ` મ`ખ છે, જે ચેાવીશ જિનપટ્ટ સહિત છે, આ જ સાલમાં અને આ જ આચાર્યદ્વારા પ્રતિષ્ઠાપિત શ્રો આદિનાથ જિનબિ પણુ છે, ૧૦૨૬ની એક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે, એક પદરમી સદી( સ. ૧૪૨૮)ના પ્ણ લેખ છે. ધાતુમૂર્તિઓમાં પદર, સેાળ અને સત્તરમી સદીના લેખો ઉપલબ્ધ થાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ ગેશ્વરજી ભવ્ય પ્રવેશદ્વારનું દૃશ્ય. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી સપ્તેશ્વરજી તીર્થં ગય ઉપર : શ્રી ગમેશ્વરનુ નીચે (૧) શ્રી સ ખેશ્વરજીનું નવું દેશમ નવુ દેરાસર (૨) શ્રી સ ખેવના જૂના દેરાસરની કારણી Page #209 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૬૧ : શ્રી શખેશ્વર પાર્શ્વનાથજી આ સિવાય જે જીનું મંદિર છે કે જે તદ્દન ખંડિયેર હાલતમાં છે. એમાં મૂલ મંદિરને ગભારો, ગૂઢ મંડપ કે ચેકીઓ અને સભામંડપનું નામનિશાન નથી રહ્યું, એટલે એમાંથી શિલાલેખે તે નથી મળ્યા પરતુ ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશા પર લે છે. એમા ૧૬૫ર થી લઈને ૧૬૯૮ ની સાલના લેખે છે કુલ ૩૪ લેખે આ જૂના મંદિરમાં છે. એમાં ૧૬૫૩, ૧૯૬૫, ૧૬૬૮ ના લેખે ડી થોડી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે જેમાંથી એક બે શિલાલેખની નકલ નમૂનારૂપે આપુ છુ __" संवत् १६६६ वर्षे 'पोपवदि८ रखौ नटीपद्र वास्तव्य श्रीश्रीमाली 'ज्ञातीय वृद्धशाखीय प. जायड भा. जसमादेसुत प, नाथाजिकेन भा. सपूरदे 'प्रमुख कुटुम्बयुतेन स्वश्रेयसे श्रीशंखेश्वरग्रामे श्रीपाश्चनाथमलप्रासादं तदुत्तरस्यां 'भद्राभिधानो प्रासादः शतशोरुप्यकव्ययेन कारितः भव्यर्बुदैर्वद्यमानश्चिरं जीयात्॥" સંવત્ ૧૬૯૬ના પિષ વદિ ૮ ને રવિવારે નટીપા નડીયાદ)ના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વૃદ્ધશાખીય પરીખ જાવડની ભાયો જસમાના પુત્ર પરીખ નાથાજીએ અને તેમની સ્ત્રી સરદે પ્રમુખ કુટુંબ પરિવારયુક્ત પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર ગામમાં શ્રી પાર્શ્વનાથનું મૂલમદિર છે તેની ઉત્તર દિશામાં ભદ્ર નામને પ્રાસાદ (પ્રદક્ષિણાને માટે ગભારો) સેંકડો રૂપીયાના ખર્ચથી કરાવ્યું છે. તે ભવ્ય પ્રાણીઓથી વંદાને ઘણા કાળ સુધી વિદ્યમાન રહે ___ संवत् १६६६ वर्षे पोप वदि ८ रचौ राजनगरवास्तव्य वृद्धशाखीय ओशवालज्ञातीय मीठडीया गोत्रीय सा. समरसिंह भा. हंसाई सुत सा. श्रीपालकेन भा. हांदे द्वि. भा. सुखमादे धर्मपुत्र सा. वाघजीप्रमुखकुटुम्भयतेन उत्तरामिગુણ મદ્રામિષ કાપવા શારિરિતિ મદ્રમ શ્રીજી ! * સંવત્ ૧૬૬૬ વર્ષે વિદિ ૮ ને રવિવારે અમદાવાદનિવાસી વીશા એસવાલ જ્ઞાતીય મીઠડીયા પત્રવાળા શ્રી શાહ સમરસિ હની ભાયાં હંસાઈના પુત્ર; પિતાની પ્રથમ ભાર્યા હોદે, બીજી ભાર્યો સુખમાદે અને ધર્મપુત્ર વાઘજી પ્રમુખ કુટુમ્બથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તરદિશાસન્મુખ (મૂલમંદિરથી દક્ષિણ દિશામાં) ભદ્ર નામને પ્રાસાદ–ાટે ગભારે કરાખ્યું.” - આ.બને ગભારા બહુ જ વિશાલ અને સુંદર છે પણ ધવરત હાલતમાં વિદ્યમાન છે. પાંચ લેખ સોની તેજપાલના કુટુના છે. આ સોની તેજપાલ ખંભાતના વતની અને શ્રી જગદ્દગુરુ શ્રી વિજયહીરસૂરિજીના ઉપદેશથી શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધાર કરાવનાર સંભવે છે, ૨૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખેશ્વરપાનાથજી ; ૧૬ર : [ રૈન તીને ખાસ કરીને પાટણ, અમદાવાદ, ખંભાત વગેરેના શ્રાવકેએ આ મંદિર બંધાવવામાં સારે ખર્ચ કર્યો હશે એમ લાગે છે. ઓગણીસમી સદીમાં પુરના એક સગ્રહ પાંચ હજાર રૂપિયા ખર્ચી જે નાનો બાર કરાવ્યો હવે તેને લેખ આ પ્રમાણે છે. “ શાળા ના શ્રી નર નમઃ | સંવત ૨૦૬૮ના वर्षे भाद्रवा सुद १० दिन वारयुध ।। सवाई जेपुरका साहा. उत्तमचंद बालजिका रु. ५००० अंक पैया पांच हजार नाणा नफाई रोक्टा मोकला ते मध्ये कारखाना काम करात्रा । एक काम चोकमां तलीआको, दुसरी देवराकी लालि, तीसरी काम चोवीस तीधकाको परवर समारो, चौथो काम बापन जिनालयको छोटो समराबी, पांचमा काम नगारपाना पंड दो को जराबी, छठा नाम महाराजश्री संपरजीने गलेप कावा रु ५००० अंक रुपया पांच हजार शाहा. जीवणदास गोडीदास राधनपुरखालाकी मारफत. गुमास्ता ३ ब्रह्मणहरनारायण, तथा ईश्वरदास तथा मेणा दीकाराम यासे रहीने खात्रा है। श्री पारमनाय सत छ।।" લેખ સહેલાઈથી સમજાય તેવો જ છે. આ પછી વીસમી સદીમાં આખા મંદિરનો ભવ્ય દ્વાર થશે છે. બધે ઠેકાણે સુંદર આરસ પથરાયેલે છે. મદિર સાક્ષાત દેવભુવન જેવું લાગે છે. દેરીઓ પણ બધી યુવરાવી છે. સં. ૧૯૯૮ થી તે અમદાવાદનિવાસી શેટે જમનાભાઈ ભગુભાઈને ત્યાં વહીવટ છે. એમણે થોડા સમયથી કમિટી નિમી છે. શેઠજીએ આ તીર્થને વહીવટ પોતાના હાથમાં લીધા પછી આ તીર્થની ઘણી જ સારી ઉન્નતિ થઇ છે અને થતી જાય છે. આ કમિટ બેંચ તીર્થ અને શખેશ્વરજી તીર્થને વહીવટ ચલાવે છે. આ પહેલાં રાધનપુરના ભાઈઓ વહીવટ ચલાવતા હતા. ઝારે તે વીવટ વ્યવસ્થિત અને સારી દેખરેખવાળો છે. :મૂલમદિરના રંવામંડપમાં રાધનપુરવાસી શેઠ કમળશી ભાઈ હસ્તક શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રના પૂર્વ સમેતના પ્રસંગે સારી રીતે ચિતરાયા છે. ઉપર પ્રમાણે મંદિરના લેબની નેંધ આપી છે એવી જ રીતે જૂની ધર્મશાળાના પણ લેખે છે જેમાં ૧૮૩૬, ૧૮૫૪, ૨૮૭૮ ના લેખો છે. એમાં ૧૮૩૬ અને ૧૮૫૮માં રાધનપુરના ગૃહએ ધર્મશાળાઓ કરાવી છે. મૂળ જમીન તે એ અદ્યાર્ટ-વેચાતી લીધી છે અને રાધનપુરના ગૃહસ્થો મારત ધર્મશાળા કરાવી છે. ૧૮૭૪ ને લેખ તે ગઢના કેટાને છે. આ સિવાય ૧૬ નો એક પાદુકા લેખ છે, તે સરાઈના અને શ્રી શંખેશ્વરજી તીર્થને અધ થયેલ ગોચરના પણ હે મહત્વના છે, Page #211 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૬૩ : શ્રી શખેશ્વરપાનાથજી r શ્રી શંખેશ્વર ગામની પ્રાચીનતાને એક ઉલ્લેખ શ્રી સિધી ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રમન્ય સંગ્રહમાં વનરાજના વૃત્તાંતમાં સૂચિત કરાયેલ છે. જુએ તે ઉલ્લેખ. ‘ શ્રીમાન શીલગુણુસૂરિજીએ વનરાજને તે હિંસા કરતા હોવાથી પેાતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂકયા. ત્યારપછી પેાતાના દાસ્તાની સાથે વનરાજે શમેશ્વર અને પચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચોવૃત્તિથી કેટલેાક સમય વીતાન્યા હતા. ' અર્થાત વિક્રમની નવમી સદીની શરૂઆતમાં આ સ્થાન વિદ્યમાન હતુ. તેમજ દક્ષિણમાં બુરાનપુર અને મારવાડમાં ઠેઠ જેસલમેરના સ ા અઢારમી અને એગણીસમી સદીમાં અહીં આવ્યા છે, તે આ અપૂર્વ તીની પ્રભાવિકતા જણાવવા સાથે આ તીથની કીતિ કેટલે દૂર દૂર ફેલાઇ છે એ પણ સમજાવે છે. પ્રાચીન કાલમા તા મહારાજા કુમારપાલ, પેથડકુમાર, વસ્તુપાલ તેજપાલ, ખંભાત, પાટણુ અને અમદાવાદ વગેરેના સંધે, અનેક યાત્રાળુઓ, સાધુમહાત્માએ અહીં પધાર્યા છે. જેમણે ચૈત્યપરિપાટી, સ્તુતિ-સ્તત્ર-સ્તવા વગેરેમાં આ તીર્થના ભક્તિ–માન અને ગૌરવપૂર્વક શ્રી શંખેશ્વરજી મહાતીર્થના પરિચય આપી આપણને ઉપકૃત કર્યા' છે. આ બધી વસ્તુ વિસ્તારથી વાચવા ઈચ્છતા ભાવુકજને પૂ. પા. મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજરચિત ૮ શ્રી શખેશ્વર મહાતીર્થ - ભાગ ૧-૨ તથા પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પુસ્તક જોવુ ' બીકાનેરમાં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનું મ’હિર છે. ૧ k આ સિવાય અહીંની ત્રણ પ્રદક્ષિણાએ પણ દેવાય છે. છા કેશી, ઢાઢર્કશી અને પચ્ચીશ કાશી. ન કાશી પ્રદક્ષિણા મંદિર, કમ્પાઉન્ડ અને શેઠ મેાતીલાલ મૂલજીની ધર્મશાળા ફરતી છે શા કેશી પ્રદક્ષિણુા શ્રી મૂલનાયકજી જ્યાંથી નીકળ્યા હતા તે ખરસેલ તળાવના કિનારાના પાસેના ઝંડકૂવાથી, જૂના મંદિરના ઢગલા પાસેથી, ગામના જૂના મદિરના ખંડિયેર-ધર્મશાળા અને નવા મંદિરના ક્રૂરતા કમ્પાઉન્ડની, પચ્ચોશ કેશી પ્રદક્ષિણામાં આદરીયાણા. પડીવાડા, પીરાજપુર, લેાલાડા, ખીજડીયાળી, ચંદુર (માટી), મુજપુર, કુવાર૪, ૧પાડેલા, પચાસર વગેરે ગામાના પ્રાચીન જિનમદિરાનાં દર્શીન-પૂજન કરીને પાછા શખેશ્વરજી આવે તે પચ્ચીશકાશી પ્રદક્ષિણા છે. શ્રી શખેશ્વરજીની પચતીર્થી રાધનપુર, સમી, મુજપુર, વડગામતી અને શ્રી ઉપરીયાળા તી. વચમાં પંચાસર, માંડલ-પાટડી, વીરમગામ-દસાડા, ચ’ક્રુર, આદરીયાણા વગેરે ગામે આવે છે જે દર્શનીય છે. આમાં વડગામ અને ઉપરીયાળા તી છે. ખન્નેને ટૂંકમાં પરિચય નીચે પ્રમાણે છે. ૧. આ સ્થાને શ્રી નેમિનાથ પ્રભુએ શખ પૂર્યાં હતા. અહીં શ્રીનેમિનાથજીનું મ ́દિર હતું અને શેઠ સમરાશાહુ સધ લખ્તે અહીં માન્યા હતા. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૬૪ ઃ [ રન તીર્થોને , વડગામ પચાસરથી કા માઈલ દર, અને દસાડાથી ૪ માઈલ દૂર આ ગામ એક ઊંચા ટેકરા ઉપર વસેલું છે દુરથી મદિરનું શિખર દેખાય છે. મૂળનાયક શ્રી, આદીશ્વરભગવાન છે, અહીં મંદિરમાં એક હજાર વર્ષથી અખંડ દીપક મળે છે એવી દન્તકથા છે. આ ઉપરથી એમ તે લાગે છે કે ગામ પ્રાચીન હશે. છેલ્લે દ્વાર વિ. સં. ૧૯૦૫માં થયો છે. અને તે વખતે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં અત્યારે શ્રાવકેનાં જ ઘર છે. ઉપાશ્રય છે તેમજ ધર્મશાળા છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે. ઉપશીયાળા પારડીથી પૂર્વ દિશામાં સાત માઈલ દૂર ઉપરીયાળા તીર્થ આવ્યું છે. વીરમગામથી પગરસ્તે ૮ થી ૯ ગાઉ દૂર થાય છે તેમજ વિરમગામથી ભાવનગર તરછુ જતી B, S. રેલ્વેના સુંઠપુર સ્ટેશનથી વા માઈલ દૂર ઉપરીયાળા આવ્યું છે. બજાણા સ્ટેટનું આ ગામ છે. - અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધ સુંદર જિનમંદિર છે. વિ. સં, ૧૯૧૯ માં શ્રી યમદેવજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂર્તિ થામ આરસની એ ચારે તિઓ જમીનમાંથી નીકળી હતી. અઢારમી શતાબ્દીમાં બનેલી તીર્થમાળાઓમાં ઉલ્લેખ છે કે-અહીં દેરાસર હતું, એટલે આ મૂતિ આ મંદિરની જ રહેવાની સંભાવના છે. મંદિર પરમ સુંદર અને શાંતિનું ધામ છે. મૂર્તિઓ પણ પરમ વૈરાગ્યપ્રદ અને આફલાદક છે અહીં કારખાનું ને નાની ધર્મશાળા છે. હમણાં સુંદર આયેશાન જૈન ધર્મશાળા બની રહી છે. વરિય શાવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરે આ તીર્થનીઉન્નતિ માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતે. અને દર વર્ષે શુ. ૮ નો મોટો મેળો ભરાય તે માટે વ્યવસ્થા કરી હતી. અત્યારે પણ ફ. શુ. ૮ મે મેળો ભરાય છે. સ થે આવે છે અને યાત્રિકે લાલ દયે છે. અત્યારે આ શ્રી વિજયભક્તિસૂરિજી. મહારાજ પણ આ તીર્થની ઉન્નતિ માટે બહુ જ સારો પ્રયત્ન કરે છે. અત્યારે તીર્થને વહીવટ શ્રી વિરમગામના સંઘમાંથી નીમાયેલી કમિટી કરે છે. તીર્થયાત્રાને લાભ લેવા જેવો છે. આ સાથે જ અહીં આસપાસ આવેલાં મેટાં ગામને ટ્રક પરિચય પણ જોઈ લઈએ, વીરમગામ ૪૦૦ ઘર જૈનોનાં છ ભવ્ય જિનમદિર, ૭ થી ૮ લગભગ ઉપાશ્રયે, શ્રી, Page #213 -------------------------------------------------------------------------- ________________ - - - ઇતિહાસ ] : ૧૬૫ : શ્રી શંખેશ્વરપાનાથજીવિજયધર્મસૂરિ જૈન પુસ્તકાલય, જૈન પાઠશાળા, ઝવેરી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, વિશાલ જૈન ધર્મશાળા, પાંજરાપોળ વગેરે છે. વીરમગામ ગુજરાત કાઠિયાવાડના નાકે આવેલું છે. મેટું જંકશન છે. અહીંથી મહેસાણા, અમદાવાદ, કાઠિયાવાડ, પાટડી, ખારાઘોઠા જાય છે. અહીંનું મીનલ તળાવ પણ મોટું અને પ્રસિધ્ધ છે. માંડલ અહીં ૩૦૦ ઘર છે પાંચ ભવ્ય જિનમંદિર, ૭ ઉપાશ્રયે, જૈન પાઠશાળા સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, પાંજરાપોળ, મોટી જૈન ધર્મશાળા છે વીરમગામ તાબાનું ગામ છે. વિરમગામથી અહીં સડક છે. વીરમગામથી ૯ થી દસ ગાઉ દૂર છે. દસાડા નવાબી ગામ છે. માંડલથી વા ૪ ગાઉ દૂર છે, ૪૦ ઘર જેનેનાં છે, ૧ જિનમંદિર, ૨ ઉપાશ્રય, ૧ પાઠશાળા અને ૧ ધર્મશાળા છે. પાટડી વીરમગામથી ૯ ગાઉ દૂર છે, શ્રાવકેનાં લગભગ પાસે ઘર છે, બે જિનમંદિર, ૩ ઉપાશ્રય, જૈન પાઠશાળા, કન્યાશાલા, પાંજરાપોળ છે. આ. શ્રી વિજયદાનસૂરિજી ૧૯૦ માં આ સ્થળે સ્વર્ગવાસી થયા હતા. પંચાસર રાધનપુર સ્ટેટનું ગામ છે. વિરમગામથી લગભગ પંદર ગાઉ દૂર છે, શંખેશ્વરજી અહીંથી પાંચ ગાઉં દૂર છે. અહીં શ્રાવકેનાં ઘર લગભગ વીશ છે, સુંદર જિનમંદિર છે. બે ઉપાશ્રય છે. ગામ બહાર એક પ્રાચીન જૈન મંદિર ખડિચેર હાલતમાં દેખાય છે પંચાસર ગુજરાતના રાજ જયશિખરીની રાજધાની હતું. તે લડતા લડતા ભૂવડના હાથે મરાયા અને એની રાણી રૂપસુંદરીએ આ પ્રદેશના જ ગલમાં વનરાજને (ચંદરમાં) જન્મ આપે પછી શ્રી શીલગુણસૂરિના ઉપકારથી એ વનરાજ રાજા થયા. સૂરિજીના ઉપદેશથી પચાસરજીના પાર્શ્વનાથજીની મૂતિ પાટણમાં પધરાવી પચાસરજીનું ભવ્ય મંદિર બંધાવ્યું છે, * મંદિરમાં વનરાજની પ્રભુને હાથ જોડીને ઉભેલી મૂતિ છે. અર્થાત્ પંચાસરજી ગુજરાતનું જૂનું પ્રાચીન શહેર છે. * પચાસરથી પૂર્વ દિશામાં ચાર માઈલ દૂર એરવાડા ગામ છે. ત્યાંથી જમીનમાંથી શ્રી ઋષભદેવ પ્રભુની મૂર્તિ નીકળી છે જેમાં ૧૧૦૭ ને લેખ સ્પષ્ટ છે. જમીનમાંથી બેદિતા ગરદન ખડિત થઈ છે. આ મતિ ત્યાના કારમંદિરમાં પૂજાય છે. એરવાડા વણોદ રટેટનું ગામ છે. એરવાડામાં શ્રાવકનું ઘર નથી - - Page #214 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - શ્રી શખેશ્વર પાર્શ્વનાથજી ': ૧૬૬ : [ જન તીર્થન રાધનપુર રાધનપુર સ્ટેટની રાજધાનીનું મુખ્ય શહેર. અહીં જેનેનાં ૭૦૦ ઘર છે. દેરાસર ૨૬ છે. એમાં દસ બાર જિનમંદિર તે બહુ જ સુંદર અને રમણીય છે. ઘણા ઉપાશ્રય, પાઠશાળાઓ, લાયબ્રેરી, પુસ્તકભંડાર, શેઠ કાં ઈ, મેરખીયા ના વિદ્યાર્થીભવન, જૈન સેનેટેરીયમ, શ્રાવિકાશ ળા, જૈન ધર્મશાળા, જેન દવાખાનું, આર્યબિલ વર્ધમાન તપન ભોજનશાળા, વિજયગ૭ અને સાગરગચ૭ની પેઢી છે. સ્થાન ખાસ યાત્રા કરવા લાયક છે. ગામ બહાર શ્રી ગેડીજી મહારાજની પાદુકા છે. ત્યાંથી શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળી હતી. આ મૂર્તિ એગ સમી સદીમાં નીકળેલ છે અને સ્થપાયેલ છે. પાદુકો ત્યાં સ્થપાયેલ છે. આ વખતે જેસલમેરના બફણા કુટુમ્બને માટે સંઘ આવ્યું હતું. એકલા ચડાવાના જ સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યા હતા. વિ. સં ૧૭૨ માં રાધનપુરમાં ૪૦૦ જિનમૂર્તિઓ હતી. સમી રાધનપુર સ્ટેટનુ ગામ છે. શ્રી મહાવીર ભગવાનનું ભવ્ય મંદિર છે. બે માળ છે ભૂલનાયકજીની મૂર્તિ વિશાલ, ભવ્ય અને પ્રભાવિક છે. શ્રાવકેનાં ઘર ૮૫ છે. ચાર ઉપાશ્રય છે. ૧ પાઠશાળા, કન્યાશાળા, ધર્મભક્તિ જ્ઞાનમદિર છે. મુંજપુર રાધનપુર સ્ટેટનું ગામ છે. આ ગામ જૂનું છે ૧૩૧૦ માં મુંજરાજે આ નગર વસાવ્યું હતું નગરને ફરતે જૂને મજબૂત કિલ્લો હતે હમ્મીરસિંહજીના સમયમાં અમદાવાદના સૂબાઓ સાથે ઘેર યુદ્ધ થયું. આખરે અમદાવાદથી પાદશાહ પિતે આવ્યા અને કિલ્લે તેડી નગરને નાશ કર્યો. આ લડાઈમાં હમ્મીરસિંહજી વાર મૃત્યુ પામે અહી ૧૬૬૬ માં શ્રીજેટીગ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર હતું. અત્યારે શ્રાવકનાં ઘર ૨૦, બે મંદિરે, ઉપાશ્રય-ધર્મશાળા છે હારીજથી શએશ્વરજી જતાં વચ્ચે જ આ ગામ આવે છે એક મદિર તે વિશાલ બે માળનું છે. અત્યારે બન્ને મરિને જીર્ણોધ્ધાર અમદાવાદની જીર્ણોધ્ધાર કમિટી કરાવે છે. ચંદુર માટી) શએશ્વરજીથી ઉત્તરમાં છ માઈલ, સમીથી દક્ષિણમાં ૯ માઈલ આ ગામ છે એતિહાસિક દષ્ટિએ બહુ પ્રાચીન છે. ફાર્બસ રાસમાળામાં લખ્યું છે કેવનરાજની જન્મભૂમિ આ ચદુર છે. મત્રીશ્વર વસ્તુપાલનુ સ્વર્ગગમન અહીં થયું હતુ. તેમણે અહીં મદિર બંધાવ્યું છે આનું નામ “ચોરાપુર મળે છે. જૂને કૂવે, તળાવ વગેરે પ્રાચીન છે. તળાવની આજુબાજુ જન મંદિરના બહારના ભાગમાં રહેતાં બાવલા અહીં ઘણું દેખાય છે. એક જૂના જૈન મંદિરનું સ્થાન પણ દેખાય છે. અત્યારે અહી વિશાલ ભવ્ય જિનમંદિર છે. ચંદ્રપ્રભુની ભવ્ય મૂર્તિ પ્રાચીન છે. પરિકર વધુ પ્રાચીન છે, વર્તમાન મંદિર બન્ચે બસો વર્ષ Page #215 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૧૬૭ : શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી થયાં છે. વિ. સં. ૧૮૦૨ માં મદિરને પાયે નંખા છે. અહીંના જેને મંદિર જોઈ અહીંની અજેન પ્રજાને પણ આ મંદિર લેવાનું મન થયું. જન સંઘે પિતાની મહાનુભાવતા અને ઉદારતા દર્શાવી અને બીજું મંદિર બનાવી આપ્યું. અહીને મેટે કૂ અને તળાવ પણ જનેએ જ બનાવેલાં છે. અહીં પહેલા ૬૦ ઘર હતાં, અત્યારે બે ઘર છે. ઉપાશ્રય, ધર્મશાળા છે. આ મંદિર બહુ ઊંચું હોવાથી દૂર દૂરથી દેખાય છે. હારીજ હારીજથી શંખેશ્વરજી ૧૫ માઈલ દૂર છે. હારીજ જૂનું અને નવું બે છે. જૂના હારીજમાં વિશાલ જિન મંદિર હતું. અત્યારે તેના પાયા અને થોડા શિખર અને થાંભલાના પત્થરે દેખાય છે. ગામ બહાર એક કેવલાસ્થલીના ટીંબામાં ત્રણ પ્રાચીન લેખે છે. હારીજ હારીજગચ્છની ઉત્પત્તિનું સ્થાન છે. તેરમી સદીને હારીજ ગચછને લેખ ચાણસ્માના મંદિરમાં નીચે છે. ત્રણ સો વર્ષ આ ગ૭ના આચાર્યોએ શાસન દીપાવ્યું છે. અહી અત્યારે બે ત્રણ જેનેનાં ઘર છે. નવું હારીજ સ્ટેશન સામે જ છે. એક જિન મંદિર, બે ધર્મશાળા, ૧ ઉપાશ્રય છે. જનોનાં ઘર ૪૦ છે. ગાયકવાડ સ્ટેટનું ગામ છે. અહી થી શંખેશ્વરજી બે ટાઈમ મોટર જાય છે. તેમજ ગાડી, ઉંટ વગેરે વાહન પણ મળે છે. અહી થી રાધનપુરની મોટર પણ ઉપડે છે. શએશ્વરજી જવા માટે અત્યારે રાધનપુર, સમી, મુંજપુર અને શખેશ્વરજી તથા રાધનપુરથી પણ ગોચનાથ, લોલાડા, ચ દુર થઈ શંખેશ્વરજી, વીરમગામ, માંડલ, દસાડા, પચાસર થઈને શંખેશ્વરજી, તેમજ આદરીયાણાના રસ્તે શબેશ્વરજી જવાય છે. વર્તમાન શખેશ્વરજી. આ ગામનું મૂળ નામ શખપુર મલે છે. શ્રી મેરૂતુંગાચાર્યજીએ પિતાની પ્રબન્યચિંતામણિમાં ધનદ શેઠના પૂજા વિષયક પ્રબન્ધમાં પણ શંખપુર નામ આપ્યું છે. શ્રી જિનપ્રભસૂરિએ પણ શંખપુર કલપ લખ્યો છે. યદ્યપિ કલ્પની વિગતમાં તેમણે લખ્યું છે કે “જે ઠેકાણે ભગવાન અરિઠનેમિએ પંચજન્ય શંખ પૂ ત્યાં “સખેસર નગર સ્થાપ્યું.” શખપુરનું નામ; શ ખેશ્વર પાર્શ્વનાથના મહિમાના પરિણામે જ્યાં એમનું ભવ્ય યાત્રાસ્થાનક છે એ નગરનું નામ પણ શંખેશ્વર પ્રસિધ્ધ થયું હોય એમ લાગે છે. , વીર પ્રભુની પાટે ૩૬ મા નબરના પટ્ટધર શ્રી સર્વદેવસૂરીશ્વરજીએ ૧૦૨૦માં શખેશ્વરજીમાં ચાતમાંસ કર્યું છે. આ ગામના નામ ઉપરથી શંખેશ્વર ગચ્છ પણ શિરૂ થયા છે, જેના પાછળથી નાણુકગછ અને વલ્લુભીગચ્છ વિભાગે થયા છે. યશાધન ભણશાળીના વંશજોની શંખેશ્વરીયા અડક થઈ ગઈ છે. અર્થાત્ શંખેશ્વર Page #216 -------------------------------------------------------------------------- ________________ બ્રિી શખેશ્વર પાર્શ્વનાથ ઃ ૧૯૮૬ [ જૈન તીર્થના આમ અગીયારમી સદીથી પ્રસિદ્ધ છે. અત્યારના શંખેશ્વર ગામની ૩૮૦ ઘર અને ૧૨૫૦ મા ની વસ્તી છે. આમાં માત્ર દસ વર જૈનેનાં છે. શંખેશ્વરજીમાં છ ધર્મશાળાઓ આ પ્રમાણે છે-- ૧ ગઢવાળી ધર્મશાળા, (નવા દેરાસર પાસેની ભેટી ધર્મશાળા) ૨ પાસરવાળાની ધર્મશાળા (નવા દેરાસરથી દક્ષિણે ધર્મશાળાની ઓરડીએની લાઈન છે.) ૩ ટાંકાવાળી ધર્મશાળા (જેમાં ટાંકું છે તે). ૪ નવા દેરાસર સામેની. ૫ જિનશાળ ચાલે છે તે. દ ગામના ઝાંપમાં–શેઠ મોતીલાલ મૂલજીની વિશલ ધર્મશાળા એક સુંદર વિશાલ ઉપાય છે. એક જૂની પળ-પીધશાળ છે શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય, તાંબર જૈન કારખાનું–પેઢીની ઓફિસ, નગારખાનું છે. તીરથ એક સુંદર નાના ગામડા જેવું લાગે છે. તીર્થના કમ્પાઉન્ડમાં પેસતાં જ સામે ડાબા હાથ તર ભવ્ય જૈન મંદિરના દર્શન થાય છે. વર્તમાન શ્રી શંખેશ્વરજીનું મંદિર ૧૧૦ માં બનવાનું શરૂ થયું હશે. ૧૭૬૦ લગભગ પ્રતિષ્ઠા થઈ છે. આ વર્તમાન નવું મંદિર શ્રી વિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂરીશ્વરના શિષ્ય શ્રી વિજયપ્રભસુરીશ્વરજીના ઉપદેશથી બન્યું અને તેમના સ્વર્ગવાસ થવાથી તેમના પટ્ટધર શ્રી વિજયસૂરિજીને હાથથી ૧૭૬૦ લગભગ પ્રતિ થઈ છે. આની પહેલાનું તું મદિર શ્રી વિજયસેનસૂરિજીના ઉપદેશથી રાખ્યું હતું. એમાં પ્રતિષ્ઠા પણ એમણે જ કરાવેલી કિનુ ૧૭૨૦ અને ૪૦ ની વચેઓરંગઝેબના અમલમાં જે સમયે મુંજપુર ભાંગ્યુ તે સમયે જ અહીં હુમલે થયે હતે. જોએ શ્રી ભૂલનાયકજી શંખેશ્વર પાશ્વનાથજીને ભેચરામાં કંડારી દીધા હતા. પુનઃ ૧૭૫૦ લગભગ સઘને મૂર્તિ પ છે જે ઇતિહાસૈ વાંચકેએ પાછળનાં પૃષ્ઠોમાં વચ્ચે જ છે. અત્યારે આ મંદિરમાં આટલી મૂર્તિઓ છે. ૧ પરિકર સહિત ભવ્ય મૂતિ શ્રી શંખેશ્વર પાશ્વનાથજીની, જે મૂલનાયક છે. ૩ મતિઓ પરિકર સહિતવી ૨૧ ધાતુની મૂર્તિઓ પરિકર વિનાની મૂર્તિઓ ૧૨ ત્રણ મુખેજીની (દ્વાર મૂનિઓ) ૩ મૃતિઓ ખારા પત્થરની જિનેશ્વરદેવની ૯ કાઉસગી કુલ ૧૪૨ રૃતિઓ છે ૧ મતટિકની આવી જ રીતે ૧૭રરની.મહિમાવિજયજી યપરિપાટીમાં પણ ૧૪૨ જિનબિંબ હેવાનું જણાવ્યું છે Page #217 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] શ્રી શંખેશ્વર પાશ્વનાથજી આ સિવાય સમવસરણ આકારને જિનવિશીને પદ્ધ ૧ ૧૧ આરસનાં પગલાં જોડી જિન ચોવીશીના પટ્ટ ૨ માતગ યક્ષની મતિઓ જિનમા ચોવીશીના પટ્ટ ૧ યક્ષની મતિ, ૧ ખંડિત મૂતિ, ૩ પદ્માવતી દેવીની મૂર્તિ, ૧ ખંડિત મ ૨ અંબિકાદેવીની મૂર્તિઓ, ૨ શ્રીવત્સા-માનવી દેવીની મૂર્તિઓ. તેમજ ત્રણ બગીચાઓ, ત્રણ તળાવ, ગુડ ફ કે જ્યાંથી શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી નીકળ્યા હતા તે, ત્યાંની નજીકનું મેદાન જેમાં પ્રાચીન મકાનના પાયા છે, વગેરે જોવાલાયક છે. અહીંની ભોજનશાળાની વ્યવસ્થા સારી છે. કારખાનામાં નાનું દવાખાનું પણ છે. મેળા ૧ કાર્તિકી પૂર્ણિમાનો મેળે, ૨. પિષ દશમીને મેળો, જે દિવસે પાર્શ્વનાથ પ્રભુને જન્મદિવસ છે, ૩ ચૈત્રી પૂર્ણિમાને મેળે, આમાં ચિત્રો પૂર્ણિમાને મેળે બહુ જ મેટે ભરાય છે. મેળાના દિવસમાં પાટણ, રાધનપુર, માંડલ, દસાડા, વીરમગામ, વગેરે અનેક ગામોના સંઘે આવે છે. જેને પણ આવે છે, પિષ દશમીએ નેકારશી શેઠ મોતીલાલ મૂળજી તરફથી થાય છે. આ સિવાય દર પુણિમાએ પણ યાત્રિકને મેળો ભરાય છે. મેળાના દિવમાં સ્ટેટ તરફથી પણ વ્યવસ્થા રહે છે. ચૈત્રી પૂર્ણિમાના મોટા મેળા માં આવતા વ્યાપારીઓનું દાણ માફ છે. રાધનપુર સ્ટેટ તરફથી શ્રી શંખેશ્વરજી તીર્થની હદમાં શિકાર ખેલવાની સખ્ત મનાઈ છે તીર્થ મહાચમત્કારી, પ્રભાવિક અને મહાન તિવંતુ છે. યાત્રિકે એ અવશ્ય યાત્રાનો લાભ લેવા જેવું છે. પરમ શાન્તિનુ ધામ અને આહલાદક છે. નેધ– ! ' હમણું અહીં આવતી મોટરને રસ્તે બદલાઈ ગયે છે. અત્યારસુધી વીરમગામથી મેટર આવતી તેને બદલે ૧૯૪૬ ના એપ્રીલથી હારીજ, મુંજપુર રરતે મોટર ચાલે છે, રાધનપુર સ્ટેટ મોટર સવસ છે, સ્પેશીયલ મોટરે પણ મલે છે. રસ્તે તદ્દન નિર્ભય અને સલામત છે છતાયે યાત્રિકોએ જોખમ ન રાખવું સલાહભર્યું છે અહીં અઠવાડીયામાં બે વાર ટપાલ આવે છે કેઈક વાર એક વાર પણ ટપાલ આવે છે જેમાસામાં રસ્તે મુશ્કેલ બને છે–અહીંનું ઠેકાણુ આ પ્રમાણે છે શેઠ જીવણલાલ ગેડીદાસની પેઢી (શએશ્વરતીર્થ કારખાનું ) મુ. શ ખેશ્વર, પણ આદરીઆણુ સ્ટેશન ખારાઘોડા (કાઠિયાવાડ ). Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખેશ્વરપાનાથજી : ૧૭૦ : અમદાવાદની વ્યવસ્થાપક કમેટીનું ઠેકાણું નીચે પ્રમાણે છે. શખેશ્વર તીથ વહીવટ કમેટી, ૐ પી. વીરચંદ સૌભાગ્યચક્રની પેઢી શેઠ મનસુખભાઇની પાળ સુ. અમદાવાદ. યાત્રિકા મોટી રકમનું દાન તથા ફરિયાદ સૂચના વગેરે અહીં કરે. અન્તમાં નીચેના ભક્તિસપન્ન લેાક રજૂ કરી શખેશ્વરજીને લગતું વર્ણન સમાપ્ત કરૂ છે, इत्थं स्वल्पधियाsपि भक्तिजनित्साहान्मया संस्तुतः જૈન તીર્થાંના श्रीशंखेश्वर पार्श्वनाथ ! नतमुद्भक्तैकचिन्तामणे ! | सर्वोत्कृष्टपदप्रदानरसिक सर्वार्थसाधकं तन्मे देहि निजाङ्घ्रिपद्म विमल श्रीहं सरत्नायितम् || પૂરવણી—ત્ર આપણે પૃ ૧૫૫માં જોયુ કે આ મૂર્તિ ગત ચેાવીશીના નવમા તીર્થંકર શ્રી દામેાદર જિનેશ્વરે અષાઢી શ્રાવકે પેાતાનું કલ્યાણ-મેાક્ષ કયારે થશે એના જવાખમાં પ્રભુએ જણુાવ્યુ કે—આાગામી ચૈાવીશીના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજી પ્રભુ તમારા ઉપકારી થશે તેમના તમે આધેય નામના ગણુધર થઇને મેટ્સે જશે. આ સાંભળી તે ભવ્યાત્માએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મનેાહર મૂર્તિ બનાવી હતી. પરન્તુ આ વિષયમાં જે મતાન્તર મલે છે તે હું અહીં આપુ છું. ૧ વર્તમાન ચેાવીશીના આઠમા તીર્થંકર શ્રો ચદ્રપ્રભસ્વામીના સમયમાં તે સમયના સૌધર્મેન્દ્રે આ મૂર્તિ બનાવી છે. ૨ ગઇ ચાવીશીના સેળમાં ત્તીર્થં કર શ્રી નમિનાથ ( નિમીશ્વર ) ભગવાનના નિર્વાણુ પૂછી ૨૨૨૨ વર્ષ વીત્યા પછી અષાઢી નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ત્રણ બિખ—મૂર્તિ બનાવરાવી જેમાંથી એક બિંબ ચારૂપ તીર્થમાં, ખીજું ખબ શ્રી શખેશ્વર તો માં અને ત્રીજી મિખ તભન તોમાં પધરાવ્યાં આ ત્રણે તીર્થં અત્યારે વિદ્યમાન છે. ( ખંભાતના થંભલ્યુાજીના મૂર્તિના લેખને આધારે ) મંદિરમાં મૂલનાયકજીની માજી પરની અત્યારે પ્રચલિત પ્રદેાષ અને ઐતિહુાસિક સ્તુતિ, સ્તંત્ર, છંદાદિના આધારે તે આષાઢી શ્રાવકે ગત ચાર્વીશીના નવમા તીથંકર શ્રી દામેાદર જિનેશ્ર્વરના સમયે આ સ્મૃતિ ખનાવ્યાનું પ્રસિધ્ધ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ 1 તીપ્રભાવ ' આ તીર્થના પ્રભાવ એક વાર બહુ જ પ્રસિદ્ધ હતા. જુએ, વિવિધતીર્થંકલ્પકાર શ્રી જિનપ્રભસૂરિજીના શબ્દોમાં— : ૧૫૧ : શ્રી શમેશ્વરપાનાથજી 44 પાવા—ચવાડ–દાય–રેવય-સમય-વિમોહેવુ | હ્રાસી—નાસિ—મિનિછાનાયનિદિ વ્લમુદતિસ્થઃ || ૧૨ || जत्ताइ पूणेण जं फलं वह जीवो । तं पासपडिम दंसणमिण पावए इत्थ ॥ ६० ॥ " “પાવાપુરી, અષ્ટાપદ, રૈવતગિરિ, સમ્મેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મિથિલા પ્રમુખ તીર્થોની યાત્રા,-પૂજાથી જેટલુ' ફળ પામી શકે, તેટલું ફળ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે.” તેમજ આ મૂર્તિનાં દશન, પૂજન, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા કરવાથી અગ ણિત પુણ્ય ફળ-લાભ પ્રાપ્ત થાય છે. અડસઠ તીર્થની યાત્રા કરવાથી જે ફળ મળે તેનાથી અનંતગણું ફળ આ તીર્થની યાત્રાથી થાય છે. પ્રાય છે. શ્રી નેમિનાથ પ્રભુ અનેક મુનિએ સાથે મ સમવસર્યાં છે. આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિએ મેક્ષે ગયા છે. આ મૂર્તિ શાશ્વત ભદ્રેશ્વર, ભરૂચ, સુરત, ઉદયપુર, સિરાહી વગેરે નગરામાં શ્રી શખેશ્વર પાર્શ્વનાથજીના ચમત્કાર–પ્રભાવ જાણી. ઉપર્યુક્ત નગરામાં શ્રી શ ંખેશ્વરની નવીન મૂર્તિએ સ્થાપવામાં આવી છે. શશ્વરજી ન આવી શકનાર માટે પાટણમાં કાકા પા નાથનાં દર્શનથી પણ યાત્રા પૂર્ણ થઇ મનાતી. રાણા દુ નશલ્ય કે જેણે આ તીથૅના અાંધ્ધાર કરાવ્યા હતેા તેના કાઢના રોગ મટ્યો હતેા. નાગપુરના સુભટ શાહને આ તીર્થની સેવાથી અમિત કુલ મલ્યુ હતુ. એક વાર એ કુટુમ્બ સહિત યાત્રાએ આવતાં લુંટાયેા હતેા પશુ અધુ' પાછુ મળ્યુ હતુ. એના ગાડામાં જ દેખાણું હતું. કવિવર ઉદયરત્ન અહીં સંઘ સહિત આવતાં જે ઢાકારને ત્યાં આ મૂર્તિ હતાં તેના દરવાજા અધ હતાઃ દર્શન નડતા કરાવતા પાથ શખેશ્વરા સાર કર સેવકાં દેવકા એવડી વાર લાગે.” ભકિતપૂર્વક ગાતા હતા ત્યાં ધરણે આ પેટીના કમાડ ઉઘાડયાં. શ્રી સઘને દર્શન થયાં. તે વખતે કવિવરે ઉલ્લાસથી ગાયું— “આજ મહારે મેાતીડે મેહ વુઢયા, પ્રભુ પાર્ટી શમેશ્વરા આપ તુઢયાળ પાછળથી પુનઃ ગાયું — સેવા પાર્શ્વ શખેશ્વરા સન્ત શુÛ, નમા નાથ એકનિશ્ચે કરી એકમુખે મહાકવિરાજ શ્રી વીરવિજયજી મહારાજને એક ઉપદ્રવ થયા હતા ત્યારે Page #220 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - – ચારેય [ જૈન તીર્થોને તેઓશ્રીએ બાર મહિના અહીં રહી ધ્યાન કર્યું હતું અને તેમને ઉપદ્રવ મટે હતે. એલગપુરના રાજા એલગદેવને રેગ પણ પ્રભુના નાત્રજલથી મચ્યો હતે. અત્યારે પણ પાટણ, હારીજ, પંચાસર, ચાણસમા, દસાડા, માંડલ, વીરમગામ આદિના જેને પ્રત્યક્ષ ચમત્કારે જોયાની વાતે સંભળાવે છે. ચાણસ્માના એક પટેલની આંખે મોતી હતે. કે. કહે એને દેખાશે નહિં છતાંયે અહીની યાત્રા કરી પ્રભુનું જુવણ જળ આંખે લગાડવાથી એને મોતીચો ઉતરી ગયે અને દેખતે થયે હતે. અર્થાત્ આ તીર્થ મહાચમત્કારી અને પરમ પ્રભાવશાલી છે એ નિસ્સહ છે મહાતપસ્વી શ્રી વર્ણમાનસૂરિજી તેરમી સદીમાં અહીં અનશન કરી વગે પધારી અહીંના અધિષ્ઠાયક દેવ થયા છે. આ સિવાય દરેક ધર અને પદ્માવતી પણ શાસનની–-તીર્થની સારી સેવા કરે છે. પાઠ્યક્ષ પશુ તીર્થસેવા કરે છે. આ સિવાય ઠેઠ તેરમી સદીથી તે અદ્યાવધિ સુધી દરવર્ષે જુદા જુદા ગામના આવેલા અને આવતા સને રસિક ઇતિહાસ મળે છે. આ બધું તીર્થની પ્રભાવિકતાનું જ સૂચન કરે છે. ચારૂપ ચારૂપ એ પાટણથી ત્રણ ગાઉ દૂર આવેલું નાનું સરખું ગામ છે. હાલમાં ત્યાં નાનું છતાં ભવ્ય અને સુંદર એક જિનમંદિર છે. મૂલનાયક શામળા પાનાથજીની પ્રતિમાજી છે. પ્રભાવક ચરિત્રમાં ચારૂપ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે. “શ્રીકાંતા નગરીના ધનેશ શ્રાવક વહાણ લઈને સમુદ્રમાર્ગે જતાં તેના વહાણને અધિષ્ઠાયક દેવે સંભાળ્યું હતું. શ્રેણીઓ વ્યંતરને ઉદ્દેશીને પૂજા કરતાં તેણે વ્યવહારીને આપેલ ઉપદેશથી તે ભૂગર્ભમાંથી ભગવંતની ત્રણ પ્રતિમા તેણે બહાર કાઢી તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી જેથી ત્યાં તીર્થ થયું” બીજી પાટણમાં અને ત્રીજી સ્ત ભન ગામમાં સેઢી નદીના તટ પર જંગલમાં રાપિત કરી હતી. આ સિવાય બીજું પ્રમાણુ એ પણ મળે છે કે-શ્રી મુનિસુવ્રતસ્વામીજીના શાસનકાલમાં પ્રભુજીના નિર્વાણ પછી બે હજાર બસે ને બાવીશ વર્ષ ગયા પછી ગોડ દેશના આષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી જેમાંની એક ચારૂપમાં છે. કેટલાક એમ પણ કહે છે કે ઉપર્યુક્ત કાંતા નગરીના ધનેશ શ્રાવક શ્રી મુનિ ૧. શ્રી પ્રભાવક ચરિત્રના મૂળ ક જુઓ. " श्रीकान्तानगरीसत्कवनेशश्रावकेण यत, वारिधेरन्तरा यानपात्रेण व्रज्ञता सता ॥ १ ॥ 'तदघिष्टायकसुरस्तम्मिने वाहने तनः, अचितव्यन्तरोपदेशेन व्यवहारिणा ॥ २ ॥ तम्या भुवः समारष्टा प्रतिमानां त्रयोशीतुः नेपामेका व चारुपग्राम तीर्थ प्रतिष्टितम् ||३|| Page #221 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૭૩ : ચારૂપ સુવ્રતસ્વામીજીના શાસનમાં થયા છેઆ બધા કથનેમાંથી એક જ ફલિતાર્થ નીકલે છે કે ચારૂપ તીર્થ પ્રાચીન છે. પ્રભાવક ચરિત્રમાં શ્રી વીરાચાર્ય પ્રબંધમાં ઉલ્લેખ છે કે સૂરિજી મહારાજ પાટણ પધારતાં પહેલાં ચારૂપ પધાર્યા હતા, જુઓ તે વર્ણન. “પછી ત્યાંથી સંયમયાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યો અને અણહિલપુરની પાસે ચારૂપ નામના ગામમાં તેઓ પધાર્યા. એવામાં શ્રી જયસિંહ રાજાર તેમની સામે આવ્યું અને દેશને પણ અપૂર્વ લાગે તેવા તેણે પ્રવેશ-મહત્સવ કર્યો” (પ્રભાવક ચરિત્ર,વીરાચાર્ય ચરિત્ર, પૃ ૧૬૮-સંસ્કૃત) મહામંત્રીશ્વર વસ્તુપાલે ચારૂપમાં મંદિર બંધાવ્યાને ઉલલેખ તેમના આબુના શિલાલેખમાં મળે છે જુઓ -- "भीमणहिल्लपुरपत्यापन्ने चारोपे, ३ भीमादि-न थविध प्रासादं गूढमंडपं ઇ જાણિત' ભાવાર્થ-અણહિલપુર(પાટણ)ની સમીપમાં આવેલા ચારોપ (હાલનું ચારૂ૫) નામના સ્થાનમાં આદિનાથનું બિંબ, એક મદિર અને છ ચઉકિયા (વેદીઓ)-સહિત ગૂઢમંડપ બનાવ્યા. (પ્રા. જે. લે. સંપૃ. ૯૨ અને ૧૨૩) બાદમાં માંડવગઢના પ્રસિદ્ધ ધર્માત્મા અને દાનવીર પેથડશાહે ચારૂપમાં એક શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર બંધાવ્યું હતું જેને ઉલેખ સુકૃતસાગરમાં મળે છે. અને મુનિસુંદરસૂરિજી પિતાના ગુર્નાવલી નામના ગ્રંથમાં પણ તેને ઉલેખ કરે છે. જુઓ, આ રહ્યો તે ઉલેખ “ જે પૃારા famતિ ”(ગુવવલી પૃ. ૨૦) આવી જ રીતે ઉપદેશતરંગીણીમાં કેટલાંક પ્રસિદ્ધ તીર્થોની ગણતવીમાં ચારૂપનું નામ આવે છે, જુઓ -- भीजीरापल्लीफलवदि, कलिकुण्ड कुर्कुटेश्वरपावकाSSरासणसंखेश्वरचारुपरावणपार्थवीणादीश्वरचित्रकूटाऽऽघाटश्रीपुररतम्मनपार्श्वराणपुरचतुर्मुखविहाराधनेकतीर्थानि यानि जगती तले वर्तमानानि " ( उपदेशतरंगीणी पृ. ६) ૧. શ્રી વીરાચાર્ય એક મહાભાવિક આચાર્ય થયા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ રાજા જયસિહ દેવ( સિદ્ધરાજ જયસિંહ)ના તેઓ પરમ મિત્ર હતા. રાજા તેમના પ્રતિ ધરું જ માન અને ભક્તિ રાખતો હતો. શ્રી વીરાચાર્ય મહાવાદી અને પ્રખર વિદ્વાન હતા. તેઓ વિકમની બારમી શતાબ્દિમાં થયા છે. વિશેષ પરિચય માટે જુઓ પ્રભાવક ચરિત્ર. ૨. જયસિંહ એ 'પ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહ છે. તેઓ બારમી શતાબ્દિમાં થયા છે. ૩, આ આદિનાથ ભગવાનની મતિ મલનાયક શ્રીશામળા પાર્શ્વનાથજીની બાજુમાં હજી પણ ચારૂપમાં વિદ્યમાન જ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ પાટણ : ૧૭૪ : [ ન તીર્થને આ સિવાય આ તીર્થના મહિંમાસૂચક અનેક સ્તુતિસ્તાત્રે તથા તીર્થસાળાએમાં ઉલ્લેખ મળે છેઆ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન કાલમાં ચારૂપ એક મહત્વનું તીર્થ હતું. હાલમાં પણ ચારૂપમાં ખોદકામ કરતા અનેક જિનમૃતિઓનાં ખંડિત ભાગે, પરિકર, શાસનદેવી, મંદિરના સ્થભે મળી આવે છે. શ્રીમાન શ્રીજિનવિજયજી પિતાના પ્રાચીન લેખસંગ્રહમાં શ્રાપમાંથી ઉપલબ્ધ થયેલ પરિકર પરને લેખ આપે છે, જે નીચે પ્રમાણે છે. ......... ૨૩ શ્રીનારૂં શીરાઇપિતા राधणसुत श्रे० मोना तथा १० जसगसुत. ૨........ .. વા વાઘામ શ્રીમતી શ્રી પાર્શ્વનાથાિતિ. ३ प्रतिष्टितं श्रीदेवचंद्रशारिभिः ।" આ લેખમાં જણાવેલ શ્રી દેવચકરિ સાથે સંબંધ ધરાવનારે સંવત ૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે તથા ખાસ એ આચાર્યની સ્મૃતિ પણ પાટલુના પચાસરાપાર્શ્વનાથના મંદિરમાં બિરાજમાન છે. આ સમયે ચારૂપ મહાતીર્થરૂપ ગણાતું એમ આ શિલાલેખના આધારે નિશ્ચિત થાય છે. પાટણથી ચારૂપ રસ્તે પણ જવાય છે. પાટણથી પહેલું જ સ્ટેશન છે. રટેશનથી એક માઈલ દૂર ગામ છે, ત્યાં આપણું મદિર છે. ત્યાં વિશાલ ધર્મશાલા છે. દર પૂર્ણિમાએ મેળા જેવું રહે છે. બીજી પણ ધર્મશાલાઓ બનેલી છે પાટણ. ગુજરાતની પ્રાચીન રાજધાની, ગુજરાતના પ્રભાવ, કીતિ, અમિતાના શિખરે બેઠેલી આ નગરીએ ઘણું ઘણું ચડતીપડતીના પ્રસંગે નિહાળ્યા છે. ગુજરાતના રાજવીઓ એક વાર હિન્દભરમાં પ્રસિદ્ધ હતા તેમજ એમના મંત્રીઓની મુસદ્દીગીરીની એક વાર તે હિન્દભરમાં બોલબાલા બેલાતી હતી. તેમજ પાટણના કુબેર ભંડારી જેવા શ્રીમંત જનોની દાન-દયાળુ વૃત્તિ અને શૂરવીરતાની ભારતમાં કીતિ ગાજતી. પાટણમાં એક વાર ભારતની લમી રમી હતી. પાટણ વ્યાપાર, કલા અને શિક્ષણનું જબરજસ્ત કેન્દ્ર હતું. સાથે જ ગુજરાતની આ રાજનગરી જૈનધર્મનું પણ કુ. પાટણ નપુરીનગૌરવને પામેલ હતું. અહીં અનેક સૂરિપંગ અને મુનિવર પધારતા અને ધર્મામૃત વહાવતા. આચાર્ય શ્રી શીલગુણસૂરિજીએ પાટણુ સ્થાપક. ગુજરાટ્યસ્થાપક વનરાજની રક્ષા કરી-એને જીવતદાન, જ્ઞાનદાન અને સંસ્કારદાન આપી સાચે મનવનરપતિ બનાવ્યા. પાટણની સ્થાપના વિ. સં. ૮૦૨માં થઈ અને તે જ વખતે શીલગુસૂરિજીના ઉપદેશથી પાટજીમાં પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરની સ્થાપના થઈ. જે પંચા૨ જનજીના મંદિરમાં અત્યારે પણ ભૂલનાથક છે. પાટણમાં જૈન ધર્મના અનેક પ્રભાવિક આચાર્ય પધાયાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૭૫ ઃ પાટણ છે. તેમના ધર્મોપદેશથી અનેક ધર્મકાર્ય થયાં છે. જિનેશ્વરસૂરિજી અને બુદ્ધિસાગરસૂરિજીએ ચિત્યવાસીઓ સાથે શાસ્ત્રાર્થ કરી રવિકલ્પની સ્થાપના કરી હતી. દ્રોણાચાર્ય, સૂરાચાર્ય, માલધારી હેમચંદ્રસૂરિ, માલધારી અભયદેવસૂરિ, નવાંગ વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, જિનચંદ્રસૂરિજી, જિનવલ્લભગણિ, જિનદત્તસૂરિ આદિ અનેક પ્રભાવિક આચાએ, સોલંકી રાજવીઓ દુર્લભરાજ ભીમદેવ, કર્ણરાજ આદિને પ્રતિબોધી ધાર્મિક કાર્યો, જિનમંદિર વગેરે કરાવ્યા છે. સુંદર પુસ્તકે, ટીકાઓ રચી છે. તેમજ વાદી શ્રી દેવસૂરિઓ-સિદ્ધરાજની સભામાં દિગંબર વાદી કુમુદચંદ્રને વાદમાં છતી થવેતાંબર જનધર્મની વિજયપતાકા ફરકાવી હતી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ રાજા સિધ્ધરાજને પ્રતિબંધ પમાડ્યો, દેવધી શંકરાચાર્યને જીત્યા તેમજ મહારાજા કુમારપાલને પ્રતિબધી પરમાતા પાસક બનાવ્યો. હેમચંદ્રાચાર્યજી અને અભયદેવસૂરિજી જેવા સમર્થ સૂરિપગની આ સ્વર્ગભૂમિ છે સિદ્ધરાજના સમયમાં જ પાટણમાં સેકડે લહીયા બેસી સર્વ દશનનાં પુસ્તક લખતા અને શ્રી હેમચંદ્રાચાર્યજીના વ્યાકરણ ગ્રંથ અને બીજા ગ્રંથ માટે પણ સેકડો લહીયા લખવા બેઠા હતા સિદ્ધરાજે પાટણમાં સિદ્ધવિહાર-રાજવિહાર નામનું સુંદર જિનમંદિર બનાવ્યું હતું અને માલધારી અભયદેવસૂરિજીના ઉપદેશથી પોતાના રાજ્યમાં પર્યુષણના આઠ દિવસ અને એકાદશી પ્રમુખ દિવસે અમારી પળાવી હતી. આ સિદ્ધરાજે અને કુમારપાલે શત્રુંજયની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામ ભેટ આપ્યાં હતાં. અને પછી ગિરનારની પણ યાત્રા એણે કરી હતી. કુમારવિહાર, ત્રિભુવનપાલપ્રાસાદ વગેરે જેને મદિરો બનાવ્યાં હતાં. સેલંકીવંશ અને વાઘેલા અને પ્રતિબંધ આપનાર અનેક આચાર્યોએ પાટ ને પવિત્ર કર્યું છે તેમજ મોગલ જમાનામાં પણ વિજ્યાદાનસૂરિ, જગદગુરુ. વિજયહીરસૂરિજી, વિજયસેનસૂરિજી, વિજયદેવસૂરિ, વિજયપ્રભસૂરિજી આદિ અનેક પ્રભાવિક જૈનાચાર્યોએ પધારી જૈન ધર્મનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં છે. પાટણ મહાગુજરાતનું મહાન જ્ઞાનતીર્થ છે. એક રીતે હિન્દના પ્રસિદ્ધ જ્ઞાનતીર્થોમાં પણ એ પિતાનું ગૌરવ જાળવે તેવુ મહાન જ્ઞાનતીર્થ છે એ નિસ્સર્જે છે. પાછળથી શ્રીપૂતપાગચ્છીય શ્રી પૂની –ગાદીનુ મથક પણ પાટણમાં હતું. ચાંપે મત્રી અને શ્રીદેવીની રહાયતાથી વનરાજે પાટણ વસાવ્યું. ચાંપા મત્રીના નામથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર પણ વરયુ. બાણાવળી ભીમના વખતમાં વિમલમંત્રીએ અનેક લડાઈઓમાંથી જીત મેળવી શત્રુઓને વશ કરી ભીમદેવના રાજ્યની હદ ગુજરાતને વધારી આપી હતી. આ વિમલમંત્રીએ આબુના જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યાં. ચંદ્રાવતીના અને કુંભારીયાજીનાં કળામય જૈન મંદિર બનાવ્યાં ચઢાવતીના પરમારને વશમાં આણ્યા અને માળવા પણ જીત્યું. ત્યારપછી મુંજાલ મંત્રી, સજજન મેતા, ઉદયન ભત્રી. બાહડ અને અબડ વગેરે રાજા કરણદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના મલ્ટીઓથયા. તેઓ જૈન હવા Page #224 -------------------------------------------------------------------------- ________________ પાટણ ૬ ૧૭૬ [જૈન તીથના છતાં લડાઈઓમાં વિજય મેળવી તેમણે દુનિયાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી હતી. અહિંસાધમના પમઉપાસક આ મત્રીશ્વરએ ગુજરાત અને ગુજરાત બહાર વિજયકે વગાડે. ધર્મ પાળનારા જેનેની હેપથી નિંદા કરનારનાં સુખ તેમણે શ્યામ કયા હતા. પાટણુના સામ્રાજ્યકાળમાં આવા સમર્થ રુકુકાળ જેનશ્ચાઓએ ગુજરાતની આબાટીમાં પિતાને ફાળે આપ્યા છતાં કેટલાક નેતર ઇતિહાસકારે અને લેખકે તે ટુકત નહિ જણાવતાં સત્ય બાબત છુપાવી, ઉલટું આવા સમર્થ પુને ખરા સ્વરૂપમાં નહી ચીતરી તેમજ કલંકિત બનાવીને હદયની દેખમય લાગા બતાવી તેમણે પિતાની વિદત્તાને શાભાવી નથી. કુમારપાળ પછી અથપાલ અને ભેળા ભીમના વખતમાં પાટલુન કાંઈક પડતી શરૂ થઈ, તે તેના પિતાનાં જ અવિચારી કૃત્યનું યરિણામ હતું. તેણે રાજ્ય ગુમાવ્યું હતું. પાછળથી તેણે ગાદી મેળવી હતી. તેના પછી ચૌલુક્ય વંશની ગાદી વાઘેલાવંશમાં આવી ત્યારે ફરીથી પાછું ગુજરાત બાળકીલથું થયું ને પાટલુની પુનઃ જાહોજલાલી પણ કીક ઠીક થઈ. હતી. તેને મૂળપુરા ભેળા ભીમને મહાસામંત લવણુપ્રસાદ ને તેના પુત્ર વીરવલ હતા અને તેના મુખ્ય મંત્રીઓ વસ્તુપાળ ને તેજપાળ હતા. પાટણનું ગરવ મુસલમાન સરદાર કુતુબુદ્દીને તેરમી સદીના લગભગ મધ્યકાળમાં ભેળા ભીમ પાસેથી લુટી લીધું હતું કે ગુજરાતને ઝાંખપ લગાડી હતી. તે પછી વાઘેલાવંશના પ્રધાન દયામના પાળનાર વસ્તુપાળ તેજપાળ ન હતા છતાં યુધ્ધમાં પરાક્રમ બતાવીને તે જમાનામાં ગુજરાતને શોભાવ્યું હતું-શણગાર્યું હતું, વરધવલનું રાજ્ય તેમ જ વધાર્યું હતું, સમજે કે ગુજરાતની પડતી પહેલાંની તેમણે આ છઠ્ઠી જાહોજલાલી ઝળકાવી હની ન્યાય અને નીતિનાં રાજ્યતંત્રે તેમણે સ્થાપ્યા દુતાં. આ ગુજરાતના મંત્રીશ્વરોએ સોરાષ્ટ્ર અને કચ્છના રાજવીઓને હરાવી ગુજરાતની પ્રતિ પુન. રાપી, ગોધરાના ઘુઘુલ ગજને હરાવી, દભવતીને જીતી કિર્તઅંધ બનાવ્યું. આબુ, શત્રુંજય, ગિરનારનાં સુંદર કળામય જૈન મંદિર બનાવ્યાં. સાથે જ શિવાલયે અને મ ને રક્ષણ આપી તેના દ્વાર પણ કરાવ્યા. તમે કરોડો રૂપીયા ધર્મકાર્યમાં પણ ગુજરાતના ગૌરવને દીપાવ્યું. વાઘેલાવંશમાં પાટણની ગાદીએ વિરધવલ પછી વીણલદેવ, અર્જુનદેવ ને સારંગદેવ ગુજરાતના રાજ થયા. તે પછી છેલ્લે કર વાઘે . આ રાજ છેલ્લે જ હિન્દુ ગુર્જરપતિ તા. તેના માધવ નામના નાગરબ્રાહ્મણ અને વિદેશી રાજકતાં મુસલમાનેને બોલાવી ગુજરાત ઉપર ચઢાઈ કરાવી ગુજરાતને ત્યારથી હંમેશને માટે પરાધીન બનાવરાવ્યું. લાખ રજપુતે અને નિદાનું તે નિમિત્તે લેહી રેડાયું. ગુજરાતને પરાધીનતાના એડીઓ પહેરાવી ગુર્જરદેવીનું નૂર હણ્યું અને હમેશને માટે આ બ્રાહ્મણે ગુજરાતનું કલંક વહાર્યું. તેમને શાપિમાં તે તે હિમા. માધવ પ્રધાનની શિખામણથી દિલ્હીપનિ ઝલાઉદ્દીન બાદશાહ ઈ. સ. ૧૨૭ અને સં. ૧૩પ૩ માં ગુજરાત ઉપર ચડાઇ કરવાને મેટું લર કહ્યું. સરદાર આલમખાન એકઠું લશ્કર લઈ પાટે Page #225 -------------------------------------------------------------------------- ________________ પાટણ , ઇતિહાસ ] : ૧૭૭ : પર ચડી આવ્યું. કરણ બહાદુરીથી લડ્ય પણ બાદશાહી સેના આગળ તેનું લશ્કર નાશ પામ્યું અને પિતાને નાશી જવું પડયું. તે રાજા જંગલમાં રખડી રખડીને મૃત્યુ પામે ને પાટણને નાશ થયો. ગુજરાતને પરાધીનતામાં નંખાવનાર અને તેની જાહોજલાલીને –સ્વતંત્રતાનો નાશ કરનાર–પાટણના નાશમાં કોઈ પણ નિમિસ કારણ હોય તે તે આ માધવબ્રહ્મણ જ હતું. ત્યારપછી ગુજરાતમાં મુસલમાની સૂબાઓ રહેતા તે પછી નવું પાટણ વસ્યું ને કાલાંતરે આજે પાટણ શ્રીમંત ગાયકવાડ સરકારનું નામીચું શહેર ગણાય છે. જેનોની વસ્તી આજે પણ સારી છે, દેરાસરે સંખ્યાબંધ છે. મુખ્ય દેરાસર પંચાસરા પાર્શ્વનાથનું વનરાજનું બનાવેલું છે. જેનોનો વરતી આજે પણ સારી છે. જૈનોનાં અષ્ટાપદજી તેમજ થલણ પાર્શ્વનાથ, કેકાને પડે કેકાપાશ્વનાથ, શામળીયા પાશ્વનાથ, મનમેહન પાર્શ્વનાથ વગેરે અનેક દેવાલયે પાટણ શહેરમાં આવેલાં છે શહેર પણ આબાદીવાળું છે. અનેક પ્રકારે ચડતી પડતી પાટણ ઉપર આવી ગઈ છતાં આજે તે પિતાની શેભામાં ભવ્ય વધારો કરી રહ્યું છે. જેનો માટે પાટણ ખાસ યાત્રા કરવા લાયક, ઐતિહાસિક ને પુરાણું શહેર છે. અહીં લગભગ ૧૧૯ દેરાસર છે. પચાસરા પાર્શ્વનાથની પ્રતિમા સ પ્રતિ મહારાજની ભરાવેલી છે. અનેક પ્રાચીન પુસ્તક ભંડાર છે તેમાં તાડપત્ર અને કાગળની જૂની સચિત્ર હસ્તલિખિત પ્રતે છે, જેનું સંશોધન ચાલુ છે. નવું પાટણ સં ૧૪૨૫ માં ફરીને વસ્યુ. પાટણમાં સગરામ સોની મહાધનાઢય થઈ ગયા છે, જેમણે ગિરનારજી તીર્થ ઉપર સગરામ સેનીની ટુક બંધાવેલી છે. તેમણે શ્રી ભગવતી સૂત્ર સાંભળી છત્રોશ હજાર અને જ્યાં ગાયમ શબ્દ આવતો ત્યાં એ કેક મહોર ચડાવી હતી તેમજ સેનેરી શાહીથી કલ્પસૂત્રની અને લખાવી હતી જેમાંની હાલમાં ઘણી પ્રતે જોવામાં આવે છે. પાટણમાં પણ તેમણે દેરાસર બંધ વ્યુ છે. શત્રુંજયે દ્ધારક સમરાશાહ પણ અહીં આવ્યા હતા કલિકાલસર્વજ્ઞ મહાસમર્થ શ્રી હેમચંદ્રાચાર્ય, દેવચંદ્રસૂરિજી, વાહિશ્રી દેવસૂરિજી વગેરે સિદ્ધરાજ અને કુમારપાળ મહારાજાના વખતમાં આ જ શહેરમાં અનેક વખત પધાર્યા હતા. અને કુમારપાલને પ્રતિબંધી પરમાહંતપાસક, રાજર્ષિ બનાવ્યા હતા તેમને અપાસરે જૂના પાટણમાં છે. ત્યાં રોજ ૫૦૦ લહીયા બેસીને ગ્રંથ લખતા હતા. પુસ્તક લખવાની શાહીના કુંડ હાલ પણ નજરે પડે છે. અહીંયા પુસ્તક ભડાર ઘણું સભવે છે. ધર્મશાળાઓ પણ કેટાવાળાની, અષ્ટાપદજીની વગેરે છે. અષ્ટાપદ કરતાં જાત્રાળુને કેટાવાળાની ધર્મશાળામાં ઠીક સગવડ રહે છે. જયશિખરને હરાવનાર ભુવડ રાજાએ પોતાની દીકરી મહણને દાયજામાં ગુજરાત આપ્યું હતું. પાછળથી તે મારીને વ્યતર દેવી થઈ છે. તે ગુજરાતની અધિછાત્રી તરીકે તે જ નામે હાલ પણ વિદ્યમાન છે. તે દેવીએ કુમારપાળને રવનામાં આવી ગુજરાતનો તાજ પહેરાવ્યું હતું. વિરધવલને પણ સ્વનામાં ગુજરાત બાં હતું કે તે પ્રમાણે થયું હતું. હાલ તે માહણદેવીના નામે ઓળખાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - -- ગાંભુગભૂતા ૬ ૬૯૮ [જૈન તીર્થોને માંશુ-ગંભતા જન સાહિત્યમાં આવતુ ભૂતા ગામ તે જ અત્યારનું પાટણ તાબાનું ગાંભુગભીરા ગામ છે. અહીં સુંદર, ચમત્કારી શ્રી લીરા પાર્શ્વનાથની પ્રતિમા છે. સુંદર બે માળનું પ્રાચીન મંદિર છે. એમાં સ્મૃતિઓ ઉપર શિલાલેખ નથી. ગંભીરા પીનાથજી મહાપ્રભાવિક છે અહીં શ્રાવકેના ઘર પંદર છે. ઉપાશ્રય છે. અહીંના પૂજારીને પ્રભુના હાથમાંથી રોજ એક રૂપાનાણું મળતું હતું પરંતુ ત્યાંના યુતિવચે ઉપાય કરી તે બંધ કરાવ્યું. ભુતા-ગંભીર બહુ પ્રાચીન છે. જૈનસૂત્રો ઉપર અઘટીકાકાર શ્રી શીલાકાચા આચારાંગ સૂત્રની ટીકા આ ગંભૂનામાં સમાપ્ત કરી હતી. “સ્ત્રાવ iા નમૂના રોજ રાતિ” આ ટીકા ગુપ્ત સંવત ૭૭૨ ના ભાદરવા શુદિ પાંચમે ભૂતામાં પૂરી કરવામાં આવી છે. મહામંત્રીશ્વર વિમલના પૂર્વજ નીનાશેઠ (નીય શેઠ) શ્રીમાલનગરથી ગાંભુ આવ્યા હતા. એમને ગુરેશ્વર વનરાજે ગલુથી પટણમાં બે લાવી તેમના પુત્ર લાહીરને પિતાને દંડનાયક (સેનાધિપતિ) નીયે હતાઆ નીના શેઠે પટજીમાં શ્રી ભદેવ પ્રભુનું સુંદર મંદિર બંધાવ્યું હતું. શક સંવત ૮ર૬ માં સિદ્ધાંતક યક્ષદેવના શિષ્ય પાશ્વનાગ ગણિએ રચેલી શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ વૃત્તિ તાડપત્ર પર લખાઈ હતી એવી જ રીતે પડ૧ માં અહીં અગડ ચરિત્ર લખાયું હતું અધત આ ગલ્ફ ગ્રામ પાટણ વલ્યા પહેલાનું ગુજરાતનું પુરાણું ગામ છે. કહેવાય છે કે ગાંભુ શહેર ભાંગીને પાટણ વસ્યું છે. આ ગાંભુ ગામ મેરાથી ત્રણ સાડાત્રણ ગાઉ, ચાણસ્માથી છથી સાત ગાઉ અને પાટણુથી લગભગ આઠનવ ગાઉ દર છે. આ પ્રાચીન ગામની ચારે બાજુ જૂનાં ખંડિયેરા, ટીબા વગેરે દેખાય છે. આ પાટણ તાબાનું ગાયકવાડી ગામ છે. મેંઢેરા ગુજરાતનાં પ્રાચીન તીર્થસ્થામાં મઢવા પણ ઉલ્લેખનીય છે. ગુજરાતભરમાં જેનાં પ્રાચીન તીર્થસ્થાનોમાં શ્રી શંખેશ્વર પાશ્વનાથજી અને ભરૂચનું શકુનિકાવિહાર-અવાવબોધ તીર્થ પ્રાચીન છે. તેમ આ ટેરા પણ પ્રાચીન તીર્થ છે. વિવિધતીર્થંકલ્પમાં ઉલ્લેખ છે કે – "मित्तुंजे रिमहं गिरिनारे नैमि, भरुअच्छे मुणिमुब्वयं, मोढेरए बीर महुगए मुपास घडिमागम्मतरे नमित्ता सोरटे ढुंढणं विदरित्ता गोवालगिनिमि जो भुजेह तण आमरायसेविक्रमकमलेण सिरियप्पट्टिपरिणां सह सयछन्त्रीसे (८६६ ) विकासंघच्छरे सिरिधीरचित्रं मडगए ठावि" “શત્રુંજયમાં કાયદેવને, ગિરનારમાં નિશ્ચછને, ભમાં મુનિસુવ્રત Page #227 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. મોઢેરા સ્વામીને, મેરામાં શ્રી વીરજિનને, મથુરામાં સુપાર્શ્વનાથજી અને પાર્વનાથને. બે ઘડીમાં નમસ્કાર કરીને, સેરઠમાં વિચરીને, ગેપાલગિરિમાં જઈને જ આહાર કરે છે, અને આમરાજાએ જેમના ચરણકમલની સેવા કરી છે, તે બપ્પભટ્ટસૂરિવરે વિક્રમ સંવત ૮૨૬ માં (મથુરામાં ) શ્રી વીરભગવાનની બિંબપ્રતિમાની સ્થાપનાપ્રતિષ્ઠા કરી છે-હતી.” આમાં આપેલ મેહેરા એ જ ગુજરાતનું આજનું પ્રસિદ્ધ મંદિર છે. મેંઢરાના ગામ બહાર ફલાંગ દૂર એક સુંદર જિનમંદિરનું ખડિયેર ઊભું છે અને એની સામે જ વિશાલ કુંડ છે. આ મંદિરની રચના–શ્રીજીવાભિગમસૂત્રમાં આવતા વિજય દેવતા જિનચૈત્યમાં જાય છે એવા જિનચે પ્રમાણેની જ છે. આ વિશાલ મંદિર અત્યારે તે ભાંગ્યુ તૂટયું છે પરંતુ એ જૈન મંદિર છે એવાં ચિહ્નો વિદ્યમાન છે. તેમજ કુંડમા નાનીનાની દેરીઓમાં ખડિત પદ્માસનસ્થ જૈનમૂતિઓ છે. હમણાં કુંડનું સમાર કામ થતા નીચેના ભાગમાંથી પદરથી સેળ જેન તીર્થકર ભગવતેની મતિઓ નીકળી હતી પરંતુ એ વિભાગના ઉપરીએ જેને આ મૂતિઓ માંગશે એવા ડરથી એને જલદી જ નીચે ઢંકાવી દીધી--માટીથી એ ભાગ પુરાવી દે. આ તરફ ચારે બાજુ મેટા ટીંબા છે. આ જૂનું-પ્રાચીન મોઢેરા છે. અત્યારનું મેંઢરા નવું વસ્યું હોય એમ જણાય છે. અહીંનુ ગામ બહારનું પ્રાચીન મંદિર એ વીરપ્રભુનું મંદિર હશે. આજે પણ બ્રહ્મશાન્તિ-યક્ષની ખંડિત મૂતિ છે, જે અહીં હનુમાનજી તરીકે પૂજાય છે. બપ્પભટ્ટસૂરિજી ગુરુજી, મોઢગચ્છના આચાર્ય અહીં વધુ વિચરતા અને પૂર બપભટ્ટસૂરિજીની દીક્ષા અને આચાર્ય પદવી પણ અહીં જ થઈ છે. તેમજ જિનપ્રભસૂરિજી પિતાના વિવિધતીર્થક૫માં ૮૪ મહાતીર્થોમાં “ધી” લખી મોઢેરાને મહાતીર્થ તરીકે સબંધે છે. બપ્પભટ્ટસૂરિજીના ગુરુભ્રાતા શ્રીનસૂરિજી અહીં વધુ રહેતા અને તેમણે અહીં રહી નાટયશાસ્ત્ર બનાવ્યું છે. મેંઢરા મઢવાણીયાઓની ઉત્પત્તિનું સ્થાન છે. અહીં એમની કુલદેવીનું મંદિર છે. ઘણા મોઢવણિક જેન હતા. મેઢગચ્છ પણ ચાલ્યો છે જેમાં સિદ્ધસેનસૂરિજી, શ્રી બપ્પભટ્ટસૂરિજી, નન્નસૂરિજી જેવા પ્રભાવિક આચાર્યો થયા છે. મોઢ વણિકોએ બંધાવેલાં જૈન મંદિર અને મૂતિઓના શિલાલેખો ધધૂકામાં, વઢવાણ, દિવ, દેલવાડા આદિમાં મલે છે. કલિકાલસર્વ આચાર્યશ્રી હેમચંદ્રાચ યંછ મોઢ જ્ઞાતિનું જ અણમોલ રત્ન હતું વસંતવિલાસ મહાકાવ્યના કર્તા મહાકવિ અને વાગદેવીપ્રતિપન્નસૂનુ શ્રી બાલચંદ્રસૂરિજી પણ મોઢ બ્રાહ્મણ હતા. મહામંત્રીશ્વર વસ્તુપાલની દ્વિતીય પત્ની પણ મોઢ હતી અને પાટણના પચાસરા પાર્શ્વનાથજીના મદિરમાં આશાક મંત્રીની સં. ૯૦૧ સાલની કૃતિ છે, તે આશાક પણ મેઢજ્ઞાતિય હતે. આવી રીતે મેઢ જ્ઞાતિ અને મેઢ ગચ્છમાથી અનેક રને પાકયા છે. ૧ પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે કે ૫ચાલદેશના રાજા સુરપાલને પુત્ર ભદ્રકાતિ સિહસનસૂરિજીને અહીં મો છે. અહીં તેની દીક્ષા થઈ છે અને આચાર્યપદવી પણ અહીં જ થઈ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ બાઈ ; ૧૮૦ ? [ જૈન તીર્થોના - આ મેરામાં અભ્યારે શ્રી ભીડભજન પાર્શ્વનાથજીનું મંદિર છે. મૃતિ પ્રભાવિક છે. શ્રાવકેના ઘર છે, ઉપરાય છે. જેથી નાથથી છ ગાઉ નેજા, ત્યાં છ ગાઈ મહેર અને ત્યાંથી છ ગાઉ ચાજીકમાં છે જેથી પાટ જતાં વચમાં મરા જરૂર જવું, મેરાથી પાટણ પણ છ સાત ગાઉ છે. મોઢેરા વડેદરાનું ગામ છે. ઈ–મનમેહન પાર્શ્વનાથ કડીથી જે રેવે લાઈન હજ ય છે ત્યાં ચારમા અને કારીની વચ્ચે કોઇ ઐશન આવે છે. આ સ્ટેશનથી ઘા થી ના માઈલ દૂર કંઇ તીર્થ આવેલું છે. પગરસ્તે ચાકમાથી લગભગ પચ ગાઉ દૂર છે અને હારથી પણું કઈ પાંચ ગાઉ થાય છે. હારીજથી પર બેસી જતાં કબઈના પાદરમાં કેટલાક ખંડિચેર, જમીનમાં દટાયેલા પાયા મેટી મેટી લેટ વગેરે જોવા મળે છે. કોઈ પ્રાચીન ગામ છે અહીં અત્યારે દેવવિમાન જેવું સુંદર જિનમંદિર છે, નાની ધર્મશાળા છે. ૮-૧૦ શ્રાવકનાં ઘર છે. બીજી વસ્તીમાં રાજપુર, ખેડૂતે અને કેળી વગેરે છે. મંદિર પરમ શાંતિનું ધામ છે મૂળનાયક શ્રી મનમઠન પશ્વનાથજી છે. મુક્તિ મહાપ્રભાવક અને ચમત્કારી છે શાંતિના ઈચ્છુક યાત્રીઓએ અહીં આવો જરૂર યાત્રાને લાભ લેવા જેવા કે મદિરના દ્વારની જરૂર જણાતા પૂ પા શ્રી મુનિ મહારાજ શ્રી દશવ ત્રિપુટી ના સદુપદેશથી અમદાવાદના કેટલાક ભાઈઓ અને ચ દુકમા, હજ, શંખલપુર વગેરેના સંઘની કમીટી નીમાઈ છે કમિટીના પ્રમુખ તરીકે શેઠ લાભાઈ દુમેરામ લઠ્ઠ છે અને તે પેઢાને સાથીદાર સાથે ખૂબ જ ઉક્ષ હથી બારણું કામ કરી રહ્યા છે, બે ત્રણ ધર્મશાળાઓ છે. ચત્રિ માટે જોજનશાળા પણ ખુલી છે. ગામમાં મહાદેવજીના મંદિરમાંનયામાં એક પ્રાચીન ઊભા કઉગ્નગીથા છે એ બહાર ઝાડ નીચે પણ એક ખંડિત ન મૂર્તિ છે. એક ટેકરા ઉપર પણ જેને મત હતી, એક દેવીના મંદિરના શિખરમાં પ૩ જૈન મંદિરના શિખર ઉપર જેવા બાદલાં હાવ છે તેવા બાવલાં જાય છે. એક રજપુતના ઘર પોરે ટીબા નીચે પડ્યું ને મનમાં હેવના ભવ છે. આજુબાજુમાં પેદા કામ થતાં ન થાપ પ્ર થાય છે. ૧ રાજમાં સુંદર બનન જિન હતું મંદિર છે. શ્રીનેમિનાથ ભગવાનની બહુ જ ભવ્ય અને મને દર મતિ પરમ દયા છે. ત્યાં સુંદર મંત્રા, ઉપાય, થાવનાં ઘર છે અને તેમા અને ચૌદમી સદીના પ્રાચીન કે પત્ર છે. તાઈ જેવું છે. ૨, ચામથી છેક ની દર પર કામ છે. આ ગ્રેવશ દે એવાળું સુંદર અચીન . મંદિર છે. અમ દઈનીય અને નવું રથન છે. તેનાં દેશ છે. મુર્તિસુંદર અને નિમય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - - -- - - ----- --- - - - -- - - ઈતિહાસ ] : ૧૮૧ : ચાણસ્મા અહીં દર વર્ષે ફા. શુ બીજને માટે મેળો ભરાય છે. દર પૂણિમાએ શંખલપુર, હારીજ, ચાણસ્મા વગેરે આજુબાજુના ગામના જેને યાત્રાએં આવે છે. નેતર પણ આવે છે. યાલિકને બધી સગવડ સારી મલે છે. અહીની શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ જેમ ચમકારી છે તેમ નીચેનાં સ્થાનમાં બિરાજમાન શ્રી મનમેહન પાર્શ્વનાથજીની પ્રતિમાઓ પણ ચમત્કારી છે. પાટણમાં મનમેહન શેરોમાં મનમેહન પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. બુરાનપુરમાં પણ મનમેહન પાર્શ્વનાથજી મહાચમત્કારી છે તેમજ મીયાગામ, સુરત, ખંભ ત, મેંઢેરા અને લાલ (તા. વિજાપુર) વગેરે ગામમાં મનમોહન પાર્શ્વનાથજીનાં સુ દર મંદિરો છે. બેઈમાં જિનમંદિરમાં રાત્રિના વાજિંત્રનાં નાદ, તાલબદ્ધ સંગીત, ધૂપની ખુશબો વગેરે વગેરે ચમત્કાર જેવાય છે. કંબઈના મનમોહન પાર્શ્વનાથજીને કોઈ પાર્શ્વનાથ પણ કહે છે અત્યારે આ તીર્થ સારું પ્રસિદ્ધિ પામવા માંડયું છે. 'ચાણસ્મા ભટેવા પાર્શ્વનાથજી ચાણસ્માનાં મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્રી ભટેવા પાર્શ્વનાથજીની પ્રતિમા કયાંથી પ્રગટ થયા અને ભટેવા નામ કેમ પડ્યું તે માટે અઢારમી સદીના એક કવિ ભાવરન કે જે પાછળથી ભાવપ્રભસૂરિજી થયા હતા તેમણે સં. ૧૭૭૦ કા. શુ. ૬ ને બુધવારે પાટણમાં એક સ્તવન રહ્યું છે તેમાં જે લખાયું છે તેને સાર આ પ્રમાણે છે. “પાટણ પાસેના ચ દ્રાવતી(ચાણસ્મા) ગામમાં રવિચંદ નામે એક ગરીબ શ્રાવક રહે છે અને પિતે હીંગ, મીઠું, મરચું વગેરે વેચીને ઉદરનિર્વાહ કરે છે. એક વાર તેને સવનું આવ્યું કે ભટુર ગામની પાસેના એક ખેતરમાં શ્રો પાશ્વનાથજીની પ્રતિમા છે તે લઈ આવે. હવારે ઊડી, વહેલ જોડી ખેતરમાં શેઠ એ મતિ બતાવેલા સ્થાનેથી લઈ આવ્યા એક વાર ફરી યક્ષે સ્વપ્નમાં આવી કહ્યું કે-તું મંદિર બંધાવ, અને શેઠન કેટલુંક છૂપું ધન પણ બતાવ્યું. આ ધનથી રવિચંદ શેઠે સુદર મદિર બંધાવ્યું અને સ. ૧૫૩૫ માં પ્રતિષ્ઠા કરવી.” આથી પણ એક વધુ પ્રાચીન પુરા નીચે પ્રમાણે મલે છે– "पूर्वि वद्धिमान भाइ जयता उचालि चाहणममि वास्तव्यसासरामांहि तब श्रीभट्टेवापार्श्वनाथचैत्यकारापितं सं. १३३५ वर्षे श्रीअंचलगच्छे श्री अजितसिंहमूरिणामुपदेशेन प्रतिष्ठितम्." ( આત્માનદ શતાબ્દી સ્મારક અંક, પૂ. શ્રી જયતિવિજ્ય મહારાજને વિશાશ્રીમાળી જ્ઞાતિની વાવણીનો લેખ). આ ઉપરથી એમ લાગે છે કે વધ્ધીમાનના ભાઈ જચતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પિતાના સાસરાના ગામ ચાણુરમામાં વાસ કર્યો અને ત્યાં શ્રી Page #230 -------------------------------------------------------------------------- ________________ - - - મેત્રાણા ૧૮ : [ જૈન તીર્થોનો ભટેવા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવી ૧૩૩૫ મા અંચલગચ્છીય શ્રી અજિતપ્રભસૂરિજીને હાથે પ્રતિષ્ઠા કરાવી." - હવે ૧૩૩૫ પહેલાં પણ શ્રી ભટેવા પાશ્વનાથજીની ખ્યાતિ હશે જ. આ તે જીર્ણોદ્ધાર કરાવ્યા હશે. બસ ત્યારપછી ઉપરના કવિતા કાવ્ય મુજબ ૧૫૩૫ માં પ્રતિષ્ઠા- દ્ધાર થયો અને છેલ્લો ઉધ્ધાર-પ્રતિષ્ઠા-૧૮૭૨ માં કરવામાં આવે હતે. ચ મ માં મંદિરની નીચે પરિની ગાદીમાં ૧૨૪૭ હારીજ કચ્છનો એક લેખ છે તેમજ બીજા પણ છે કે પ્રાચીન પડિમાત્રા લીપીમાં છે કિન્તુ સંવત નથી વંચતે એટલે એ લેખ અહીં નથી આવ્યા એકમાં શ્રી કમલાકરસૂરિનું નામ વચાળ છે. બને ભૂતિઓ શ્રી વાસુપૂત્યજી અને શાંતિનાથજીની છે એનામ સારૂં વંચાય છે. ચાણુરમાના ભટેવા પાશ્વનાથજી તીર્થરૂપ ગણાતા જુઓ. તીર્થમાલાના ઉલેખે ચાણ ધન એ ભટેવઉ ભગવંત ૪૪૪ ચાણસમ માં ચિહુ દંડ ૪૪૪ (શ્રી મેઘવિજયવિરચિન પાશ્વનાથનામમાલા) અર્થાત્ ચાણસ્મામાં બહુ પ્રસિદ્ધ પાશ્વનાથ ભગવંતની પ્રતિમા છે. પં. શ્રી સત્યવિજયજી ગણિના શિષ્ય શ્રી વિજયજી અને તેમના શિષ્ય વૃધ્ધિવિજ્યજીની ૧૭૩પ ને દીક્ષા થઈ છે. અહીં શ્રી ભટેવા પાર્શ્વનાથની સુંદર ચમત્કારી પ્રાચીન મૂતિ છે, આ મૂર્તિ વેળુની બનેલી છે. સુંદર જિનમ દિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રય, ધર્મશાળ, ભેજનશાળા અને તેના ઘર લગભગ ૩૦૦ છે તેમજ તેરમી સદીના શિલાલેખેવાળું પ્રાચીન પરિકર પણ ખાસ જેવા ગ્ય છે. હારીજ. હારીજ ગચછની ઉત્પત્તિનું સ્થાન છે. ઠેઠ તેમી સદીના પ્રાચીન લેખે હારીજ ગચ્છના મલે છે તેમાં અનેક પ્રભાવિક આચાર્યો થયા છે. જૂના હારીજમાં ગામ બહાર કેવલાસ્થળી છે ત્યા ખભા ઉપર પ્રાચીન લેખો છે. જેનાચાર્યની મૂતિ ઉપર ૧૧૩૧ને પ્રાચીન લેખ છે બીજા પશુ ત્ર) લેખો છે જેમાં સંવત નથી વંચાતે. ગામમાં પ્રાચીન વિશa જિનમદિરનુ ખંડિયેર છે. જૂના હારીજમાં અત્યારે જેનોના ઘર થડા છે. નવું હારીજ સ્ટેશન સામે વસ્યું છે ત્યાં સુંદર જિનમંદિર છે. શ્રાવકેનાં ઘરે છે. ઉપાશ્રય ધર્મશાળા વગેરે છે. અહીંથી શંખેશ્વરજીની સીધી મેટર ાય છે. મેવાણું પાટજુથી પગરસ્તે લગભગ આઠથી નવ ગાઉ દૂર અને ચારૂપથી પાંચ ગાઉ હર મેત્રા છે સિદ્ધપુરથી પણ પાંચ ગાઉ દર છે તેમજ રેલ્વે રસ્તે મેત્રાણા જવાના પણ બે રસ્તાઓ છેઃ (૧) બી, બી. એન્ડ સી. આઈ. રેલ્વેતા સિદ્ધપુર - Page #231 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. ૧૮૩ અમદાવાદ સ્ટેશનથી પાંચ ગાઉ દૂર મેત્રાણું છે. સ્ટેશન ઉપર વાહનની સગવડ મલે છે (૨) બી. બી. એન્ડ સી. આઈના મહેસાણા સ્ટેશનથી પાટણ જવાય છે અને પાટણથી એક નાની લાઈન કાકાસી મેત્રાણ રેડ સુધી જાય છે સ્ટેશનથી ગામ એક ગાઉ હર છે. સ્ટેશન ઉપર યાત્રુઓને લેવા માટે મેત્રાણા તીર્થ પેઢીને પટાવાળા તીરકામઠાં લઈ સામે આવે છે અને યાત્રુઓને વાહન વગેરેની સગવડ કરી આપે છે તેમજ કાકાસી ગામને પાદરે મેત્રાણે જવા માટેનું રસ્તા ઉપર બોર્ડ પણ લગાવેલું છે. મૂલનાયક શ્રી રાષભદેવજી ભગવાન છે પ્રતિમાજી સુંદર, મનહર અને પ્રભાવિક છે. સો વર્ષ પહેલાં એક લુહારની કોઢમાંથી એટલે કે સં. ૧૮૯૯ શ્રા વ. ૧૧ શ્રી રાષભદેવજી, શ્રી શાંતિનાથજી, શ્રી પદ્મપ્રભુજી અને શ્રી કુંથુનાથજી એમ ચાર જિનેશ્વર પ્રભુની પ્રતિમાઓ નીકળી હતી. મૂળનાયક શ્રી કષભદેવજીની પ્રતિમા નાગર ગચ્છના શ્રાવકોએ કરાવી છે. શ્રી કુંથુનાથજીની પ્રતિમા તપાગચ્છના આચાર્યની ૧૬૬૪ માં પ્રતિષ્ઠિત છે. મૂલ મંદિરમાં બાર પાષાણુની, ધાતુની પર તથા ચાંદાની ૪ મળી કુલ ૩૧ પ્રતિમાઓ છે. ગભારાના પ્રવેશદ્વારમાં પેસતાં જમણી બાજુ બારસાખ પાછળ એક બે યરૂં છે, જેમાં અઢાર પગથિયા ઉતરીને જવાય છે. ભેંયરામાં પ્રાચીન છ ખડિન જિનમૂર્તિઓ છે આ સિવાય સં. ૧૩૪૨ ને આસન ચોવીશવટો છે જેમાં ચોવીશ જિનેશ્વરની પ્રતિમાઓ છે દેહરાસરજીના પાછળના ભાગમાં ત્રણ દેરીઓ આવેલી છે જેમાં શ્રી કશુનાથજી, શ્રી શાંતિનાથજી તથા પાશ્વનાથજી ત્રણે દેસી ક્રમશ. ભૂલનાયકની છે. આમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી સુંદર અને પ્રાચીન છે. અહીં સુંદર બે ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે છે. ધર્મશાળામાં પિસ્તાં જમણી તરફ મેત્રાણા તીર્થની પેઢી આવેલી છે. યાત્રાળુઓને વાસણ, ગદડા વગેરેની બધી સગવડ સારી છે. એક નાની પાંજરાપોળ ચાલે છે. એક નાની લાયબ્રેરી પણ છે જેમાં હસ્તલિખિત પુસ્તક પણ છે એમાં એક ૧૮૯ ની લખાયેલી પ્રતમાં આ તીર્થની ઉત્પત્તિનો ઈતિહાસ આપે છે. બીજા તીર્થોને પણ પરિચય એમાં છે, શાંતિનું ધામ છે. એક વાર આ તીર્થ ખૂબ પ્રસિદ્ધ હતું. અત્યારે તીર્થને વહીવટ પાલણપુર મેતા પાટણ તથા સિદ્ધપુરના સઘની કમિટી કરે છે. અમદાવાદ " યદ્યપિ અમદાવાદ કેઈ તીથરથાન નથી છતાં ચે અનેક જિનમંદિર, જ્ઞાનભંડાર, ઉપાશ્રયે, જૈન પાઠશાળાઓ, જેનસ્કુલ, દવાખાના અને જેનેની વધારે વસ્તીને લીધે આજે જે પુરી કહેવાય છે. વિ. સં. ૧૪૧૩ માં સાબરમતીને કિનારે બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવ્યું. સુપ્રસિદ્ધ નગરશેઠ શાંતિદાસ અહીં જ ઉન્નતિ પામેલા અને આ જ પણ તેમના કુટુંબીઓ તીવ, ધર્મવા" Page #232 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ * ૧૮૪ : [ જૈન તીર્થોના અને સમાજસેવા માટે પ્રસિદ્ધ છે. આપણા સમાજની સુપ્રસિદ્ધ આણંદજી કલ્યાણજીની પેઢી પણ અહીં જ છે. અમદાવાદ સિલેના કાપડ ઉદ્યોગ માટે પ્રસૈિદ્ધ છે. આ શહેરમાં મેટાં મોટાં સવાસે દેહ ઉપર જિનમરિ છે. તથા લઘુ ગુશ્ચિ પણુ બસે ઉપર છે અમદાવાદ ગુજરાતનું પાટનગર છે, અને ચડતી પડતીના અનેક તડકાં-છાંયડા તેણે અનુભવ્યા છે જ્યારે જ્યારે ક્રાન્તિના પડદા વચ્ચેથી અમદાવાદને પિતાને માર્ગ કહે હ્યો છે, ત્યારે ત્યારે જેનેએ એતિહાસિક ભાગ આપી પોતાનું જે દીપાવ્યું છે, દિલ્હી દરવાજા બહાર બહારની વડી” ના નામથી ઓળખાતું શેઠ હઠીસિંગ કેસરીસિંગનું દેરાસર સૌથી મોટું, વિશાલ, ભવ્ય અને રમણીય છે, મદિરમાં મૂલનાયક શ્રી ધર્મનાઘવ મી છે બાવન જિનાલયનું આ મંદિર છે, સુંદર કલાયુક્ત અને સુંદર બારીક કેરણીથી શેભાયમાન છે અને પણ આ મદરની કારીગરી, વિશાળતા, ભવ્યતા અને વરછતા જોઈ આવાં અહીં આવે છે વિ. સં ૧૮૮ માં શેઠ હઠીભાઈએ આ મંદિર બંધાવેલું છે. આ સિવાય કાચી, ઝવેરીવાડે, પાજર પળ, દેશીવાડામાં શિખરજીના પિળમાં ભવ્ય જિનમદિર છે ભાભા પાર્શ્વનાથજી, જગ૯લભ પાશ્વનાથ, ચિતામણી પાર્શ્વનાથ તથા સમેતશિખરજી ને અષ્ટાપદજીના મંદિરે દર્શનીય છે શહેરની પાસે રાજપરામાં ચિંતામણી પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર છે: પ્રતિમાજી સુંદર શ્યામ અને વિશાલ છે. સપ્રતિ ગજાના સમયની પ્રાચીન મૂર્તિ છે, દર રવિવારે અહીં ઘણું જૈન દર્શને આવે છે શહેરમાં ૧૩ જ્ઞાનભંડાર . અહીં અનેક રન પાઠશાળાઓ ચાલે છે, અનેક ઉપાયો છે અને સંસ્કૃત પ્રાકૃત ભણવાની અનુકૂળતા છે. જેને કન્યાશાલા, જે બેડીંગ, પુરતક પ્રકાશન કરનારી સંસ્થાઓ છે, વિર શાસન, જેમાં પ્રવચન વિ, જૈન પત્રે પણ અહીંથી નીકળે છે. * અષ્ટાપદજીના મંદિરમાં મેગલ સમ્રાટ અકબઐતિબાધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વજીની કૃતિ છે. સોલમી સદી, સત્તરમી સદીમાં અનેક મહાન જૈનાચાર્યોએ અહીંના મંદિરમાં પ્રતિષઓ કરાવેલી છે. મરચી પોળમાં જન ધર્મશાળા છે સ્ટેશન ઉપર ધર્મશાળા વિગેરે છે. વર્તમાન કાળમાં હિન્દુસ્તાનમાં અમદાવાદ એ જૈન પુરી તરીકે ઓળખાય છે. કોમર્સ કોલેજ, મેડિકલ કોલેજ, લો કેલેજ, પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કેલેજ, આરસી ટેકનીકલ કુલ, ક કેલેજ, જતિ સઘ, શેઠ વાડીલાલ સારાભાઈ દોસ્પીટલ, સીવીલ હોસ્પીટલ, સવાલ કલબનું ન દવાખાનું, શ્રીમાલીન દવાખાનું, શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય, દાદાભાઈ નવ લાઈબ્રેરી વિક સંસ્થા છે તેમજ અત્યારે ગુજરાત યુનિવર્સિટીની તૈયારી ચાલી રહી છે અર્થાત આજે અમદાવાદ પધા, કા, ધન, કુવોગ, કાપો મીલે, વ્યાપાર અને ધર્મ Page #233 -------------------------------------------------------------------------- ________________ - - - - * * * * * * * * * * * * * * * *, જા * * જા * * * * ૧ .., ક, , way his J . . કરો કે i '. n ભો ક છે જ - : - : જ નરક જી , # ૧ અમદાવાદ હઠીભાઈના પ્રખ્યાત જિનાલયનું એક દશ્ય. - - 1 • મોદક * * તે એ ક - - - - - - પી, * છે. ૧ ૬ ૧. ઉં R » % યણજી તીર્થનું મુખ્ય મંદિર Page #234 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ - - ક : - - : : આ છે ' + જન : | ' જ કાર - - - - - - છે શેઠ હઠ્ઠીબાઇની વાડીના પ્રખ્યાત જિનાલયના બે ગુરમ્ય ટ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસ ] : ૧૮૫ : અમદાવાદ નાનુ હિન્તભરમાં પ્રસિધ્ધ કેન્દ્રસ્થાન છે, ૧૯૪૨ ની રાષ્ટ્રીય લડનમાં હિન્દભરમાં અમદાવાદ માખરે હતું. શહેરમાં ભદ્રના કિલ્લા અને મેટુ ટાવર જોવાલાયક છે. માણેકચાકમાં બાદશાહુના હજીરા અને રાણીના હજીરા જોવાલાયક છે. આસ્ટોડીયા દરવાજા બહાર શાહુશાલમના રાજો, ગુજરાતની વર્નાકયુલર સે।સાયટીનું પુસ્તકાલય, પ્રેમાભાઈ હાલ, ગુજરાત પુરાતત્વમદિર, ગુજરાત વિદ્યાપીઠ, સામરમતી મહાત્મા ગાંધીજીના આશ્રમ વિગેરે અનેક સ્થળે જોવાલાયક છે. વતમાન કાળમાં ઉદ્યોગેાનું પ્રાધાન્ય થતાં અમદાવાદ કાપડ માટેનું ઔદ્યો ગિક કેન્દ્ર બની ગયું છે, હુન્નર ઉદ્યોગા વધતાં વસતિ પણુ વધવા લાગી, વધતી જતી વસતીને માટે જુદા જુદા સ્થળેએ સેાસાયટી સ્થપાવા લાગી, એલીસબ્રોજને સામે કાંઠે અનેક સેાસાયટીએ નવી વસી છે એમાં જૈન સેાસાયટીમાં ખાસ જૈનાના જ અંગલા છે, ત્યાં વિ. સ’. ૨૦૦૧ ના માગશર શુદિ સાતમે પૂ. પા ગુરુદેવ શ્રી દર્શનવિજયજી આદિ (ત્રિપુટી) મઢારાજના ઉપદેશથી જૈન પ્રાચ્યવિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમજ ૨૦૦૧ નો અષાઢે શુદ્ધિ ખીથી જૈન પ્રાત્મ્યવિદ્યાભવન પેાતાના સ્વતંત્ર મકાનમાં ચાલે છે. સાથે શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિર-પુસ્તકાલય છે. જેમાં પ્રાચીન લિખિત તાડપત્રીય પ્રતે, હસ્તલિખિત કાગળની પ્રાચીન પ્રતા, સચિત્ર સેાનેરી રૂપેરી ખારસા સૂત્ર–કલ્પસૂત્રની પ્રતે વિગેરે અનેક પુસ્તકાના સારા સગ્રહ છે, છાપેલાં પુસ્તકાના પશુ ઉત્તમ સ’ગ્રહ છે. શહેરમાં આ સ’સ્થાની શાખા પણ ચાલે છે. આ સેાસાયટીની આજીમાજીની સાસાયટીએ અને બગલાએમાં લગભગ નાનાં મેટાં ૧૩ મદિર છે. તેમાં દશા પેારવાડ, ,મરચન્ટ જન સેાસાયટી, શાંતિસદન, શેઠે લલ્લુભાઈ રાયજીની આડીંગ, ચીમનલાલ નગીનદાસ મેડીંગ, કલ્યાણ સેસાયટી વિગેરે સ્થાનેમાં સદિશ છે. અમદાવાદમાં પ્રાચીન જૈન પુસ્તકભડારે! પણ સારા છે એમાં સૂરિસમ્રાટ,. શ્રીવિજ્યનેમિસૂરીશ્વરજીના પાંજરાપાળના વિશાલ જ્ઞાનભંડાર, ડેલાના ઉપાશ્રયના જ્ઞાનભ’ડાર, દેવશાના પાડાના જ્ઞાનભંડાર, વિજયકમલકેસર જ્ઞાનમદિર, વિજયદાનસુરિજ્ઞાનમ ંદિર, શ્રી ચારિત્રવિજયજી જ્ઞાનમદિર, આ. કે. પેઢીના સગ્રડુ વગેરે ખાસ દર્શનીય છે. અહીં જૈન પુસ્તક પ્રકાશન સંસ્થાઓમાં જન ગ્રંથ પ્રકાશક સભા, વીર સમાજ સભા, સરસ્વતી પુસ્તક ભંડાર, ગુર્જર ગ્રંથરત્ન કાયાલય, નાગરદાસ પ્રાગજી, ચારિત્ર સ્મારક ગ્રથમાલા, જ્ઞાનવિમલજી ગ્રંથમાલા વગેરે સ`સ્થાએ ગ્રંથા સારા પ્રમાણુમાં પ્રકાશિત કરે છે તે વેચે છે. શ્નો યંગમેન્સ જૈન સેાસાઇટીની મુખ્ય એફિસ પણ અહીં છે જે સઘસેવા, તી'સેવા, સમાજસેવામાં સારુ કાર્ય કરે છે, શાંતિચંદ્ર જન સેવાસમાજ, સાગરચંદ્ર જૈન સેવાસમાજ, નાગજી ભુધરપેાળનું ૨૪ Page #236 -------------------------------------------------------------------------- ________________ સેરીસા [ જૈન તીર્થોને જન સેવા સમાજ અને પુસ્તકાલય, ગુજરાતભરમાં પ્રસિદ્ધ મેટી પાંજરાપોળ વગેરે ઘણું ઘણું અહી જેવું છે, માટે જ અમદાવાદ જેનપુરી કહેવાય છે. જેના સઘનું એવું એક પણ મહાન કાર્ય નહિં હોય જેમાં અમદાવાદની પ્રેરણા, સહકાર ને ઉત્તેજન ન હોય, નરોડા અમદાવાદથી ત્રણ ગાઉ દૂર આ રથાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન, અતિરસ્ય અને ચમકારી પ્રતિમાજી છે. ભવ્ય અને વિશાલ જૈન મંદિર છે. અહીં શ્રી પદ્માવતી દેવીનું મહાન ચમત્કારી સ્થાન છે ગામ બહાર એક પ્રાચીન જૈન મદિરના અવશે, મંદિરના શિખરના વિભાગે, થાંભલાઓ, પા વગેરે દેખાય છે. આ ઉપરથી લાગે છે કે અહુ પ્રાચીન ભવ્ય જૈન મંદિર હશે. અહીં અમદાવાદથી રવિવારે, પૂર્ણિમાએ, પિષ દશમીએ અને વદિ દશમીએ તેમજ અવારનવાર જૈન સંધ આવે છે. અહી સુંદર છે ધર્મશાળા અને ઉપાય છે. શ્રાવકેનાં ઘર પણ સારું છે. પિષ દશમીને મેળે સારે ભરાય છે. સેરીસા અમદાવાદથી કલા અને ત્યાંથી અઢીગાઉ દર એરીસા છે, સેરીસા ગુજરાતનું પ્રાચીન શહેર છે. તીર્થની ઉત્તિ માટે નીચે મુજબ ઉલ્લેખે મળે છે. વિવિધ તીક૫માં શ્રી જિનપ્રભસૂરિજી અયોધ્યા કલ્પનું વર્ણન આપતાં લખે છે કે સેરીસા નગરમાં નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીની શાખામાં થયેલા શ્રી દેવેંદ્રસુરિજીએ દિવ્ય શક્તિથી શર મહાન બિબે આકાશમાગે આયા હતા– લાવ્યા હતા. જેમણે ધરણેન્દ્ર પદ્માવતી આરાધેલ છે તેવા છત્રપાલીય શ્રી દેવે સરિ વિહાર કરતા એરીસા નગરમાં પધાર્યા. ત્યાં ઉત્કટિકાસને કાઉસગ કરતા હતા. આ રીતે વધારે વાર કાઉક્સ કરવાથી શ્રાવકે એ પૂછયું: “શ્રીપૂજ્ય આવી રીતે કાઉસગ્ન કરવામાં શું વિશેષતા છે?” સૂરિજીએ કહ્યું: “અહીંયાં એક સુંદર પાપાજીની લહી પડે છે, તેનાથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી કરાવવાથી તે પ્રતિમાજી અતિશય પ્રભાવિત થશે. ત્યાર પછી શ્રાવકેના વચનથી પદ્માવતી દેવીને આરાધવા અામ કર્યો. દેવ હાજર થઈ. દેવીએ કહ્યું કે- પારક નગરમાં એક આંધળે સૂત્રધાર (શિ૯પ) રહે છે. તે આવીને અટ્ટમ કરીને સુર્યરત પછી પ્રતિમાજી ઘડવાનું કાર્ય શરૂ કરે અને સૂર્યોદય પહેલા તે પ્રતિમાજી બનાવે તો તે પ્રતિમા મહાપ્રભાવિક થશે.” શ્રાવકેએ સુધારને બેલાવવા માટે પારક નગરે મારા મોકલ્યા. સૂત્રધાર આવ્યો. જેમ દેવીએ કહ્યું હતું તેવી રીતે પ્રતિમાજી ઘડવા માંડ્યાં. ધરક સહિત પ્રતિમાજી તયાર થયાં. પ્રતિમાજી ઘડતાં છાતીમાં એક મસ દેખાવા લાગ્યું. તેની ઉપેઢા કરીને સૂત્રધારે બાકીનું કામ ચાલુ રાખ્યું. ફરીથી બધું ઠીક કરતાં મ દિઠે, તેના ઉપર તેણે ટાંકો માર્યો. Page #237 -------------------------------------------------------------------------- ________________ સેરીસા - - - - - - - - - - - ઈતિહાસ ] ૯ ૧૮૭ : પ્રતિમામાંથી લોહી નીકળ્યું. સૂરિજીએ તેને પૂછ્યું: “તે આમ કેમ કર્યું? આ પ્રતિમાજીમાં મસે રહેવાથી આ પ્રતિમાજી મહાપ્રભાવિક થશે.” પછી આંગળીથી દાબી લેહી બંધ કર્યું. આવી રીતે આ પ્રતિમાજી તૈયાર થયા. પછી બીજા પથ્થર મંગાવી બીજા વીશ જિનબિબ તૈયાર કરાવ્યાં. પછી દિવ્યશક્તિથી રાત્રિમાં આકાશમાગે ત્રણ જિનબિંબે મંગાવ્યાં. એથું જિનબિંબ આવતાં પ્રભાત થયું જેથી એ જિનબિંબ ધારાસણ ગામના ખેતરમાં સ્થાપિત કર્યું. ચૌલુકયચક્રવર્તી રાજા કુમારપાલે થે જિનબિંબ કરાવીને ત્યાં સ્થાપિત કર્યું. આવી રીતે સેરીસામાં મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અદ્યાવધિ શ્રી સંઘ દ્વારા પૂજાય છે. લેછે પણ અહીં ઉપદ્રવ કરવા સમર્થ નથી. તે પ્રતિમાજી જલ્દીથી બનાવેલ હેવાથી—એક રાત્રિમાં જ તૈયાર કરેલ હોવાથી પ્રતિમાજીના અવય બરાબર નથી દેખાતા. આ પ્રમાણે સ્થિતિ શ્રીજિનપ્રભસૂરિજીના સમયે હતી એમ શ્રી જિનપ્રભસૂરિજી પિતાના વિવિધતીર્થ કહ૫માં જણાવે છે. (વિવિધતીર્થ૯૫. પૃ. ૨૪-૨૫). જયારે કવિવર શ્રી લાવણ્યસમય આ તીર્થની ઉત્પત્તિ નીચે પ્રમાણે આપે છે. “ગુજરાત દેશમાં પૂર્વે સેરીસરા નામે શહેર હતું. તે બાર ગાઉ મોટું અને વખાણવા લાયક હતું, કિન્તુ ત્યાં એક પણ જિનમંદિર ન હતું. ત્યાં વિદ્યાસાગર નામે એક મહાન જૈનાચાર્ય પાંચસે શિષ્ય સાથે પધાર્યા. તેમાંનાં બે શિષ્યોએ ગુરુ આજ્ઞા વિના મંત્રસાધના કરી બાવન વીર આરાધ્યા અને તેમને હુકમ કર્યો કે–અહીં એક પણ જિનમંદિર નથી માટે એક ભવ્ય જિનમંદિર મૂતિઓ સહિત અહીં લાવે. વીરાએ તે પ્રમાણે કર્યું. જ્યારે ગુરુએ આ જોયું ત્યારે આશ્ચર્યચકિત થઈ ચક્રેશ્વરીદેવીને લાવીને જણાવ્યું કે ભવિષ્યમાં અહીં ઉપદ્રવ થવાને છે, માટે આ કાર્ય ઠીક નથી થયું. ચક્રેશ્વરી દેવીએ મૂલ બિંબ અદશ્ય જ રાખ્યાં. બાદ ઘણા સમય પછી દેવચંદ્ર નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમણે માત્રબળથી ધરણેન્દ્ર દ્વારા શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા મગાવ્યાં, તે પ્રતિમાજીનું નામ લઢણુપાર્શ્વનાથ કમ પડયું તેને ખુલાસો કવિવર લાવણ્યસમયજી આ પ્રમાણે આપે છે – ૧. દેવચંદ્રાચાર્યજી શ્રી ધનેશ્વરસૂરિજીના શિષ્ય હતા. ૧૨૬૪ માં તેમણે ચકમeચરિત્ર બનાવ્યું છે. તેઓ ૧૩૨૭ માં સ્વર્ગવાસી થયા. સેરીસા તી માટે ઉપદેશતરંગિણીકાર આ પ્રમાણે લખે છે, " तथा श्रीसेरीकतीर्थ देवचन्द्रक्षुल्लकेनाराधितचक्रेश्वरीदत्तसर्वकार्यसिद्धिवरणत्रिभूमिमयगुरुचतुर्विंशतिकायोत्सर्ग श्रीपार्थादिप्रतिमासुन्दरः श्रोसाद एकरात्रिमध्ये कृतः तत्तीर्थ कलिकालेऽपि निस्तुलप्रभावं दृश्यते ।। (उपदेशतरंगिणी. पृ. ५) Page #238 -------------------------------------------------------------------------- ________________ એરીયા : ૧૮૮ : [ જન તીને “થાયી પ્રતિમા પાસની એ પાસ પાયલે દવા લેં; લે એ પ્રતિમા નાગપૂજા નવિ રહ્યું હું તે વિના, લખ લેક ટર્બો પે નામ લાડણ થાપના.” અને ગેસનું તે વખતનું નામ એરીસાંકડી કેમ પડ્યું તેનું વર્ણન પg કવિરાજના શબ્દમાં જ આપુ છું. એ નવરું પાંદડું વિવર જાણી બાલ બચે નવ વીસરી અંતર એવોરીસાંકડી, નયરી કહતી શેરીસાંકડી. મૂલનાચકજીસિવ ચોવીશ તીર્થકરની મૂર્તિઓ પ ટેવચંદ્રસૂરિજીએ મંગાવી હતી. બાદ પારેવાસી ચંદ્રપ્રસાદ તથા ગુજરાતના સામંત્રી વિપાલ તેજપાલે ત્યાં શ્રી નેમિનાથ પ્રભુની ભવ્ય મૂનિ બિરાજમાન કરી અને નાગેન્દ્રના શ્રી વિમલઅરિજીએ તેની પ્રતિષ્ઠા કરી હતી. . બીજા એક લેબમાં ઉલ્લેખ છે કે માદેવને અમરસિંહના રાજમાં ફા વ. ૩, શા ધનપાલે પ્રતિષ્ઠા કરાવી. વચમાં વચમ્ આ નીર્થના ઉધ્ધાર થતા રહ્યા છે. આ તીર્થને ઉલ્લેખ અઢારમી સદી થી મળે છે. “સએસ ને થંભ પર ચેરી વી.” (કવિવર શ્રી વીરવિજયવિરચિત શાશ્વત તીર્થમાલા, ૧૭૭૫માં ચિત છે. જુઓ ન અન્ય પ્રકાશ પૃ. ૫૪૩ વર્ષ ૪, અં. ૧૦-૧૧) કાસિં લાટ અન સ સકટ શૂરિ પૂરિ એસ. જેન કાંચીથી અદેવ મંત્રબલિ ચેલાની સેવ ( શ્રી શીવવિજયવિરચિત પ્રાચીન તીર્થમાલા મૃ. ૧રપ) ટેકરિઓ દિલ કરઈ સાટિબ સમરીઝ, કાદિએ કરઈજી સેવન સુખી , એરીરઈ શિવદાઈજી સા. ચોરવાટ નમું ધ (શ્રી દિવ્ય ઉપાધ્યાયવિરચિત પાશ્વનાથનામમાલા, પૃ. ૧૫૮) ઇર૧ માં રચના ટીવ બંદરમાં શ્રી વિઠ્યપ્રભસૂરિજી સાથે કરેલ ચેમાસામાં લાડાપાસ રત્નકુટાલ લાડાનવી જઈ કુબમ કે મહિમાભદાર શાંતિકુશલ આ મટન નગરીને સુસલમાની ચમચમાં નાશ થયો અને તેના મંદિરે પર તેમાંથી ન બચી શક્યાં પરંતુ તે વખતની મૂર્તિઓ જમીનમાં પધરાવેલી ૧. કવિવર શ્રી જીવરાગ્ન થી રીસા તનું નવન. ૬૫૬૨ માં રચના કરી, જુઓ જે ચ ક શ , . 2, પૃ. ૨૨૯. Page #239 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ' : ૧૮૯૪ ભેાયણીજી તે થોડાં વર્ષો પૂર્વે નીકળી છે. મંદિરનો ભાગ પણ નીકળેલ છે ગામ બહાર આ સ્થાન છે તેમાં આ તીર્થનો જીર્ણોધ્ધાર આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ કરાવેલ છે. સેરીસામાં ધર્મશાળા વગેરેને પ્રબંધ સારે છે. વિ. સં. ૨૦૦૨માં વૈશાખ શુદિ દશમે ઉત્સવપૂર્વક સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શુભ હાથથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રતિષ્ઠા થઈ ગઈ છે. વામજ કલેલથી જ ગાઉ દૂર આ ગામ છે. ત્રિભવન કણબીના ઘર પાસેથી ખોદતાં સં. ૧૯૭૯ ના માગશર વદિ ૫ ને શનિવારે પ્રતિમાજી નીકળ્યાં છે સંપ્રતિ રાજાના સમયની શ્રી શાંતિનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. સાથે ચાર કાઉસગીયા, બે ઇન્દ્રાણી દેવીની મૂતિ, બે ખંડિત ઈન્દ્રની મૂતિઓ નીકળી છે. કહે છે કે અહીં પહેલાં ભવ્ય જિનમંદિર હતું અને અંદર ભેંયરું હતું, તેને સંબધ સેરીસાના મંદિર સુધી હતા. સસલમાની જમાનામાં આ બધું અતિવ્યસ્ત થઈ ગયું છે. એક પરિકર તથા મૂતિના કેટલાક ભાગે એક શિવાલયમાં ચેડેલા છે. કહે છે કે જે બ્રાહ્મણે આ કાર્ય કર્યું તેનું ફલ તેને તરત જ મળ્યું. તે આંધળો થશે અને નિર્વશ ગા. નવીન બંધાયેલા જિનમંદિરમાં વિ. સં. ૨૦૦૨ના વૈશાખ શુદિ ૧૩ને દિવસે સુરિસમ્રાટ્ આચાર્યવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયે દયસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે. અહીંથી સેરીસા ત્રણ ગાઉ દૂર છે અને કડી પણ લગભગ છ ગાઉ દૂર છે. ભેચણી આ તીર્થ હમણાં નવું જ રથપાયું છે. ભેણ ગામના રહેવાશી કેવલ પટેલ પિતાના ખેતરમાં કૂ દાવતા હતા ત્યાં અચાનક વાજા વાગવાને અવાજ સંભળાય. બધા તરફ જેવા લાગ્યા ત્યા એક મોટા અવાજ સાથે કૂવાના ખાડામાં મેટ ચીર પડ્યો. પછી ધીમેથી માટી ખોદતાં અંદરથી કાઉસગીયા સહિત પ્રતિમાજી દેખાયાં. ધીમેથી પ્રતિમાજીને બહાર કાઢયાં. યતિ બાલચક્ર ૧. ત્રણ પ્રતિમાજી ફણાવાળા શ્રી પાર્શ્વનાથજીની છે. જે જા ફૂટ પહોળી કા ર ઉંચી છે ફણસહિત પાંચ ફૂટ છે. બે કાઉસગ્ગીયાજી છે જે ૨ ફૂટ પહેળા, ૬-૭ ફૂટ ઊંચા છે. એક શ્રી ભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે જે સમ્રાટ સંપ્રતિના સમયની છે અંબિકાદેવીની એક ભવ્ય મૂર્તિ છે. હજી વિશેષ કામ થવાથી જિનવરેંદ્રની વધારે પ્રતિમાઓ નીકળવા સંભાવના છે. પ્રતિમાજી ઉપર મોતીને શ્યામ લેપ કરવામાં આવ્યું છે જેથી તેની કાતિ અને તેજ દૂભૂત દેખાય છે. ૨. કડીમાં શ્રાવનાં ઘર ઘણાં છે. ચાર મદિરા, ત્રણ ઉપાશ્રય, ધર્મશાળા, બોર્ડીંગ વગેરે છે. અહી ધાતુની સ. ૯૦૩ની પ્રાચીન મૂર્તિ છે, કડીથી ભોયણીજી તીર્થ પાંચ ગાઉ દૂર છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ - - -- - - -- - મહેસાણા : ૧૦૦ : [ન તીર્થને જીએ લંછન ઉપરથી જણાવ્યું કે આ તે જેનોના ૧લ્મા તીર્થંકર શ્રી અશ્વિનાથજી છે. શ્રાવકેને ખબર પડી બધા માવ્યા, કડી અને કુકાવાવના શ્રાવકેની ઈચ્છા હતી કે પ્રતિમાજીને અમે લઈ જઈએ. જેથgવાળાની ઈચછા હતી કે પ્રતિમા જોય માં જ રહે. વિવાદને અને એમ કહ્યું કે પ્રતિમાજીને ગાડામાં બિરાજમાન કરે. ગાડું જે દિશામાં જાય ત્યાં પ્રભુજી રહે કહે છે કે ગાડું ભેચણી તરફ ગયું. ભેણીના પટેલ અમથા રવજીના મકાનમાં પ્રભુજીને બિરાજમાન કર્યા. સં. ૧૦મહા શુદિ ૧૫ ને શુક્રવારે (કેટલાક વૈશાખ કહે છે) પ્રતિમાજી નીકળ્યાં. ઘેડા સમય પછી પ્રભુજીને એક વતત્ર ઓરડામાં બિરાજમાન કર્યા. પ્રતિમાજી મહાન ચમત્કારી અને અદભુત છે. શ્રી સશે ભેચમાં વિશાલ ભવ્ય જિનમંદિર બનાવ્યું અને ૧૯૪૩ ના મહા શુદિ દશમે પ્રતિષ્ઠા થઈ. બાદ ત્યાં ભવ્ય ધર્મશાળાઓ પ ાધાઇ છે. દર સાલ મહા શુદિ દશમે મોટે મેળા ભરાય છે. શેઠ જમનાભાઈ તથ્થુથી નવકારશી થાય છે. દર પૂર્ણિમાએ યાત્રીઓ આવે છે અહીં આવનાર યાત્રીઓની મનોભિલાષા પરિપૂર્ણ થાય છે. અહીંની પેઢીને વહીવટ શેઠ જમનાભાઈ ભગુભાઈ કરે છે. અહીં ભેજનશાળા બહુ સારી ચાલે છે. ચાત્રિટેને બધી સગવડ મલે છે. વિરમગામથી મહેસાણા જતી લાઈનમાં ઘેલડા સ્ટેશનથી ૩ માઈલ દૂર ભથણીજી તીર્થ છે તથા અમદાવાદથી કલેલ થઈ બહેચરાજી જીતી લાઈનમાં ભથણીજી સ્ટેશન છે. અહીં પિષ્ટ અને તાર ઓફિસ બને છે. કલેલથી મહેસાણે જતાં પાનસર વચમાં જ આવે છે. સંવત ૧૯૬૬ માં રાવળ જલા તેના ઘરની દીવાલમાંથી પ્રા. શુ ૯ ને રવિવારે પ્રતિમાજી નીક વ્યા. ભગવાન મહાવીરસ્વામીની પરમ તેજસ્વી પ્રતિમાજી છે. શરૂઆતમાં તે પાનસરના દેરાસરજીમાં જ પ્રભુજી બિરાજમાન કર્યા હતા બાદ ગામ બહાર શિખરબંધ ભવ્ય જિનમદિર બનાવ્યું અને ૧૯૭૪ ના વૈશાખ શુ ના જ ત્યાં પ્રતિષ્ઠા થઈ પાનસર ગામ તે નાનું છે પરન્તુ ત્યાં મદિર બન્યું છે ત્યાં ભવ્ય ગગનચુંબી મદિર,ભવ્ય ધમશાલા, ઉપાશ્રય વગેરે બન્યાં છે. અહીંના હવાપાણી ઘણું સારાં છે. અમદાવાદના ઘણાં શ્રાવકે અહીંઆ હવાફેર માટે આવે છે. મહેસાણા અહીં સુદર પાંચ મોટાં મંદિર અને પંચ નાનાં મળી કુલ દસ જિનમંદિર છે. શ્રી વિજ્યજી દેન પાશાળા, યસ્કર મંડલ–સંસ્કૃત પાઠશાળા વગેરે સારી રીતે ચાલે છે. આ સંસ્થાઓનું લક્ષ ખાસ કરીને ધાર્મિક અને ૧. કલેવમા એક જન મંદિર, ઉપથિ, ધર્મશાળા અને જેનોનાં ઘર છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ઇતિહાસ ] - ૧૯૧ : આનંદપુર (વડનગર) તાત્વિક જ્ઞાન તરફ સવિશેષ હોય છે. અહીં ભણતા છાત્રોમાંથી ઘણે સ્થળે ધાર્મિક શિક્ષકે પૂરા પાડવામાં આવે છે. આનંદપુર (વડનગર) આણંદપુરનું હાલનું નામ વડનગર છે. મહેસાણાથી તાર ગા લાઈનમાં વડનગર સ્ટેશન છે. અહીંના રાજા પ્રસેનના પુત્ર મૃત્યુ—શેકના નિવારણ અર્થે રાજસભામાં કલ્પસૂત્રનું જાહેર વાંચન થયું જે અદ્યાવધિ એ જ પ્રમાણે ચાલે છે. કલપસૂત્રનું જાહેર વાંચન વીર સ ૯૩ માં થયુ. " वीरात त्रिनदांक (९९३) शरद्यचीकरत त्वच्चैत्यपूते ध्रुवसेनभूपतिः। यस्मिन्महै संसदि कल्पवाचना-माद्यां तदानंदपुरं नका स्तूते ? ॥१॥ આ વાંચના કયા આચાર્યો વાંચી તેને માટે ત્રણ ચાર નામે મળે છે. ગુજરાતમાં આનદપુર-વૃધ્ધનગર (વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ધનેટવર નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણુથી થયેલ શેક સમાવવા જેનાગમ નામે કલ્પસૂત્રની વાંચના કરી હતી. (જેન સા. સં. ઇ, પૃ. ૧૪૬) કેટલાક એમ કહે છે કે કાલિકાચા કલ્પસૂત્રનું વાંચન અહીં કર્યું હતું. જ્યારે કેટલાક કહે છે કે શ્રી દેવગિણી ક્ષમાશ્રમણે ૯૭ માં આનંદપુરમાં કલ્પસૂત્ર વાંચ્યું હતું. ભરત ચક્રવતીના સમયે આનંદપુર શત્રુંજયની પ્રાચીન તલાટી હતું. વડનગરમડન શ્રી યુગાદિજિન સ્તવન” નામક એક પ્રાચીન રસ્તુતિ, કે જે વિ સં. ૧૫૩૫ માં લખ્યિકીર્તિ ગણિકૃત છે તેમાં વડનગર માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળેલ છે. વડનગર શત્રુંજય તીર્થની તલાટી અતિ પ્રાચીન કાળથી આવેલું છે. ભારતમહારાજા અધ્યાથી સઘ લઈને અહી પધાર્યા અને તીર્થ જોઈ અતિશય આનંદિત થયા જેથી વડનગરનુ બીજુ નામ આન દપુર સ્થાપ્યું. અહી શ્રી બાષભદેવ ભગવાનના જીવતાં જ તેમનું જીપતસ્વામી-શ્રી યુગાદિદેવનું મંદિર બ ધાવ્યું. અહિંથી સંઘ શત્રુંજય ગિરિરાજના શિખરે પહે, યાત્રા કરી અને નીચે આવી બધા પિતાને સ્થાને પહોંચ્યા.” પહેલા યુગમાં આનંદપુર, બીજામાં ચમકાર, ત્રીજામાં મદનપુર અને ચોથામાં વડનગરની સ્થાપના એક કોડાફડી નગરને સ્થાને કીધી અને તે સ્થાનકે અનંત કોડ સિધ્ધ થયા. Page #242 -------------------------------------------------------------------------- ________________ તારંગા ; ૧૯૨ : [ જૈન તીર્થોના સેાની ચેવિ દે ( શ્રી સેામણુ દરસૂરિજીના સમયમાં તારંગા પર અજિતનાથની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાથ ગાવીંદ હશે ) ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પાર્શ્વનાથ ભગવાનને પૂજીને ચાર દેહરી સ્થાપી, આગળ ઉપર જણાવે છે કે— શન્તિનાથને પૂજો. આગળ સરસ્વતી સૂકી (?, આદિજિનની પાદુકા. શીતલ રાયણની છાયા. છે નાગ એમ પ્રદક્ષિણા દઇ મૂલનાયકને ભારે પહેાચ્યા, એ માજી પુરીકની એ નવી પ્રતિમા કે જે સાહયવંત અને અર્જુને સ્થાપેલી તેને પૂજતાં પાતક ય નદિનનના ભાઈએ કરાવેલ શ્રી મહાવીર ભગવાનને સુંદર પ્રાપ્ત દ છે, તેમાં લેપમય મૂર્તિ છે. શત્રુંજય, ગિરનાર, આજી, આરાસણનાં તીથૅ કરી ગુડર, વડનગર, સેપારૂનાં તી કરી તલેટીના ત્રણ ષિ અને પ્રણામ કરી શત્રુંજયની તલેટીમાં આ વડનગરના તીનું મહાત્મ્ય જણાવ્યુ છે. આ સિવાય એક નીચેના ઉલ્લેખ મળે છે. “ વડનગરે આદી પ્રભુ વીર, જીવીતસ્વામી લેપમય કનકવરણ પાદુકારાયણ ( સાધુચ દ્રષ્કૃત તી રાજ ચન્યપરિપાટી ) મહારાન્ત કુમારપાલે ૧૨૦૮માં પ્રથમ જ અહી કિલ્લા અનાવ્યેા હતેા આ વડનગર નાગર જ્ઞાતિની ઉત્પત્તિનું સ્થાન મનાય છે, ઘણા નાગરે પહેલાં જૈન હતાં તેમનાં બધાવેલાં મદિર-ખનાવેલી મૂર્તિએ આજ પણ ત્યાં છે. ઊંચા ટેકરા પર આવેલું વડનગર આજ પણુ તેના ભૂતકાલીન ગૌરવને યાક કરાવે છે. અહી અત્યારે ૮ જિનમદિરા છે, 1 આ મદિરામાં આદિનાથ ભગવાનનું દર્શનીય છે. મ દરમાં ભેાંયરું હતુ જે જવાય છે. સુદર ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે. સી મદિર પ્રાચીન છે, જે ખાસ તારગાજી જતું. અહીથી તારગા ગામ ખઢુ ૨ વિશાલ તલાવ છે. તારગા આ તીર્થ મહેસાણુ! જંકશનથી ૩૫ માઈલ દૂર આવેલા ટીંપા ગામની ટેકરી પર છે જ્યારે શત્રુંજય ગિરિરાજની તલાટી વડનગર ( આનંદપુર ) પાસે - આા નીચંનુ નામ તાર ગા કેમ પડ્યું' તે સંબધી જુદા જુદા મતભેદે પ્રવર્તે છે. જૈન સાહિત્યમાં ઉલ્લેખ મલે છે કે પ્રાચીન સમયમા કે જ્યારે હાલના વડનગર (માનદપુર) પામે શત્રુ જયગિરિરાજની તલાટી હતી ત્યારે આ ટેકરીતે એ તળાટીના પર્વત સાથે સબંધ હતા, સિદ્દાલનાં ૧૦૮ નામ કહેવાય છે તેમાં એક નામ તારગિરિ” છે અને એ જ આજનું તારી મા કહેવાય છે. પ્રભાવક ચત્રિમા એનું નામ “તારાથે તાર’ગા પહાડ' છે અને એ જીદૂચા થાસૃત્તિોિત્તિ વૃઘસામ્' એટલે આ ટ્ટિએ તે તારા એ જેતેના મહાન પ્રાચીન નીચે સિગિ—િનાચલની ટુક ગણાય. ૌદ્ધ સાહિત્યમા પશુ આ સ્થાનના ઉલ્લેખ મળે છે અને કહે હૈં કે ભેન્દ્વોની શાસનદેવી વે Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી તારંગાજી દ જ એક - અજિત જ જ ભ 12 : - જર જન્મ :: કજો N' ક આસ્માન સાથે વાત કરતું ગુજરાતનું વીસ ગજ પ્રમાણ માળનું શ્રી નારંગાજીનુ જિનાલય. Page #244 -------------------------------------------------------------------------- ________________ Eli ભચ્: ઉપર ઃ એક જીમામદ કે જે શ સૂત્ર શ્રી સુનિ-વનસ્વામીનું મંદિર હેાવાનું અનુમાન છે નીચે : સુનિયુત્રનસ્વામીનું નવું જિનાલય હિમતનગર : ગામનું એક નાય .... Page #245 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ]. * ૧૩ : તારંગા હતી ત્યારે આ ટેકરી તારગિરિ શત્રુ જ્યના ૧૦૮ નામ પૈકીનુ એ નામ)ના નામથી શત્રુ જમની સાથે જોડાયેલ હતી અને તેથી જ સિદ્ધશિલા, કેટીશિલા, ક્ષની બારી વગેરે સ્થાને આ ટેકરી પાસેની ટેકરીઓમાં જ છે. પૂર્વઇતિહાસ પ્રભાવક ચરિત્રમાં તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે “પછી એકદા રિપુછેદના સંકલ્પથી પૂર્ણ એવા શ્રી હેમચંદ્ર મહારાજે શ્રીમાન અજિત નાથ સ્વામીની સ્તુતિ કરતા અને તેને પ્રાસાદ બનાવવાને ઇચ્છતા રાજાને પ્રગટ રીતે આદેશ કર્યો કે-“હે ભૂપાલ! અનેક સિદ્ધથો ઉન્નત સ્થિતિ યુક્ત એવા શ્રી તારંગા પર્વત પર અક્ષયસ્થાન અને વૈભવથી સુશોભિત એ પ્રાસાદ કરાવવાની જરૂર છે એ પર્વત પણ શ્રી શત્રુજયની જાણે અપર મૂર્તિ હોય એમ સમજી લે.” એ પ્રમાણે ગુરુની આજ્ઞા થતાં રાજાએ વીશ હસ્તપ્રમાણુ મંદિર કરાવ્યું. તેમાં એક સે એક આંગુલપ્રમાણુનું બિંબ સ્થાપન કરાવ્યુ હતુ. તે પ્રાસાદ અદ્યાપિ દે અને રાજાઓની સ્તુતિથી શેણિત અને પર્વતના મુગુટ સમાન શ્રી સઘજનને દશનીય છે ( પ્રભાવક ચ, ભા. ૫ ૩૨૮ ) “તારાઇ માતા” તારા દેવીનું મંદિર છે, જે વર્તમાન તલાટીથી દેહ માઇલ ઉત્તર તરફ છે. તેના ઉપર લેખ પણ છે. " यो धर्मा हेतु प्रभवां हेतुं तेषां तथाऽतोप्यषदत तेषां चयो विराधे एवं જે વિદ્વાને એમ કહે છે કે બૌદ્ધોની તારાદેવીનું અહિં રથાનક હેવાથી પર્વતનુ નામ તારગા પડયુ પણ બૌહોની આ તારાદેવીના મંદિરે બીજે પણ હોય છે છતાં કયાંય તારંગા એવું સ્થાનનું નામ પડ્યું નથી. એટલે તારાદેવીના નામ ઉપરથી પહાડનું નામ તારંગા પડયું હોય એ કલ્પના વાસ્તવિક નથી. વરતુપાલના ૧૨૮૫ ના લેખમાં આ પહાડનું નામ “ તાવ ” લખાયુ છે. આવી જ રીતે આબુના એક ૧૨૯૬ ના લેખમાં નાગપુરીય શા લાહડ શ્રાવકે જણાવ્યું છે કે–તારગાજીના શ્રી અજિતનાથ પ્રભુજીના મંદિરના ગૃહ મંડપમાં આદિનાથના બિબ સહિત ખત્તક( ગોખલે ) કરાવ્યું છે એ વરતુને સૂચવતે લેખ આ પ્રમાણે છે. “ પીતારાગ શ્રી વિરાણgana, wifમાથવિ હર હમ ” આ લેખમાં તારંગાને તારણગઢ શબ્દથી સંબોધેલ છે તે સમજી શકાય તેવી હકીક્ત છે. પંદરમી શતાબ્દીના શ્રી જિનમંડન ગણિ આનું નામ સાદુઈ આપે છે એટલે ગુજરાતી નામ તારગઢ, પછી તારગઢ અને પછી તારંગા બન્યું હોય એ સંભવિત છે. જ્યારે વૈદિક સાહિત્ય કહે છે કે તારગ નાગના નામ ઉપરથી તારગા થયુ હાથ જામ આ પહાડના નામ માટે ભિન્ન ભિન્ન મતભેદ જોવાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ તારંગા : ૧૮ : [ સન તીર્થોને કુમારપાલપ્રબંધમાં શ્રી જિનમંડન ગણિવર આ તીર્થની સ્થાપના સંબંધી નીચે પ્રમાણે લખે છે– “મહારાજા કુમારપાલે ન ધમ વકાર્યા પહેલાં અજમેરના રાણા રાજ ઉપર ચઢાઈ કરી હતી અગિયાર વાર ચઢાઈ કરવા છતાં અજમેર ન ઉતાર્યું ત્યારે તેમણે પિતાના મંત્રી વાત્સટને પૂછયું કે-એવા કોઈ ચમત્કારી દેવ છે કે જેને પૂછ્યાથી શૈત્રુ જીતી શકાય ? ત્યારે વાગૃભટે કહ્યું કેન્મારા પિતાના પુરય રમણ મેં એક જિનમંદિર બનાવ્યું છે, તેની દેરીના એક ખલામાં શ્રી હેમચંદ્રાચાર્ય પ્રતિષ્ઠિત અને શેર છાયાએ બેસાડેલ શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી છે, જેને મહિમા પ્રત્યક્ષ છે. તેની વિધિપૂર્વક પૂજા કરવાથી અવર જ કુલ પ્રાપ્ત થાય છે. પછી રાજાએ વિધિપૂર્વક પૂજા કરી. બાદ શા શત્રુને જીતીને પાછા આવ્યા. પાછા વળતાં રસ્તામાં તેણે તારદ નામ અતિ સુંદર પહાડ (ટેક) જે. ત્યાંથી પછી રાજાએ ઉત્સવપૂર્વક પાટણમાં પ્રવેશ . ન ધર્મ વીકાર્યા પછી એક વાર રાજા ગુરુ હેમચંદ્રાચાર્યજીને વંદના કરવા આવ્યા હતા તે વખતે ગુરુજી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરતા હતા તે જોયું. તે વખતે રાજાને યાદ આવ્યું કે-અજિતનાથ ભગવાનની સ્તુતિ-પૂજા કરીને જવાથી પિત યુદ્ધમાં જય પામ્યું હતું. બાદ રાજાએ ગુરુમહારાજ પાસે તારગાજીનું રૂપ પૂછયું. ગુરુમહારાજે કહ્યું–હે ચોલુયભૂપ ! આ તારગ ઉપર અનેક મુનિ મહાત્માએ મે ગયા હોવાથી સિદ્ધાચલજી ( શત્રુ ) તીર્થની પ્રતિકૃતિ છે. આ સાંભળી કુમારપાલે કેટશિલા, સિદ્ધશિલા આદિથી મનોરમ તારદુર્ગ ઉપર ૨૪ હાથ ઊંચું જિનમંદિર બંધાવ્યું અને ૨૦૧ અબુલ ઉચા શ્રી અજિતનાથ પ્રભુના બિંબને સ્થાપિત કયો. એટલા માટે કહ્યુ છે કે “જિલ્લા રવિ શાત્રાસ્થાનમાવા ! शत्रुञ्जयापरमृतिगिरेप न विमृश्यताम છે ? || જાતિzોના નિ કૂવા ! fષ વત્તાવારું તળ ચાપ | ૨ || - આ સિવાય બીજો એક પ્રાપ છે કે-મહારાજા કુમારપાલે માંસાહારને ત્યાગ કર્યા પછી એક વાર ઘેબર ખાતાં પૂર્વે ખાધેલ માંસાહારની સમૃતિ થઈ આવી, ૧ પ્રભાવક ચરિત્રમા પણ ઉલ્લેખ છે કે-રાજા કુમારપાલને અજમેર દુ છતાં અગીઆર વરૂ થઈ ગમ હતા છના નામે ન દો. છેવટે આ ગ્રંથમાં લખ્યા મુજબ શ્રી અજિતનાથ સુની મુર્તિની પૂજા કરીને જવાથી વિજયી થઈને ભાગ્યે ૯. (પૃ. ૩૧૩ અને ૧૪) Page #247 -------------------------------------------------------------------------- ________________ - - - --- -- - - - ઇતિહાસ ] : ૧૯ષ : તારંગા જેથી ગુરુમહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજી પાસે આવી તેનું પ્રાયશ્ચિત્ત માંગ્યું ત્યારે ગુરુમહારાજે જણાવ્યું કે-બત્રીશ દાંત છે તે તેના પ્રાયશ્ચિત્તરૂપે તારગદુર્ગ ( તારંગાજી) ઉપર બત્રીશ માળનું મંદિર બંધાવે. ( આ પ્રાયશ્ચિત્ત માટે બત્રીશ મંદિર બંધાવવાનું રસૂરિજી મહારાજ કુમારપાલને જણાવ્યું છે અને રાજાએ બત્રીશ મંદિર જુદે જુદે સ્થાને બંધાવ્યાને ઉલ્લેખ પણ મળે છે. આ અન્ય મત પણ પ્રવર્તે છે. ) રાજાએ આ પ્રાયશ્ચિત્ત સહર્ષ સ્વીકાર્યું અને બાવન દેવકુલિકાવાળો ખત્રીશ માળને ભવ્ય જિનપ્રાસાદ કરાવ્ય મંદિરમાં રાષ્ટ્ર રત્નમય ૧૨૫ આંગુલની શ્રી અજિતનાથ પ્રભુજીની મૂર્તિની પ્રતિષ્ઠા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચ દ્રાચાર્યજીના હાથથી વિ. સ. ૧૫૨૧ માં કરાવી ' પરતુ પ્રમચિન્તામણિમાં મેં ઉપર કૌસમાં જણાવેલ બજા પ્રતષનું સમર્થન છે. જુઓ “ રાજાને ઘેબર ખાતા માંસાહારની સ્મૃતિ થઈ આવી છે જેના પ્રાયશ્ચિત્તરૂપે બત્રીશ મંદિર બંધાવવાનું ગુરુમહારાજે જણાવ્યું છે; અને રાજાએ તે સ્વીકાર્યું છે. ” કુમારપાલપ્રતિબધમાં બત્રીશ મદિર બંધાવ્યાનું લખ્યું છે તેમાં પ્રથમ તે પાટણમાં કુમારવિહાર બંધાવ્યું, બાદમાં ત્રિભવનવિહાર બંધાવ્યું. આ ઉપરાંત પાટણમાં બીજા ચેવીશ મંદિર બંધાવ્યાં ( બત્રીશની સંખ્યા મળી રહે છે ) મોહરાજપરાજયમાં પણ ઉલ્લેખ છે કે–આ પ્રાયશ્ચિત્તમાં રાજાએ બત્રીશ મંદિર બંધાવ્યાં હતાં. પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે-રાજાએ પૂર્વે જે માંસાહાર કર્યો હતે તેના પ્રાયશ્ચિત્તમાં બત્રીશ દાંત તેડી પડાવવાની રાજાની ઈચ્છા હતી, પરંતુ ગુરુમહારાજે તેમ કરાવવાની ના કહી અને કહ્યું કે એક વાર દેહને કષ્ટ આપવાથી કૃતકમને નાશ થાય; પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહંન્દુ ધર્મની ઈચ્છાથી પવિત્ર મનવાળે થઈને ધમરાધન કર કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે માટે પાપથી મુક્ત થવા માટે ઉપવનમાં મનોહર બત્રીશ ચિત્ય કરાવ. તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃત નિમિત્ત મેરુશિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવી. ઉપરનાં પ્રમાણે આપણને બે વસ્તુ સ્પષ્ટ દર્શાવે છે કે–તારંગાજી ઉપર મહારાજા કુમારપાલે સુ દર ઉન્નત ભવ્ય જિનમદિર બંધાવી એમાં શ્રી અજિતનાથ પ્રભુની મતિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર બંધાવવા માટે માંસાહાર જનની સ્મૃતિના પ્રાયશ્ચિત્તનું નિમિત્ત નથી. એ નિમિત્તે તે બીજા બત્રીશ જિનમંદિર બંધાવ્યાં છે. છે ઉપદેશતરંગિણી ઉલેખ છે કે “ તારગામાં મહારાજા કુમારપાલે ભવ્ય જિનમદિર બંધાવી શ્રી જિતનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી” (રત્નમદિર ગણિ) તેમજ વીરવ શાવલીમાં લખ્યું છે કે “ વિ. સ. ૧૨૨૧ વર્ષે તારણગિરી શ્રી અજિતનાથ બિંબ થાયુ, ” Page #248 -------------------------------------------------------------------------- ________________ [જેન તીતિ તાશા નાગાજીનું મંદિર ઘણું જ ઉચું છે, તેની ઊંચાઈ રાત્રી ગજ લગાગ છે, નારગાજીના મંદિર જેટલું ને જેવું વાંચુ એક પણ મંદિર ભારતવર્ષમાં નથી. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજી પણ બહુ જ ઉચા છે, ઊભે ઊભે એક મનુષ્ય હાથ ઉચા કરી પ્રભુજીના મસ્તકે તીલક કરી શકતા નથી. એટલા જ માટે પ્રભુજીની બંને બાજુ ઝાડી રાખેલી છે, જેના ઉપર ચઢી યાત્રી Vા ફી શકે છે. નારંગાજીના મંદિરજીની પ્રતિષ્ઠા ૧૨૧ ચા ૧૨૨૨ માં થયાના ઉલ્લેખ મળે છે, મદિર છાત્રીસ માળ ઊંચું છે પરંતુ ત્રણથી ચાર માળ સુધી ઉપર જઈ શકાય છે. કેગરના લાકડાથી આ માળા બનાવેલાં છે. આ લાકડામાં એક ખમી છે કે તેને અગ્નિ લગાડવાથી તે બળતું નથી પણ અંદરથી પાણી જમે છે? નાગાજીના મંદિરમાંથી પ્રાચીનતાસૂચક ૧૨૮૫ તે વસ્તુપાળને વખ મળે છે, જે નીચે પ્રમાણે છે "८० ॥ वस्ति श्रीविक्रमसंवन १२८५ वर्षे फाल्गुणशुदि २ रखो। श्रीमदगहिन्तपुरवास्तव्य ग्रागबाटान्यप्रसून उ. श्री चंडपारमज ट. श्री चंडग्रासादांगज ट. श्री मामतनुज ट. श्री आशाराजनंदनेन ट. कुमारदेवीकुक्षीसंमृत ठ. लूणीगमई श्रीमालदेवयाग्नुजेन महं. श्री तेजपालाग्रजन्मना महामात्यश्रीवन्तपालन आन्मनः पुण्याभिवृद्धये इह तारंगरूपत श्रीअजितम्यामिदेवचत्ये श्रीआदिनाथदेवजिनविालंकृतवत्तकमिद कारितं प्रतिष्टितं श्रीनागेन्द्रगच्छे मट्टारकत्रीविजयसेनहरिभिः ॥ આ લેખ નારંગા તીર્થના મૂળ મંદિરનાં પ્રવેશ દ્વારની આજુબાજુએ જે બે દેવકુલિકાઓ છે તેમની વેદિકા ઉપર તરે છે. લેખનો ભાવાર્થ –સંવત ૧૨૮૫ ના ગુણ છદિ ૨ રવિવારના દિવસે અણહીલનિવાસી પ્રાથવાટ પિરવા) ઝાનિના ઠ૦ ચડપના પુત્ર ઠર ચંડપ્રસાદના પુત્ર સોમના પુત્ર . આશારાજ અને તેમની સ્ત્રી કુમારદેવીના પુત્ર મહામાત્ય વસ્તુપાલ જે ૬૦ લુગ અને મધું માલદેવના નાના ભાઈ તથા મહુંતેજપાલના ગેટ બંધુ થના હતા તેમણે પિતાનાં પુથ વૃદ્ધિ અર્થ આ શ્રી * અ આવનાર યાત્રિએ અજ્ઞાનતાથી આ લાકડા ઉપર મંગુબતી અને બીજા એવા એ કરી ઘણે સ્થળે કાળા ડાઘ પાડ્યા છે, તેમજ કેટલે ઠેકાણે દલસા, ચા અને રંગીન પેનથી પિતાને આવવાના સમયની સાલ વગેરે લખી તે સ્થાન બનાવ્યા છે, તેમજ ધર્મશાળાઓની કેટલીક દિવા ઉપર પણ આવું પરાક્રમ (2) કયું છે, પણ એ ઉચિત નથી. એમાં એક જનની અાશનના થાય છે. કેઈ ૫ણુ જન થાત્રી નાથમાં જઈ આવું અનુચિત કાવું ન કર. Page #249 -------------------------------------------------------------------------- ________________ . . . - - ઈતિહાસ ] - ૧૯૭ . તારંગા તારંગા તીર્થ ઉપરના શ્રી અજિતનાથ દેવના મંદિરમાં આદિનાથ દેવની પ્રતિમા સારૂ ખત્તક (ખ) કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરી. (પ્રા. લે. સં. ભાગ બીજો પૃ. ૩૪૦) આ તીર્થ ઉપર પદરમી શતાબ્દિમાં મોટે જીર્ણોધ્ધાર થ છે, જેને સબંધ આ પ્રમાણે મળે છે. મહાન યુગપ્રધાન મુનિસુદરસૂરિ પોતાના જૈન સ્તોત્રસંગ્રહના એક કથી આપણને જણાવે છે કે-કુમારપાલે સ્થાપન કરેલ જિનબિંબ સ્વેચ્છાએ દૂર કરવાથી સૂકાઈ ગયેલા તેમના પુણ્યરૂપી વૃક્ષને ગોવીદ સંઘપતિએ પિતાના ધનરૂપી જલથી સિંચીને પાછું નવપલ્લવિત કર્યું કિંતુ આ સિવાય તારંગા તીથને પ્લેને હાથે નુકશાન પહોંચ્યાના સમાચાર કોઈપણ પુસ્તકમાં મલતા નથી, પરંતુ એમ કહી શકાય ખરૂ કે કદાચ અલ્લાઉદીન ખીલજીના સિનિકોએ જ્યારે ગુજરાત ઉપર હલ્લો કર્યો તે અરસામાં આ તીર્થને પણ નુકશાન કર્યું હશે કારણ કે નહીંતર ગોવીંદ સ ઘવીને જીર્ણોદ્ધાર કરીને નવીન બિબ સ્થાપન કરવાની વૃત્તિ કયાંથી ઉત્પન્ન થાય ? મૂળબિ બના અભાવ થવાના બે કારણે હાઈ શકે. એક તે દુશમનના હાથે ખંડિત થવાથી અને બીજી કોઈ આકરિમક આપત્તિથી. મૂળ બિંબના રક્ષણા ભક્તોને હાથે તે અન્ય તરફ સ્થપાયું હોય, અહી બીજા પ્રકારની સંભાવના ઓછી છે, કારણ કે તારગાના કુમારવિહારમાં અજિતનાથનું અખંડ બિંબ પૂજાતું હતું અને ગવ દ સંઘવી પિતે પણ શત્રુ જય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરીને સંઘ સાથે તારગા અજિતનાથને વદન કરવા ગયા હતા, આ વાત સમસૌભાગ્ય મહાકાવ્યમાં સ્પષ્ટ દર્શાવેલી છેઆ વાર્તા વાંચતાં એમ ફલિત થાય છે કે વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં મૂળ બિંબને ખંડિત કરીને ઉઠાડી મૂકયું હશે અને સાથે જ મદિરને પણ કાંઈક નુકશાન પહોંચાડયું હશે એટલે જ ગોવીંદ સંઘવીના હૃદયમાં નવીન જિનબિ બ પધરાવવાની ભાવના ઉદ્દભવી હશે. ગેવી સંઘવીને ટ્રક પરિચય આ વીદ સઘવી ઈડરના રાય શ્રી પુંજાજીના બહુ માનીતા અને ઈડરના સંઘના અગ્રેસર વત્સરાજ સંઘવીના પુત્ર હતા તે શ્રીમત અને રાજ્યમાન્ય હવા ૧. ગિરનાર પર્વતના વરતુપાલના એક લેખમાં ૫ણું લખ્યુ છે કે-શ્રી તારણગઢ (તારંગા) ઉપર શ્રી અજિતનાથ દેવ ચિત્યના ગુઢ મડ૫માં શ્રી આદિનાથ બિબ અને ખત્તક કરાવ્યાં (પ્રા. લે. પૃ. ૧૧૯.) શ્રીernહે છણિતનાથgઢમં શ્રીગલનાથષિવલત્તા જ (પ્રા. લે પૃ. ૯ ) પર તુ અત્યારે ગોખલામાં આદિનાથ ભગવાનની મૂર્તિ નથી, તેને બદલે યક્ષ યક્ષિણીની મૂર્તિ છે અને ગેખલા સુદર ઉવેલ ખીરસપહાણના બનેલા છે પરંતુ તેના ઉપર ચુન અને રગ લગાવી દીધો છે એટલે મૂળ ઉપર પણ ચુનો લગાવી દીધે હોવાથી લેખ મુશ્કેલીથી વેચાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ તારગી [; ૧૯૮૬ [ જૈન તીર્થોને ઉપરાંત ચુસ્ત ધર્મશ્રદ્ધાળુ હતા અને તત્કાલીન તપગચ્છાધિપતિ શ્રીમાન આચાર્ય શ્રી સમસુદરસૂરિના અનન્ય ભક્ત હતાં સૂરિજીના ઉપદેશથી શ્રી શત્રુંજય, ગિરનાર અને સુપારક વગેરે તીર્થોના મોટા ખર્ચે સઘ કાઢીને તીર્થયાત્રાઓ કરી હતી, અને અનેક સાધમિક ભાઈઓને તીર્થયાત્રાને અપૂર્વ લાભ આ હતે. તીર્થયાત્રા કરીને ઘેર આવ્યા પછી સઘવીને નારંગા તીર્થમાં શ્રી અજિતનાથભગવાનની નવીન પ્રતિમા બેસાડવાને મનોરથ ઉભા હતા. આ પછી ગ્રેવી દ સ ઘવીએ આરાસણુની અંબિકાદેવીનું આરાધન કરી ને ભવ્ય બિંબને માટે એક મેટી શિલા પ્રાપ્ત કરી. ત્યાંથી ગાડામા ભરાવીને એ શિલા તારંગાજી ઉપર મગાવી જેના સંબંધમાં કવિ પ્રતિકાસીમે લખ્યું છે કે– ત્યાર બાદ મામા ધીમે ધીમે ચાલતે રથ ઘણે મહિને તારગાગિરિ ઉપર પહેશે અને પ્રેક્ષકોને આશ્ચર્ય કરાવનાર તે મહાન શિલાને ઉસ્તાદ કારીગાએ ઘડવા માંડી સૂર્યમંડળને ઝાંખું પાડનારી કાંતિવડે ત્રણ જગતને પ્રકાશિત કરનાર પ્રભાવશાલી અને કદમાં ઘાચું જ મેટુ શ્રી અજિતનાથ ભગવાનનું નવીન બિબ ચેડા જ દિવસમા તિયાર થયું અને લાખો માણસેએ મળીને આ બિંબને શુભ દિવસે મંદિરમાં સ્થાપન કર્યું. - આ પ્રતિષ્ઠા મહત્સવ માટે સંઘવીએ મોટે સમારેહ આર. અનેક દેશમાં કુકુમ પત્રિકાઓ મેકલી. લાખ માણસેની માનવ મેદની ભરાઈ, જાણે માનને મહાસાગર ઉભરા હોય એવી રીતે માણસો આવ્યાં એટલું જ નહીં ગુજરાતના બાદશાહની ઉજના ઉપરી અધિકારી ગુણરાજ અને એકરાજ જેવા રાજ્યમાન્ય પુરુ હાજર હતા તેમજ રાવ પૂજાજીના સનિકે દરેક જાતની સેવા અને ચેકી પહેરગ માટે હાજર હતા આ લાખે માનવીઓની હાજરીથી સંઘપતિ ગોવીદપ્રકૃદ્ધિત અને આનંદિત થયે હતે આ મહાન માનવ મેદનીની વચ્ચે આચાર્ય શ્રી મસુદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી અને શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ સ્થાપન કર્યું અને તે જ દિવસે પંડિત જિનમંડનને વાચક પદ આપવામાં આવ્યું.” સંઘપનિ ગોવીદના આ જીર્ણોદ્ધાર પછી જગદગુરુ આચાર્ય શ્રી હીરવિજય સૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી તારંગાજી તીર્થને જીદ્વાર કરાવવામાં આવ્યું, જેનું પ્રમાણ નીચે પ્રમાણે મલે છે. ગોવીંદ સઘપતિની પ્રતિષ્ઠાને લેખ મૂળનાયકજીની પ્રતિમા ઉપર આ પ્રમાણે છે. ૨૭, f ..... નવા વરnga કુરુકપુર વૈચાઈ. ..ઋતિfમઃ (સેન સા. સ. ઈ. પૃ ૪૫૪) એક બીજો લેખ એવું સૂચન કહે છે કે ૧૪૬ પહેલાં મૂળનાયકજીની મૂર્તિનું પરિવર્તન થયું હોય. ૧, જુઓ પટાવલિ સમુચ્ચય. “ વિનરાવર્જનાર x x x . શ્ચન્નારા દા ” (પૃ ૮૨૮૨) Page #251 -------------------------------------------------------------------------- ________________ . . . - - ઈતિહાસ ]. : ૧૯૯ • તારગા ins wા સીમા ચોઘં..... રૂfifમાચાર પિમ દેવની ભાયા જીમણુકલ્યાણ માટે ... મૂળનાયકની બન્ને બાજુ જે જિનમૂર્તિઓ છે તેમાં નીચે પ્રમાણે લેખ ઉપલબ્ધ થાય છે. ॐ संवत १३०४ द्वितीय ज्येष्ट सु० ९ सोमे सा० धणचंद्र सुत सा० बद्धमानतत्सुत सा० लोहदेव सा० थेहडसुत सा० भुवनचन्द्र पद्मचन्द्रप्रभृति कुटुम्बसमुदायश्रेयोर्थ श्रीअजितनाथवि कारितं । प्रतिष्ठित चादी श्रीधघोपरिपक्रमागतः श्रीजिनचंद्रसरिशिष्यैः भुवनचंद्रमरिभिः ॥ ॐ ॥ सं. १३०५ अपाढ वदि शुक्रे सा० बर्द्धमान सुत सा० लोहदेव सा० आसधर सा० तथा थेहड सुत सा० भुवनचन्द्रपमचन्द्रः समस्तकुटुम्बअयोर्थ श्रीअजितनाथवि (विबं) कारितं । प्रतिष्ठितं वादींद्र श्रीधर्मघोषसरि पट्टप्रतिष्ठित श्रीदेवेन्द्रसरिपट्टकमायात श्रीजिनचन्द्रसरिशिष्यैः श्रीभुवनવારિમિઃ આપણે ઉપર જોયું તેમ ભૂલનાયકને લેખ ઘસાઇ ગયે છે છતાએ એટલુ તે સિદ્ધ થાય જ છે કે અત્યારે વિદ્યમાન શ્રી મૂલનાયકજી મહારાજ કુમારપાલના સમયના પ્રતિષ્ઠિત નથી તેમજ આપણે આજુબાજુની મતિના જે લેખો આપ્યા છે તે એના પરિકરમાં છે. અને લેખે એક જ ધણીના છે. પહેલે લેખ વિ સં. ૧૩૦૪ ને જેઠ શુદિ ૯ ને સેમવાર ને છે બીજો લેખ સં. ૧૩૦૫ અષાઢ વદિ ૭ ને શુક્રવારને છે. બીજા લેખમાં વાદી શ્રી ધર્મષસૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બાકી બને લેખની હકીકત લગભગ સરખી છે. બને લેખનો ભાવાર્થ આ પ્રમાણે છે. શાહ ધનચંદ્રના પુત્ર શાહ વર્તમાનના પુત્ર શાહ લેહદેવ શાહ આસધર અને શાહ ચેહડ, તેમાં શાહ શેહડના પુત્રે શાહ ભુવનચંદ્ર અને પદ્મચન્દ્ર એ બંનેએ પોતાના કુટુંબના સમુદાયના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની વાદીન્દ્ર શ્રી ધર્મઘા - સૂરિના પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિ, તેમની પટ્ટપર પરામાં થયેલા શ્રી જિનચન્દ્રસૂરિજીના શિષ્ય શ્રી ભુવનચન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી સત્તરમી સદીના શ્રી વિજયસેનસૂરિજીના જીર્ણોધ્ધાર માટે વિજયપ્રશરિતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. क्रीडाऽऽश्रये जयश्रीणां श्रीमच्छत्रुञ्जये गिरौ । उत्तुङ्गले तारङ्गे श्रीविद्यानगरे पुनः ॥५९ ॥ Page #252 -------------------------------------------------------------------------- ________________ -- - - તારંગા : ૨૦ : [ ન નીને श्रीमीन्द्रोपदेशेन मनिवेगेन मपदाम । जातानगन्जनोद्वारा जीर्णोद्धाग अनेकगः ॥ ६१ ॥ (વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ચ ૨, પૃ. ૬૦) અલનાયક શ્રી અજિતનાથજી ભગવાનની જમgી તથા ડાબી બાજીની મૂર્તિના પરિકરની ગાદીમાં દાયેલા અને તે ઉપર જોઈ ગયા. આવી જ રીત મુલનાયકની બે બાજુએ નીચેના ભાગમાં એ કાઉસ્સગીયા વિરાજિત છે. તેમની નીચેની ગાદીમાં ૩પ૪ ના બે લખે છે. એમાં એકમાં મહાવીર ભગવાન સૂનાશ્ક છે, બીજામાં શ્રી આદિનાથ ભગવાન સૂલનાયક છે. બનેમાં બાર જિમના પટ છે અને પ્રતિષ્ઠા કેરેટ ગચ્છના આચાર્યે કરાવેલી છે. આ બન્ને કાઉસગીચા ગયુ અને પાલનપુરની વચ્ચે ખેરાલુથી ૧૦ માઈલ અને પાલનપુરથી ૧૪ મઢ દુર ચલમગામની જમીનમાંથી નીકળેલા છે એને અહલાને પધરાવ્યા છે. બન્ને સ્મૃતિની બન્ને બાજુ અને ઉપર થઈને કુલ અગિયાર મુનિએ છે અને બારમી સૂનિ મૃલનચકની છે, એમ બે ભળી ચેવાશી સંપૂર્ણ થાય છે નીચે લખ ભૂલનાથજીના ગભારાની બહાર સભામંડપના બહારની ભાગના છે કોયાંના મંદિરના પ્રવેશદ્ધારની બન્ને બાજીના બે મેટા ગેખલામાં પદ્માસની ન ખોદાયેલા છે. અને તેને સરખા જ છે. માત્ર એકમાં શ્રી નિમનાઇજીનું નામ છે અને બીજામાં શ્રી અજિતનાથજીતું નામ છે, માટે એક જ લેખ છે અને લેખા એક જવાના છે અને પ્રતિષ્ઠા પશુ એક જ આચાર્યશ્રીના હાથે થયેલી છે. * स्वनि श्रीविक्रममंचन १२८४ वर्ष फाल्गुणशुदि २ खो श्रीमहाहिलपुग्यानन्द प्राग्याटान्वय प्र(मुन ट० श्रीचंडपात्मन 3. श्री चंडनायादांगज ठश्री मोमननुज ट० श्रीशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुसीनभृनन मह अंणिगई श्रीमालदेवयाग्नुजेन मह श्रीतजपालानजन्मना गंधपनिगहामान्य श्रीवस्तुपालन आन्मनः पुण्यामिवृद्धय इह तारंगकपत्रन श्रीजिनम्वामीदवचन्ये श्रीआदिनायजिनवित्रालंकृत उत्तकमिद काग्निं 11 प्रतिष्ठित श्रीनागन्द्रगच्छ मट्टारक श्रीविजयसेनसरिमिः ।। વિક્રમ સંવત્ ૧ર૮૮ મ કવ દિ બીજ ને રવિવાર અણહિલપુર પાટણનિવાસી ઠકકુર સંઘના પુત્ર રસદ: પુત્ર ઠ૦ મિના પુત્ર ઠ૦ આશા Page #253 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] તારગા ઃ ૨૦૩ : રાજની પત્ની ઠકુરાણી કુમારદેવીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા મત્રી લુણીગ તથા મત્રી માલદેવના નાનાભાઈ અને મહામાત્ય તેજપાલના વડીલ અન્ધુ સંઘપતિ મહામાત્ય વસ્તુપાલે પેાતાના પુણ્યની અભિવૃધ્ધિ માટે શ્રી તારગા પર્વત ઉપર શ્રો અજિતનાથ દેવના મંદિરમાં શ્રી આદિનાથ જિનબિ’ખથી અલ'કૃત ( બીજે શ્રો નેમિનાથજનમ'બથી અલ'કૃત) આ ગેાખલ કરાવ્યા અને તે બન્નેની પ્રતિષ્ઠા નાગે'ગચ્છીય ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરાવી હતી આ ગેાખલામાં અત્યારે તે યક્ષ યક્ષિણીની મૂર્તિ છે. संवत १८२२ ना ज्येष्ट शुद ११ चार बुध श्रीरीषभस्वामीपादुका स्थापिता श्रीतपागच्छभट्टारक श्रीविजय धर्मसूरीश्वरसाज्ञाय श्रीमालगच्छे संघवी ताराचंद फतेचंद प्र० આ લેખ તાર'ગાજી પર્યંત ઉપર આવેલ કૈાટીશિલાના મોટા મદિરમાં મેટી દેવકુલિકા છે તેમાં વચ્ચે ચેામુખજીની ચાર જિનમૂતિયા છે અને તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જોડી ૨૦ છે. દરેક પાદુકાઓ ઉપર જે લેખ ઉપર આપ્યા છે તેને લગભગ મળતા લેખે છે જેથી બધા લેખા નથી આપ્યા. આ લેખ એક વસ્તુ બહુ જ સુંદર રીતે પ્રતિપાદન કરે છે કે-કેાટીશિક્ષા અને એ દેવકુલિકાઓ શ્વેતાબર જૈન સઘની જ છે. શ્વેતાંબર આચાર્યાએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી છે અને શ્રીમાલી જ્ઞાતિના શ્રાવકાએ (શ્વેતાંબર જૈને ) મૂર્તિએ, મંદિર અને પાદુકાએ કરાવી છે માટે ક્રેટિશિલા એ શ્વેતાંબર જૈનેતુ' જ સ્થાન છે, સુદર દશ્ય આટલા પ્રાચીન ઇતિહાસ જોયા પછી આપણે મુખ્ય મદિર તરફ વળીએ. તલાટીથી એક માઇલ ચઢાવ ચડ્યા પછી ગઢના પશ્ચિમ દરવાજો આવે છૅ. દરવાજામાં પેસતાં જમણી તરફની તેની ભીંતમાં ગણેશના આકારની કાઈ યક્ષની મૂર્તિ છે, અને ડાખી તરફ કોઇ દેવીની મૂર્તિ છે. આવી જ એ મૂર્તિ મૂળ મંદ્વિરમાં જવાના પહેલે દરવાજે અદરના ભાગમાં છે. આ ઉપરથી અનુમાન કરી શકાય છે કે મંદિરમાં પેસવાના દરવાજાની માફ્ક ગઢના દરવાજો ના તરફથી થયેા હશે ગઢ સુધી આવ્યા પછી શરૂઆતમાં પૂર્વ તરફ અને પછી અગ્નિ કાણુમાં લગભગ અ માઈલ ચાલીએ ત્યારે ઉપરના મદિરનાં દર્શન થાય છે. પ્રથમ દિગંબર ધર્મશાળા આવે છે અને તેની જોડે જ શ્વેતાંબરીય ધર્મશાળા અને મદિરમાં જવાને ઉત્તર દરવાજો દષ્ટિગેાચર થાય છે. મુખ્ય મંદિરનું મુખ અને મુખ્ય દરવાજો જો કે પૂર્વ સન્મુખ છે તથાપિ લેાકેાની આવજા ઉત્તરના દ્વારથી થાય છે. at Page #254 -------------------------------------------------------------------------- ________________ તારંગા : ૨૦૨ : મેં જૈન તીર્થોના * આ સુંદર અને ભવ્ય પ્રાસાદ દષ્ટિએ પડતાં જ સુરકાઇને અત્યંત માન થાય છે અને પૂર્વના મહાન દાનવીર ધનિષ્ઠ પુશાળી જીવાત્માએએ કરાવેલા પુણ્ય કાર્ય માટે સ્વતઃ ધન્યવાદના ઉચ્ચારા નીકળી જાય છે. આ મંદિરની ઊંચાઇ જેટલી ઊંચાઇ બીજા ફૈાઇ મદિરના નથી. એ વાતની ખરી સત્યતા નજરે જોનારને જણાય આવે છે. આવી ઊંચાઈ અને વિશાળ ઘેરાવાવાળુ દેરાસર નેમાં તે ખીજે કાંચે નથી જ પન્નુ સમસ્ત હિન્દુસ્થાનભરમાં આવું આલીશાન મદિર હશે કે કેમ તેની શંકા થાય છે. ખૂડારના દૃશ્યથી જ આટલુ બધુ આવ્યય થાય છે પણુ તે પ્રાસાદની બારીક કે।તરણી તથા નમૂનેદાર બાંધણી તપાસવાથી હિન્દુસ્તાનના કળાકુશળ - શિલ્પશાસ્ત્રીઓની ખરી ખૂબીની ઝાંખી થાય છે. સદિરનાં દર્શનમા મદિર બનાવવા માટે રાજા કુમારપાળે કેટલા રૂપીયા ખર્ચ કર્યો હશે તેની નોંધ મળતી નથી, પણ કારીગરી ઉપરથી અજીત દ્રવ્ય ખરવ્યુ દ્વેશે એમ અનુમાન થાય છે. મંદિર ઉપર જે ધ્વજાદંડની પાટલી છે તે એક ખાટલા જેટઠ્ઠી લખી પહેાળી છે. નીચેથી જોનારને તે નાની લાગે તે સ્વાભાવિક છે. શ્રી અજિતનાથ પ્રભુની અલૌકિક પ્રતિભાવાળી, મનેહર, ભવ્ય અને સુંદર મૂર્તિના દર્શનથી મન અને આત્મા ખૂબ આનંદ પામે છે અને ઘડીભર દુનિયાના દુઃખે! ભૂલી જવાય છે. પ્રભુની સ્મૃતિ એક સે એક આંગળ કરતાં મેટી છે અને નીસરણી ઉપર ચર્ટીને લલષ્ટ ઉપર તિલક થાય છે. મદિરની ઊંચાઈ ચાળણી હાથથી વધારે છે, તેના પ્રમાણમાં જાડાઇ પણુ માલુમ પડે છે. ૬ - ગમ'ડપ પડ્યું રમણીય બનેલે છે. ચભક્ષાએની જાડાઇ ઘણી છે. મં દિરની અઢારનો ભાજી દીવાલેમાં ચારે બાજુ ગજ પર અને હાથી પર લાગેલા હાથી ઘેાડા પત્થરમાં કાતરેલા છે. આ સદિરની કારીગરી અને સુંદરતા દેખવાથી ઘડીભર આત્માત આનદ મળે છે, જાણે દેવે એ બનાવેલુ મદિર ન હોય તેમ લાગણી થઇ આવે છે, અને મદિર બનાવનાર શિલ્પશાસ્ત્રીએ તથા અઢળક દ્રવ્ય ખર્ચનાર મહારાજ કુમારપાળ, તેના પ્રતિએાધક શ્રીમાન હેમચન્દ્રાચાયઃ અને ગેવિધ સવવી માટે ધન્ય ધન્યના શબ્દે સુખમાંથો સરી પડે છે. ભૂલભૂલામણી -- ૧૮ મુખ્ય મદિમાં એક ખાજુ ઉપર જવાના રસ્તે છે. આ મદિરના ત્રણુ માળ છે પણ ભૂલભૂલામણી એવી છે કે સાધારણુ માણુસ જઈ શકતે નથી. ટ્ટીવા લીધા સિવાય કોઈ જઇ શકતું નથી. વળી એક સાથે ત્રણુચાર માજીસે કરતાં વધાથી જઇ શકાતું નથી. કાચાપોચા માસ તે એકલે જતાં જતાં ગભાઈ પાદેશ ચાલ્યે આવે છે. અનતાં સુધી માળèને એ ભમતીયી આગળ લઇ જવા તે સલાહકારક નથી. ભૂભૂસણીની બનાવટમાં ભૂમી છે. કારીગરની કિંમત અહીં જ થાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ - - - - - ઈતિહાસ ] ' : ૨૦૩ : તારંગા કેગર લાકડું '; ' * * * * * આ ભમતમાં એક ઉત્તમ પ્રકારનું લાકડું વાપરવામાં આવ્યું છે તે કેગરનું લાકડું કહેવાય છે મોટા મોટા જબરા લાકડાના ચોકઠાં ગોઠવી દીધાં છે. જ્યાં જુઓ ત્યાં કેગર જ જોવામાં આવે છે, ખૂબી એ છે કે આ લાકડું અગ્નિમાં બળતું નથી, ઊલટું તેમાંથી પાણી છૂટે છે. આટલાં બધાં વર્ષો થઈ ગયાં છતાં તેમજ વિશાલકાય મંદિરને આટલો બધો ભાર હોવા છતાં તે લાકડા જેવાં ને તેવા જ દેખાય છે. નંદીશ્વર અને અષ્ટાપદનાં દર્શનીય જિનમંદિર મૂળ મંદિરને ફરતે વિશાલ એક છે. આગળના ભાગમાં ૩-૪ મદિર છે. તે પૈકી એકમાં જ પ્રદીપ વગેરે સાત દ્વીપ અને સમુદ્રો વલયાકારે બતાવી ‘આઠમાં નંદીશ્વર દ્વીપમાં (પર) ચૌમુખવાળી (૫૨) નાની સુદર દેરીઓ છે. બીજા મંદિરમાં મધ્ય ભાગમાં આરસનું સુંદર સમવસરણું બનાવ્યું છે, તેની ફરતી અષ્ટાપદ અને સમેતશિખરની રચના બહુ જ સરસ કરી છે. તેમજ ૧૪પર. ગણધર પગલાં ને સહસ્ત્રકૂટનાં નાનાં ચૈત્ય બહુ જ દર્શનીય છે. અષ્ટાપદની રચનામાં રાક્ષસરાજ લંકાધિપતિ રાવણુ અને મંદોદરી, વીશ તીર્થકર ભગવાને સમક્ષ જે અદ્દભુત ભક્તિ કરે છે તે પ્રસંગ છે. તેમજ સમવસરણની રચના, પૂર્વ તરફ નવપદજીનું મંડલ, પશ્ચિમ તરફ લેભિયાનું, મધુબજૂનું અને કલ્પવૃક્ષ તથા દક્ષિણ તરફ ચૌદ રાજલક વગેરે દશ્ય ઉપદેશક અને બેધક છે. આ બધી રચનાઓ શાંતિથી જોઈ વિચારવાલાયક છે. તેની બાજુમાં જ મુખજીની દેરી છે. પાછળના ભાગમાં બે નાની દેરીઓ છે. એકમાં શ્રી અજિતનાથ ભગવાનની પાદુકા છે, બીજી દેરીમાં ત્રણ પાદુકાયુગ્મ છે. એકંદર તીર્થ પરમ સુંદર અને શાંતિનુ ધામ છે. શાંતિઈચ્છુક મહાનુભાવોએ જરૂર અહીં આવી તીર્થયાત્રાને લાભ લેવા જેવું છે * અત્યારે કલિયુગમાં આપણાં પાંચ મુખ્ય તીર્થોમાનું આ એક તીર્થ ગણાય છે. શત્રુંજય, ગિરનાર, આબૂ, સમેતશિખર અને તારગાજી પાંચ મુખ્ય તીર્થો ગણાય છે વિવિધતીર્થકલ્પકાર મહાત્મા જિનપ્રભસૂરિજી પણ ૮૪ મહાતીથે ગણતરીનીં આપતાં લખે છે કે “રાને વિશ્લોટીfuસ્ત્રાવ શ્રી અજિત આ ઉલ્લેખ પણ તારંગજીની પ્રાચીનતા અને મહાતીતાને સૂચવે છે. અને “તારંગે શ્રી અજિત જુહાર” (સકલતીર્થ વંદના) પણ એ જ સૂચવે છે. સિદ્ધશિલા - હવે તારંગાજી ઉપર જે સિદ્ધશિલા અને કેટીશિલાને ઉલ્લેખ શરૂઆતમાં વધે છે તેને પરિચય કરી લઈએ. મૂળ મંદિરની ઉત્તર દિશા તરફ એક ટેકરી છે જે સિદ્ધશિલા તરીકે પ્રસિદ્ધ છે ત્યાં જતાં રસ્તામાં એક જૂનો કૂવો અને કુંડ આવે છે. કૂવામાં કચરો ભરેલ Page #256 -------------------------------------------------------------------------- ________________ તારા : ૨૦૪ : [ સૈન તીર્થોને છે અને ઇંડમાં તે પાણી ભરેલું છે. કુંડની સામે એક હનુમાનની દેરી આવી છે. કુંડની બહાર પત્થર ઉપર એક શિલાલેખ છે, જે વાંચી શકાતું નથી. સિદ્ધશિલા મળ મદિરથી અ માઈલથી વધુ દૂર છે. રરનામાં અનેક ખંડિત નાની નાની નમૂતિઓ પડી છે. તેમજ ગુફાઓ અને મોટા મેટા પત્થર પહેલા પણ આપણી નજરે ચડે છે, સિદ્ધશિલા ઉપર વેતાંબર મુખની અને પગલાંની દેરી છે. અહીં અનંત મુનિj-સાધુમહાત્માઓ સિદ્ધિપદને પામ્યા છે તેથી જ સિધ્ધશિલા કહેવાય છે. આ બાજુ એક દિગંબર જૈન દેરી પણ નવી બની છે. કેટીશિલા. મૂળ મંદિરથી દક્ષિણ દિશામાં જતાં એક તળાવ અને પાસે જ એક કે આવે છે ત્યાંથી કેરિશિલા તરફ જવા માગે આવે છે ટેકરી ઉચી છે. રસ્તામાં ગુફાઓ આવે છે. બે પત્થરના બનેલા મોટા ખડકમાંથી રસ્તા નીકળે છે. આ દેખાવ બીહામ અને આશ્ચર્ય પમાડે તેવો છે. કેટીશિલાના મુખ્ય સ્થાનમાં શ્વેતાંબર જૈન સંઘની બનાવેલી સુંદર ભેટી દેવકુલિકા છે. એમાં વચ્ચે મુખ), ચાર દિશામાં બિરાજમાન ચાર મૂતિઓ છે. તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જેઠી ૨૦ (વીશ) છે. દરેક પાદુકાઓ ઉપર સં. ૧૯ર ના જેઠ શ્રદ ૧૫ ને બુધવારના ટૂંકા ટૂંકા લેખે છે. બધા લેખે એક સરખા હોવાથી અને બધાને ભ વ સરખો હોવાથી એક લેખ નીચે ઉતર્યો છે. "संवत १८२२ ना ज्येष्ठ शुद्ध ११ वा बुध श्री री(ऋोपमम्वामिपादुका म्यापितं (ता) 'श्रीतपागच्छे' भट्टारक श्रीविजयधर्मसूरीश्वरसावाय श्रीमालगच्छे ભંવરી સારા જ . . (શ્રી જૈન સત્યપ્રકાશ, પુ. ૧, અં. ૨, પૃ. ૬, ૭, ૬૮. પ્રાચીન યંખ સંધુ સ. પૂ. પ મુનિરાજશ્રી જયનવિજ્યજી મહારાજ) આ સિવાય એક બીજી દે છે. વાસ્તવમાં એ દેરી ટવેતાંબર જૈન સંઘની જ છે અને તેમાં મૂલનાથજીની મૂર્તિ શ્વેતાંબરી છે કિન્તુ દિગંબરેએ સમત્વને વશીભૂત બની એ મુનિને કર ઘસી નાંખે છે એ સ્પષ્ટ દેખાય છે. અર્ડથી આખા પાતું દશ્ય બ જ રમણીય, મનહર અને પરમપ્રભેદપ્રદ લાગે છે ભાવિકે સંધ્યા સમયે અહીંનાં રમાય ર લેવામાં તલ્લીન થઈ જાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૦૫ : તાર મા આ કટીશિલા ઉપર કહે મુનિવરેએ કેવળજ્ઞાન પામી સિધિપદ પ્રાપ્ત કર્યું છે, તેથી જ આ સ્થાન કેટીશિલા કહેવાય છે. હીરસોભાગ્ય મહાકાવ્યમાં આ કેટીશિલા માટે નીમ્ન ઉલેખ મળે છે. “ ગ્રામિ રિવિ શોદિશિકા સરિતા स्वयंवरो वीव शिवाम्बुमाक्षी पाणिग्रहे कोटिमुनीश्वराणां ॥" એટલે કેટીશિલા એવું નામ સાર્થક છે. પાપપુણ્યની બારી મૂલ મંદિરની પૂર્વ દિશામાં અર્ધો માઈલ ઉપર એક ટેકરી છે જે પાપપુન્યની બારીના નામથી ઓળખાય છે. આ ટેકરી ઉપર જતાં રસ્તામાં પાણીનાં ઝરણાં, વૃક્ષોની ઘાટી છાયા, બગીચા, ચંદન વગેરેનાં વિવિધ ઝાડે નજરે પડે છે. પ્રાચીન કાળની ઈમારતેના પાયા તથા ભીંતે વગેરે દેખાય છે આ બધા ઉપરથી એમ લાગે છે કે પ્રાચીન સમયમાં અહીં એક વાર મનુષ્યોની સઘન વસ્તી હશે. ટેકરીની ટોચ ઉપર એક દેરી છે, એમાં એક પ્રતિમાજીનું પરિકર છે જેના ઉપર ૧ર૪પ વૈિશાખ સુદ ૩ ને લેખ છે. લેખ વણે જ ઘસાઈ ગયે છે આ પત્થરવાળી દેરીની નીચે એક ગુફા છે. એમાં નવીન પાદુકાઓ સ્થપાયેલી છે. આ ગુફા પાસે તથા ટેકરીને રસ્તામાં જે પુરાણી મોટી મોટી ઈટે પડેલી છે તે વલભીપુરના બેદકામમાંથી નીકળેલી ઈટે જેવી અને એવા માપની જ છે, જે આ સ્થાનની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ સિવ ય રૂઠી રાણીને મહેલ, બગીચા, ગુફાઓ, ઝરણું વગેરે અનેક વસ્તુઓ જેવા લાયક છે. વેતાંબર મંદિરના કમ્પાઉન્ડ બહાર સુંદર વિશાલ ન ધર્મશાળા છે. તાંબર મંદિરના અને ધમ શાળાના કિલ્લાની બહાર દિગંબર મંદિર અને દિગંબર ધર્મશાળા છે. વેતાંબર જન સ થે ઉદારતાથી આપેલી ભૂમિમાં તેનું નિમાં થયેલું છે આ તારંગા તીર્થ જવા માટે મહેસાણા જંકશનથી વીસનગર, વડનગર થઈ તારગાહીલ સ્ટેશન સુધી રેલવે જાય છે. સ્ટેશન પર સુંદર શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. હમણાં બીજી સારી ધર્મશાળા, મદિર, ઉપાશ્રય બને છે. સ્ટેશનથી દેઢ ગાઉ દ્વર તલાટી છે. ત્યાં છે. જૈન ધર્મશાળા છે. - તલાટી જવા માટે વાહનની સગવડ મળે છે. ઉપર જવાને રસ્તે અર્ધાથી પણ કલાકનો છે. ઉપર ભાતું અપાય છે. ઉપર જવાનો રસ્તો પણ સારે છે. દૂરથી જ મહારાજા કુમારપાલે બંધાવેલ ભવ્ય જિનમંદિરના શિખરનાં દર્શન થાય છે. ઉપર તાંબર ન ધર્મશાળા, ઉપાશ્રય, વાંચનાલય અને ભેજનશાળા વગેરે બધી સગવડ છે. તીથને સંપૂર્ણ કબજે અને વહીવટ અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી (અમદાવાદ) સંભાળે છે. અહીંની વ્યવસ્થા પ્રશંસનીય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ -- - - -- - - ઈડરગઢ [[ન તીર્થને ઇડરગઢ પ્રાચીન જે તીર્થ છે. હાલમાં ઇડર મહીકાંઠા એજન્સીના છ તાલુકામાંથી નાની મારવાડનું મુખ્ય શહેર છે મહીકાઠા રાજધાનીનું પાનું મુખ્ય શહેર છે. આ મારવાડ તાલુકામાં ૪૪ ગભ થાવાની વસ્તીવાળાં છે. આ તાલુકામાં ૫૦ જિનમંદિર, ૨૧ ઉપાશ્રયે અને ૨૧ ધર્મશાલાઓ આવેલી છે. આ ૪૮ ગામે પદી એકલારા અને ટીટેઈમાં સાધારણ પુસ્તક ભંડાર છે, ઈડરમાં તેથી સારો પુસ્તક ભંડાર છે. પ્રસિદ્ધ તીર્થ પિસીના પણ આ પ્રાંતમાં જ આવેલું છે. તારંગા અને કુંભારીયા પણ આ પ્રાંતમાં જ ગણાય છે. ઈડરમાં પાંચ ધર્મશાળાઓ, પાંજરાપોળ, પાઠશાળા, તથા નીચે પાંચ સુંદર જિનમદિરે છે. ગુઢ ઉપર છેદ્વારનું કામ ચાલે છે. પૃ પા આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજીના ઉપદેશથી આ ઉઢાનું મહાન કાર્ય ઘણા સમયથી ચાલુ છે હવે પૂરું થઈ ગયું છે. છતાંયે જ ડું કામ ચાલુ જ છે. બઈકરતીર્થની પ્રાચીનતા - ઈડરમાં મહારાજા સંપ્રતિએ બંધાવેલા જિનમંદિરનો ઉલ્લેખ મળે છે, “સ પ્રતિરાજાએxx પુન ઈડરગઢ શ્રીશાન્તિનાથને પ્રાસાદબિગનિપજા.” (જેન કેન્ફરન્સહેરને ૧૯૧૫ ને ખાસ એતિહાસિક અક પૃ કુકપ-૨૩૬) ત્યારપછી મહારાજા કુમારપાલે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેની પાસે જ પિતે બીજું મંદિર બનાવ્યું. પ્રાચીન તીર્થમાલામાં આ મંદિરને ઉલ્લેખ મળે છે. તેના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજી છે. "इडरगिरी निर्विष्टं चौलुक्याधिपकारितं जिनं प्रथम " મહારાજા કુમારપાલે ઈડરગઢ ઉપર આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. સુપ્રસિદ્ધ ગુવવીકાર આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ મહારાજા કુમારપાલે બંધાવેલ ઈડરના શ્રી ઋષભદેવજીનું ક્ષેત્ર બનાવ્યું છે. તેમાં તેમણે કુમારપાલે બંધાવેલા મંદિરો અને પાછળથી તેને જીર્ણોદ્ધાર કરાવનાર શ્રાવક ગોવિંદને પણ ઉલ્લેખ કર્યો છે તપાગચ્છીય આચાર્ય શ્રી રામસુદજીના ઉપદેશથી ઈડરના ધર્મપ્રેમી ધનાત્ર શ્રાવક વીસલે ઉદેપુર પાસેના દેલવા ડામાં નદીશ્વર પટ્ટ બનાવ્યું હતું; મન્દિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિશલરાજને વાચક પદ આપવાને ઉત્સવ કર્યો હતો અને ચિત્તોડમાં શ્રી શ્રેયાંસનાથજીનું મંદિર બંધાવ્યું હતું તે વિસલ શેઠ ઈડરના જ હતા. श्रियापदं संपदुपेतनानामहम्पनोभाकलितालक्ष्मी ।। प्रोत्तुंगदुर्गप्रविराजमानमियदिडरनाम पुरं समस्ति ॥" ૧ દેલવાડા એ જ પ્રસિદ્ધ દેવકુલપાટક છે. અત્યારે પણ ત્યાંના મદિના આ. શ્રી સેમસુરીજીએ પ્રતિષ્ઠિત કરેલી સુદર મૂનિઓ, શિલાલેખેવાળી છે, તેમજ ધાતુમનિએ પણુ આ જ સૂરિજીની પ્રતિષ્ઠિત કક્ષી ઘણી મળે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] [: ૨૦૭ : ઈડરગઢ • ગોવિન્દ સંઘપતિએક ઈડરગઢમાં મહારાજા કુમારપાલે બંધાવેલા જિનમન્દિરને જીર્ણોધ્ધાર કરાવ્યું હતું તેને ઉલેખ સેમસૌભાગ્ય કાવ્યમાં મળે છે. "यः पर्वतोपरि गरिष्टमतिः कुमारपालोवरेश्वरविहारमुदारचित्तः जीणं सकर्ण કરવાનઘવારનવાર દ્રવ્યન વસુન સમુધારા” (સર્ગ ૭, ૧૦) જે મટી બુદ્ધિવાળા, ઉદાર ચિત્તવાળા, વિદ્વાનોમાં ઇન્દ્રરૂપ અને નિર્દોષ વાસનાથી યુક્ત એવા ગોવિંદ સાધુએ ઘણુ દ્રવ્ય ખર્ચો પર્વત ઉપર રહેલા કુમારપાલના જીર્ણવિહાર-પ્રાસાદને સારી રીતે ઉદ્ધાર કર્યો. સેમસૌભાગ્ય કાવ્યમાં ઈડરના શ્રી કષભદેવજીના મંદિરનું સુંદર વર્ણન છે. મહાન વિદ્વાન, અનેક ગ્રંથના રચયિતા શ્રી ગુણરત્નસૂરિજીએ ઈડરમાં વિ. સં. ૧૪૬૬ માં કિયારત્નસમુચ્ચય ગ્રંથ બનાવ્યો હતે પદરમી શતાબ્દિમાં શ્રી સુમતિસાધુ સૂરિજીની આચાર્યપ વી ઈડરમાં થઈ હતી. મહાન કિધ્ધારક આચાર્ય શ્રી આ વિમલસૂરિજીને જન્મ વિ. સં. ૧૫૪૭ મા ઈડરમાં જ થયા હતા. ઈડરી નયરિ હુઓ અવતાર, માતા માણેકકુક્ષિ મહાર. સા મેવા કુલિકમલદિણ દ, શ્રી આણંદવિમલસૂરિ (શ્રી વિનયભાવકૃત સજઝાય) શ્રી સોમવિમલસૂરિજીની આચાર્ય પદવી પણ અહીં જ થઈ હતી ઈડરમાં સુપ્રસિધ્ધ વિદ્વાન ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીએ દિગબર ભટ્ટારકવાદીભૂષણ સામે ઈડરનરેશ નારાયણરાવની સભામાં વાદવિવાદ કરી જયપતાકા મેળવી હતી. જુઓ તે હકીકતને લગતું કાવ્ય. તાસ સીસ વાચકવરૂ શાંતિચદ્ર ગુરૂસીફરે છે સુરગુરૂની પરિ જીણી વિદ્યાઈ રાખી જગમાં લીહરે , રાય નારાયણરાજસભાઈ ઈડિરનયરી મઝારે રે , વાદીભૂષણ દિપટ જીતી પામ્યા જય જયકાર રે આ શાંતિચંદ્રજી જગદ્દગુરુ શ્રી હીરવિજયજીની સાથે અકબરને પ્રતિબંધ આપવા ગયા હતા. સૂરિજીની પછી પણ અકબર પાસે રહ્યા હતા અને જીવદયાનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં હતા. વિશેષ માટે જુઓ તેમણે બનાવેલ કૃપાકેશ કા. ઈડરમાં એસવાલ વંશમાં ભૂષણરૂપ વત્સરાજ શ્રાવક હતા. તેમને રાણું નામની સુંદર સ્ત્રી હતી તેનાથી ગેવિન્દ, વીસલ, અકૂસિ ૯ અને હીરે નામના ચાર પુત્ર થયા હતા. તેમા ગોદિ રાયમાન હતું. તેમણે શત્રુંજય, સોપારક આદિ તીર્થની યાત્રા કરી હતી અને તાર ગાજીના મન્દિરને બહાર કરાવી શ્રીસમસુદરસૂરિ પાસે અજિતનાથ પ્રભુનીમતિની પ્રતિષ્ઠા કરાવી હતી વીસલ ચિત્તોડના રાજા લાખાને માનીતું હતું અને તેણે ચિતોડમાં મંદિર બંધાવ્યું હતું (મેસૌભાગ્ય પ્રાધ્ય સર્ગ દ) Page #260 -------------------------------------------------------------------------- ________________ -- - - - ઈડરગઢ : ૨૯૮ : [ રૈન તીર્થોને તેમજ મહાપ્રભાવિક આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીને જન્મ પણ ૧૬૫૬ શાખ શુ. ૪ ને સોમવારે ઈડરમાં જ થયે હતે. ઈડરમાં શ્રી વિજયદેવસૂરિજીએ ત્રણ પ્રતિકાઓ કરી હતી "इयद्धराज्यनगरे स्वावतारेण सुन्दरे । प्रतिष्ठात्रितयंचक्रे येन मरिषु चक्रिणा ।। जीणे श्रीमयुगादीशे यवनैव्यगिते सति । तत्पदे स्थापितो येन नूतनः प्रथमप्रभुः॥" (વિજયપ્રશસ્તિની છેલી પ્રશસ્તિ, લેક ૧૪, ૧૫) વિ સં ૧૯૮૧ માં વૈશાખ રુ. ૬ ને સોમવારે ઈડરમાં ઉ. શ્રી કનકવિજયજીને વિજયદેવસૂરિજીએ આચાર્યપદ આપી, વિજયસિંહસૂરિ નામ સ્થાયી પિતાના પટ્ટ ઉપર સ્થાપ્યા. વિજ્યપ્રદરિતની ટીકાને પ્રારંભ ઈડરમાં જ કરવામાં આવેલ. વાચક શ્રી ગુણવિજયજીએ ગુવાવલીના પરિશિષ્ટરૂપે એક પ્રબંધ લખ્યો છે અને તેમાં શ્રી વિજ્યદેવસૂરિજીનું વૃત્તાંત આપ્યું છે, તેમાં જણાવ્યું છે કે–“ આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી ઈડરના રાજા કલ્યાણમલ્લે રણુમલલ કી નામના શિખર ઉપર એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું તે અદ્યાપિ વિદ્યમાન છે.” આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી જ્યારે પિતાની જન્મભૂમિ ઈડરમાં ચાતુર્માસ હતા ત્યારે અનેક પ્રકારના ધર્મ મહેત્સ થયા હતા ત્યાંના રાજા કલ્યાણમડલ તેમને ઉપદેશ સાંભળી જૈન ધર્મને અનુરાગી બન્યું હતું અને તેની સમસ મહાતર્ષિક શ્રીપદ્મસાગર ગણિએ બ્રાહ્મણ પંડિતેને વાદમાં હરાવી જયપતાકા મેળવી હતી. વિજયદેવસૂરિજીએ અહીં ૬૪ સાધુઓને પંડિતપદ આપ્યું હતું. * ઈડરગઢ ઉપર શત્રુજ્ય અને ગિરનારની રચના હતી એ ઉલ્લેખ મળે છે. જુઓ - અમિ નગરનિ વિજાપુરી સાબ લઈ નિવસિ રિ તિહાં થાપ્યા શેત્રુંજગિરિમારિ તે વંદુ હું અતિસુખકારિ” હવે જે રણમલ્લ ચેક્કનું પાન કહેવાય છે તે ગિરનારનું રૂપક છે. અહીં વિજયદેવરિજના ઉપદેશથી ઈડરના રાણુ કલ્યાણમલે જૈન મંદિર બંધાવ્યું હતું. આ મંદિર વેતાંબર જૈન મંદિર હતું અત્યારે તે ચેડા વર્ષોથી તેમાંની મૂર્તિઓ ઉપાડી લેવામાં અાવી છે. દિવસે દિવસે ખંડિત થતું જાય છે. આ મંદિર આકારમાં નાનું છે તે પણ દેખાવમાં ભળ્યું છે. આ મંદિર ઉપરની અગાશી ઉપર ચઢીને જોતાં આ પહાડ બહુ જ સુંદર રીતે દેખાય છે. નીચેનું ઈડર શહેર પણ આખું દેખાય છે. શ્વેતાંબર જૈન મંધ અને સાથે જ ઈરના જેન સંધની ફરજ છે કે આવા એક પ્રાચીન સ્થાનનો જરૂર છેહાર કરી પ્રાચીર તીર્થમાની ગય. છે Page #261 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૦૯ : ઇડરગઢ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ ઈન્દુતરૂપી કાવ્ય પત્ર શ્રી વિજયપ્રભસૂરિજી ઉપર લખેલ તેમાં ઈડરને ઉલ્લેખ ઇલાદુગે કર્યો છે. આવી રીતે ઈડર-ઈલામાં અનેક આચાર્યોની જન્મભૂમિરૂપ અને પ્રાચીન શ્વેતાંબર જૈન તીર્થ છે. (વિશેષ માટે જૂઓ ને યુગ, ૧૯૮૨ માગશરને અંક, ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ.૧૪૨ થી ૧૫૧) વર્તમાન ઇડર ઈડર અત્યારે સારી આબાદીવાળું શહેર છે. જો કે અત્યારે રાજધાનીનું શહેર હિમ્મતનગર થવાથી ગામની રોનક અને આબાદીમાં થોડે ફરક પડ છે છતાંયે પ્રાચીન રાજધાની જરૂર નજરે જોવાલાયક છે. જેની વસ્તી સારી છે. વિશાલ ત્રણ માળને ભવ્ય ઉપાશ્રય છે. બીજા પણ નાના નાના ઉપાશ્રયે છે. ગામમાં સુંદર પાંચ જિનમંદિર છે. શીતલનાથજી, રીષભદેવજી, ચિતામણિજી અને બે ગોડીજીપાર્શ્વનાથજીનાં છે. ઈડર આવવા માટે અમદાવાદથી પ્રાંતીજ-ખેડબ્રહ્મા રેલવે લાઈન જાય છે. એમાં ઈડર રેલ્વે સ્ટેશન છે. ગામથી સ્ટેશન થોડું દૂર છે. શહેરમાં જવા માટે વાહન મળે છે. શહેરમાં યાત્રિકે માટે શ્વેતાંબર જન ધર્મશાળા છે. ત્યાં બધી સગવડ મળે છે. શહેરથી ઈડરગઢ-ડુંગર માઈલ દૂર છે. રસ્તામાં જતાં રાજમહેલ વગેરે આવે છે. તલાટી પાસે પહોંચતાં ડુંગર બહુ જ ભવ્ય અને રળીયામણે દેખાય છે. ડુંગર ચઢાવ લગભગ એક માઈલને છે. વચ્ચે એક સુંદર રાજમહેલ આવે છે. આગળ જતાં વિસામાનું સ્થાન - ૧. ઇડર પ્રાંતીજ અને તેની આજુબાજુમા વેતાંબરીય હુબડ જેની વસ્તી પણ સારી છે. તેઓ વાગઢની ગાદીના શ્રીપૂજ્યને માને છે. ઇડરમા વેતાંબર હબડાની વસ્તી સારી છે અને તેમના મંદિરમાં જગદગુરુ શ્રી હરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્યવર્ગની પ્રતિષ્ઠિત સુદર દર્શનીય જિનમૂર્તિઓ પણ સારી સંખ્યામાં છે. ૨. ઈરિગઢની તળેટીમાં પણ પહેલાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર હતું. પછી આગળ જતાં “ખમણુસહી'નું સુદર જૈન મંદિર આવતું હતું. ત્યાર પછી આગળ ઉપર જતા ગુરૂશ્વર પરમાતપાસક મહારાજા કુમારપાલે બંધાવેલથી ઋષભદેવજીનું ભવ્ય મંદિર આવતું હતું. આ મંદિરનું નામ “રાજવિહાર (રાજાએ બંધાવેલુ હોવાથી) કહેવાતું. અને ત્યાંથી (રાજમદિરની પાસે જ) બાગળ ની ઇશ્વરે સુંદર જિનમંદિર બંધાવી વિ. સં. ૧૫૭૩ માં શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા આ. શ્રી લક્ષ્મીસાગરસુરીશ્વરજી પાસે કરાવી હતી. આ વખતે ઈડરમાં ત્રણને આચાર્ય પદવી, છને વાચક પદવી અને આઠને પ્રવતિની પદ અપાયો હતાં. આજે આ મંદિરો મુસલમાનોના હુમલાથી નષ્ટ થઈ ગયાં છે. માત્ર ઈતિહાસના સુવર્ણ પાનામામાં તેની તૈધ રહી છે. २७ Page #262 -------------------------------------------------------------------------- ________________ ઈડરગઢ : ૨૧૦ : જૈન તીર્થને આવે છે અને ત્યાંથી જ અહીંના વિશાલ જૈન મંદિરની ઘુમટીઓની ઘંટડીઓના મીઠા નાદ સંભળાય છે મંદિર બહુ જ સુંદર અને ભવ્ય છે. બાવન જિનાલયનું આ ભવ્ય જૈન મંદિર પહાડ ઉપર પરમશાંતિનું ધામ છે. આત્મકલ્યાણઅર્થ મહાનુભાવે આત્મશાંતિ એકાતને આહૂલાદ અને આનંદ લેવા અહીં આવે અને લાભ થે. મંદિરજીના જીર્ણોધ્ધારનું કામ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં બે લાખ અને ત્રીશ હજારને ખર્ચ દ્વારમાં થયેલ છે. સુંદર આરસને ભવ્ય ચેક અને બહારના એટલા ઉપરથી ઉઠવાનું મન નહિં થાય. મૂલનાયકછ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે મૂલ મદિર શ્રી સંપ્રતિરાજાએ કરાવેલું. ત્યાર પછી વછરાજે, મહારાજા કુમારપાલે, ગવદઘવીએ, અને ચંપક શાહે ઉદ્ધાર કરાવ્યા હતા અને છેલ્લે ઉધ્ધાર હમg શ્રી વેતાંબર જૈન સંઘે કરાવ્યું છે. સામે જ સુંદર વેતાંબર ધર્મશાળા, બગીચ વગેરે છે પછવાડે ગુફા છે, આથી પણ ઉપર જતાં રણમલ્લચેનુ પ્રાચીન વેતાંબર મદિર તથા એક બીજું ખંડિયેર મંદિર વગેરે દર્શનીય છે અડીથી શ્રી કેશરીયાજીની યાત્રાએ જવા માટેની સીધી મેટર જાય છે આ સિવાય વડાવલી અને અહમદનગરના હિમ્મતનગર) સુંદર જૈન મંદિરો પણ દર્શનીય છે હિમ્મતનગરને કિલલે બાદશાહે અહમદશાહે ૧૪ર૭-૨૮ માં બધાવેલ છે. ઈડર ટેકની રાજધાનીનું શહેર છે તેમજ ઇડરથી દશ માઈલ દૂર પિસીનાજી છે તે પણ દર્શનીય તીર્થ છે. ઇડરને પ્રાચીન રાજયશ ઈડરશાં સાતમા સૈકામાં હર્ષવર્તન રાજા હ. તેનું રાજ્ય તે નાનું હતું, પરંતુ અત્યારના ઈડરનરેશ પિતાને સિસોદીયા કહેવડાવે છે. મૂલમાં આ રાજ્યની સ્થાપના ઈ. સ. ના છ સકાની મધ્યમાં વલભીપુરના શિલાદિત્ય રાજાના વંશજ ગુહાદિત્યે કરી હતી તેના વંશજો ગેહલેટ કહેવાયા અને તેમણે પાછળથી મેવાડમાં ગાદી સ્થાપી સિીિયા નામ ધારણું કર્યું જે આજ સુધી સીસોદિયા તરીકે પ્રસિદ્ધ છે. વર્તમાન ગાદીની રથાપના બાપા રાવલના હાથથી ચિત્તોડમાં થઈ હતી ઈડરગઢ ગુજરાતના પ્રસિધ્ય ગહેમાને એક કહેવાય છે અને એક સમયે આ ગઢ અભેદ્ય જેવગણને હશે માટે જ ગુજરાતમાં ગવાય છે કે “ઈડર ગઢ જીયા હે માણારાજ” તેમજ “. અમે ઈડરીયો ગઢ જીયા રે આનદ ભલા” હોંશથી ગાય છે. ઈડરગઢની વ્યવસ્થા માટે તાંબર સંઘ તરફથી શ્રી શેઠ આણંદજી મંગળજીની પેઢી(ઈડરની સ્થાપના કરવામાં આવી છે. આ પેઢી તીર્થની પૂરેપૂરી દેખરેખ રાખે છે. ઈડરગઢ ઉપરની વેતાંબર જૈન ધર્મશાળાની જમીન ઈડરસ્ટેટના મહારાજા હિમ્મતસિંહજીએ ૧૯૭૩ ન જેક શુ. ૧૧ ઈ. સ. ૧-૬-૧૯૧૭ ના શુક્રવારે ભેટ આપેલી છે જેનું જાહેરનામું ઈડરગઢના બાવન જિનાલયના જીર્ણોદ્ધારના રિપોર્ટના પૃ. ૫૪-૫૫ માં પ્રગટ થએલ છે. તીર્થ ખાસ યાત્રા કરવા લાયક છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ . . . . ઈતિહાસ ] : ૨૧ : પિશીના પેશીના પાર્શ્વનાથજી” ઇડરથી લગભગ છ ગાઉ દૂર થી કેસરીયાજીના રસ્તે આ તીર્થ આવ્યું છે. અહીં સુંદર વિશાલ ધર્મશાળા છે અહીંનું પ્રાચીન મંદિર બારમી સદીમાં–મહારાજા કુમારપાલના સમયમાં બન્યાનું કહેવાય છે. મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની સાડા ત્રણ ફુટ ઊંચી સુંદર જિનપ્રતિમા છે પ્રતિમાજી સમ્મતિ મહારાજાના સમયમાં છે. આ પ્રતિમાજી આજથી લગભગ બાર વર્ષ પૂર્વે કેથેરના ઝાડ નીચેથી નીકળી હતી. ત્યાં ભવ્ય ગગનચુખી મદિર બન્યું. ત્યારપછી કુમારપાલના સમયમાં ફરીથી સુંદર મદિર બન્યું પછી પણ અવારનવાર જીર્ણોધ્ધાર થયા છે. અત્યારે પણ જીણોધ્ધારનું કામ ચાલે છે. મૂલ મન્દિરના બે પડખામાં બે સુંદર શિખરબધ્ધ મંદિર છે, જેમાં શ્રી પાર્શ્વનાથજી વગેરે ૧૪ મૂતિઓ છે, અને ધાતુમય ચાર સુંદર પ્રતિમાઓ પણ છે. આવી જ રીતે સામેના ભાગમાં પણ બે શિખરબદ્ધ મંદિર છે, જેમાં શ્રી સંભાવનાથજીની અને શ્રી નેમિનાથજીની શ્યામવણી મનોહર મૂતિઓ ક્રમશ: મૂલનાયક છે. આ સિવાય બીજા પણ સુદર જિનબિંબે છે, તેમજ ધાતુમતિઓ, પંચતીથી, વિશ વટા વગેરેની મૂર્તિઓ છે જેના ઉપર સં. ૧૨૦૧ થી સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીના લેખે મળે છે. પ્રતિષ્ઠાકારકમાં શ્વેતાંબર તપાગચ્છીય શ્રી આણંદવિમલસૂરિ શ્રી વિજયસિંહસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી વિજયહીરસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજીનાં નામે વેચાય છે. તીર્થની વ્યવસ્થા વેતાંબર સંઘ તરફથી શ્રી પોશીના પાર્શ્વનાથજીની પેઢી કરે છે. શ્વેતાંબર જૈન સંઘ તરફથી જીર્ણોદ્ધાર થાય છે. અત્યાર સુધીમાં ત્રીશ હજાર રૂપિયા ખર્ચાયા છે ને કાર્ય ચાલુ છે. સં. ૧૯૭૬ માં સુરિસમ્રાટુ આ. શ્રી વિજયનેમિસૂરિજીના નેતૃત્વમાં અમદાવાદ–નિવાસી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈને કેશરીયાજીને સંઘ નીકળ્યો હતો, તે સંઘ અહીં આવેલ અને સૂરિજી મહારાજનું આ તીર્થના ઉદ્ધાર માટે લક્ષ એ ચાયું. ત્યારપછી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. અહીંના હવાપણું સારાં ને નિરોગી છે અને અહીં બ્રાહ્મી ઘણી થાય છે. અત્યારે અહીંના તીર્થની વ્યવસ્થા ઈડરના જૈન સંઘની શેઠ આણંદજી મંગળજીની પેઢી સભાળે છે. અહીં એક પણ શ્રાવકનું ઘર અત્યારે નથી. મેટા પિશીનાજી ખરેડી સ્ટેશનથી ૧૫ માઈલ દૂર એક બીજું કે જે મોટા પેશીનાજી કહેવાય છે તેનું તીર્થ આવેલ છે. અહીં પણ સમ્પતિ મહારાજાના સમયનું પ્રાચીન મંદિર છે, જે દર્શનીય છે. ધર્મશાળા છે. અહીં સુંદર ભવ્ય પાંચ મદિરો છે, જેને જીર્ણોધ્ધાર અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા ય ગમેન્સ જૈન Page #264 -------------------------------------------------------------------------- ________________ - - - - ૫૯લવીયા પાર્શ્વનાથ [ જૈન તીર્થોના સાયટી કરાવે છે. આના મંદિરની મૂર્તિઓ પણ પ્રાચીન, ભવ્ય અને મનહર છે. આ મેટા પિશીનાજથી કુંભારીયાજી બાર ગાય દર છે. ઈડરથી કેસરીયાજી જતાં પગરરતે આવતાં ગમેમાં પણ સુંદર જિનમંદિર છે, એમાં ભીલેટામાં બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. પલ્લવીયા પાશ્વનાથજી (પાલનપુર) પલવીયા પાશ્વનાથજી સુવર્ણમય મૂર્તિ હતી (પીત્તળની પણ કહેવાય છે. એકવાર આબુના પરમાર રાજ પ્રહલાદને, કષને વશીભૂત બની આજની મૂર્તિ વાળાવી નાખીને સેનાવડે પિતાના પલંગના પાયા બનાવ્યા. કેટલાક કહે છે કે મહાદેવજીનો પિકી બનાવ્યા, પરંતુ આ પાપકર્મનું ફૂલ પરમાર રાજાને તરત જ મહ્યું. તેને શરીરે ૮ના ચાગ ફૂટી નીકળ્યા. એના સામંતોએ એકત્ર થઈ એને પદભ્રષ્ટ કરી રાજ્યમાંથી બહાર કાઢશે. રાજ દુખ અને શરમને માર્યા જંગલમાં ફરવા લાગ્યા. એક વાર ન ધર્મના પરમપ્રભાવિક શ્રી શીલાલ આચાર્ય તેને મળ્યા. રાજાએ પિતાના દુખની કરણ કહાણી સુરિજીને કહી સંભળાવી અને પાપનું પ્રાયશ્ચિત્ત માગ્યું. સુરજીએ તેની કાવ્ય વાણુથી થાળુ બની એને આશ્વાસન આપ્યું અને શ્રી પાર્શ્વનાથજીનું મંદિર અને મૃતિ બનાવવાનું સૂચવ્યું. રાજાએ પ્રાયશ્ચિત સ્વીકાર્યું. સુદર સેનાના કાંગરાવાળું ભવ્ય જિનમંદિર બંધાવ્યું શ્રી પાશ્વનાથજીની મૂર્તિ પણ બનાવી ત્યાં પિતાના નામથી નગર પણ વસાવ્યું અને સુરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી. પ્રભુજીના જુવાજથી રાજાને સર્વ ગ-શાક નષ્ટ થા અને રાજા નિરોગી થશે. આ ચમત્કારથી રાજની શ્રધ્ધા અને ભક્તિ વધ્યાં, નગર પ્રાદાદપુર ૫શું ઉન્નત થયું. ત્યાં અનેક શ્રીમંન, ધર્મવીર, દાનવીર ને વસવા લાગ્યા. આ પરમાર પાટદેવ, ધારાવર્ષના પિતાજી થાય છે. પરમાર ધારાવર્ષને પણ કેદને રેગ થયે હતે. તને રગ પળ આ પાશ્વનાથજીની પૂજા-દર્શનવાલથી મટ હા. મહાભાવિક શ્રી રામચંદરસુરિ અને જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના જન્મસ્થાન તરીકે આ સ્થાન પ્રસિદ્ધ છે. પરમાર રાજ પાર પાશ્વનાથજીની પ્રનિમા રાખી હવાથી પદવીયા પાર્શ્વનાથજીના નામે આ સ્થાન પ્રસિદ્ધ થયું છે. આચાર્ય શ્રી વિદ્યાનંદસરિતી આચાર્ય પદવી થઈ ત્યારે અહીંના શ્રી પલવીયા પાશ્વનાથજીના મંદિરમાંથી સુગી જલ અને કંકુની વૃદ્ધિ થઈ હતી. આ બને ઉલે આ પ્રમાણે મળે છે "विद्यानन्दमुनीन्दगदिमहान्दादने पनने यस्याचार्यपदेऽमृचन, दित्रिपदो અવાજાંપાન || 2 (ગુરુપક્રમ Page #265 -------------------------------------------------------------------------- ________________ - - ... ઇતિહાસ ] : ૨૧૩ : પાલનપુર આ જ વસ્તુને સૂચિત કરનાર બીજો ઉલ્લેખ આ પ્રમાણે મલે છે " प्रल्हादनस्पृकपुरपत्तने श्रीप्रल्हादनोवीपतिसद्विहारे । श्रीगच्छधुः किल यस्य वर्यश्रीहरिमंत्रे सति दीयमाने ॥३३॥ सत्पात्रमात्रातिगसद्गुणातिप्रहृष्टहल्लेखमृदग्यूलेखाः ।। कर्पूरकाश्मीरजकुंकुमादिगंधोदकं श्रार ववृषुस्तदानीम् ॥३४॥ " रिपददानावसरे सौवर्णकपिशीर्षके प्रल्हादनविहारे मंडपात कुंकुमवृष्टि" તપગચ્છપટ્ટાવલી) આ સમયે પાલનપુર એવું સમુન્નત હતું કે તે વખતે પ્રહાદનવિહારમાં "प्रत्यहं मूटकप्रमाणा अक्षता:" xxx पोडशमणप्रमाणानि पूगीफलानि " એટલું પ્રમાણ એકત્ર થતું હતું. એક સાથે ચેરાશી લખપતિઓ ત્યાં દર્શન કરવા રાજ આવતા. એવું સુખી, સમૃદ્ધ અને ઉન્નત પાલનપુર હતું. વર્તમામ પાલનપુરની આજુબાજુના ટીલામાંથી બેદતાં જે પ્રતિમાઓ ઘણી વાર નીકળે છે. વર્તમાન પાલનપુર અત્યારે પાલનપુર નવાબી રાજ્ય છે. પાલનપુર સ્ટેટની મુખ્ય રાજધાનીનું શહેર પાલનપુર છે. ચારે બાજુ પાકો કિલ્લો છે. અહીં સુંદર ચાર જૈન મંદિર છે. પ-૬ ઉપાશ્રય છે. કન્યાપાઠશાળા, ધામિક પાઠશાળા, બેડીગ, લાયબ્રેરી, પુસ્તકભંડાર વગેરે છે. ચાર મંદિરને ટ્રેક પરિચય આ પ્રમાણે છે ૧. પલવીયાપાર્શ્વનાથજીનું સુંદર મંદિર જે ત્રણ માળનું છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની લગભગ દોઢ ફૂટ ઊંચી સુંદર સફેદ મૂર્તિ છે. ભમતીમાં શ્રી ગેડીપાર્શ્વનાથજીની મૂર્તિ છે મેડી ઉપર શ્રી શાન્તિનાથજીની તથા શીતલનાથજીની. વિશાલ મૂતિઓ છે. પલ્લવીયાપાશ્વનાથજીની મૂર્તિ રાજા પ્રહાદને, કહે છે કે, સોનાની બનાવરાવી હતી; કિનનું કારણવશાત પાછળથી આ મૂતિ બૅયરામાં ભડારી દેવામાં આવી છે જ્યારે બીજી માન્યતા પ્રમાણે રાજાએ મૂર્તિ પાષાણુની જ ભરાવી હતી પરંતુ મુસ લમાની હુમલાથી બચવા એ ચમત્કારિક મૂતિ કે જેના હેવણુ જલથી પિતા અને પુત્રને કેઢ મચ્યો હતે એ મૂતિ ભોંયરામાં પધરાવી દેવાઈ છે ત્યારપછી પાશ્વનાથજીની નવી મતિ બનાવી હતી જેની પ્રતિષ્ઠા કરંટકગચ્છના આચાર્ય શ્રી કડક સૂરિજીના હાથથી ૧ર૭૪ ના ફાગણ શુદિ ૫ ને ગુરુવારે કરાઈ હતી એ લેખ છે આ મદિર ભવ્ય, વિશાલ અને સુંદર છે. અંદર તીર્થના પટ્ટો પણ સુંદર છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ મગરવાડા : ૨૧૪ : [ તીર્થોને - - - - - - - ૨ બીજું મદિર શ્રી શાનિનાથજીનું છે. આ મંદિર પણ ત્રણ માળનું ભવ્ય છે. મૂળનાયક શ્રી શાંતિનાથજી છે. મેડી ઉપર શ્રી સ ભવનાથજી છે અને ભેંયરામાં શ્રી ભદેવજીની મૂર્તિ છે. આ સિવાય શ્રી મહાવીર ભગવાન અને સીમંધરસ્વામિની સ્મૃતિઓ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર ૧૭૮૭ માં થયો છે અને પ્રતિષ્ઠા શ્રી નવિજયગgિશિષ્યા શ્રી મોહનવિજ્યજી ગણિએ કરી છે સીમંધરસવામિની સ્મૃતિ પણ ચદમી સદીના કેરેટ ગચ્છના આચાર્યો પ્રતિષ્ઠિત કરેલી છે. આ સિવાય આ મંદિરમાં એક સપ્તતિશન જિનપક છે. આ પટ્ટક પાલનપુરના સમરત શ્રાવક શ્રાવિકાઓએ કરાવેલ છે અને પ્રતિષ્ઠા કરંટક ગચ્છના આચાર્યશ્રી સર્વદેવસૂરિજીએ કરેલ છે. ૩. ત્રીજું મદિર શ્રી આદિનાથજીનું છે. મૂળનાયક શ્રી કેસરીયાનાથજીની બદામી રંગની લગભગ બે ફૂટની સુંદર મૂર્તિ છે. મેડી ઉપર શ્રી પાર્શ્વનાથજી છે. ૪. શું મંદિર જેમાં લગભગ ચાર ફૂટ મોટી ભવ્ય શ્રી નેમિનાથજીની મૂર્તિ છે. ચાર મદિર દર્શનીય છે. અત્યારે વર્તમાન તપ ખાતું, ભેજનશાળા વગેરે પણ છે. ધર્મશાળા પણ છે. ગામ બહાર દાદાવાડી છે જ્યાં સ્ત્રી અને કાર્તિકી પૂર્ણિમાએ સિટગિરિજીના પટ બધાય છે. અહીં વે. મૂર્તિપૂજક જૈનેનાં પ૦૦ ઘર છે. થાનકમાઓનાં ૩૦૦ ઘર છે. અને સમાજમાં સંપ સારે છે. મમરવાડા તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી મણિભદ્રજીનું તીર્થસ્થાન છે. વસ્તુ એવી બની કે માદ શેઠ ઉજયિનીનિવાસી હતા શ્રી આણંદવિમલસૂરિજીના ઉપદેશથી પ્રતિબોધ પામી શત્રુંજયની યાત્રાએ નીકળ્યા હતા અને અહીં મગરવાડા આવતાં ઉપસર્ગ થવાથી અશુસ કરી મૃત્યુ પામી સ્વ ગાથા છે. પછી તીર્થની અને સંઘની રક્ષા સદા કરે છે. એ આ જ મગરવાડા ગામ છે. અહીં ગામમાં સુંદર મદિર છે. મણિભદજીનુ ચમકારી દેવસ્થાન છે. જેન નેતરે બધ ચ આ સ્થાનને માને છે–પૂજે છે. તપાગચ્છને શીyત્ય તે અવશ્ય અહીં આવે છે. મગરવાડા પાલનપુરથી દક્ષિામાં પ થી ૮ ગાઉ છે રોળમી સદીથી આ સ્થાન તીર્થ તરીä પ્રસિદ્ધિ પામ્યું છે. ભીલડીયાજી (ભીમપલ્લી તીર્થ) આ તીર્થનું પ્રાચીન નામ ભીમપલ્લી છે. અત્યારે આ પ્રદેશમાં આનું નામ ભીલડી તરીકે પ્રસિદ્ધ છે. જેને ભીલડીયાજી કહે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. • ૨૧૫. ભીલડીયાજી વર્તમાન પરિસ્થિતિ અત્યારે તે ગામ બહાર દૂરથી જૈન ધર્મશાળાના મકાને અને મંદિરના શિખરે દેખાય છે. નજીકમાં આવતાં જિનાલયની દેરીઓની ધ્વજાઓ અને ઘંટડીના મીઠા રણકા સંભળાય છે. મેટા દરવાજામાં થઈ જૈન ધર્મશાળાના કમ્પાઉન્ડમાં જવાય છે. પાનસર જેવી વિશાળ ધર્મશાળા છે દક્ષિણ વિભાગમાં બે માળ છે. મંદિર પાસે પૂર્વ વિભાગમાં પણ માળ છે. બાકી ચારે તરફ ધર્મશાળા છે ધર્મશાળાને ચેક છોડી આગળ જતાં મંદિરને મોટો દરવાજે આવે છે અંદર જતાં પ્રથમ જ ભોંયરામાં ઉતરવાનું આવે છે. પગથિયાં ઉતરી અદર જતાં સુંદર વિશાલ મૂલનાયક ચદુકુલતિલક બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુનાં દર્શન થાય છે. તીર્થ માહાભ્ય છે શ્રી પાર્શ્વનાથજીનું જ્યારે મૂલનાયક છે શ્રી નેમિનાથજી શ્રી પાર્શ્વનાથ ભગવાન તે મૂલનાયકની ડાબી બાજુ ભારવટીયા નીચે બિરાજમાન છે શ્રી ભીલડીયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી નાના છે સુદર પરિકર અને સપ્ત ફણાથી વિભૂષિત છે આખુ પરિકર અને મૂલનાયક શ્યામ પત્થરના છે અને સાથે જ કેરેલ છે જેમના નામથી તીર્થની વિખ્યાતિ છે તે મલનાયકજી કેમ નથી? આ પ્રશ્ન બધાને વિચારમાં મૂકી દે છે. ભીમપલ્લીમાં મદિર સ્થાપિત થયાને સંવત્ વિ. સં. ૧૩૧૭ મળે છે. આ માટે પંડિત લાલચંદ ભગવાનદાસ ભાઈએ એક પ્રમાણ આપ્યું છે કે “વિ. સ. ૧૩૩ માં શ્રી જિનેશ્વરસૂરિએ પાલણપુરમાં શ્રાવકધર્મપ્રકરણ રચ્યું હતું અને તેના ઉપર ૧૩૧૭ માં શ્રી લક્ષમીતીલક ઉપાધ્યાયે પંદર હજાર લેપ્રમાણ ટીકા રચી હતી. તેની સમાપ્તિ કરતાં ટીકાકાર જણાવે છે કે-આ વર્ષે ભીમપલ્લીનું વીર મદિર સિદ્ધ થયું. તે મૂળ ઉલેખ આ પ્રમાણે છે. " श्रीवीजापुरवासुपूज्यभवने हैमः सदण्डो घटे । यत्रारोप्यथ वीरचैत्यमसिधत् श्रीभीमपल्ल्यां पुरि तस्मिन् चैक्रमवत्सरे मुनिशशि-नेतन्दुमाने चतुदश्यां मावसुदीह चाचिगनृपे जावालिपुर्यां विभौ । वीराहद-विधिचैत्यमंडनजिनाधीशां चतुर्विशति सौधेषु ध्वजदण्ड-कुम्भपटली हैमी महिलैर्महैः । श्रीमत्सरिजिनेश्वरा युगवराः प्रत्यष्ठुरस्मिन् क्षणे टीकाऽलङ्घतिरेपिकाऽपि समगात् पूर्तिप्रतिष्ठोत्सवम् ॥" (પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના સંગ્રહની પ્રતિ, પ્રશરિતશ્લોક ૧૬-૧૭) Page #268 -------------------------------------------------------------------------- ________________ ભીલડીયાજી = ૨૧૬ . [જેન તીર્થોને ભાવાર્થ-જે વર્ષમાં વીજપુરના વાસુપૂજ્ય જિનમંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણકલશ ચડાવવામાં આવ્યા, અને જે વર્ષમાં ભીમપલ્લીપુરમાં વરપ્રભુનું ચય સિધ્ધ થયુ, તે વિક્રમ સંવત ૧૪૭ માં મહા શુદિ ૧૪ ને દિવસે ચાચિગરાજાના રાજ્યસમયમાં જાવાલિપુર(ર)માં વીરજિનના વિચિત્યના મંડનરૂપ વીશ જિનેવના મંદિર પર મોટા મહત્સવપૂર્વક યુગપ્રધાન શ્રીજિનેશ્વરસૂરિએ ધવજદંડ સાથે સેનાના કલની પ્રતિષ્ઠા કરી. એ ક્ષણે આ ટીકારૂપી અલકાર પણ પરિપૂર્ણ પ્રતિષ્ઠિત થયે ' અર્થાત્ ૧૩૭ માં ભીમપલ્લીમાં વીર મંદિર સ્થાપિત થયું છે, પરંતુ ત્યારપછી એ જ સંકામાં ભીમપલ્લીને નાશ થયે છે. - અયારે મૂલનાયકશ્રી નેમિનાથ પ્રભુજીની જમણી બાજુ શ્રી આદિનાથ પ્રભુજી અને ડાબી બાજુ પાપાજીની વીશી છે. મૂલનાયકજી અને ડાબી બાજુના પાષાણની વીશીની વચમાં ભારવટની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મૂલનાયકજી પણ પ્રાચીન છે. શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા પણ સપ્રતિ મહારાજના સમયના કહેવાય છે. મૂલ ગભારાની બહાર અને રંગમંડપમાં ડાબી તરફ ખૂણામાં શ્રી ગૌતમ ગણુધરે ની પ્રતિમાજી છે, જેના ની શિલાલેખ છે, જે આ પ્રમાણે છે – *(8) “વારૂરૂર (૨૪) શાહ વહિપ શુદ્ધ શીત(२) मस्त्रामीमूर्तिः श्रीजिनेश्वरमूरिशिष्प श्री जि(३) नप्रबोधरिमिः प्रतिष्ठिता कारिता च सा. (४) बोहिध पुत्र सा. बहजलेन मूलदेवादि () कुटुम्बसहितन स्वश्रेयोऽर्थः स्वकुटुम्बश्रेयोऽथ च" ભાવાર્થ-સંવત ૧૨૩૪-૨૪) માં વૈશાખ વદિ પ ને બુધવારે શ્રી ગૌતમ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી જિનપ્રધસૂરિજીએ કરાવી છે. જેમણે મૃતિ બનવરાવી છે તે શ્રાવકનું નામ સા. બેહિના પુત્ર વઈજલ અને મૂલદેવે પિતાના અને કુટુંબના ચને માટે આ ભવ્ય મૂર્તિ કરાવી છે. * શ્રી ભીલડીયાજી તીર્થના નામની બુક છપાઈ છે તેમાં સંપાદક મહાશયે ૧૩૨૪ નો સંવત મૂકે છે, સા. પછી શેઠા માં મળ્યા છે, “વઈજન” ને બદલે “સીરી વઈજનેન” છે, “કુટુંબસહિતેનને બલે “ભ્રાતૃસહિતન” છે. ઉપર લેખ તો અમે વાંચીને લીધે છે. આ પાઠનર તે ઈ ઈતિહાસવિદ્દ એને મેળવી સયોધક બને તે' તુ માટે જ આધા છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૪૨૨૭ : ભીલડીયાજી (આ મૂર્તિ ઉભડક હાથ જોડી બેઠેલી છે બે હાથમાં ચાર આંગળીઓ અને અંગૂઠાની વચમાં મુહપત્તિ છે. પાટ ઉપર બિરાજમાન છે. શરીર ઉપર કપડે છે. જમણે ખભે ખુલે છે, નીચે બે બાજુ હાથ જોડી શ્રાવક બેઠેલા છે.) - અહીંના વિરમંદિર બન્યાને બીજો એક પ્રાચીન ઉલ્લેખ ઉપલબ્ધ થયે છે. વિ. સં. ૧૩૦૭ માં શ્રી અલાયતિલક ગણએ શ્રી મહાવીર રાસ બનાવ્યો છે. એમાં આ પ્રમાણે લખ્યું છે– ભીમપલ્લીપુરિ વિહિલવણ અનુસ ઠિયું વીરૂ છર્ણિ દરિસણિ મિત્ત વિભવિય જણ અનુડઈ ભવદુહકદકે ૩ છે * તસુ ઉવરિ ભવાણુ ઉરંગ વરતરણું મંડલિયરાય આ એસિઅ ઈસહયું સાહુણા ભુવણપાલેણ કારાવિયં જગધરાહ સાહુકુલિ કલસ ચડાવિયું. આ * આ મંદિર બંધાવનાર ભૂવનપાલ શાહ એ સવાલ-ઉકેસવંશમાં થયા છે. તેમના મૂલપુરુષ ક્ષેમધર શાહ, તેમના પુત્ર જગધર શાહ. તેમને ત્રણ પુત્રો હતા. યશધવલ, ભુવનપાલ અને સહદેવ. ભૂવનપાલને ખીમસિંહ અને અભયકુમાર નામે બે પુત્રો હતા. તેણે ધન્યશાલિભદ્ર અને કૃતપુણયનાં ચરિત્ર લખાવ્યાં છે. ભૂવનપાલ અને તેમના પૂર્વજોએ અજમેર, જેસલમેર, ભીમપલળીમાં અનેક સુકૃત કાર્યો કરી પિતાની લક્ષમી સદુપયેગ કર્યો છે. ભીમપલીમાં ભૂવનપાલે મંડલિકવિહાર બનાવ્યું છે તે મંડલિક મહારાણાની પ્રીતિભરી રહાયતાથી આ મંદિર બન્યું છે માટે મંડલિકવિહાર નામ આપ્યું છે. એમણે આ પ્રાચીન મંદિરને જીર્ણોદ્ધાર કરાવી એ મંદિરને વિશાલ બનાવ્યું અને ધ્વજાદંડ વગેર ચઢાવ્યાં છે. ભીમપલ્લીમાં સોલંકી-વાઘેલા રાજાઓ રાજયકર્તા હતા ને તેઓ ગુજરેશ્વરની આજ્ઞામાં હતા. મહારાજા કુર્મારપાલે વાઘેલા અપ્સરાજને ભીમપલલીને વામી બનાવ્યા હતો. આ અર્ણોરાજે ભીમદેવને ( બીજાને ) ગુર્જરેશ્વર બનાવવામાં સહાયતા કરી હતી. • ભીમપતી ઉપરથી ભીમપલ્લી ગચ્છ પણ નીકળે છે એમ લેખો ઉપરથી જણાય છે. આ ગચ્છના સં. ૧૫૦૬ થી ૧૫૯૮ ના લેખો મળ્યા છે. આ ઉપરથી એમ લાગે છે કે સોળમી સદીમાં પણ ભીલડીયા ઉન્નત, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી હશે ખરૂં. સં૧૫૭૬ને લેખ આ પ્રમાણે છે-- સં ૨૫બ્દ વર્ષ વિશg g. ૨૨ જી જીર . દો. ૪ મા. તા पितृमातृश्श्रेयसे सुतधर्मसायराभ्यां श्रीशीतलनाणविम्यं का. प्रीपूणिमापने भीम. पल्लोय भ. भीजयचंद्रवरिणामुपसे शेग प्र० . બીજા ૧૫૦૭ ના લેખા શ્રી જયચંદ્રસૂરિજીના ગુરનું નામ પાસચંદસરિપદે લખ્યું છે. ૨૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ ભીલડીયાજી [જેન તીર્થના હેમધય દંડકલો તષ્ઠિ કારિઉ પજજુ સર સુગુરૂ પાસિ પય કવિ, વિમેરિ સરહું ઈસતરૂત્તરે રચેય વસાહ દસમી ઈસુહુવાસ રે. વિ. સં. ૧૩૧૭ ભીમપલ્લીમાં વિવિભવન-અપરામ મંડલીકવિહારમાં શ્રી વીર પ્રભુની પ્રતિમા શહું ભુવનપાલે રથાપિત કરી, પ્રતિષ્ઠા જિનેશ્વરસૂરિજીએ કરાવી. આ પ્રતિમાજી દર્શન માત્રથી લવઃખ નાશ કરે છે. (શ્રી જિનેશ્વરસૂરિજી તેરમી સદીના પ્રસિદ્ધ ન ચાર્ગ છે. વિ.સં. ૧૨૪૫માં મરકેટમાં જન્મ, જન્મ નામ અબડ, સં. ૧૨૫૫ માં જિનપતિસૂરિજી પાસે ખેડામાં દીક્ષા, ૧૨૭૮ માં આચાર્ય પદ જારમાં, અરિજીએ ૧૯૧૩ માં પાલણપુરમાં શ્રાવકધમપ્રકરણ રચ્યું હતું, તેમજ ચંદ્રપ્રાચરિત્ર અને બીજાં પણ અનેક રસ્તુતિત બનાવ્યાં છે. વિ. સં. ૧૨૩૧ માં જાહેરમાં રવિવાચ.) ઉપરના સંવત ૧૩૧૭ ના સ્થાને સારે એવો પાક પણ મળે છે એટલે ૧૩૦૭ માં પ્રતિષ્ઠા કરાવી એમ પણ સંભવે છે. આ મહાવીર મદિર પહેલાંનું એ ૧૮૧૭ પહેલાં પણ બીમારીમાં શ્રી વીરપ્રભુનું મંદિર હતું જુએ એતિહાસિક જન કાવ્યસંગ્રહ શાહરયકૃત શ્રી જિનપતિસૂરિકૃત ધવલ ગીતમ. બાર અઢાર એ વીર ઝાલચે ગુણ વદિ દસસિય પરે વરીય સંમસિરીય ભીમપલ્લીપુરે નદિવર ચિ જિઇચંદદ્ભરે. . ૭ ” સં. ૨૧૮ માં ભીમપલ્લીમાં લીલડીયામાં) વરમંદિરમાં ગઇ વદિ ૧૦ જાચંદસૂરિજી પાસે દીક્ષા (જિનપતિસૂરિજીએ લીધી.આ વસ્તુનો જિનપતિસૂરિજીના ગીતમાં પણું ઉલ્લેખ છે. અર્થાત્ ૧૨૧૮ પહેલાં ભીલડીયામાં શ્રી વીરમદિર હતું. ઉપર્યુક્ત શી જિનપતિસૂરિજી ૧૭૭ અપાઠ કૃદ્ધિ દશમે પાલઘરમાં લગવાસ પામ્યા હતા અને તેમને સૂપ પશુ પાલણપુરમાં બન્યા હતા. જેને ઉલ્લેખ ઉપર્યુક્ત બને પદ્ય ગીતામાં છે. ઉપરના અને પ્રમાણે એમ સિદ્ધ કરે છે કે ૧૨૧૮ પહેલાં પણ અહીં શ્રી વરસુવન મંદિર હતું. પછી સં. ૧૩૧૭(૧૯૭૭માં ભૂવનપાલ શાહે ઉદ્ધાર કરાવી hવજાદાદિ ચઢાવ્યાં અને તેને જે ઉત્સવ ઉજવાશે તેનું રસિક કાવ્યમય વર્ણન મહાવીર રસમાં જોવાય છે. પાછળ પૃ. ૨૧૬ માં આવેલા લેખમાં પણ વજાદંડ ૧૫૭૬ ના લેખમાં જીવન ઘણી જ શાકકટ્ટવિટ્ટશરિઝ રિબાપુન કાઝાખવા તા. આવી જ રીતે ૧૫s૮ અને ૧૫૮ ના લેખોમાં પણ શ્રી પૂર્ણિમા છે શ્રી ભીમપીય નામ છે. મા દષ્ટિએ કચ્છીવાની પ્રાચીનતા અને મહત્વના અરજવા જેવી છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] “ઃ ૨૧૯ : ભીલેલીયા દિક અને કલશોના અભિષેકનું સૂચન છે એ પણ આપણને આ જ વસ્તુને નિશ કરે છે. ' ઉપરના ભાગમાં ભૂલનાયકજી શ્રી મહાવીર પ્રભુજી છે, પરંતુ એમ કહેવાય છે કે મૂલનાયકજીના ડાબા પડખે બિરાજમાન શ્રી શાંતિનાથ પ્રભુજી ભૂલનાયક હતા. આ પ્રતિમા બહારના ભાગમાંથી ખોદકામ કરતાં નીકળેલ છે. તેના ઉપર લેખ છે પણ ઘસાઈ ગયા છે. માત્ર સં. ૧૪૩૫ કે ૨૬ વંચાય છે; બાકી વંચાતું નથી પરંતુ એક ધાતુમૂતિને લેખ નીચે પ્રમાણે મળે છે. सं. १२१५ वर्षे वैशाख सुदि ९ दिने श्रे. तिहणसर भार्या हांसीश्रेयोऽर्थ (તમાના શ્રી શાંતિનાથવિષે શારિd, પ્રતિષ્ઠિત્ત નતિ Tછી શ્રીवर्षमानसरिशिष्यैः श्रीरत्नाकरमरिमिः। ।। । ભાવાથ–સં. ૧૨૧૫ માં વિશાખ શુદિ શ્રેષ્ઠી તિહાસરની પત્ની હસીના એયને માટે રતભાનાએ શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠાપક શ્રી વર્ષમાનસૂરિ શિષ્ય શ્રી રત્નાકરસૂરિજી મહારાજ છે. આ બન્ને શિલાલેખમાં આવેલા આચાર્ય મહારાજેને પરિચય હવે પછી આપવાનો ઈરાદો છે. આ પ્રતિમાજી પણ પ્રાચીન અને ભવ્ય છે. જ્યારે અત્યારે મૂલનાયકજી તરીકે બિરાજમાન શ્રી વીરપ્રભુની પ્રતિમાજી વગેરે ત્રણ પ્રતિમાઓ પાલણપુરથી લાવવામાં આવેલ છે અને જીર્ણોદ્ધાર સમયે એમની પ્રતિષ્ઠા કરાવી છે. આ નૂતન જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા ૧૯૮૨ માં થયેલ છે જેને શિલાલેખ મંદિરની બહારના ભાગમાં પત્થરમાં ગુજરાતી ભાષામાં લખેલે છે. પ્રદક્ષિણમાં ફરતી ૩૧ દેરીઓ છે. જેમાં એકમાં ચકેશ્વરી દેવી છે અને બાકીમાં જિનેશ્વર પ્રભુની નાની નાની મૂતિઓ બિરાજમાન છે. આ સિવાય ૧૩૫૮ ના બે પ્રાચીન લેખે શ્રીભીલડીયાજીમાંથી મળેલા છે જે ક્રીસ્ટે નામના કેચ વિદ્વાને લીધેલા છે. તે વડોદરા સ્ટેટની લાયબ્રેરીમાં એપીગ્રાફિક ઈન્ડિકામાં પ્રગટ થયેલા છે. જીર્ણોદ્ધાર પહેલાં ઉપરના ભાગમાં ભૂલનાયક શાંતિનાથજી હતા એમ આગળ જણાવાયું છે ત્યારે બન્ને બાજુ બીજી ખડિત મૂર્તિઓ હતી, નવા જીર્ણોદ્ધાર વખતે તે મૂર્તિ પધરાવી દઈ પાલણપુરથી લાવેલ ત્રિગડું–ત્રણ * ભીલડી પાશ્વનાથજીના મંદિરમાં ઉપરના ભાગમાં બે પાદુકાની જ છે જેમાં નીચે પ્રમાણે લેખ છે. સંવત ૧૮૩૭ ના વર્ષે પોસગાસે કૃષ્ણપક્ષે ત્રયોદશીતિથી ચંદ્રવાસરે છે ભટારક શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી હીરવિજયસૂરીશ્વરરૂભ્યો નમો નમઃ | શ્રી શ્રી ૫ | શ્રી તવિજય ગ, પાદુકા છે ! પં. છે શ્રી મહીમાવિજયગણ પાદુકા છે. | Page #272 -------------------------------------------------------------------------- ________________ લીલીયાઇ :૩૦ ક જૈન તીનિા સ્મૃતિએ ઉપરના ત્રણે ચાલારામાં પધરાવદ્ય છે. જેમાં સૂચનાયક શ્રી મહાલોરપ્રભુ, જન્મથી ખાતુ શાંતિનાથજી, ટટી બા′′ શ્રી યુનિયુત્રતસ્વામી છે. કૈાઇના ઉપર લેખ નથી. ઉપર પ” ચાર પ્રતિમાઓ છે. પ્રદક્ષિજાની (શભરની કેરી અને મંદિર ઉપરની દીવાલ ઉપર છ ખાર વખત ખાવાથ્યનાં વિવિધ પુનળાં મુકેલાં છે. એકના રુચમાં ઢાલ, મીન્તના હાથમાં સારગી, ત્રીન્તના હાથમાં ભુંગળું, એકના હાચમાં સ્લમ કુકતા આ પુતળાં એવાં એઢગા અને અનાયક છે કે એ ત્યાં શ્વેશ્વનાં જ નથી. અનુદ્ધિાર કરાવનાર મહાનુભાવની બેદરકારીથી જ આવાં પુતળાં રાખ્યાં લાગે છે પતુ હવે સુધારે થવાની જરૂર છે. દંતકથામા ભીલડીચાજી નીવતુંનમાં ટેટલીક તથાએ પ્રચલિત છે, તે પણુ ોઇ લઇએ. ૧. બીટીયા” માટે એક પ્રાચીન દ્રષ્ટિથા એવી છે કે મગધસમ્રાટ પ્રસેનજિતના પુત્ર છુિટકુમાર પિતાથી રીસાઇને ચાલના ચલતા અહીં આવ્યા હતા અને એક પત્રની લીસફન્યા સાથે પ્રેમથથીથી અધઇ તેની સાથે પરણ્યા પછી અટ્ટીથી જતી વખતે કેળુકે પેનની સ્ત્રીના પ્રેમમાારકરૂપ લીલો નામનું નગર વસાખ્યું. આ દંતકામાં કૈટલુ સત્યાંશ છે એ તે સુજ્ઞ વાંચક સ્વયં વિચારી છે. ૨૩. થ્યા નગરીનું પ્રાચીન નામ ત્રંબાની હતું. તે છાર ટાશના ઘેરાવામાં હતી. આ નગરીમાં સવાર શિખાદ્ય જિનમદિરા નાં થાયે પાકા પત્થરના ખાધેલા કુવા ટુતા, ઘણી વાયેા હતી. અન્ય દર્શનીનાં પત્તુ ઘણાં માિ હતાં. સુંદર રાજગઢી અને ચેલાં અત્તર નાં, ત્યારે પશુ ખેદકામ થતાં રાજગઢી તા નીકળે છે-વેચ છે. ૩. લીલીયાથી રામસેન જવાનુ થતુ તૈથક્ ટનું. આ નગરીના નાથ માટે છે દંતકથાએ છે, જે નીચે પ્રમાણે છે. ૪. એક વાર આ નગરમાં વિદ્વાન દ્યુત નિમિત્તન મુનિવર ચાતુર્માસ હતા. આ વખતે કાર્તિક માસ એ હતા. મુનિવરને નિમિત્તજ્ઞાનથી ખબર પડી કે બીન કસિંકમાં આ નગરીના ના થશે ટલે આહ કાર્તિકમાં ચાનુમાર્સ સંપૂર્ણ ચવાનું છતાં ચ એક માસ પહેલાં અર્થાત્ શ્રમ કાર્તિકમાં ચામાસી પ્રતિક્રમણુ કરી અન્યત્ર વિકાર કરી ગયા. આ અને સાથે દવાં શ્રાવક કુટુમ્બે પશુ ચાલ્યા ગયા. તેમણે જઈને જે સ્થૂળ ટાલુ કર્યું તે રાધનપુર કહેવાયુ, સુનિરાજના ગયા પછી * ત્યે હૈ મુળ, વધુના મસ ટીત કુટુમ્બન ચૈત્રદેવી અહીં છે. આાપી ધ’શાળા સામે જ ધૃદિામાં મન લો છે. એ વાગ્યું એ દેવી કહે છે કે દૈવી અને સાનાની હતી. શ્રૃમલમાન કુબ્જાના સમયે તે ભૂત કૂવામાં , Page #273 -------------------------------------------------------------------------- ________________ - - - - - ઈતિહાસ ] ': રર૧ : ભીલડીÚજી. ટૂંક સમયમાં જ નગરીને ભયંકર રીતે વિવંસ થયે. આગ વરસી અને નગર બળીને ખાખ થયું.' પધરાવી દીધી. થોડા વર્ષો પહેલાં રાધનપુરના મણાલીયા કુટુમ્બના એક મહાનુભાવને વપ્ન આવ્યું કે દેવીની મૂર્તિ અંદર છે એને બહાર કાઢો. પછી ત્રણ કેશ જેઠાવી પાણી બહાર કઢાવ્યું; અંદર દાવ્યું. મૂર્તિ તે ન નીકળી પરંતુ પાણી પણ હવે નથી રહેતું. ખાલી કૂવો પડ્યો છે અને સાલીયાના ગોત્રદેવી અહીં મનાય છે. રાધનપુરમાં સુંદર ૨૫ જિનમંદિર છે. શ્રાવકેનાં ઘર પણ સેંકડે છે. ભાવિક છે. અને ધર્મશ્રદ્ધાળુ પણ છે, પરંતુ એની કીતિ અને નામના પ્રમાણે અત્યારે કિયાભિરૂચી રહી નથી. તેમજ એનું સંગઠન આજે નથી. હાલની ઊગતી પ્રજામાં ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની ધગશ પણ નથી રહી. જિનમંદિરે પરગદર્શનીય અને આદુલાદક છે. તેમજ અહીં હસ્તલિખિત પુરતાના જુદા જુદા ભંડારે પણ સારા છે. ૧ પૂ. આ. શ્રી વિજયવીરસૂરિજી મહારાજનું જ્ઞાનમંદિર. ૨ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજનું જ્ઞાનમંદિર, ' ' ' ૩. શ્રી આદિનાથજીના મંદિરનો જ્ઞાનભંડાર કે જે અત્યારે સાગરના ઉપાશ્રયમાં છે. ૪ આખી દેશીની પળમાં યતિવર્ય શ્રી ભાવવિજયજીને જ્ઞાનભંડાર. ૫ તે બોલી શેરીને જ્ઞાનભંડાર. ખા ભંડારમાં એવાં કેટલાંક સારા પુસ્તકો છે જે અદાવધિ પ્રકાશિત નથી થયાં. કેટલાકના નામ જૈન ગ્રંથાવલીમા પણું નથી. કોઈ જ્ઞાનપ્રેમી મહાનુભાવ અહીં લાંબા સમય રહી જાતે જ નિરીક્ષણ કરી “રાધનપુર જૈન જ્ઞાનભંડારના પુસ્તકનું લીસ્ટ બહાર પાડે તે સારૂં છે, ૪ આ. શ્રી મુનિસુંદરસૂરિજી પિતાની ગુવીવલીમાં આ નગરના ભંગ માટે નીચે પ્રમાણે ને આપે છે– " श्रुतातिशायी पुरि भीमपल्लयां, बर्षालु चाधेशी हि कार्तिकेऽतौ। સાત પ્રતિષ્ણ વિવુડ મારિ, એi fકારાફુસુદન્ન ” “શ્રુતજ્ઞાનના અતિશયવંતા (ખ, સમપ્રભસૂરિજી) ભીમપલી નગરીમાં ચાતુમાં સમાં બામા ભૂવનમાં રહેલા સૂર્યથી, નગરીના નાશને જાણી પહેલા કાતિમા જ ચોમાસી પ્રતિકમી ચાલ્યા ગયા, આ પ્રસંગ ૧૫૩ થી ૫૫ ની મને છે. સેમપ્રભસૂરિજીને દીક્ષા સમય ૧૩૨૧ છે. ૧૩૦૨ માં તેઓ આચાર્ય થયા છે. અને ૧૩૭૩ માં તેમનું સ્વર્ગગમન છે ત્યારે ઉપરને પ્રસંગ આ પહેલાં જ બન્યાનું નિમિત થાય છે. એટલે ૧૩૫૩ થી ૧૩૫પનો સવત ઘટી શકે છે. કાબુદ્દીન ઐબકે સં. ૧૩૫૫ અને ૧૩૫૭ વચ્ચે ગુજરાત ઉપર હુમલો કર્યો છે. ત્યાંથી વળતાં ભીલડીયા, રામસેન ને બીનમાલને તેડતો જાલોર ગયો છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ભીલડીયાજી : ૨૨૨ : [ તથા આ નગરના ભમીભૂત થયાની વાત અમુક અંશે સાચી લાગે છે. અત્યારે પણુ અહીં ત્રણચાર હાથ જમીન ખેડ્યા પછી રાખ, લસા અને ઘટના બળેલાં ઘર દેખાય છે. ૫. આ નગરીમાં ગધેસિંહું રાજ હતું. આ રાજ ઈદ્ર નામના રાજાની રૂપવતી કુમારિકા સાથે પરણ હતું. રાજા દિવસે માનવી રહે અને રાજકાજ કરતા હતા અને રાત્રે ગધેડાનું રૂપ કરતે હતે. આથી રાણ મુંઝાઈ ગઈ. રાણીએ આ વાત પોતાની માતાને કહી. માતાએ કહ્યું કે જ્યારે રાજા ગધેડાનું શરીર છેડી માનવ બની જાય ત્યારે તું એ ગધેડાના શરીરને બાળી મૂકજે એટલે ગધેડે થતા અટકશે. રણુએ ગધેડાના શરીરને જ્યારે બાળવા માંડયું ત્યારે રાજાના અંગે પણ આગ થવા લાગી તેથી ફ્રોધના આવેશમાં તેણે આખી નગરી બાળી નાખી. ૬. અરે સાલે અને હેલીના બે પાળીયા હતા. સૂર સાલે રાજા હતા રાજકુમાર હતા અને પરણવા જતાં રસ્તામાં લુંટાય છે અને મરાયો છે તેમાં એને હેલી પણ મરાચે છે, જેના પાળીયા બન્યા. ૭. અહીં ઘણા જૂના પાળીયા ઉપર ૧૫૪-૩૫૫૩પ૬ ના લેખો મળે છે. ૮. મદિરમાં ઉપરના ભાગમાં બિરાજમાન મૃલનાચકજીની પાસેના શ્રી શાંતિનાથજીની પ્રતિમાજી કૂવા નજીક રસોડાની ધર્મશાળા કરાવતાં પાયામાંથી નીકળેલ છે, જેના ઉપર પંદરમી સદીને લેખ છે. ૯. દેરાસરની પાછળ પશ્ચિમમાં રાજગઢી હતી. આ જગ્યાએ ખેદતાં પુષ્કળ ઇટે અને પત્થર નીકળે છે. તેમજ બંદુકેના થેક નીકળતા જેને અડતાં ભુક્કો થઈ જતું. આજે પણ આ સ્થાનને લેકે ગ તરીકે ઓળખે છે. ૧૦, નવી ભીલડી-ભીલડીયાજી વસ્યા પહેલાં આપણુ મંદિરજીની ચારે તરફ ગાઢ જંગલ હતું, જેમાં શિકારી પશુ પક્ષીઓ પણ રહેતાં. પૂજારી ભીલડીયાજી નજીકના ઘરના ગામમાં રહેતા હતા, એક વાર સાવધાનીથી આવી જઈ પૂજા-દીપક વગેરે કરી જતે. ૧૧. પાળીયા સૂર સાલાના પાળીયાની નજીકનાં એક દેરાસર હતું જેને રિક દેરાસર નામે ઓળખતા. અત્યારે ત્યાં કશું નથી, માત્ર ટીંબે છે. આ મંદિર કેઈએ જોયું નથી પરંતુ અહીં મંદિર હતું એવી વાત સાંભળી છે. ૧૨. દેરાસરની જગાના ટબાથી થોડે દુર સાઠ વીદ્યા જમીનનું મોટું તળાવ હતું એને ભીમ તળાવ કહેતા. કહે છે કે પાંડવો અહીં આવ્યા હતા ત્યારે ભીમે અહીં પાછું પીધું હતું અને તળાવ બંધાવ્યું ત્યારથી ભીમતળાવ કહેવાયું, ૧૩ મંદિરની નજીક આજુબાજુ ખેદાવતાં ઈટે, પત્થર અને ચુને નીકળે છે. ઈટે ફૂટથી દોઢ ફૂટ લાંબી પહોળી અને વજનમાં આશરે પંદર શેરની હોય છે. પત્થરે તે ઘટ્ટા નીકળ્યા છે. લેટે લઈ જાય છે, કૂવાના થાળામાં, હવાડામાં અને કુવા ઉપર તેમજ મકાનમાં પણ લગાવ્યા છે. ડીસા, વડાવળ સુધી પત્થર Page #275 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૨૩ : * ભીલડીયાળ ગયા છે. અહીંની ધર્મશાળામાં પણ વાપર્યા છે. કેટલાક પત્થરે તે સારી કેરીવાળા હતા, ઘણીવાર ટકા જેવા સીક્કા પણ નીકળે છે. ૧૪. અલ્લાઉદ્દીન ખુનીએ પાટણ તેણું તે જ અરસામાં અર્થાત ૧૩૫૩ માં આ નગર તાડયું છે. ૧૫. રામસેનથી ભીમપલી બાર કેશ હર છે. ૧૬. નવું ભીમપલ્લી ૧૮૭૨ માં વસ્યું. ડીસાના વતની મતા ધરમચંદ કામદારે ડીસાના ભીલડીયા “અણુદા” બ્રાહ્મણને પ્રેરણું કરી, રાજ્યની મદદથી નવું ભીલડીયા વસ્યું છે. શ્રાવકેના ઘર અત્યારે પાંચ છે. ૧૮૯૦ માં નવું નાનું જિનમંદિર, બન્યું છે. ૧૮૯૨ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં રહેલી અબિકાદેવીની મૂર્તિ નીચે નીમ્ન લેખ છે. સં. ૧૩૪૪ વર્ષે જ્યેષ્ઠ શુદિ ૧૦ બુધે છે. લખમસિંહેન અંબિક કારિતા ગામના મદિરમાં પણ મૂલનાયક શ્રી નેમિનાથજી છે અને આજુબાજુ ચંદ્રપ્રભુ અને આદિનાથજી બિરાજમાન છે. આણંદસૂરગચ્છના શ્રી વિજયરાજસૂરિજી કે જેમને સમય વિ. સં. ૧૭૦૪ થી ૧૭૪૨ છે તેમણે ૧૭૨૫ પછી હમીરાચલ, તારણગિરી, આરાસા, નંદીય (નાંદીયા), રાણકપુર, સંખેશ્વરજી, ભીલડીક (ભીલડીયાજી) એમ સાત તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા છે. આ હિસાબે આ તીર્થને ૧૭૧૫ પછી જીર્ણોદ્ધાર થયો છે, પરંતુ વળી મુસલમાની હુમલામાં મંદિરને અને નગરને નુકશાન પહોંચ્યું છે. શ્રાવકેએ મૂલનાયકજીને ભૂલ જગ્યાએથી હટાવી રક્ષણ માટે બીજે સ્થાને હટાવી દીધા. ત્યારપછી આ માત મૂલનાયકને બદલે બાજુના સ્થાને પધરાવી હોય એમ લાગે છે એટલે જ ૧૮૭૨ માં નીચે પ્રસંગ બન્યું હશે. ૧૭૨૫ ના જીર્ણોધ્યાર પછી ૧૭૪૬ માં આવેલા કવિ શીલવિજયજી લખે છે કે ધાણધારે ભીલડાઉ પાસ ધાણધારના ભીલડીયા નગરમાં ભીલડીયા પાનાથજી છે. અને ત્યારપછી હુમલામાં મૂલનાયક સ્થાનેથી રક્ષણ માટે પ્રતિમાને હટાવી અન્યત્ર પધરાવ્યા હોય એમ લાગે છે ૧૭. નવા ભીલડીયા વણ્યા પછી અહીંના શ્રાવકે તીર્થની સંભાળ લેતા હતા. સં. ૧૯૩૬ પછી પં. શ્રી ઉમેદવિજયના ઉપદેશથી ડીસાના શ્રી સ થે વહીવટ સંભાળે. અને પાટણના રહીશ પરીખ વીરચંદભાઈને વહીવટ સોં, તેમણે આજુબાજુની જમીન વાળી કાટ કર્યો. અંદર ફૂ અને ધર્મશાળા બંધાવ્યાં. આ વખતથી પોષ દશમીને મેળો શરૂ થયા. નેકારશી પણ ચાલુ થઈ. સં. રૂકઇ ઘ = ૨૦ છે. રતિ રજા આ લેખ એક દેવની નીચેની મૂર્તિમાં છે તેમજ શ્રી પાર્શ્વનાથની એક ધાતુમતિ ઉપર ૧૩૫૧ ને લેખ છે. તેમજ ૧૩૫૮ ને લેખ એક શિવમંદિરની દિવાલમાં જડેલ છે. તુમનિ ગામ મહારના, તીર્થના મંદિરમાં છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ભીલડીયાજી-ઊણ : ૨૨૪ : [ જૈન તીર્થને - ભેંયરું નાનું અને અંધારું હતું તે મોટું કર્યું. પૂર્વ દિશાનું દ્વાર પણ સુકાણું અને જાળીઓ પણ મૂકી. આ પહેલાં ચીઠી નાંખી અહીંથી ભગવાન શ્રી પાર્શ્વનાથજીને ઉપર લઈ જવા પ્રયત્ન કરે પરંતુ ના આવી. પછી અહીં જ પ્રભુજીને રાખી સુધારાવધારે કરાવ્યું. અંદર આરસ પથરા. ૧૮૭૨ પહેલાં સરીયદના શ્રાવકેએ શ્રી પાર્શ્વનાથજીને પિતાના ગામ લઇ જવા પ્રયત્ન કરેલ પ્રભુજીને ગાદી ઉપરથી ઉઠાવ્યા પણ ખરા પરંતુ બહાર નીકછતાં દરવાજા જેવડું મોટું રૂપ થયુઃ ભમરાનાં ટેળાં વળ્યાં એટલે પ્રતિમાજીને મૂકી તેઓ જતા રહ્યાં. ઉપરના વર્તમાન ભૂલનાયકજીને સં. ૧૯૮૩ ના વિ. શુદ ૫. ડીસાના અંગલાણી રવચદ ભુખણદાસનાં વિધવા પત્ની પુરબાઈએ ૧૩૦૧ આપી બેસાયા છે. - ૧૯૮૨ થી દર પૂર્ણિમાએ ભાતું અપાય છે–પોષ દશમને માટે મેળો અને ત્રણ નકારશી થાય છે, રથયાત્રા નીકળે છે. અહીં આ મેળાના દિવસમાં એક દિવસ આજુબાજુના ઠાકરડાઓને પણ જમાડાયા છે જેના પરિણામે તેઓ કદી પણ કેઈ યાત્રાને હેરાન નથી કરતા, તેમ લુંટફાટ કે ચેરી પણ નથી કરતા. સ. ૧૯૬રમાં વેરચંદભાઈના સ્વર્ગવાસબાદ વહીવટડીસાનિવાસી શેઠ લલ્લુભાઈ રામચંદને સૅ હતા અને હાલ તેમના સપુત્રે પુનમચદભાઈ વહીવટકરે છે. એમણે પણ ઉપરના ભાગમાં શત્રુંજય ગિરનાર વિગેરેના પટકરાવ્યા. અત્યારે દિનપ્રતિદિન તીર્થના ઉન્નતિ થઈ રહી છે. માત્ર અહીં આવતાં રસ્તાની અગવડ છે. રેલ્વે રરતે પાલનપરથી ડીસા અવાય છે. અને ડીસાથી ગાડા, ઊંટ કે ગાડી રસ્તે ભીલડીયાજી લગભગ દસ ગાઉ દૂર છે ત્યાં જવાય છે. વિશેષ માટે ભીલડીયાજી તીર્થપુસ્તક તથા જૈન યુગને ભીમપલ્લી નામને લેખ વગેરે જેવાં. પ્રાચીન તીર્થમાલામાં ભીલડીયાજીને આ પ્રમાણે સંભાર્યું છે. “સારી શ્રી વિરજિjદ, થિરાદ રાધનપુરે આણંદ ભગવત ભેટું મનઉલ્લાસિ, ધાણુધારી, ભિલડીઉ પાસ” કચછપ્રદેશમાં અંજાર શહેરમાં શ્રી ભીલડીયા પાશ્વનાજીનું મંદિર છે. ભીલડીયાજીની યાત્રાએ આવતાં અને નીચેના રથળાનો લાભ પ્રાપ્ત ચચો હતા. ઉણ અહીં પ્રાચીન સુદર જિનમંદિર છે. રાધનપુરથી ૭ ગાઉ દૂર છે. સુંદર ઉપાશ્રય છે. શ્રાવકેનાં ઘર છે, પરંતુ ખેદપૂર્વક લખવું પડે છે કે ઘર થોડાં ને સંપ માટે છે. ભાવિક હોવા છતાંયે કેણ ઉપાશ્રયે જાય એ પ્રશ્ન એમને બહુ વિટ લાગે છે. એટલે મહાનુભા ઉપાશ્રયે વિચારીને જ આવત્તા લાગે છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ કે ઇતિહાસ ] : ૨૨૫ : રામસન્ય મારી તે એ મહાનુભાવોને એ જ ભલામણ છે લગાર દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી જાગ્રત થાઓ. વીતરાગદેવના અનુયાયીઓને, શ્રી વીતરાગધર્મના ઉપાસકેને અને વીતરાગદેવના પૂજકને આવા નકામા કલેશ, ઝગડા, વિર, વિધ, ઈષ્ય શેભા નથી દેતા. આમાં કાંઈ જ લાભ નથી સ્વામીભાઈઓમાં આપસમાં પ્રેમ-સ્નેહ અને ભકિત જ ઘટે - થરા ઉણથી ચાર ગાઉ દૂર છે. વિશાલ સુંદર જિનમંદિર છે. શ્રાવકેનાં ઘર પણ સારી સંખ્યામાં છે ભાવિક, ધર્મશ્રદ્ધાયુકત અને જૈનત્વના સંસ્કારથી શોભતા છે. અહીં પણ વર્ષો જૂને કલેશ-કુમ્પ તે હવે જ પરંતુ આ વર્ષે જ પૂ. આ શ્રી વિજયભકિતસૂરિજીના સદુપદેશથી એ કલેશ મટયો-સંપ થયે; અને શ્રી શંખેશ્વરજીને સંઘ પણ નીકળ્યો. અહીં હસ્તલિખિત પુસ્તક ભંડાર સારે હતે. પરંતુ શ્રાવકની ઉપેક્ષાવૃત્તિથી વેરણછેરણ થઈ ગયો છે તેયે થોડો હસ્તલિખિત પ્રતે રહી છે ખરી. નાની સરખી લાયબ્રેરી છે. પાઠશાળા સારી ચાલે છે. બાકીનાં ગામો નાનાં છે. એટલે તે સંબધી નથી લખતા. આકેલીમાં જિનમંદિર કે ઉપાશ્રય નથી. બાકી બધે છે. રામસૈન્ય. ભીલડીયાજી તીર્થથી ઉત્તર દિશામાં બાર ગાઉ અને ડીસા કેમ્પથી વાયવ્યમાં દશ ગાઉ દૂર રામસૈન્ય તીર્થ આવેલું છે. રામસેન્યની પ્રાચીનતા માટે ગુવાવલીમાં એક ઉલ્લેખ નીચે પ્રમાણે મલે છે– नृपादशाग्रे शरदां सहस्र यो रामसेनाहपुरे चकार नाभेयचैत्येऽटमतीर्थराजविम्वप्रतिष्ठां विधिवत्सदर्यः ।। વિક્રમ સંવત ૧૦૧૦ માં રામસેન નગરમાં શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યમાં શ્રી સર્વદેવસૂરિજીએ આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુજીની મૂતિની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. * મા પ્રદેશમાં થરાદ, કાકેર, ભાભેર વગેરે સારા ગામો છે. ત્યાં સુદર જિનમંદિર, દર્શનીય પ્રાચીન જિનમૂર્તિઓ અને પ્રાચીન સ્થાને છે. + આ. શ્રી સર્વદેવસૂરિજી ભગવાન શ્રી મહાવીરરવામીની પટ્ટપરંપરામાં ૩૮ માં આચાર્યું છે. તેઓ વડગ૭થાપક આ. શ્રી ઉોતનસૂરિજીના શિષ્ય છે. શ્રી ઉદ્યોતનસૂરિજીએ ટેલીગ્રામની સીમમાં વડના ઝાડ નીચે શુભ મુહૂર્વે ૮ શિષ્યોને વિ. સ. ૯૯૪ માં, વીર સંવત ૧૪૬૪ માં આચાર્ય પદવી આપી હતી, તેમાં સર્વ દેવસૂરિજી હતા. શ્રી સર્વદેવસરિજીએ ચંદ્રાવતીના રાજાના જમણા હાથમાં મહામ ને કંકર્ષક, જેમણે ચંદ્રાવતીમાં ભવ્ય મંદિર બનાવ્યું હતું. તેમને ઉપદેશ આપી મહાન સઈદને ત્યાગ કરાવી દીઢ અાપી હતી. Page #278 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૬ : [ જૈન તીર્થો શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય પણ આ જ વાત લખે છે– વિ. વિશાત ૨૦૨૦ વર્ષ પુરે શ્રી ચંદ્રમતિgત " यो रामसेनाहपुरे व्रतीन्दुर्लब्धिश्रियगौतमवधान: नामेयचैत्ये महसेनएनोर्जिनस्य मुर्विदधे प्रतिष्ठाम् । (પટ્ટાવલી સમુચ્ચય, પૃ.૧૨૯, મહાવીરપટ્ટપરંપરા) આ લેક પણ ઉપર્યુક્ત કથનનું જ સમર્થન કરે છે. ' આ સિવાય અથી પણ પ્રાચીન સમયમાં પણ અહીં મંદિર હવાને ઉલ્લેખ છે. સુપ્રસિદ્ધ આમરાજા પ્રતિબંધક શ્રીબપ્પભટ્ટસૂરિજીના ગુરુ શ્રીસિદ્ધસેનસૂરિ જીએ આમ રાજાને રામસેનમા જોયા હતાવિ. સં. ૮૦૭ મા અને આ વખતે પણ અહીં જિનમદિર હતું (વિસ્તાર માટે જુઓ પ્રભાવક ચરિત્ર) રામસેનથી એક માઈલ દૂર ખેતરમાં એક ટીંબાની નીચેથી ખેદતાં એક સર્વધાતુની પ્રતિમાજીનું સુંદર પરિકર નીકળ્યું છે, જે અત્યારે નવીન મંદિરમાં વિદ્યમાન છે જેમાં નીચેને શ્લેક-અદ્ધ-પદ્યલેખ છે– __ " अनुवर्तमानतीर्थप्रणायकाद्वर्द्धमानजिनवृषभान । शिष्यक्रमानुयातो जातो वज्रम्तदुपमानः ॥ १॥ • तन्छ.खायां जातस्थानीयकुलोद्भूतो महामहिमा । चन्द्रकुलोद्भवस्ततो वटेश्वराख्यः क्रमालः ॥२॥ - શૌથીuvટૂન જુવેના સં. ૨૦૮નથી વંચતું. આ લેખ એક ખેતરમાંથી નીકળેલા ધાતુના મોટા કાઉસ્સગીયાના પગ પાસે છે. આમાં ૧૦૮થી આગળ નથી વચાતુ પરંતુ ૧૦૮૪ અથવા તે ૮૦ થી ૮૯ સુધીને આંક સંભવે છે. थीरापद्रोद्भुतस्तस्माद् गच्छोऽत्र सर्वदिक्रख्यातः । शुद्धाच्छयशोनिकरैवलितदिक्चक्रवालोऽस्ति ॥३॥ तस्मिन्भूरिषु सुरिषु देवत्वमुपागतेषु विद्वत्सु । जातो ज्येष्ठायस्तस्माच्छ्रीशान्तिभद्राख्यः ॥ ४ ॥ અરિજીના ઉપદેશથી ૨૭ જિનમંદિર (પાવલી સમુચ્ચય તપગચ્છ પટ્ટાવલીના આધારે) બન્યાં હતાં. આ સિવાય બીજા એક સર્વદેવરિજી પણ થયા છે. તેઓ તેરમી સદીમાં ‘ વિમાન હતા. તેમજ કેરંટક ગચ્છના સત્રદવસૂરિજી પ્રતિષ્ઠિત એક વિશાલ ભવ્ય મૂર્તિપટ્ટક ૧૭ જિનમતિએને ભવ્ય પટ પાલનપુરના શ્રો શાનિનાથજીના મંદિરમાં છે. તેમજ શ્રી પર છિની અતિ પણ બિરાજમાન છે. એને પ્રતિક્ષા સ. ૧૨૦૦ છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : રર૭: રામાન્ય तस्माच सर्वदेवः सिद्धान्तमहोदधिः सदागाहः ।। तस्माच शालिभद्रो भद्रनिधिगच्छगतयुद्धिः ॥ ५ ॥ | શ્રી શાનિત્તમ વ્રતપતિના પૂર્ણમા રઘુના...રિત...........વૃશ્ચિમ पयदिदि विम्ब नामिमूनोमहात्मनः । लक्ष्याश्चश्चलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ ७॥ मंगलं महाश्रीः ॥ संवत् १०८५ चैत्रपौर्णमास्याम् । ટૂંક ભાવ–આ પરિકર એમ સૂચવે છે કે શ્રી ભગવાન મહાવીરદેવની પટ્ટપરંપરામાં વજ શાખામાં ચંદ્રકુલ થયું તેમાં થીરાપદ્ર ગચ્છમાં અનેક સુપ્રસિદ્ધ આચાર્યો થયા તેમાં શ્રી શાન્તિભદ્રસૂરિજી થયા છે, તેમાં સિદ્ધાંતમહાદાધિ શ્રી શાલિભદ્રસૂરિજી થયા, તેમના શ્રી શાન્તિભદ્રસૂરિજી, તેમના પૂર્ણભદ્રસુરિ થયા. તેમણે ૧૦૮૪ માં ચેત્રો પૂણિમાએ શ્રી કષભદેવ પ્રભુના બિંબની સ્થાપના કરાવી આ બિબ લક્ષમીની અસ્થિરતા જાણી રાજા રઘુસેને ગુરૂપદેશથી બનાવ્યું છે. ' અગિયારમી સદીમાં રામસિન્યમાં રઘુસેન રાજ હશે અનેક પ્રભાવિક આચાર્ય દેવો અહીં પધારતા અને તેમનાં ઉપદેશથી અનેક શુભ ધર્મકાર્યો થતાં હશે એમ લેખ સૂચવે છે. ગુર્નાવલિકાર આ સુનિસુંદરસૂરિજી મહારાજે ૧૦૧૦ માં શ્રી સર્વદેવસૂરિ જીએ શ્રી ઋષભદેવ પ્રભુના ચયમાં શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિ સ્થાપિત કર્યાનું જણાવ્યું છે તે ચિત્ર તે ઉપરના લેખથી પણ વધુ પ્રાચીન જ છે એમાં તે સદેહ જ નથી. એક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પચતીથી મૂર્તિના પાછળના ભાગમાં નીચે મુજબ લેખ છે. "संवत् १२८९ वर्षे वैशाख वदि १ गुरौ वा. राजसिंघस्तयोः सुतके लहण भ्रातुर्वाग्भटप्रभृतः कारिताः, प्रतिष्ठिता पं. पूर्णकलशेन." રામસેનમાં નદીના કિનારા પર એક પ્રાચીન મંદિર છે જેને હમણાં સુંદર જીર્ણોદ્ધાર થયે છે. નીચે સુંદર મજબૂત થયું છે જેમાં સફેદ અને ત્રણ ત્રણ ફુટ મેટી શ્રી ત્રાષભદેવજી ભગવાન આદિ જિનપતિમાઓ છે. ત્રણ કાઉસ્સગયા છે અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ બિરાજમાન છે. અત્યારે પણ ગામબહારના ટીંબાઓમાંથી ખેદકામ કરતાં પ્રાચીન મૂર્તિઓ, ઇમારતે, ખંડિયેરે, મદિરના પત્થર, કુઆ, વાવો અને સિક્કાઓ વગેરે નીકળે છે તે જોવા ગ્ય છે. એ જોતાં આ નગરની પ્રાચીનતા, ભવ્યતા, વિશાલતા અને મનહરતાનાં દર્શન થાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ મુહરીપાસ : ૨૨૮: [ જૈન તીર્થોને રામસેનનું પ્રાચીન નામ રામસેચે છે. આ ગામ વાઘેલા રાજપુતેના તાબામાં છે. અહીંના જૈન મંદિર ઉપર જેનેતરને પણ ખૂબ માન, આદર, શ્રદ્ધા અને ભક્તિ છે. મદિરના ચમત્કારોથી એમની શ્રદ્ધા અને ભક્તિ વધ્યાં છે. એ લેકેને વિશ્વાસ છે કે જેન મન્દિરને પત્થર કે સળી પણ પોતાના અંગત કામ માટે વાપરી શકાય નહિં. એક વાર જૈન મંદિરને એક પત્થર એક ખેડુતે પોતાના વાપરવા માટે કાંધે ઉપાડી પિતાના ખેતરમાં કૂવા પાસે મૂકો. થયું એવું કે એ કૃ એ રાત્રિના જ પડી ગયે. હૃવારમાં ખેડૂતે આ જોયું એટલે એ પત્થર ઉપાડીને મંદિર પાસે સૂકી આવ્યો. જ આવી જ રીતે એક વાર એક ઠાકોર સાહેબે મંદિરની શિલા પિતાની બેઠકમાં સુકાવી. રાત્રિના જ ઠાકોર સાહેબને એવી પીડા-વ્યાધિ થઈ કે ઠાકોર સાહેબ મરવા પડ્યા. પછી હવારમાં જ એ શિલા ઉપડાવીને મદિરમાં સુકાવી. પછી ઠાકરશ્રીને ઠીક થયું. આવા તે અહીં ઘણાં જ પ્રસ ગે–ચમત્કાર દેખાય છે. - પ્રસિદ્ધ તીર્થમાલાના રચયિતા શ્રી શીતવિજયજી પણ આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે. નયરમાડ અનિ રામસણ પાપ પણસિ દેવ દીડિજેણુ યર આદિલ બબ પીતલમય સાર હેમતણ પરિસેહી ઉદાર રામચંદ્રનું તીરથ એહ આજ અપૂરવ અવિચલ જેહ કવિશ્રીની માન્યતાનુસાર રામચંદ્રજીના સમયનું આ પ્રાચીન તીર્થ છે અને પતલમય શ્રી રાષભદેવની મૂર્તિ કે જે સુવર્ણસમ દેખાય છે. કદાચ પહેલાં જણાવ્યા પ્રમાણે લેખવાળ પરિકરની મૂનિ હોઈ શકે ખરી. આવી રીતે ધાન્ધારનું આ પ્રાચીન તીર્થ છે. ખાસ યાત્રા કરવા લાયક છે.* અહીં યાત્રા કરવા માટે પાલનપુરથી ડીસા સુધી રેલવેમાં જઈ અને ત્યાંથી પગરસ્તે ઉંટ, ગાડાં કે ગાડી રસ્તે રામસેન જવાય છે. ડીસા રોડથી વાયવ્યમાં પણ દશ ગાઉ દૂર છે. મુહરીપાસ (ટીંટોઈ) કુરીવાર ટુરિઝવંદન (જગચિંતામણ ચૈત્યવંદન) સુપ્રસિદ્ધ જગચિતામણના શિવવંદનમાં વર્ણવાયેલું આ મુહરીપાસ તીર્થ ડુંગરપુર સ્ટેટમાં આવેલું છે. ઈડરથી કેસરીયાજી જતા આ સ્થાન આવે છે. આ સ્થાન પહેલાં મુહરી નગર તરીકે પ્રસિદ્ધ હતું, જે ગામ બાર ગાઉ લાંબું પહોળું હતું, * રામસેન ઉપરથી રામસેનીયા ગરા પણ નીકળ્યો છે. જુઓ પઠ્ઠાવલી સમુચ્ચય પૃ. ૨૦૩, પરિશિષ્ટ ૮૪ ગાનાં નામ. Page #281 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૯ઃ ભરેલ મુસલમાની જમાનામાં આ તીર્થને જબરજસ્ત ધક્કો પહેર્યો છે. અલાઉદ્દીન ખની મંદિરે તેડતે આ બાજુ આવને હવે ત્યાં, મુહરી નગરના શ્રાવકને રાત્રે સવનું આવ્યું કે નગરને અવંસ થશે માટે મૂર્તિ ઉઠાવી લ્યો. સવારમાં આ સ્વનાનુસાર મૂર્તિ ઉઠાવી ટીટેઈ ગામમાં લઈ ગયા. થોડા સમય પછી અલાઉદ્દીનની સેનાએ નગરને અને મંદિરને વંસ કર્યો. વળી એ બીજે સમય આવતાં ટીટેઈથી પણ મૂર્તિ ઉઠાવીને શામળાજીના પહાડમાં છુપાવવામાં આવ્યાં. છેલ્લે વીસમી સદીમાં સંવત ૧૯૨૮ માં એ મૂર્તિ ટીટેઈ લાવ્યા. અહીંના ઠાકરે દર્શન પણ નહોતા કરવા દેતા દર્શન સમયે એક સોનામહેશ આપવી પડતી હતી, પરંતુ સમય બદલાયે અને ટીટેઈના મંદિરમાં આ મૂર્તિ પધરાવી છે. હવે સારી રીતે દર્શન-પૂજન થાય છે. સફેદ વર્ણની સુંદર લગભગ ગજ ઉપરની (૨૭ ઈચ છે) આ મૂર્તિ સાથે ચોવીશવટે પણ લાવવામાં આવ્યું હતું. શામળાજીના ડુંગરમાં હજી પણ મંદિરનાં ધવ સાવશે દેખાય છે. મુહરો નગરની આજુબાજુ પણ મદિરનાં વંસાવશેષે દેખાય છે. આ મૂર્તિ સુંદર દર્શનીય અને ભવ્ય છે. રટેઈ ડુંગર પાસે છે. ખાસ યાત્રા કરવા લાયક સ્થાન છે. ભેરલ (ભેરોલ) સારથી ૧૦ ગાઉ દૂર અને થરાદથી ૧૦ માઈલ દૂર ભેરેલ ગામ આવ્યું છે. અહીં એક પ્રાચીન અને મહાચમત્કારી શ્રી નેમિનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. આ પ્રતિમાજી વિ. સં. ૧૯૫૬ માં રેલથી દોઢ માઈલ દૂર ગણેશપુર ગામ છે, તેની વચ્ચેના વાણીયાકેફ ખેતર અને દેવત ભેડા તળાવ આવેલ છે તેમાંથી વાયાકેરૂ ખેતર ખેડતાં એક ખેડૂને ચમત્કારિક રીતે આ મૂતિ બેઠી. સાથે બીજી પણ ત્રણ ચાર ખંડિત મૂતિઓ નીકળી હતી. આ સમાચાર શ્રાવકને મળવાથી ત્યાં જઈ મૃતિના દર્શન કર્યા, પરંતુ મૂર્તિ ખંડિત હોવાથી ધનાગેચર નામક તળાવમાં મૂતિઓ પધરાવી દીધી. પુન. ૧૯૬૨ માં ખૂબ વરસાદ થયે અને માટી દેવાઈ ગઈ એટલે ફરીથી મૂતિઓ દેખાઈ. ભેલ ઠાકરસાહેબને આ સમાચાર મળ્યા તેમણે પોતાના કામદાર કે જેઓ જેન હતા, તેમને કહી મૂર્તિઓ જૈનો પૂજવાની વ્યવસ્થા કરે નહિ તે સ્ટેટ સંભાળી લે તેમ જણાવ્યું. જેનેએ તે મૂતિઓ કઢાવી મદિરમાં પધરાવી. સે વર્ષથી વધુ પ્રાચીન મૂતિઓ ઉપાંગથી ખડિત હોય તે પણ પૂજાય છે. આમ કહેવાથી જેનેએ તે મૂર્તિને આદીશ્વર પ્રભુના મંદિરમાં પડખે બિરાજમાન કરી, પરંતુ અનેક જાતના ચમત્કાર દેખાવાથી આ મૂર્તિને મૂલનાયક તરીકે ૧૯ ૯ માં ફા. – ના રોજ સ્થાપવામાં આવ્યા, Page #282 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - _હરીપાસ : ૩૦ : [ જૈન તીર્થોને મુનિ બહુ જ ચમત્કારી અને પ્રભાવિક છે. આ પ્રદેશમાં અનેક ચમત્કારે આ તીર્થના સંભળાય છે. અહીં એ નાં રથ ઘર છે, ધર્મશાળા છે અને પાઠશાળા છે. અહીં આજુબાજુમાં અનેક પ્રાચીન ટીંબા, ખંડિયેરે, પથરાને બાંધેલા પ્રાચીન કૂવાઓ છે ગામથી એક માઈલ દૂર પૂર્વમાં દેવત ભેડા સ્થાન છે, જ્યાં અનેક જૈન મંદિર હતાં. એક બાવન જિનાલયનું પ્રાચીન ભવ્ય મંદિર પણ હતું. અહીંથી મૂર્તિઓ નીકળે છે, આ કથાને ૮૦૦ વર્ષ પહેલાં એક પીથલપુર નગર હતું. પીપલક-પીમ્પલક ગારની ઉત્પત્તિનું સ્થાન આ નગર હેઈ શકે તેમ સંભવે છે. અહીંથી નીકળેલ કાલિકા માતાની મૂર્તિ ઉપર લેખ છે. સં. ૧૩પપ માં પ્રતિષ્ઠિત છે. તેમજ જો વિદા સૂf: કgિa: આ જોતાં આ અંબિકા દેવીની મૂતિ શ્રી નેમિનાથ ભગવાનની અધિક ચિકા જણવ્ય છે. આ સિવાય ગામ બહાર પશ્ચિમોત્તરના મેટા મેદાનમાં ૧૪૪ થાંભલાવાળું હર દેરીવાળું પ્રાચીન મંદિર હતું જે સુસલમાની જમાનામાં નષ્ટ થયું, અત્યારે પણ આ તક્ની જમીન ખોદતાં સુંદર કેરણીવાળા પત્થરે, થાંભલા વગેરે નીકળે છે ગામની અજ્ઞાન જનતા આ થાંભલા લઈ જઈ કૂવા વગેરેના થાળમાં વાપરે છે. આ સિવાય અંચલગચ્છ પટ્ટાવલીમાં પણ ઉલ્લેખ મલે છે કે અંચલ ગચ્છની વઠ્ઠલી શાખાના આચાર્ય શ્રી પુણ્યતિલસૂરિજીના ઉપદેશથી સં. ૧૩૦૨ શેઠ મુંજાશાહે મોટું મદિર કરાવ્યું હતું અને એની પ્રતિષ્ઠા કરાવી હતી. મુંજાશાહે મંદિર બનાવવામાં પ્રતિષ્ઠા મહોત્સવ વગેરેમાં સવા કરોડ રૂપિયાના ખર્ચ કર્યો હતે. ઉપરનું મદિર કદાચ મુંજાશાહનું પણ હોઈ શકે એમ લાગે છે, કારણ કે અત્યારે આ બાજુ સુજાશાહની વાવ જીર્ણ અવસ્થામાં વિદ્યમાન છે. અહીથી બીજા બે લેબો પ, મલ્યા છે. ___" संवत् १२६१ चपे ज्येष्ठमुदि २ रखो श्रीब्रह्माणगच्छे श्रेष्टि बहुदेवसुत देवगणागमार्यागुणदेव्या श्रीनेमिनायनिम्नं कारित, प्रतिष्ठित श्रीजयप्रमपरिमिः (ખંડિત પરિકરને લેખ) " संवत् १५६८ वैशासवदि ८ शुक्रे उपकेश सा० लूगड सा० वीरी मात्मजेन श्रीपाश्वनाथवि कारितं प्र० विजयप्रममूरिमिः પરન્તુમુલનાયક શ્રી નેમિનાથજીની મતિ તે આ લેખથી પણું પ્રાચીન છે. સંપ્રતિ મહારાજાના સમયની મતિ લાગે છે. અહીં એક વાર હજુના સંખ્યામાં જૈન વસતા હતા. ત્યાં અત્યારે માત્ર જૈનોનાં વીસ વર છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ' ઇતિહાસ ] * ૨૩ : નાગકણ પાર્શ્વનાથ ગામથી રાા માઈલ દૂર પ્રાચીન રાજમહેલ વગેરે પણ દેખાય છે. અત્યારે અહીં ચૌહાણ રાજપુત રાજ્ય કરે છે. દરબારશ્રીને અને આ જૈન પ્રજાને પણ શ્રી નેમિનાથ પ્રભુ ઉપર પૂર્ણ શ્રધ્ધા અને ભક્તિ છે. . અહીં આવવા માટે ડીસાથી મોટર રને અવાય છે. ડીસાથી ૫૦ માઈલ રેલ છે. થરાદ સુધી મોટર સવસ છે. ત્યાંથી ૮ થી ૧૦ માઈલ દૂર ભેરેલ છે. થરાદમાં પણ ૧૨ મદિરે છે જેમાં અનેક ભવ્ય પ્રાચીન પ્રતિમાઓ છે. અહીંથી દશ ગાઉ દૂર સાર છે, જ્યાં પ્રાચીન ૪ જૈનમંદિર છે. આ તીર્થના ચમત્કારે સંબધી વિશેષ જાણવા ઈચ્છનાર જિજ્ઞાસુએ ભેરેલ નેમિકથાકીર્તન પુસ્તક વાંચવું. રોલમાં નાની ધર્મશાળા છે. યાત્રિકોને બધી સગવડ મલે છે. નાગફણી પાર્શ્વનાથ આ તીર્થની સ્થાપના ચૌદમી સદીમાં થયેલી છે. આ તીર્થની ચારે તરફ મેવાડના ડુંગરે ફેલાયેલા છે અને વચમાં આ તીર્થ આવ્યું છે. ચૂંઠાવાડાથી પશ્ચિમમાં આમલાઘાટ થી એક માઈલ નીચે ઉતર્યા પછી એ જ પહાડની નાળમાં બે ફલાંગ દૂર પહાડના ઢળાવમાં આ સુંદર પ્રાચીન તીર્થ આવ્યું છે. અહીં એક પુરાણી ધર્મશાળા છે જેમાં પાંચ તે ઝરણું વહે છે. એની નજીકમાં જ શિખરબધ્ધ નાનું સુંદર જિનાલય છે મંદિરમાં બે હાથની વિશાલ યક્ષરાજ શ્રી ધરણે દ્રની ફણાવાળી શ્યામ મૂર્તિ છે અને તેના ઉપર છ ઈંચની સુદર મનહર પાર્શ્વનાથજીની 'પ્રાચીન મૂર્તિ છે - મંદિરની નીચેથી ત્રણ ઝરણું જાય છે અને ત્રણેના પાણીને રાંગમ થઈ - કુંડમાં ગૌમુખીથી પડે છે. આ ઝરણાં દિવસ ને રાત વહે છે. એક ઈચની ધારા પડે છે, પરંતુ ખૂબી એ છે કે કુડ ઉપર ઊભા રહી શ્રી પાર્શ્વનાથજીનું નામ લેવાથી બે ઈંચની જાડી ધારા વહે છેગમે તેવા દુકાળમાં પણ પાણીની ધાર તે અખંડ વહે છે. બીજુ કુંડમાં ગમે તેટલું પાણી પડે પણ કુંડ કદી પણ છલકાતે નથી. ચોમાસામાં પણ આમ જ બને છે. મંદિરજીની ચારે બાજુ ઝાડી છે. સિંહ, વાઘ આદિને ભય પણ રહે છે, છતાંયે તીર્થના ચમત્કારથી કોઈને હરત આવતી નથી. અહીં કોઈ અન્ય દેશની ગો, તપસ્વી, અવધૂત ધૂણી ધખાવીને રહી નથી શકતા. શાસનદેવ તેમને ભય પમાડી બેચાર દિવસમાં જ રવાના કરી દે છે. અહીં આવવાને રસ્તો વિકટ છે. નાળ ઉપર ચઢતાં ઉતરતાં સાવધાનીથી એક જ મનુષ્ય ચઢી કે ઉતરી શકે છે અહીં ગુણ વાચા ઓસવાલ વિરમશાહને ધરણેન્દ્ર સંઘની સાધના કરાવી હતી. જે દિવસે અધિષ્ઠાયક દેવે કહ્યું કેજ આમલાવટ પર મદિર બંધાવ, અને તારી ઈચ્છા પૂર્ણ થશે. * વનકશા Page #284 -------------------------------------------------------------------------- ________________ નાગફણી પાર્શ્વનાથ : ર૩ર : [ જૈન તીને ધરણેન્દ્રની મૂર્તિ ઉપર શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ બનાવી ચુદર જિનમદિરમાં પ્રતિષ્ઠા કરાવી. તેની મનેકામના પૂર્ણ થઈ. આવી જ રીતે વડગચ્છીય યાદવસિહ અને શ્રીશાન્તિસૂરિજીએ ચિન્તામણિ અને પદ્માવતી મત્રની સાધના કરી હતી આ સ્થાન શાંત, ધ્યાન કરવાલાયક અને મંત્ર સાધન કરવા ગ્ય છે. અહીં જીર્ણોદ્ધારની જરૂર છે. આ પ્રાંતમાં આ તીર્થને નાગકડા, નાતન તથા નાગેતન નામથી પણ બધા ઓળખે છે. આ તી માટે એક સુંદર એતિહાસિક દંતકથા મળે છે, જે આ પ્રમાણે છે. જે વખતે સૂર્યવંશી મહારાણા પ્રતાપના હાથમાંથી ચિત્તોડ અને મેવાડનું રાજ્ય સમ્રાટ અકબરે જીતી લીધું તે વખતે મહારાણા પ્રતાપ રાજ્ય છોડી મેવાડના પહાડે અને જંગલમાં છુપાઈને ફરતે હો ત્યારે એ જંગલમાંથી વિહાર કરીને જતાં મહાન જૈનાચાર્ય શ્રી લહમીસાગરસૂરિજીના તેમને દર્શન થયાં. રાણાજીએ તેમનો ઉપદેશ સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીને ત્યાં રેકી વિજ્ઞપ્તિ કરી કેગુરુદેવ! મને મારું રાજ્ય પાછું મળે તેવો ઉપાય દશ. આચાર્યશ્રીએ લાલતું કારણ જાણ કહ્યું કે–ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજીનું આરાધના કરવાથી તમારા મનોરથ ફળશે. બાદ મહારાણા પ્રતાપે તેવા સ્થાન સંબંધી પૃચ્છા કરતાં સૂરિજીએ તેમને મેવાડના પહાડોમાં બિરાજમાન અને ધમાસીની નળમાં થઈને જવાય છે તે રસ્તે શ્રીનાગફણી પાર્શ્વનાજીનું રથાન બતાવ્યું. રાણાજીએ અહીં આવી ખૂબ દેતા અને શ્રધ્ધાથી આરાધના કરી, જેથી તેમની મન કામના ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ. આ સાધના પછી ટૂંક સમયમાં રાણા પ્રતાપને ન ધર્મના દાનવીર શેઠ ભામાશાહે રાણાજીને ખૂબ જ મદદ કરી. રાણાજીએ ત્યારપછી બાવન કિલ્લા જીત્યા, ઉદેપુર જીત્યું અને પિતાને રાજ્યાભિષેક પુનઃ દબદબાથી કરાવ્યું, જેના પ્રભાવથી પિતાનો અભ્યદય થયું. તેને મહારાણા પ્રતાપ કેમ વિસરે ? તેણે પોતાની આરાધનાના સ્થાને ભવ્ય જિનાલય બંધાવી ઉદ્ધાર કર્યો. વળી પાતાના ઉપકારીની હરહંમેશ યાદ રહે તે માટે પિતાની રાજધાનીમાં પણ ધરણે-પરવતી સહિત શ્રી પાશ્વનાથજીનું ભવ્ય મંદિર બંધાડ્યું ને પાશ્વનાથજીની મૂતિને નાગફણી” એવું નામ આપ્યું. અત્યારે પણ આ તીર્થને માટે મહિમા અને પ્રભાવ છે. ઇડરથી કેસરીયા પગ રસ્તે જનાર ગુજરાતના સઘ અહીં જરૂર યાત્રા કરવા આવે છે. ઈડરથી મેવાડની હદમાં પેસતાં જ બે ડુંગરની વચ્ચે આ તીર્થસ્થાન આવેલું છે. અત્યાર પણ અહીં વધુ ઘણા ચમત્કાર દેખાય છે. એક વાર..ને સઘ યાત્રા કરવા આવ્યા હતા એમાં એક દૂર બેઠેલી બાઈ પણ દર્શન માટે ગઈ. અજાણતા પર ચોવી આશાતના ન ધક્ય તે માટે અત્રદેવે ભમરાએ સમુહ અદિરમાવિક Page #285 -------------------------------------------------------------------------- ________________ - - - - ઈતિહાસ ] * ૨૩૩ : દર્શાવતી ( ઈ) અને યાત્રાળુઓ દર્શનને લાભ ન લઈ શક્યા. આ સિવાય નાગફણીપાર્શ્વનાથજીની મૂર્તિઓ નીચેના સ્થાનમાં છે– ૧. વિજાપુર તાલુકાના વિહાર નામના ગામમાં પણ છે. ૧૯૨૨ માં અહીં મદિર બન્યું છે. ૨. દગવાડીયામાં ૧૯૨૮ માં નાગફણી પાર્શ્વનાથજીનું મંદિર બન્યું છે. ૩. કેસરીયાજી પાસેના સામેરા ગામમાં પણ નાગફણીપાર્શ્વનાથનું મંદિર હતું. * એકંદરે આ તીર્થસ્થાન મહાચમત્કારી, પ્રભાવિક અને યાત્રા કરવા લાયક છે. દર્શાવતી (ડભાઈ) . વડોદરાથી પૂર્વમાં રેલવે રસ્તે ૧૮ માઈલ તથા મોટર રસ્તે ૫ણ ૧૮-૧૯ માઈલ દૂર અજોઈ ગામ આવ્યું છે. જો કે આ તીર્થ પ્રસિદ્ધ તીર્થરૂપે નથી પરંતુ અહીં બિરાજમાન શ્રી લઢણુપાર્શ્વનાથજીની અદ્દભૂત ચમત્કારી પ્રાચીન પ્રતિમા છે તેને અંગે અને મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિગેરેની સ્વર્ગવાસભૂમિ હોવાથી તીર્થરૂપ મનાય છે, માટે સંક્ષેપમાં જ ટૂંક પરિચય આપે છે. ડાઈની સ્થાપના ગુર્જરેશ્વર મહારાજા સિદ્ધરાજના સમયમાં ૧૧૫૦ પછી અર્થાત બારમી સદીમાં થઈ છે. સિદ્ધરાજે આ નગરીને કેટ પણ બધા હતા. બાદ વાદો શ્રીદેવસૂરિજીના ગુરુ આ. શ્રી મુનિચંદ્રસૂરિજીને જન્મ બારમી સદીમાં ડભોઈમાં થયા હતા. તેઓ મહાત્યાગી, તપસ્વી અને ધુરંધર વિદ્વાન હતા. તેમને “સૌવીરપાયી(માત્ર કાંજી વાપરીને રહેતા માટે સૌવીરપાયી)નું બિરુદ પ્રાપ્ત થયું હતું. તેમજ તાર્કિકશિરોમણી તરીકે પણ તેમની ખ્યાતિ હતી એમણે વિશ ગ્રંથ નવા બનાવ્યા છે. સાત મહાગ્રંથો ઉપર સુંદર ટીકાઓ રચી છે. તેમની નિષધકાવ્ય ઉપર ૧૨૦૦૦ હજાર શ્લેકની ટીકા પણ અદ્દભુત વિદ્વત્તાપૂર્ણ છે. ૧૧૭૮ માં પાટણમાં તેમને સ્વર્ગવાસ થયે હતે. ગુજરાતના પ્રસિદ્ધ મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ ગોધરાના નરેશ ધૃધૂલને જીતી અહીં આવ્યા હતા. તેમણે દભવતીને રક્ષવા માટે સુંદર, મજબૂત કિટલે બનાવ્યો હતો અને ૧૭૦ દેરીઓવાળું સુંદર વિશાળ ગગનચુખી ભવ્ય જિનમન્દિર બનાવ્યું હતું, જે મદિર સેનાના કળશે અને વજાઓથી સુશોભિત કર્યું હતું. માંડવગઢના મહામંત્રી પેથડકુમારે દભવતીમાં મદિર બનાવ્યું હતું. “રમવાલીપુરે એમાં ૮૩ નગરોમાં બધાવેલાં મંદિરમાં ઉલેખ છે. લોઢણપાર્શ્વનાથજી. દર્ભાવતીમાં શ્રી લઢણુપાર્શ્વનાથજીનું મંદિર તીર્થરૂપ છે. આ સંબંધમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ દર્ભાવતી (ભેાઈ) • ૧૩૪ : મેં જૈન તીર્થંના દંતકથા સ ́ભળાય છે કે સાગરત્ત નામે સાવાડ ફરતા ફરતે દર્શાવતો માન્ચે, એને રાજ પૂજા કરવાના નિયમ હતા. ભૂલથી પ્રતિમાજી સાથે લાવવાનું ભૂલી ગયા. પ્રતિમા–પૂજન સિવાય ભાજન કઈ રીતે થઈ શકે? પછી વેળુની સુદર પ્રતિમા મનાવી પૂજન કરી લેાજન કર્યું, અને તે પ્રતિમાને કૂવામાં પધરાવી. કૂવામાં પધરાવેલ પ્રતિમાજી કૂવામાં અખંડ રહી-અશાત્ર પીંગળી નહિ શ્ચાતા સમય પછી સાથેવાતુ ફરતા ફરતા પા। દર્શાવતી આવ્યે. અધિષ્ઠાયકદેવે એને સ્વપ્નમાં જણાવ્યુ` કે તમે એ મનાવેલ વેળુની પ્રતિમાજી ખહાર કાઢો. ખીરે દ્વિવસે સુતરના તાંતણે પ્રતિમાજીને બહાર કાઢ્યાં. પ્રતિમાજીની વ્યિ કાંતિના દર્શન કરવાથી સ લેાકાને ખૂબ આનંદ થયા. પછી સાવાડે મેઢુ મદિર મધાવી પ્રભુજીને સ્થાપન કો. પ્રતિમાજી અ પદ્માસન અને મહાચમત્કારી છે. લેઢાની માફક દૃઢ અને વસમાન મજબૂત હોવાથી પ્રતિમાજીનું નામ પશુ ‘લેાઢણુ પાર્શ્વનાથ' પ્રસિદ્ધ થયુ. જે કૂવામાંથી આ મૂર્તિ નીકળી તે કૂવા પણ અત્યારે મહાલક્ષ્મીજીના મદિર પાસે વિદ્યમાન છે. “ પ્રાચીન તીર્થમાળામાં પણુ આ પ્રમાણે ઉલ્લેખ મલે છે. લાઢણુ ત્તિપરી જાણીચે, ઉથામણે હા મહિમા ભંડાર ( વિ. ૧૬૬૮) ની રચના જગત વધુભ, કલિકુંડ ચિંતામણુ લેાઢણુા. (૧૮૮૨) આ ચમત્કારી મૂર્તિ અત્યારે દર્શાવતીમાંÀાઇમાં વિદ્યમાન છે. એને લેાઢણુ યાર્શ્વનાથજીનુ દહેરાસર કહે છે. આ મંદિર સુંદર બે માળનુ છે. નીચેના ભાગમાં મૂલનાયક તરીકે સૌંદર શ્યામમનહર શ્રી લેાઢણુ પાર્શ્વનાથજી છે. જમણી માજી શાંતિનાથજી અને ઢાખી બાજી શ્રી આદિનાથજી છે. ઉપરના ભાગમાં મૂલનાયકજી શ્રી શીતલનાથજી છે. આ સિવાય બીજા સુંદર સાત મંદિરો છે. આ મંદિરમાં કુલ ૬૦ મૂર્તિએ છે. બહારના ભાગમાં ચમત્કારી મણિભદ્રજી છે. સિદ્ધચક્રજીને પટ પણું સુંદર છે. સાતે મદિશના ટૂંક પરિચય નીચે આપું છું. (૧) શ્રી સુનિસુવ્રતસ્વામીનું મદિગ્મા મંદિરમાં કુલ ૩૪ મૂર્તિ છે. આ મદિરમાં શ્રી ગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે. સ્ફટિક રત્નની એક પ્રતિમા પણ છે. (૨) શ્રી ધર્મનાયામીનું મંદિર-આ મંદિરમાં કુલ ૪૮ મૂર્તિઓ છે. એક ચાવીશટ અને પચતીર્થી સુદર છે. (૩) શ્રી આદિનાથજીનું મંદિર-અહીં કુલ ૨૬ મૂર્તિઓ છે. (૪) શ્રી શામળાજીનું મંદિર આ મંદિર પ્રાચીન છે. ધારવાળાએ આ મદિર અંધાવ્યાનુ કહેવાય છે. અત્યારે પણુ ધ્વજાવડ વગેરે ગધારીયા કુટુમ્બવાળા ચઢાવે છે. શ્રી શામળા પાર્શ્વનાથજી ઉપરના ભાગમાં મૂલનાયકજી છે. અહીં કુલ મૂર્તિ ૧૧૨ છે. ગભારા બહાર મહેાપાધ્યાય શ્રી યવિજયજી મહારાજની મૂર્તિ છે. k Page #287 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ર૩પઃ - દર્ભાવતી ડિલેઈ) ચેકમાં જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરિજીની પાદુકા છે. સિદ્ધાચલજી અને સમેતશિખરનો પટ્ટ પણ સુંદર છે. (૫) જૂના શાંતિનાથજીનું મંદિર-મૂળ ગભારામાં ૨૦ મૂતિઓ છે ડાબી બાજુના ગભારામાં મૂલનાયક સુમતિનાથજી છે. આમાં ૧૬ મૂર્તિઓ છે. જમણા ગભારામાં કુલ સત્તર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફના ભાગમાં અગિયાર મૂર્તિ છે. ભીંતમાં કેતરેલા પટ પણ સુંદર છે. (૬) નવા શાંતિનાથજી–આ મંદિરમાં કુલ-૧૮ મૂર્તિઓ છે અહીં પચતીથી પટે દર્શનીય છે. (૭) ચંદ્રપ્રભુ જિનમંદિર-આ મંદિરમાં કુલ ૧૫ મૂતિઓ છે. ઉપાધ્યાયજી મહારાજનું સમાધિસ્થાન ગામથી દક્ષિણે ચાર ફલાંગ દૂર આ સમાધિસ્થાનમાં આવ્યું છે. દક્ષિણ બાજુએ ઉપાધ્યાયજીના સમાધિરતૂપ સાથે બીજા સાત પે (કુલ ૮) છે. અહીં એક ધર્મશાળા પણ સારી છે. બીજા વિભાગમાં પણ ૮ દેરીઓ છે. અહીં એક સુંદર કૃ છે, જે બહુ ચમત્કારી છે અહીં એક ભેજકને રેજ સવા રૂપિયે મલતો હતે. અહીંનું પાણી પણ સારું ને સ્વાદિષ્ટ છે. - આ દેરીઓમાં મુખ્ય શ્રી વિજયપ્રભસૂરિજીની ૧૭૭૫ ની સાલની પાદુકા છે. પછી ત્રણ દેરીઓ તે વિજયપ્રભસૂરિજીના શિષ્યની છે. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ અને તેમના શિષ્યોની પાદુકાઓ છે. ઉપાધ્યાયની પાદકો સ્તુપ સં. ૧૭૪૫ માં બનેલ છે. ત્યાંથી તે ઠેઠ ૧૯૫ સુધીમાં આ ૧૬ દેરીઓ બની છે. ઉપાધ્યાયની પાદુકાપને લેખ નીચે આપું છું संवत १७४५ वर्षे शाके १६११ प्रवर्तमाने मार्गशीर्षमासे एकादशीतिथौ त. श्री श्रीहीरविजयसूरीश्वरशिष्य-पं० श्रीकल्याणविजयगणिशिष्य-पं. श्रीलाभविजयजिगणिशिष्य-पं. श्रीजितविजयगणिशिष्य-सोदरसतीर्थ्य पं. श्रीनयविजयगणिशिष्य-. श्रीयशोविजयगणीनां पादुका कारापिता प्रतिष्ठितेयं તવામાવિવા......વિનયકાળિના પાકનારે છે કહેવાય છે કે એમના સ્વર્ગવાસના દિવસે એમના રતૃપમાંથી ન્યાયને વનિ પ્રગટે છે, આ સોળ દેરીઓમાં એકમાં શ્રી ઋષભદેવ પ્રભુની પાદુકાઓ છે. આ સ્થાનમાં કાતિકી અને ચૈત્રી પૂર્ણિમાએ શત્રુંજયનો પટ બંધાય છે. તેમજ મૌન એકાદશીઉપાધ્યાયજીના વર્ગદિને, તેમજ જેઠ શુદ ૯ વગેરે દિવસેએ પૂજા, ઉત્સવ, ભાવનાદિ થાય છે. ૧. અહીં ૧૨૧૧ માં વાંચનાચાર્ય ગુણકરસૂરિએ ચતુર્વિશતિજિન સ્તુતિ વૃત્તિ લખાવી. Page #288 -------------------------------------------------------------------------- ________________ વાદરા, જગડીયાથ * ૨૩૬ : [ જૈન તીર્થાના ૨. ૧૨૫૧ માં ભીમદેવના રાજ્યમાં ચેગશાસ્રવૃત્તિ લખાવી. ૩. ૧૮૯૦ માં પૂર્ણિમા ગચ્છના શ્રી રામચંદ્રસૂરિજીએ વિક્રમચરિત્ર પદ્ય અન્ય બનાવ્યું ૪. ૧૭૬૭ માં ઉપદેશમાળા કથા લખાઈ છે. અહીં અત્યારે ચાર-પાંચ સુંદર જ્ઞાનમદિશજ્ઞાનભંડારા છે, જેમાં પ્રાચીન અર્વાચીન પુસ્તક સૌંગ્રહ ઉત્તમ છે. આત્મારામજી જૈન પાઠશાળા ચાલે છે. કન્યાશાળા છે. સુદર પાંચ ઉપાય છે. અે વાડીએ જમણુ વગેરે માટે છે. લગભગ ત્રણસા ઉપર જૈનાના ઘર છે. યોવિજય વાટિકા નવી અની છે. જિજ્ઞા સુએ જરૂર લાભ લેવા જેવુ છે. આ સિવાય જાહેર સ્થાનામાં પણ હીરા ભાગેાળ, માતા દેાકડી, લાલાટોપસીજા વાવ, તેજ તલાવ, જૂના કિલ્લો વગેરે જેવા લાયક સ્થાને છે. વડાદરા (વટપદ્ર) ગુજરાતમાં ગાયકવાડે સરકારની રાજધાની તરીકે વાદા ( Barda ) પ્રસિદ્ધ છે. અહીં નરસિહજીની પાળમાં દાદા પાર્શ્વનાથજીનું મહારાજા કુમારપાલના સમયનું ભવ્ય અને પ્રાચીન મંદિર છે. ૧૯૭૩ માં આના જીર્ણોધ્ધાર કરી બહુ સુંદર બનાવ્યુ છે. પાવાગઢના જૈન મંદિરમાં બિરાજમાન શ્રી ભીડભજન પાર્શ્વનાથજીની મૂર્તિ; પાવાગઢમાં જૈન વસ્તીના અભાવે એ મૂર્તિ અહીં પધરાવ્યાં છે. દાદા પાર્શ્વનાથજીની સ્મૃતિ વેળુની લેષમય હું જ ચમત્કારી અને ભવ્ય છે. આ સિવાય ખીજા પશુ સુદંર ૧૮ જિનમંદિર છે. અહીં શ્રી પ્રવર્તકજી કાન્તિવિજયજી મહારાજના જ્ઞાનભડાર પશુ સારા દર્શનીય છે. પુસ્તકસ ગ્રહ સાશ છે ગાયકવાડ સ્ટેટની રાજધાની હોવાથી રાજમહેલ, ખીજા રાજટ્ટીય મકાના, કૈાલેજ, લાભુવન વિગેરે જેવા લાયક છે. ગાયકવાડ સ્ટેટની લાયબ્રેરી, વઢાદરા એરીએન્ટલ સીરીઝ, પુરાતત્ત્વ સંગ્રહ વગેરે જેવા ચેગ્ય છે. અહીં નજીકમાં છાણી ગામ છે. ત્યાંના મંદિરે દર્શનીય છે. ત્યાં પણ પુસ્તક ભંડાર સારા છે. જગડીયાજી ભરૂચ છઠ્ઠામાં આવેટ અકલેશ્વરથી રાજપીપળા સ્ટેટ રેલ્વે જાય છે ત્યાં વચ્ચમાં જ જગડીયા તીથૅ આવે છે. જગડીયા સ્ટેશનથી એક માઈલ દૂર તીર્થંસ્થાન છે. ૧૯૨૧ માં શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાજી પ્રગટ થયાં અને નૂતન જિનમદિરમાં શ્રી આદિનાથ પ્રભુજી મૂત્રનાયક બિરાજમાન થયા ત્યારથી શ્રી આદિનાચ પ્રભુનું તીર્થ કહેવાય છે, પ્રતિમાજી ભવ્ય અને ચમત્કારી છે. અધિષ્ઠા ચક દેવ જાગૃત છે. દર પૂનમે મેળા ભરાય છે. વૈ. શુ. ૩ મેાટે મેળા ભરાય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૧૩૭ : ભરુચ અહીંની આબોહવા ઘણું જ સારી છે. હવા ખાવાનું સ્થાન છે. શ્વેતાંબર જૈન ધર્મશાળાઓ છે. સગવડ સારી છે. ભરુચ (અશ્વાવબેધ તીર્થ) અમદાવાદથી મુંબઈ જતી B.B. & G.T. રેલવેમાં ભરૂચ સ્ટેશન આવે છે. ભરૂચ લાદેશની પ્રાચીન રાજધાની છે-હતી. ભરૂચથી છ માઈલ દૂર અશ્વાવબેધ તીર્થ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી આ તીર્થની સ્થાપના થઈ હતી. શ્રી મુનિસુવ્રતસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભૂતલમાં વિચારી રહ્યા હતા. વિહાર કરતા કરતા પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા. આ વખતે ભરૂચમાં જિતશત્રુરાજા પિતાના સર્વ લક્ષણસંપન્ન અશ્વનું બલિદાન દેવા તયાર થયા હતા. પિતાના જવાથી અશ્વનું કલ્યાણ થશે એમ જાણી ભગવાન પ્રતિષ્ઠાનપુરથી વિહાર કરી એક જ દિવસમાં ૬૦ કેશ ભરૂચના કેરટ વનમાં પધાર્યા. ઉપદેશ આપી રાજાને પ્રતિબધી અશ્વના જીવને તેને પૂર્વ ભવ કહી બચાળે અશ્વ અનશન કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં મહર્થિક દેવ થયે. બાદ ત્યાંથી આવી પ્રભુજીના સમવસરણના સ્થાને રત્નમય સુંદર જિનમંદિર બંધાવ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીની સુંદર પ્રતિમાજી સ્થાપિત કર્યા પિતાની પણ અશ્વરૂપ મૂતિ બનાવી બાદ દેવલોકમાં ગયે. ત્યારથી અશ્વાવબોધ તીર્થ પ્રસિદ્ધિમાં આવ્યું. આવી જ રીતે અહીં કેરટ વનમાં એક સમળી મૃત્યુસમયે મુનિવરેના મુખથી નમસ્કાર મહામંત્ર સાંભળી સિંહલદેશના રાજા ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાને સાત પુત્રે પછી દેવીની આરાધનાથી સુદર્શના નામની પુત્રી જન્મી. તે જન્મમાં નવકાર મંત્ર સાંભળતાં જાતિમરણ જ્ઞાન થયું કે પિતે પૂર્વ ભવમાં ભરૂચમાં નર્મદા તીર કેરટ વનમાં સમળી હતી. એક વાર વડ ઉપર બેઠેલી તેવામાં પારધી. ના બાણથી વધાયેલી હું કરુણ આકંદ કરતી હતી. તેવામાં કોઈ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળા. મેં તેની અનુમોદના કરી ત્યાંથી મૃત્યુ પામી હું રજપુત્રી થઈ છું. આ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન થયા બાદ કેરંટ વનમાં ચત્યને જીર્ણોદ્ધાર કર્યો. ગ્રેવીસ દેરીઓ બનાવી પૌષધશાળા, દાનશાળા વગેરે કરાવ્યાં ત્યારથી શકુનિકા વિહારની પ્રસિદ્ધિ થઈ. અને તે સુદર્શના મૃત્યુ પામી ઈશાનદેવલોકમાં ઉત્પન્ન થઈ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં આ પ્રસંગ બન્યું છે, ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા છવંતસ્વામી તરીકે પૂજાય છે. બાદ પરમાહિતપાસક મહારાજા કુમારપાલપ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી મહામાત્ય ઉદાયનના પુત્ર મંત્રીશ્વર અંગડે પિતાના પાથે શનિકાવિહારને આધાર કરાવ્યું. આ વખતે મિથ્યાદષ્ટિ સિંધવા દેવીએ તેને ઉપસર્ગ કર્યું હતું જેનું નિવારણ આચાર્યશ્રી Page #290 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ : [ જૈન તીર્થાના હેમચંદ્રસૂરીશ્વરજીએ કહ્યુ હતુ. જુઓ આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી તે પ્રસંગને આ પ્રમાણે ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. अंबडस्स पासायसिहरे नच्चतस्त उवसग्गो कओ । सोअ निवारीओ विज्जाबले सिरिहेमचंदमूरीहि || ભરુચ અશ્વાવષેધનું અને શકુનિકાવિહારનું સ્થાન અત્યારે તા વિચ્છેદ છે. ભરૂચમાં મુસલમાની જમાનામાં આપણા જિનાલયેાને મસ્જીદના રૂપમાં ફેરવી નાખવામાં આવ્યા હતા. ખારીક તપાસ કરતાં અસલમાં આ મસ્જીદેા નહિ કિન્તુ જૈન મંદિરા હતાં. તેનાં સ્પષ્ટ ચિન્હા અદ્યાત્રધિ વિદ્યમાન છે. કહેવાય છે કે આંખકે જે ભવ્ય મંદિર ખધાશ્રુ હતુ તે મુસલમાનાએ તેાડી મસ્જીદ બનાવેલ છે.* * અજૈન સાત્યિમાં પણ ભૃગુકચ્છની ઉત્પત્તિને ઇતિયાસ મળે છે. સ્કંદપુરાણમાં અને બૌદ્ધના દિવ્યાવદાનમાં ભગૃ૰ની ઉત્પત્તિ માપી છે. તેમજ પુરાતત્વજ્ઞાધાએ પશુ શ્રાધ કરી નક્કી કર્યું છે કે ઇ. સ. પૂ* ૮૦૦ માં ભરૂચ વસ્તુ છે. ખોત્ર'ના માધારે તે ઈ. સ. પૂર્વે ૧૦૦૦ માં ભરૂચ ભારતમાં વ્યાપારનું એક બુંદર હતું. ભગવાન શ્રી પાર્શ્વનાથજી અને ભગવાન શ્રી મહાવીરના સમયમાં લાદેશ વિહારનું સ્થાન ગણાતું હતું. લાઢની પ્રાચીન રાજધાની ભૃગુકચ્છ કહેવાય છે. ભૃગુકચ્છમાં મહાજન પદ્મ યુગમાં ડેઢ મગધ, ભારત મધ્યપ્રદેશથી વ્યાપારી કાદલા આવતી. ના નદીમાં મેટા મોટા વદ્યા દૂર દૂરથી ાનનાં તાપથના ગાંધારથી જમીનભાગે, ઉજૈન સુધી અને પશ્ચિમ ભારતના બંદર ગાય, સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધીના રાજમાર્ગે બધા વ્યવહાર ચાલનેા. ભરૂચના બંદરેથી દૂરદૂર વાણા જતાં. મા વટારા તામ્રીપ, સિલદ્વીપ થઈને સુવર્ણભૂમિ (બરમા), રાનાસમુદ્ર, ઈક્કસ અને ઇરાનના અખાત, અને પ્રેમીલેશન સુધીના પાપારી વ્યવહાર આયાત નિકાશ કરતા અને રાજપ્રતિનિધિએ જતા, બૌદ્ધસાહિયમાં ઉલ્લેખ મળે છે ! બૌદ્ધદેવના નિર્વાણુ પૂર્વે પણ ભૃગુકચ્છ અને સૌથ ટ્રમાં ઔદ્રધમ ફેલાયેા હતેા. અહીં બૌભિક્ષુને આ ખપુટાચાર્યે વાદમાં હરાભ્યા હતા. ગુર્જરનશેશના વાથમાં ભૃગુચ્છ તુ જ મુશ્કેલીથી આવ્યુ છે. સાલથી કશું દેવના મંત્રીશ્વર શાંતુ મહેતા, અહીંના દંડનાયક નિમાયા દ્રતા, પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્રિભુવનપાલ, મુંજાલ, કાક, અખા વગેરે દૃનાયક ચચાના ઉલ્લેખો મળે છે. અને કુમારપાલના સમયે તે। દાયન પુત્ર બારવાગ્ભટ મહીંના દંડનાયક હોવાના તેમજ અહીંના શકુનિકાવિહારના જીજ્ઞેÍદ્વાર, ઉદાપન મંત્રીની પ્રતિજ્ઞા પ્રમાણે તેમના પુત્રે આંબા અને ખાવડ વગેરે કરાવે છે, મહીં સુંદર પત્થરનુ મંદિર ૐ બનાવ્યું છે. વિ. સં. ૧૨૨૧ (૧૨૨૨) શ્રી હેમચદ્રાચાયના હાયથી પ્રતિષ્ઠા થઇ, અને મયારાજા કુમારપાલે આરતી ઉતારી હતી. આ ભવ્ય મંદિરને ફ્યુસલમાની જમાનામાં મસીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પશુ જારમાં વિદ્યમાન છે. વિ. સ. ૧૧૫૮ માં કારયણકાસ શ્રી દેવભદ્રસૂરિજીએ અહીં લખ્યા છે. વિ. સ. ૧૧૯૫ માં સુવણુ દંડથી મંડિત થયેલા, મુનિસુવ્રત અને વીરપ્રભુના મંદિરથી રમણીય, એવા ભરૂચમાં પ્રદત્તના મદિરમાં પાસના ચરિય બન્યાના ઉલ્લેખ છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૩૯ :. ભરુચ અત્યારે પણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ભરૂચમાં મુખ્ય મંદિર છે. મૃતિ ભવ્ય અને દર્શનીય છે. ભરૂચમાં બીજા ૯ જિનમંદિરે છે. સ્થાન દર્શન નીય છે. “ હિં કુળગુરાય” આ સ્તુતિ અત્યારે પણ સાર્થક છે એમ જરૂર લાગે છે. ઉપાશ્રય, ધર્મશાળા વગેરેની સગવડ છે. મહામંત્રી વરતુપાલ તેજપાલ અહીં ખાવ્યા હતા. તેમણે અહીં ત્રણ સરસવતી ભંડાર જ્ઞાનમંદિર કરાવ્યા હતા. હમ્મીરમદમદન જયસિંહસૂરિજીએ બનાવ્યું છે તેમાં ભરૂચનું વર્ણન છે. શકુનિકાવિહાર શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કર્ણદેવના સમય સુધી વિદ્યમાન હતું. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત કર્યું અને સુપ્રસિદ્ધ જૈન તીર્થમંદિરને મરછદરૂપે બનાવી દીધું. શ્રીયુત બરસ મહાશય ગુજરાતના અવશેષોની સરવે કરવા આવેલા ત્યારે તેમણે “ બાયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા ” પુસ્તકના ૬ વોલ્યુમમાં આ જુમ્મામસિદ વિષે નેધ લખી છે. ઈ. સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું એ સમયે ભરૂચ પણ મુસલમાનેના હાથમાં ગયું. તેઓએ ગુજરાતમાં ઘણે સ્થળે હિન્દુ અને જૈન દેવાલને મચ્છમાં ફેરવી નાખ્યાં. એ કાળમાં ભરૂચની જુમ્મા મજીદ પણ જેન મંદિરમાંથી પરિવતિત બનેલી લાગે છે. અત્યારે પણ ત્યાંના અવશેષ ખંડિત થયેલા પુરાતન જૈન વિહાર કે મંદિરને ભાગ છે, એમ જણાય છે. ” આ રથળની પ્રાચીન કારીગરી, બાકૃતિઓની કતરણી અને રસિકતા, સ્થાપત્ય, શિલ્પની કળાનું રૂપ, અને લાવાય ભારતવર્ષમાં અજોડ છે ” ( A. S. of India Vol, VI, P. 22 FE.) મુસલમાનોના રાજ્ય તત્ર નીચે, પણ કાયમ રહેલી હિન્દુ કળાનું એમાંથી સચન થાય છે. જુમ્મામરજીદની લંબાઈ ૧૨૬ ૧/૨ છે અને પહેલાઈ પર ફૂટની છે. અડતાલીસ થાંભલાની સરખી હાર છે. તે ઉપર અગાશી છે. અને ત્રણ ભાગ્ય ઘુમ્મટ છે, છત ઉપર આબુના વિમળ વસતીમાં જે સુંદર કાતરણી છે તેવી કોતરણી છે. થાભલામાં શિલ્પીની કારીગરી અને કળા અદ્ભુત છે, થાંભલા ઉપરના પાટમાં જૈન અને હિન્દુ ધાર્મિક જીવનનાં કેટલાક દો કાતરેલાં છે. ' ભરૂચના કિલ્લામાં સિદ્ધરાજે અથવા કુમારપાલે જે પત્થરો વાપર્યા છે એના જેવા જ ત્યારે અત્યારે આ મંદિરમાંથી બનેલ મછિદમાં પણ દેખાય છે. બા ઉપરથી એમ લાગે છે કે અંબા મંત્રીએ બહુ જ મજબૂત ઉત્તમ પથરનું અને કારીગરીવાળ સુંદર મંદિર બંધાવ્યું છે. આ મસિદને ઉત્તર તરફને દરવાજો જેન દેવળને છે. દ્વારપાળ યા દંડ લઇને ઉભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઈ ગઈ છે. ઉબરા બારસને છે અને પ્રતિમાના આસનની ઝાંખી કરાવે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ભરૂચ : ૨૪૦ : [ રન તીર્થને આ તીર્થની ઉત્પત્તિ સબધી વિસ્તૃત માહિતિ સુદ સણા ચરિયું અને વિવિધતીર્થકલ્પમાંથી અને પ્રભાવક ચરિત્રમાથી મલે છે, લંબાજીના ભયથી સંક્ષેપમાં જ ઉત્પત્તિને પરિચય આપ્યો છે. ભરૂચમાં ન મુનિઓના વિહાર સંબંધી બુકતકલ્પ ભાષ્યવૃણિ વિગેરે પ્રાચીન ગ્રન્થોમાં ઉલ્લેખ મળી આવે છે. અશ્વાધ અને સમલિકાવિહાર તીર્થને પ્રાચીન તીપટ આબુનાં વિમલવસહી નમંદિરમાં અને કુંભારીયાજીના જૈન મંદિરમાં અત્યારે પણ હુબહુ વિદ્યમાન છે. માત્ર સુસલમાની જમાનામાં જ આ તીર્થ નઈપ્રાયઃ થયું છે. ભરૂચને જૈન સાહિત્યમાં ભૃગુકચ્છ તરીકે ઉલેખેલ છે અને વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમય જેટલું આ નગર પ્રાચીન છે એમાં તે સંદેહ જ નથી. આ સિવાય પ્રભાવક ચરિત્રમાં નીચેના પણ ઉલ્લેખ મળે છે. ૧ કાલિકાચાર્યના ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્ર ભંગુકચ્છના રાજા હતા. “gવાસ્તિ; સદાતિ भृगुकच्छनृपस्तत्र बलमित्रोऽभिधानता" આ. શ્રી કાલિકાચાર્ય જ્યારે ભૂગુ પધાર્યા ત્યારે ઉત્સવ બહુ જ સારે થયે હતું, રાજા પિતે સામે આવ્યા હતા. સૂરિજીએ રાજાને પ્રતિબંધ આપવા સાથે જ શકુનિકાવિહાર તીર્થનું માહાસ્ય સંભળાવ્યું હતું. ભરૂચમાં કાલિકાચાર્યજી ચાતુમાંસ હતા ત્યારે મિથ્યાત્વીને વાદમાં છાયા હતા તેથી તેઓએ તેમને ઉપરવા કર્યા હતાં. રાજા કાનને કાચ અને સરલ હતા. બીજા ઉપસર્ગોથી તે સૂરિજી ન ડગ્યા પરંતુ જ્યારે મંત્રીએ કહ્યું કે સૂરિજી તે દેવ સમાન પૂજ્ય છે માટે ત્યાં એમનાં પગલાં પડયાં હેય ત્યાં આપણાથી યુગ કેમ મુકાય?એમના ચરણ તે પૃજવા ગ્યા છે. બીજું તેમને ઉત્તમ આહારથી સત્કારવા જઈએ માટે નગરમાં હીંડીનાદ વગડા કે ગામલોકો તેમને ઉત્તમ આહાર આપે “નારે રિમો વધ ક્ષેત્રાધિપૂત प्रतिलाभ्या वराहरगुत्रो राजधासनात ॥" ભીંતમાં ત્રણ આસન મહેબ છે. ત્યાં ત્યારે તે ( અરેબીક ભાષામાં ) સાસુદીન તઘલખને લેખ છે. આવું જ પાલનપુર, ખંભાત, અને જેનપુરની મેટી મરજી ૫ણ જન મંદિરનું પરાવર્તન છે એમ સ્પષ્ટ દેખાય છે. ખરેખર શ્રી મુનિસુવ્રત સ્વામીનું અશ્વત બોધ તીર્થ અને નિકાવિહાર ગુજરાતના મહામાન્ય ઉદા મહેતાના પુત્ર માંગડ મંત્રીશ્વર પત્થરને બંધાવે, સેલંકી રાજાધિરાજ પરમાતોપાસક કુમારપાલ અને કલિદાસ શ્રી હેમચંદ્રાચાર્યજીને પ્રતિષ્ઠા અને ધ્વજ ફરકાવેલ કનિકા વિહાર મÚમાં પરિવર્તન પામ્યો છે. કલિકાની આ વિષમતા છે!! Page #293 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૪૧ : સુરત ( આ પ્રમાણે અને પણીય અશુદ્ધ આહાર મળવાથી આ. શ્રીકાલિકાચાર્ય સપરિવાર ત્યાંથી ચાતુર્માસમાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનપુરના સંઘના આગ્રહથી પ્રતિકાનપુર પધાર્યા, પર્યુષણ પ્રતિષ્ઠાનપુરમાં ઉજવ્યાં અને સંવત્સરી મહાપર્વ ભા. શુ. પાંચમે કરવામાં આવતું હતું તે ભાદરવા શુદિ ચોથના જ કરવામાં આવ્યું. આવી જ રીતે લગભગ એ જ સમયમાં થયેલ આર્ય ખપૂટાચાયે પણ ભૂગુકચ્છમાં બૌદ્ધોને હરાવી શકુનિકાવિહાર તીર્થ બચાવ્યું હતું. જુઓ– "मारिभ्य इव क्षीरं सौगतेभ्यो व्यमोचत । अश्वावबोधतीर्थ श्रीभृगुकच्छपुरे हि यः ॥" તેમજ તેમના શિષ્ય શ્રી મહેંદ્રસૂરિજીએ પટણામાં પાંચસે બ્રાહ્મણને જેની દીક્ષા આપી હતી અને એ કારણે ભૂગુકચછના બ્રાહ્મણે એમના ઉપર દેખ રાખતા હતા અને ઉપદ્રવ કરતા હતા. મહેદ્રસૂરિજીએ અહીં આવી, ચમત્કાર બતાવી એ સર્વ ઉપદ્રવ દૂર કર્યા હતા. (શ્રી પ્રભાવક ચરિત્ર, પાદલિપ્તસૂરિ પ્રબન્ધ) ભરૂચમાં નવ સુંદર મંદિર છે જે આ પ્રમાણે છે. (૧) શ્રી યશોધરા પાશ્વનાથજીનું ભવ્ય મંદિર છેઅહીં ધરણેન્દ્ર પાવતીની ચમત્કારી પ્રતિમા છે. (૨) તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામીના મદિરમાં ભેંયરામાં શ્રી સહસ્ત્રફણ પાર્શ્વનાથજીની ભવ્ય મનહર પ્રતિમાજી છે. (૩–૪) આ સિવાય અનંતનાથજી, બાષભદેવજી, જેમાં એક રનની પ્રતિમાજી પણ સુંદર છે, (૫-૬) શાનિતનાથજીના બે મંદિર છે. (૭) બીજા મદિરમાં પણ મુનિસુવ્રતસ્વામી છે. (૮-૯) મહાવીર સ્વામી અને અજિતનાથજીના મંદિર છે. આવી રીતે નવું મંદિર છે. મુખ્ય =દિર શ્રી મુનિસુવ્રતસ્વામીનું જે શકુનિકાવિહાર કહેવાય છે તે બહુ જ પ્રસિધ્ધ છે સુંદરશ્યામ મુનિસુવતજિનની પ્રતિમા પરમદર્શનીય છે. ઉપાશ્રય, પાઠશાળા, શ્રાવકેની વસ્તી મારી છે. સ્ટેશનથી ગામ એક માઈલ દૂર છે. ભરૂચ ટેકરો ઉપર વસેલું છે. નીચે વિશાળ નર્મદા નદી વહી રહી છે. સુરત, અહીં લગભગ પચાસેક જિનમદિરે છે. ઘરમન્દિરે પણ છે. ૧, ગેપીપુરામાં શ્રી શાન્તિનાથજી, ૨ અનંતનાથજી, ૩ અનંતનાથજી. ૪ નવાપુરામાં શાંતિનાથજી, ૫ ભીડભંજન પાર્શ્વનાથજી. આ ઉપરાંત જુદા જુદા તીર્થંકરના નામાભિધાનવાળાં બીજા ઘણાં મંદિરો છે. શ્રી શાંતિનાથના મંદિરમાં રનની એક સુંદર પ્રતિમા છે. અહીંયાં શેઠ દેવચંદ લાલભાઈ પુરતધ્ધાર પંડ, આગમેદય સમિતિ, શ્રી Page #294 -------------------------------------------------------------------------- ________________ ખ ભાત : ૨૪૨ : [ જૈન તીર્થોને સાગરાનંદસૂરિજીનું આનંદ પુસ્તકભંડાર, શેઠ નગીનદાસ જી હાઈસ્કુલ, બે જૈન કન્યાશાળાઓ પાઠશાળાઓ પણ સારી ચાલે છે. શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળા ને બીજી પણ ધર્મશાળાઓ છે. સુરતમાં જેની વરતી સારા પ્રમાણમાં છે. ધાર્મિક રુચિ અને શ્રદ્ધા પણ સારી છે. ઝવેરાતને મુખ્ય છે જેના હસ્તક છે. સુરત જરીના કામ માટે ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. સુરતના લેકે શોખીન છે અને તેથી ત્યાંના લોકોને “સુરતી લાલા” એવા ઉપનામથી ઓળખવામાં આવે છે. મુંબઈ ઇલાકામાં આગળ પડતું શહેર છે અને તાપીના કાઠે હોવાથી બંદર તરીકે પણ તેની સારી ખ્યાતિ છે. અગ્રેજ લોકેએ સુરતમાં પિતાની કેઠી નાખેલ આ સિવાય કતાર ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનાં બે સુંદર મંદિરે છે. રાંદેરમાં પણ મુનિસુવ્રતસ્વામીનું, આદિનાથજીનું, બે માળનું ભવ્ય મંદિર પાશ્વનાથજીનું, મનમોહન પાર્શ્વનાથજીનું અને ચિન્તામણું પાર્શ્વનાથજીનું મંદિર તેમજ લાયબ્રેરી પાઠશાળા વગેરે છે. શ્રી થંભન પાર્શ્વનાથજી (ખંભાત) આ તીસ્થાનમાં બિરાજમાન શ્રી સ્થભન પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણાં જ પ્રાચીન અને ચમત્કારી છે. આ પ્રતિમાજીને ઈતિહાસ નીચે પ્રમાણે મળે છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયેલા રામચંદ્રજી અને લક્ષ્મણજી વનવાસમાં રહેતા હતા તે સમયે લકેશ્વર રવણે રામચંદ્રજીની પત્ની સતીશરોમણે સીતા દેવીનું અપહરણ કર્યું. ત્યારપછી રામચંદ્રજી અને લક્ષમણજી સીતાજીને શોધતા શોધતા સૈન્ય હે લંકાની આ બાજુ આવી પહોંચ્યા. વચ્ચે મહાન સમુદ્ર અને સામે પાર લંકા નગરી હતી. સમુદ્રને કેવી રીતે પાર કર તેની ચિંતામાં આસપાસ ત્યાં નજીકમાં પડાવ નાખ્યા. થોડી વારમાં જ સમુદ્ર કિનારે રહેલ એક ભવ્ય જિનમંદિર જોયું. જિનમંદિરમાં જઈ દર્શન કર્યા. ત્યાં ભાવી તીર્થ કર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય પ્રતિમાજી હતાં. અને ભાઈઓએ આવા નિર્જન સ્થાનમાં શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય પ્રતિમાજીના દર્શન કરી આશ્ચર્યચકિત થઈ પ્રભુની ખૂબ સેવાભક્તિ કરી. તપ, જપ અને ધ્યાનપૂર્વક પ્રભુની આરાધના કરી. તેમની ભક્તિથી સમુદ્રાધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા અને તેમની ઈચ્છાનુસાર સમુદ્રનું જલ થંભાવી દીધું. બાદ સમુદ્ર ઉપર પાજ બાંધી રામચંદ્રજી અને લક્ષ્મણજી સૈન્ય સહિત સામે પાર પહોંચી ગયા. પ્રભુજીની ભક્તિથી સમુદ્રનું જલ ભાઈ ગયું તેથી પ્રભુજીની સ્થંભન પાર્શ્વનાથજી તરીકે ખ્યાતિ થઈ. ૪ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશથી પાલીતાણામાં તળાટી નીચે શ્રી વદ્ધમાન જૈન આગમમદિર બન્યું છે તેવું જ સુરતમાં વદ્ધમાન જૈન આગમમંદિરતામ્રપત્ર ઉપરનું આગમદિર બનવાનું છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. : ૨૪૩ : ખંભાત રામચંદ્રજી વગેરે લકેશ્વરને જીતી સીતાજીને લઈને પાછા આવ્યા. પ્રભુજીને ખૂબ ભક્તિથી વંદન કર્યું અને ત્યાં રહી અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. બાદ અધ્યાજી ગયા. અહીં પ્રતિમા દેવેથી પૂજાતી હતી. • આ પ્રમાણે ઘણે સમય વ્યતીત થઈ ગયે વચમાં લાખ વર્ષનું અંતર ચાલ્યું ગયું. બાદ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજીના સમયમાં શ્રીકૃષ્ણ વાસુદેવ થયા. તેઓ યાત્રા કરતા કરતા સમુદ્રકિનારે આવ્યા કે જ્યાં શ્રી પાશ્વનાથ પ્રભુજીનું ઉપર્યુક્ત મંદિર હતું. જિનમંદિરમાં જઈ ખૂબ પ્રભુભક્તિ કરી. પ્રભુજીની તાજી પૂજા જોઈ તેમને આશ્ચર્ય થયું કે અહીં જંગલમાં કે પૂજા કરી હશે? આ પ્રમાણે ચકા ઉત્પન્ન થવાથી તેઓ છુપાઈને જોવા લાગ્યા. તેવામાં પાતાલવાસી નાગકુમાર દેવે આવી ખૂબ ભક્તિભાવથી જિનવરેન્દ્રની પૂજા કરી. આ જોઇ શ્રી કૃષ્ણજી પણ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ રૂપે આવ્યા. વાસુકીદેવ શ્રી કૃષ્ણજીને પિતાના સ્વધર્મી બધુ તરીકે મળ્યા. વાસુકી દેવે પ્રતિમાજીના પ્રભાવની પ્રશંસા કરી કહ્યું કે “પૂર્વે આ પ્રતિમાને ઈન્દ્રમહારાજે પૂજી હતી. બાદ ધરણેન્દ્ર દેવે અહીં ભવ્ય જિનમંદિર બંધાવ્યું. ત્યાર પછી રામચંદ્રની મનવાંછા પૂરી થઈ હતી.” આ બધું સાંભળી શ્રી કૃષ્ણને પણ એ પ્રતિમાજી પોતાની નગરી દ્વારિકામાં લઈ જવાનું મન થયું. પછી દેવની રજા લઈ શ્રી સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમાજીને દ્વારિકા લાવ્યા, ત્યાં સુવર્ણ પ્રાસાદ બનાવી પ્રભુજીની સ્થાપના કરી નિરંતર ભક્તિપૂર્વક પ્રભુપૂજા કરવા લાગ્યા. જ્યારે દ્વારિકાને દહનસમય નજીક આવ્યું ત્યારે અધિષ્ઠાયક દેવની સૂચનાથી શ્રી કૃષ્ણજીએ પ્રભુજીની પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. ત્યાર પછી ઘણો સમય વ્યતીત થઈ ગયે. એક વાર કાન્તિ નગરીના ધનદત્ત શેઠ વહાણ ભરી સમુદ્રમાં વ્યાપાર ખેડવા નીકળ્યા. સમુદ્રમાં અચાનક તેમના વહાણ સ્થિર થઈ ગયાં. ધનદત્ત શેઠ અને વહાણમાં રહેલાં મનુષ્યો ઉદાસ થઈ ગયાં. તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અધિષ્ઠાયક દેવે કહ્યું કે તમારાં વહાણ જ્યાં છે ત્યાં નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે તેને બહાર કાઢી, કાન્તિનગરીમાં લઈ જઈ, મંદિર બનાવી બિરાજમાન કરે. ધનદત્ત શેઠે પ્રતિમાજી બહાર કાઢ્યાં અને કાન્તિનગરીમાં લઈ જઈ મંદિર બનાવી પ્રભુજીને બિરાજમાન કર્યા. બાદ શાલિવાહન(શક સંવત પ્રવર્તક)ના સમયમાં નાગાર્જુન નામને મહાગી થયે. તે ઘણી વિદ્યાઓ જાણતા હતા. તેણે તે સમયના સુપ્રસિદ્ધ મહાત્મા જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજીની પાસેથી અનેક વિદ્યાઓ શીખી તેમનું શિષ્યપણું સ્વીકાર્યું હતું. નાગાર્જુને ગુરુજીના નામથી શ્રી સિધ્ધગિરિની તલાટીમાં પાદલિપ્તપુર( પાલીતાણા)ની સ્થાપના કરી આ નાગાર્જુને પિતાની વિદ્યા સિદ્ધ કરવા કાન્તિપુરીથી, શ્રી ઘંભન પા. Page #296 -------------------------------------------------------------------------- ________________ ખ લાત : ૨૪૪ : [ ન તને. નાથ પ્રભુની પ્રતિમાજી લાવી ગુફામાં રાખી પ્રતિમાજી સન્મુખ બેસી વિદ્યાઓ સિદ્ધ કરી. બાદ તેણે આ પ્રતિમાજીને શેઢી નદીના કિનારે ખાખરાના ઝાડ નીચે ભંડારી દીધા. વિક્રમની બારમી શતાબ્દિમાં ચકુલાવર્તસ સૂરિપુંગવ શ્રી અભયદેવસૂરિજી મહારાજ થયા. તેમના હાથથી આ તીર્થની સ્થાપના થઈ. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ લખે છે કે – ચંદ્રકુલમાં શ્રી વર્તમાન સૂરિશિષ્ય શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી અભયદેવસૂરિ થયા. તેઓ ગુજરાતમાં સંભાય સ્થાનમાં બિરાજમાન હતા. સૂરિજીના શરીરમાં અતિસારાદિ રોગ થયા હતા. પકખી પ્રતિક્રમણના દિવસે ક્ષમાપના માટે નજીકનાં ગામમાંથી શ્રાવકેને બોલાવ્યા. તેરશના દિવસે અધરાત્રે શાસનદેવીએ પૂછ્યુંપ્રત્યે જાગે છે કે નિદ્રાવસ્થામાં છે? સૂરિજીએ અદશ્વરથી કહ્યું–મને નિદ્રા કયાથી આવે? પછી દેવીએ કહ્યું કે આ નવ સુતરની કેકડીઓને ઉકેલે. સૂરિજીએ જણાવ્યુંતે માટે સમર્થ નથી. દેવીએ કહ્યું-કેમ સમર્થ નથી? હજી તે આપ ઘણે કાલ શ્રી વરતીર્થને શોભાવશે, નવ અંગ ઉપર વૃત્તિ-ટીકા રચશે. આચાર્યશ્રીએ જણાવ્યું કે-રોગી શરીરવાળે હું કેવી રીતે કરીશ? દેવીએ જણાવ્યું-ઘંભનપુર પાસે શેઢી નદીના કાંઠે ખાખરાના ઝાડમાં શ્રી રઘંભન પાશ્વનાથજીની પ્રતિમા છે, ત્યાં જઈ દેવવંદના કરો જેથી શરીરસુખાકારી થઈ જશે. પ્રાતકાલમાં શ્રાવકસશે સૂરિજીને વંદના કરી ત્યારે સૂરિજીએ જણુવ્યું કેઅમે શ્રી રભન પાર્શ્વનાથજીની વંદના કરીશુ. શ્રાવકોએ કહ્યું-અમે પણ વંદણા કરીશું. અનુક્રમે સૂરિજી મહારાજ સંઘ સહિત ઘેલકા થઈ ઘંભણુપુર આવ્યા. સૂરિજીએ શ્રાવકેને કહ્યું–ખાખરાના ઝાડમાં તપાસ કરે. શ્રાવકેએ તપાસ કરી તે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું સુખ જોયું. ત્યાં નિરંતર એક ગાય આવીને દુધ ઝરી જતી, શ્રાવકેએ આ જોઈ સૂરિજીમહારાજને જણાવ્યું. સૂરિજીએ ત્યાં જઈ પ્રભુજીનાં દર્શન માટે “રચgિar conકa” તેત્ર શરૂ કર્યું. સેલ ગાથા થઈ ત્યારે પ્રભુજીનાં દર્શન થયાં અનુક્રમે સૂરિજીએ ત્રીશ ગાથા બનાવી. ત્યાં દેવ આવીને કહ્યું. પાછળની બે ગાથા ભંડારી ઘો કલિયુગમાં અમને આવતાં ઘણું દુઃખ થશે, સૂરિજીએ તેમ કર્યું . બાદ સંa સહિત સૂરિજીએ ત્યવદન કર્યું. શ્રી સંઘ ત્યાં ઉત્તમ જિનમદિર બનાવ્યું. અરિજીને રેગ શાંત થ સૂરિજીએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી. તે સ્થાન મહાન તીર્થરૂપે પ્રસિધ્ધ થયું બાદ સૂરિજીએ તે અંગેની ટીકા બનાવી આ અગો ઉપર પૂ શ્રી શીલાંકાચા પણ ટીકા બનાવી હતી. ત્યારપછી શ્રી અભયદેવસૂરિજીએ ટીકાઓ બનાવો.” - અર્થાત્ આ તીર્થની સ્થાપના શ્રી અભયદેવસૂરિજી મહારાજના સમયથી થઈ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૨૪૫ : ખંભાત પ્રભાવક ચરિત્ર અને ઉપદેશસતતિકામાં આ જ કથા થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે પરંતુ મૂલ આશયમાં ફેર નથી. આ પ્રભાવિક તીર્થની પ્રાચીનતા અને ચમત્કારિતા માટે નીચેના બંને ઉલ્લેખો મનનીય છે. શ્રી થંભનક-કલ્પ. અત્યંત વ્યાધિથી દુઃખી થયું છે શરીર જેમનું અને અણસણ ગ્રહણ કરવા માટે લાવેલ છે સઘ જેમણે ( આવા આચાર્ય મહારાજને ) રાત્રિના સમયે દેવીએ સુતરની નવ કેકડી ઉકેલવા કહ્યું (૧૫ દેખાડી છે હાથની અશક્તિ જેમણે, નવ અંગની ટીકાની વાર્તાથી આશ્ચર્ય પામેલા અને સ્તંભન પાર્શ્વના વંદનથી કહેવાઈ છે આરોગ્ય વિધિ જેમને એવા (૨) વળી સંભાવુકપુરથી રવાના થએલા અને ધૂળકાથી આગળ પગે ચાલતાં સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાના વનમાં આવેલાં (૩) ત્યાં ભૂમિ ઉપર ગાયના દૂધનું ઝરણું દેખીને જયતિહાણું અર્ધ તેંત્રથી પાર્શ્વનાથને પ્રગટ કરનારા અને (બત્રીસ ગાથાનું) તેત્ર સંપૂર્ણ કરનાર (૪) ગયે છે રેગ જેમને અને સંઘ કરાવેલા ચૈત્યમાં પાશ્વપ્રભુની પ્રતિમાને સ્થાપન કરનારા એવા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જયવંતા વ (૫). જન્મથી પહેલાં પણ જે પ્રભુ ઈંદ્રથી દેવાલયમાં, વાસુદેવથી પિતાના આવાસમાં પુજાયા છે અને વરૂણ દેવથી પિતાના સ્થાનમાં ચાર હજાર વર્ષ સુધી પુજાયા છે વળી કાતિનગરીમાં ધનેશ શેઠ અને નાગાર્જુનથી પૂજાએલા એવા સ્થ ભનપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરે ! (૬) શ્રી સ્થંભનક કલ્પ સમાપ્ત. શ્રી સ્થંભનકકલ્પ-શિલાંચ્છ થંભન કલ્પની અંદર જે વિસ્તારનાં ભયથી સંગ્રહ કરેલ નથી તેને શ્રી જિનપ્રભસૂરિ શિષ્ણનો જેમ કંઈ કહે છે (1) દંક પર્વતની ઉપર રસિંહ * ઉપદેશ સપ્તાતકામાં શ્રી રત મન તીર્થપ્રબ ધના આ તમાં નીચે પ્રમાણે લખ્યું છેજ આ પ્રમાણે જેમનો માદિ કાલ અજ્ઞાત છે એવા અને ઈન્દ્ર, શ્રીરામ, કૃષ્ણ, ધરણે અને સમુદ્રાધિષ્ઠાયક દેવ વગેરેથી વિવિધ રથાનમાં ચિરકાલ સુધી પૂજિત થયેલા એવા તે શ્રો સ્થંભન પાર્શ્વનાથ સ સારથી ભAજનેનું રક્ષણ કરો.” અથવા તે કેટલાક એમ કહે છે કે “ શ્રી કુંથુનાથજીની પાસે તેમનું વ્યવહારીબાએ પૂછયું કે-“હે ગાવાન ! મને મોક્ષ કયારે પ્રાપ્ત થશે. ? ' એટલે ભગવાને કહ્યું કે “ શ્રી પાર્શ્વનાથજના તીર્થમાં તને સિદ્ધિ પ્રાપ્ત થશે, તેથી તેણે આ પ્રતિમા કરાવી. ” અર્થાત સ્થભન પાશ્વનાથજીની પ્રતિમા શ્રી કુંથુનાથજીના તીર્થમા બની હતી. Page #298 -------------------------------------------------------------------------- ________________ - ખંભાત : ૪૬ : [ જૈન તીર્થોને રાજપુત્રની પલ નામની સૌદર્યવતી પુત્રીને જોઈને ઉત્પન્ન શો છે રેગ જેને અને તેણીને સેવતા એવા વાસુકી નાગરાજને નાગાર્જુન નામને પુત્ર થયે. પુત્રનાં નેહથી હિત મનવાળા વાસુકી પિતાએ તેને મેટી ઓષધીઓના ફળે, મૂળે અને પાંદડાં ખવરાવ્યાં. તેના પ્રભાવથી તે મોટી સિદ્ધિઓથી યુક્ત થયો અને સિધ્ધપુરુષ એ પ્રમાણે ખ્યાતિ પામેલો તે પૃથ્વીને વિષે ફરતે શાલિવાહન રાજાને કલાગુરુ થયે. તે ગગનગામિની વિદ્યા શીખવાને માટે ( આચાર્યને ) પગલેપના પ્રભાવથી આકાશમાં ઉડતા જોયા. અષ્ટાપદ આદિ તીર્થોને નમસ્કાર કરીને પિતાના રસ્થાનમાં આવેલા તેમના પગને ધોઈને એક સે ને સાત ઔષધિઓનાં નામ આપવાથી વર્ણથી અને ગધથી જાણીને ગુરુ ઉપદેશ વિના પાલેપ કરીને (નાગાર્જુન) કુકડીનાં બચ્ચાની જેમ ઊડતે કૂવાના કાંઠે પડ્યો ઘાથી જર્જરિત અંગવાળા તેને ગુરુએ પૂછયું -આ શું થયું ? તેણે જે બન્યું હતું તે કહ્યું. તેની હેશિયારીથી આશ્ચર્ય પામેલ ચિત્તવાળા આચાર્યશ્રી તેનાં મસ્તક ઉપર હાથરૂપ કમળ મૂકીને બેલ્યા કેસાડી ચેખાના પાણીથી તે ઔષધીઓ વાટીને પગે લેપ કરીને આકાશમાં ઊડવું તેથી તે, તે સિદ્ધિને પામીને ખુશી છે. ફરીથી કઈ વખત ગુરુમુખથી સાભળ્યું કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની આગળ સધાતે અને સ્ત્રીનાં લક્ષણેથી યુક્ત પ્રકાશતી સ્ત્રીથી મર્દન કરતો રસ કેટધી થાય તે સાંભળીને તે શ્રી પાર્શ્વનાથ પ્રતિમાને શેધવા લાગે અહીં દ્વારિકામાં સમુદ્રવિજય દશાહે શ્રી નેમિનાઈ ભગવાનના મુખથી મહાપ્રભાવશાળી અને રત્નમયી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જાણને પ્રાસાદમાં સ્થાપન કરીને પૂછ. દ્વારિકાના દાહ પછી સમુદ્રવડે ગ્રહણ કરાયેલી તે પ્રતિમા તે જ પ્રમાણે સમુદ્રની મધ્યમાં રહી. કાળાંતરે કાંતિનગરીવાસી ધનપતિ નામના વહાણવટીઓનું વહાણ ત્યાં થંભી ગયુ. અહીં જિનબિંબ છે એમ દેવવાણીથી (ધનપતિએ જાણ્યું ). નાવિકને પ્રવેશ કરાવીને કાચા સુતરના સાત તાંતણાથી બાધીને (તેણે પ્રતિમા સમુદ્રમાંથી કઢાવી ) ( તે પ્રતિમાને તે શેઠે ) પિતાની નગરીમાં લઈને પ્રાસાદમાં સ્થાપન કરી. અચિંત્ય લાભથી ખુશી થએલા એવા તેનાથી (તે પ્રતિમા ) હંમેશાં પૂજાતી હતી. તે પછી સર્વ અતિશય ચુકત તે બિંબને જાણીને નાગાર્જુને રસસિદ્ધિને માટે ગ્રહણ કરીને શેઢી નદીના કિનારે સ્થાપન કર્યું. તે(પ્રતિમા )ની આગળ રસ સાધવાને માટે શાલિવાહન રાજાની ચંદ્રલેખા નામની મહાસતી પટ્ટરાણને સિદ્ધ વ્યંતરની સહાયથી ત્યાં બોલાવીને દરરોજ રસમઈન કરાવવા લાગે એ પ્રમાણે ત્યાં ફરી ફરી જવા આવવાથી તેણીવડે ( નાગાર્જુનને ) બધુભાવે સ્વીકાર કરાશે. તે તેને ઔષધના મર્દનનું કારણ પૂછવા લાગી તેણે કેટી રસધનું વૃત્તાંત જેમ હતું તેમ કહ્યું. એક વખત પિતાના અને પુત્રને તે સ્ત્રીએ કહ્યું કે-આને રસસિદ્ધિ થશે. રસલબ્ધ તે પુત્રે પિતાનું રાજ્ય છેડીને નાગાર્જુન પાસે આવ્યા. કપટથી રસને લેવાની ઈચ્છાવાળા અને ગુપ્ત વેશવાળા તેઓ જ્યાં નાગાર્જુન ભેજન કરતા હતા Page #299 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] * ૨૭ : ખંભાત ત્યાં રસસિદ્ધિને વૃત્તાંત પૂછતા હતા. તે ( ચદ્રલેખા) તે રસસિદ્ધિ જાણવા તે(નાગાજુન)નાં માટે મીઠાવાળી રસોઈ કરતી. છ માસ ગયા ત્યારે આ રસોઈ ખારી છે એમ તે નાગાર્જુને દેષ કાઢો. ચેષ્ટાથી રસસિધ્ધિ જાણીને તે સ્ત્રીએ પુને કહ્યું. વાસુકીએ આ (નાગાર્જુનને જે દાભના અંકુરાથી મૃત્યુ કહ્યું હતું તે તે પુત્રએ પરંપરાથી જાણ્યું. તે દાભના શસ્ત્રવડે નાગાર્જુન હણાયે જ્યાં રસસિદ્ધિ થઈ હતી ત્યાં રથંભન નામનુ ગામ થયું. તે પછી કાળાંતરે તે બિંબ વદન માત્ર વજીને ભૂમિની અંદર છે અગ જેનું એવું થયું. તે પછી ચંદ્રકુળમાં શ્રી વધુ માનસૂરિજીના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી ગુજરાતમાં સંભાજીક નામના ગામમાં વિચરતા આવ્યાં ત્યાં તેમને) મહાવ્યાધિના વશથી ઝાડા આદિને રેગ થયો તેથી નજીકના નગર અને ગામમાંથી પષ્મી પ્રતિક્રમણ કરવાને માટે આવવાની ઈચ્છાવાળો મિચ્છામિકડ દેવાને માટે વિશેષ પ્રકારે સર્વ સઘને બોલાવવામાં આવ્યું તેરશની મધ્યરાત્રે શાસનદેવીએ આચાર્યને લાવ્યા. હે ભગવન! તમે જાગે છે કે સૂતા છે? તેથી મ દ સ્વરથી આચાર્ય બોલ્યા મને નિદ્રા કયાંથી ? દેવીએ કહ્યું-આ સુતરની નવ કેકડીઓ ઉકેલે. આચાચે કહ્યું-હું શકિતમાન નથી. દેવીએ કહ્યું-કેવી રીતે શકિતમાન નથી ? હજી તે વીરતાર્થની લાંબા કાળ સુધી પ્રભાવના કરશે. આચાએ કહ્યું-આવા શરીરવાળે હું કેવી રીતે કરીશ ? દેવીએ કહ્યું- ભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાનાં વૃક્ષેની મધ્યમાં સ્વયંભૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે તેની આગળ દેવવદન કરો જેથી સ્વસ્થ શરીરવાળા થશે. તે પછી પ્રભાતમા લાવેલા શ્રાવક સ થે આચાર્યને વદન કર્યું. આચાર્યે કહ્યું–સ્થંભનપુરમાં પાર્શ્વનાથને અમે વદન કરીશું. સ ઘે વિચાર્યું ખરેખર કેઈએ સૂરિજીને ઉપદેશ કર્યો છે તેથી આમ બેલે . તે પછી સંઘે પણ કહ્યું અમે પણ વદીશુ. તે પછી ડાળીમાં બેસીને જતા સૂરિજીને કઈક સ્વસ્થતા થઈ. આથી ધોળકાથી આગળ પગે ચાલીને જતા (સૂરિજી) થાનપુરમાં પહોંચ્યા. શ્રાવકે સર્વ ઠેકાણે પાર્શ્વનાથ પ્રતિમાને જોવા લાગ્યા સુરિજીએ કહ્યુ-ખાખરાનાં વૃક્ષની મધ્યમાં જુઓ. તેઓએ તે પ્રમાણે કર્યું ત્યાં) શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ જોયુ, ત્યાં હમેશાં એક ગાય આવી તે પ્રતિમાના મસ્તક ઉપર દૂધ મૂકતી હતી તેથી ખુશ થએલા શ્રાવકે એ જે પ્રમાણે દેખ્યું હતું તેમ આચાર્યશ્રીને કહ્યું. અભયદેવસૂરિજી પણ ત્યાં ગયા અને મુખના દર્શન માત્રથી અતિદુકાળ ઘટાદારFઘ ઈત્યાદિ નવીન કરેલી ગાથાથી રસ્તુતિ કરી. તે પછી સળગી ગાથા કરી (ત્યારે) આખી પ્રતિમા (ભૂમિમાંથી) પ્રગટ થઈ. આથી જ સેગમી ગાથામાં જા gautamas (પ્રત્યક્ષ શએલા હે જિનેશ્વર જયવતા વ) કહ્યું છે. એમ બત્રીશ ગાથાઓ પૃ કરી, છેલ્લી બે ગાથાઓ દેવતાને અત્યંત આકર્ષણ કરનારી લેવાથી દેવે વિનંતી કરી કે હે ભગવન ! હું ત્રીરા ગાધી સાનિધ્ય કરીશ માટે છેલ્લી બે ગાથા ગેપી દે Page #300 -------------------------------------------------------------------------- ________________ ખંભાત ૨૮. જૈન નીને કેમકે કલિયુગને વિષે અમાસ આમન દુખને માટે ન થાઓ. સૂરિજીએ એ પ્રમાણે કર્યું. (તે પછી સુવિચ્ચે) સઘની સાથે વંદન કર્યું. ત્યાં તે વે ઉચું મદિર કરાવ્યું. તે પછી શાંત રાગવાળા સુરએ કો પાન વામને (તે મંદિરમાં બિરાજમાન કર્યો. તે મોટું તીર્થ પ્રસિદ્ધ ધરું. તુમે ટાણાં આ દ નવ અંગેની ટીકાઓ તે પૂર્વે શીલાચરિએ કરેલી હતી તે પછી પ વીરતીને લાંબા સભ્ય સુધી સૂરિજીએ પ્રભાવના કરી. (શ્રી સ્થંભનક-પશિલાંચ્છ સમાપ્ત) ખંભાતની ઐતિહાસિકતા–– ખંભાતના દાવામાં રાયાવાયા, તેજપાલ સંઘવી, ઉદયકર સંઘવી વગેરે મુખ્ય થયા છે. મહાકવિ જઇદાસ પટ ખેલતના જ હતા. ખંભાતમાં શ્રી સેમસુદરસૂરિજી, જગદ્ગુરુ હીરવિજયસૂરિજી, શ્રી વિજયસેનરિજી અને શ્રી વિજ્યદેવસૂરિજી વગેરે થવી ઘણી પ્રતિષ્ઠાએ, ઉ કર્યો છે સંઘ કઢાવ્યા છે. શત્રુંજય ગિરિરાજ ઉપર સવવી તેજપાલે રમી નાં ૮ખ શાહરી ખર્ચ દ્ધાર કરાવ્યું હતું. સુરિજીના સમયમાં અહીં દક્ષ પશુ ઘર થઈ છે વિજયસેનસૂરિજીનું વર્ગગમન અહીં થયું હતું. તેમના જમાકર રતપ–પાદુકાઓ હતી તે અત્યારે સેંથરા પાઠાના શ્રી શાંતિનાથજીના મંદિરમાં છે વિક્રમની બારમી સદીથી ખંભાતને ગૌરવનું નિકાસ ઉપલબ્ધ થાય છે. બારશ્રી સદીના ઉત્તરાદ્ધમાં (૧૧૫૦ ૯ગાલગા કે સગાળવાહિકામાં શ્રી હેમચક્રાચાર્યજીની દીક્ષા થઈ છે. તેમના સમયમાં ગુજરાતના મુખ્ય મંત્રી ઉદાયનમુંજાલ વગેરે અઠું અવારનવાર આવતા. મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે અર્ટીના મુસલમાન વ્યાપારી અને પરાસ્ત કરી, તેના આમંત્રથી આવેલા શંખરાજને પણ હરાવી વિજય મેળવ્યે હતે. અને ખંભાતની પ્રજાને શાંતિ આપી હતી. અહીં તેમણે સુંદર ભવ્ય જિનમંદિર કરાવ્યું હતું. તેમના સમયમાં જારદરિજીના પટ્ટધર દેવેદ્રસુરિજી થયા, તેમજ વિજ્યચંદ્રસૂરિજી પણ થયા. તેમના સમયમાં ખંભાતમાં જ વડી પાળી અને લઘુ પિશાળ એમ બે જુદા મતભેદે પડ્યા હતા. પ્રસિદ્ધ દાનવીર અને ધર્મવીર શ્રીધર શેડ જેમણે સમ્યક્ત્વ અને શીલ વ્રતને નિયમ કર્યો તે, સવના દાયકામાં દરેકે ગામે ગામ ના હે અને લાડું મેલ્યા હતા અને શિયલ ગ્રતના ઉધપતમાં શિયલકત-ચતુર્થ વ્રત * શ્રી વિજયસેન રિજીનું સંગમન ખભા પાસેના અકબરપુરમાં થયું હતું. ત્યાં તે સમયે ત્રણ યુદર જિનમંદિર તા. અરે ત્યાં કાંઈ જ નથી. સમ્રાટુ જહાંગીર ચાઇના સરથાને સૂપ બનાવવા દશ વકો જમીન ભેટ આપી હતી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૪૯ : ખંભાત ધારીઓને પાંચ વર્ણના રેશમી વસ્ત્રો અને સારી પહેરામણ મેકલ્યાં હતાં. તેમાં માંડવગઢના મંત્રીશ્વર પેથડકુમારને પણ આ પહેરામણ મેકલાવી હતી, જે જોઈ થિડકુમારે ૩૬ વર્ષની યુવાનવયે સજોડે ચતુર્થ વ્રત ઉચ્ચયું હતુ. આ શ્રીધર શેઠ ખંભાતના વતની હતા. કવિ મેઘ અને કવિ ડુંગરે અહીંનાં મંદિરના દર્શન કરી તીર્થમાળામાં ખંભતનાં મંદિરોને અમર કર્યા છે. જિનપ્રભસૂરિજીએ પણ સ્થ ભનક કી લખે છે, જે આપણે ઉપર વાંચી ગયા. ૧૨૯૪ માં લખાયેલી સમરાઈશ્ચકહાની તાડપત્રીય પ્રત અને શ્રી હેમચંદ્રાચાર્યજી લિખિત પ્રાકૃત વ્યાકરણની તાડપત્રીય પ્રત શાંતિનાથજીના ભંડારમાં અહીં છે. ૧૩૫૬ માં બ્રહગચ્છના પદ્મચંદ્રસૂરિ પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ ચોકશીની પળમાં શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં છે. ૧૩૮૦ શ્રી કકસૂરિજી પ્રતિષ્ઠિત ચતુવિંશતિ જિનપટ્ટ શ્રી ચિતામણિના મંદિરમાં છે. વિ. સં ૧૪૦૦ દેશળશાહના પુત્ર સહજપાળની ભાર્યા નયન દેવીએ કરાવેલ સમવસરણ ખારવાડાના શ્રી સીમંધર સ્વામીજીના મંદિરમાં છે. ખંભાતના સત્યવાદી સોની ભીમનું દૃષ્ટાંત પણ પ્રસિદ્ધ છે, જેમણે જીવના જોખમે પણ સત્યવ્રત પાળ્યું હતું. આ સિવાય બીજા પણ પ્રાચીન અર્વાચીન ઘણા એતિહાસિક પ્રસંગે છે જે લંબાણના ભયથી નથી આપ્યા. વિશેષ જોવા ઈચ્છનાર મહાનુભાવે ખભાત ચિત્ય પરિપાટી નામનું પુસ્તક જેવુ. મત્રીશ્વર કર્મચંદ્ર પ્રબંધમાં ઉલલેખ છે કે-સમ્રા અકબરે એક વર્ષ સુધી અહીંના દરીયામાંથી માછલી વગેરેના શિકારની બંધી કરાવી હતી. અઢારમી સદીના પ્રસિધ્ધ તીર્થમાલાકાર શ્રી શીતવિજયજીએ પણ ખંભાતના મંદિરનું સુંદર વર્ણન કર્યું છે સમરાશાહના પુત્ર સાજણસિહ ખંભાતમાં હતા ત્યારે સ ખલપુરના કેચરશાહે ખંભાતમાં આવી વ્યાખ્યાન વચ્ચે અરજ કરી બહુચરાજીની જીવહિંસા-બલિદાન બંધ કરાવવા વિનંતિ કરી હતી. સાસણસિંહે કેચર વ્યવહારને સ ખલપુર અધિકારી બનાવ્યા છે અને તેમણે બહુચરાજી પ્રમુખ બાર ગામમાં અહિંસાનો વિજય વાવટે ફરકાવ્યે હતે. શ્રી હેમચંદ્રાચાર્યજીના સમયમાં સે કરોડપતિઓ અહીં વસતા હતા. અહીંની જુમ્મામસિદ પશું એક પ્રસિધ્ધ જેન મંદિરનું જ રૂપાન્તર છે. અહીને જૂનો કિલે ખૂબ જ મજબૂત અને અભેદ્ય કહેવાતે. તેનાં ખંડિયે પs અત્યારે છે. ખભાતને દરિયા ૫ પ્રસિદ્ધ છે. ગુજરાતનું આ પ્રાચીન મહાન વ્યાપારી બંદર ગણાતું હતું. ૩૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ ખ ભાત : ૨૫૦ : [ જૈન તીર્થોન કવિ ઋષભદાસ ખંભાતની યશગાથા ગાતાં રાજીયા-વાજીયાને પરિચય આ પ્રમાણે આપે છે – " પારેખ વાયા રાઆ જૈન સિમ જાણું, છન મતવાસિ ઇન જપે, સિર વહે છનની આણ; અનેક ગુણ રાજીઆ કહેતાં ન પામું પાર રે. આ બને બધુઓએ પાંચ સુંદર જિનમંદિર બનાવ્યાં હતાં. રાણકપુર વગેરેના સંઘ કાઢ્યા હતા. તેઓ મહાદાનેશ્વરી, પરમ રાજ્યમાન્ય અને પરોપકારી હતા. જુઓ સુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકબર સાર; વગિ વંશમાં રાજીઓ, દયા દાન નહિં પાર.” આવા ગુણસંપન્ન આ શ્રાવકે ખંભાતના રત્નરૂપ હતા. આ સિવાય સંઘવી સેમકરણ, સઘવી ઉદયકરણ, રાજા શ્રી મલ્લ ઠક્કર જયરાજ, જસવીર, ઠક્કર લઈઓ વગેરે અનેક વીરપત્રો ખંભાતમાં થયા છે. કવિવર જાલદાસ તેમનાં કર્તવ્યેને પરિચય આ પ્રમાણે આપે છે, પારિપ વજઓ નિરજીઓ, સજસ મહીમા જગમાં ગાજીઓ, અહઠ લાખ રૂપક પુણ્ય હામિ, અમારિ પળાવી ગામેગામિ; એસ વશિ સોની તેજપાલ, શત્રુજય ગીર ઉધારવી સાલ, લ્લાહારી દેય લાખ રસહ ત્રાંબવતીને વાસી તેહ. સોમકરણ સંઘવી ઉદયકરણ અલખ રૂપક તે પુણયકરણ, ઉસઈસી રાજા શ્રીમાલ અલખ રૂપકિ ખરચઈ ભલ ઠક્કર જયરાજ અનિજ સવીર, અધલખ રૂપક ખરચઈ ધીર, ઠક્કર કીકા વાઘા જેહ અલખ રૂપક ખરચાઈ તેહ.” ખંભાતના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના પ્રાચીન મંદિરમાં ઠેઠ અગિયાર ને પાંસઠ (૧૧૬૫) અને ૧૩ઘર ને લેખ છે તેમજ ૧૩૬૬ ને અલ્લાઉદ્દીનના સમયને પણ લેખ મળે છે અર્થાત બારમી સદીથી તે ઠેઠ અઢારમી સદીના પ્રાચીન લેખે મલે છે; એમાં સોળમી, સત્તરમી અને અઢારમી સદીના પુષ્કળ લેખે મળે છે ખંભાતની વર્તમાન સ્થિતિ ખંભાતમાં ૭૬ જૈન દેરાસર છે. ઉપાશ્રય તથા પૌષધશાળ ૧૦, ધર્મશાળા ૩, પાંજરાપોળ ૧ અને જેનાં ઘર ૫૪૫ છે. પાંચ જ્ઞાનભંડાર છે. ખંભાતમાં ખારવાડાને લત્તો જેનોની વસ્તીથી ભરચક છે તેમજ સ્થભન • પાશ્વનાથજીનું સુંદર ભવ્ય મંદિર આ લતામાં આવેલું છે. સ્થંભન પાર્શ્વનાથજીની Page #303 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૨૫૧ ? ખંભાત મૃતિ સુંદર નીલમની છે જેના ઉપર અત્યારે લેપ છે. અને તે ભવ્ય મતિ અત્યારે ભેંયરામાં બિરાજમાન છે. એવી જ રીતે જીરાવલાપાડામાં ચિન્તામણી પાર્શ્વ નાથજીનું પાંચ-શિખરી ત્રણ માળનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં ખંભાતનાં બીજા વીશ મંદિરને સમાવેશ કરવામાં આવ્યો છે. શેઠ પોપટભાઈ અમરચંદે તન, મન અને ધનથી આ મંદિરનો જીર્ણોધ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતો. ખંભાતમાં ચિન્તામણી પાર્શ્વનાથજીનાં ચાર મંદિર, મનમોહન પાર્શ્વનાથજીનાં બે મંદિર, થંભણુ પાર્શ્વનાથજી, સુખસાગર પાર્શ્વનાથજી,સોમ ચિન્તામણિ પાર્શ્વનાથજી, નવપલવ પાર્શ્વનાથજી, ગેડી પાશ્વનાથજી, નવખંડા પાર્શ્વનાથજી, વિજય ચિંતામણું પાર્શ્વનાથજી, અમીઝરા પાર્શ્વનાથજી વગેરે પાર્શ્વનાથજીનાં મંદિર અને મૂર્તિઓ સુંદર, ચમત્કારી અને પ્રભાવશાળી છે. ખંભાતની ત્યપરિપાટી કરતાં લગભગ અઠવાડીયું થાય છે. મેટાં કુલ પર મંદિરમાં કુલ ૭૬૦ પાષાણની મૂતિઓ છે. એક ગુરૂમંદિર સુંદર છે. જ્ઞાનભંડારેને ટૂંક પરિચય આ પ્રમાણે છે. ૧. જ્ઞાનવિમલસૂરિજીને ભંડાર અમરચંદ પ્રેમચંદની ધર્મશાળામાં છે. ૯ પોથીઓ કાગળ ઉપર લખેલી છે. પુસ્તકો પણ છે. ૨. ચુનીલાલજી યતિને ભંડાર દેવચંદજી યતિના કબજામાં છે. ૧૨૫૦ ગ્રંથ છે. ૩. ભોંયરાના પાડાને ભંડાર નજીકની ધર્મશાળામાં છે. સંગ્રહ સારે છે. તાડપત્રનાં પુસ્તક છે ૪. નીતિવિજયજીને ભંડાર-જેનશાળાના કબાટમાં છે. ૫૦ થિીઓ છે. પ. શાંતિનાથજીને ભંડાર–ખભાતને આ પ્રાચીન તાડપત્રીય ભડાર છે. આ ભંડારમાં ઘણુ અલભ્ય પ્રાચીન પુરત છે. આ પુસ્તકનું લીસ્ટ ઈ. સ. ૧૮૮૫ પિટર્સન સાહેબે કર્યું હતું અને હમણાં પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજીના સમયમાં જીર્ણોદ્ધાર-સુધારાવધારે થયે અને ત્યાર પછી પૂ આ. શ્રી વિજયકુમુદસૂરિજીએ આ ભંડારનાં પુસ્તકનું લીસ્ટ પ્રકાશિત-સંપાદિત કર્યું છે. ૬. ખારવાડામાં પૂ. પા આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી બધાવેલ ત્રણ માળનું ભવ્ય જ્ઞાનમંદિર છે, જેમાં પુસ્તકને સંગ્રહ ઘણો સારો છે. સૂરિજીના ઉપદેશથી જીરાવલા, પાડામાં એક જ્ઞાનશાળા પણ સ્થપાયેલી છે ખભાતમાં બીજી પણ અનેક સંસ્થાઓ છે. ગુલાબવિજયજીને જે ઉપાશ્રય કહેવાય છે તે પૂ. કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિજીને ઉપાશ્રય છે.? ખંભાતથી સેના અકબરપુરમાં આચાર્યશ્રી વિજયસેનસુરિજીનું સ્વર્ગગમન થય હતુ. ત્યા તે સમયે ત્રણ સુંદર જિનમંદિર હતા. તેમજ સમ્રાટ જાગીર રારિબા નાક સ્થાને નૂપ બનાવવા દશ વીઘાં જમીન ભેટ આપી હતી. અત્યારે ત્યાં મદિરે વગેરે કર નથી. Page #304 -------------------------------------------------------------------------- ________________ કાવી-ગવાર રૂપરઃ [ જૈન તીર્થોને ખંભાતમાં બીજી પણ નીચે પ્રમાણે સંસ્થાઓ છે. ૧. જૈન શાળા કમીટી-જે મંદિરની વ્યવસ્થા રાખે છે. જેને કન્યાશાળા, જૈન શ્રાવિકાશાળા, મહાવીર જૈન સભા, થંભતીર્થ જૈન મંડળ, જૈન યુવક મંડળી, શ્રી નેમિપ્રભાકર મંડળ, પિરવાડ યુવક મંડળ, જૈન પાઠશાળા, આયંબિલ વર્કમાનતપ ખાતું. વગેરે વગેરે. અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં આણંદ જંકશનથી ખંભાતની લાઈન જાય છે. કાવી–ગધાર આ બને તીર્થસ્થાને ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ગધારમાં બે પ્રાચીન જિનમંદિરે છે. એક શ્રી મહાવીર સ્વામીનું છે અને બીજું શ્રી અમીઝરા પાર્શ્વનાથજીતું છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર સં. ૧૫૦૦ માં બન્યાને ઉલ્લેખ છે. એ મંદિર જીર્ણ થયું હતું. હમ તેને જીદ્ધાર થયે છે. બીજા મંદિરની સ્થાપના ૧૬૫૯ માં શ્રી વિજ્યસેનસૂરિજીના હાથે થઈ છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથને શિલાલેખ આ પ્રમાણે મળે છે संवत ईलाही ४८ संवत १६५९ वैशाख वद ६ गुरौ श्रीगंधारवंदरे समस्तसंघेन स्त्रश्रेयसे श्रीपार्श्वनायवित्र कारापित प्रतिष्ठित च श्रीतपागच्छे मट्टारक-श्रीहीरविजयपट्टमकराकरमुधासर-मट्टारकपरंपरापुरंदर-चत्रचनचातुरी चमन्नचित्तमकलमेदिनी मंडलाखंडलसाहित्री अकाग्दत्तहमान--समरस मुं. ह. हितावतंस भट्टारकपरंपरापभिनीप्राणप्रिय-महारक-श्रीविजयसेनરિપિટ ) આ શહેર સત્તરમી શતાબ્દિમાં જૈનપુરી જેવું હતું. જગદગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી સેંકડે સાધુઓ સાથે આ જ ગંધાર નગરમાં બિરાજમાન હતા ત્યારે બાદશાહે અકબરે કતપરમિટ્ટી પધારવાનું નિમંત્રણ સૂરિજી મહારાજને મકહ્યું હતું. અહિંથી સુરિજી મહારાજ ખંભાત થઈ અમદાવાદ થઈ અનુર્મ ફતેપુરસી પધાર્યા હતા. અહીંના શ્રાવકે એ સૂરિજી મહારાજના ઉપદેશથી સિરા લજી પર સુંદર મંદિર બંધાવ્યા હતા આ સંબંધી શ્રી હીરવિજયસૂરિ રાસ અને શ્રીમાનું જિનવિજયજીસંપાદિત પ્રાચીન લેખસંગ્રહ ભાગ બીજે જુઓ. અત્યારે આ રસ્થાનમાં તદન સામાન્ય ગૃપમાં વસે છે. શ્રાવકેની વસ્તી નથી. પ્રાચીન તીર્થરૂપે છે. ભચથી ૧૭ ગાઉ દર બંધાર છે. અહીંના મંદિરના શિલાલેખ પ્રાહે. સ. ભા. ૨ માં ૫૬-૫૭-૫૮-૫૯ માં છપાયેલ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ - -- ઇતિહાસ ] = ૨૫૩ • કારી આ ભવ્ય શહેર ઉપર અકસ્માત્ સમુદ્રમાં પણ ફરી વળવાથી ગામ વસ્ત થઈ ગયું. મદિર પણ હમણાં જ નવું બનાવરાવ્યું છે. મૂર્તિઓ પ્રાચીન છે. ભરૂચને સંઘ વ્યવસ્થા રાખે છે વિશેષ જાણવાની જિજ્ઞાસુએ શ્રી જૈન સત્ય પ્રકાશ (માસિક) વર્ષ ૧, અંક ૧૦ ની અંદર મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીએ લખેલ “ગધાર બધાર” ના લેખેં વાંચવા. &ાવી ગંધારથી ૫દર ગાઉ દૂર કાવી સ્થાન છે. ભરુચથી રેલવે પણ સીધી જાય છે. આ પણ પ્રાચીન નગરી છે. અહીં અત્યારે પ્રાચીન બાવન જિનાલયનાં બે ભવ્ય જિનમંદિરે છે, જેની પ્રતિષ્ઠા જગદગુરુ શ્રી હીરવિજયસૂરિવર શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ કરી છે. કાવનાં મંદિરની સ્થાપનાનું સરસ વર્ણન સં. ૧૮૮૯ માં કવિવર શ્રી દીપવિજયજીએ “કાવી તીર્થવર્ણન"માં આપ્યું છે જેને સારા નીચે મુજબ છે. “વડનગરના રહેવાસી નાગરજ્ઞાતિય અને ભદ્ર સિવાણાગત્રિીય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગ્યો વ્યાપાર કરતાં તેણે કેટીદવ્ય ઉપાર્જન કર્યું. ગાંધીને અલુઓ ગાંધી નામે પુત્ર હતું અને તેને પુત્ર લાડકે ગાંધી થયે. લાડકા ગાંધીને વસ્તુઓ અને ગંગાધર બે પુત્રો થયા. વડુઓને બે સ્ત્રીઓ હતી. પોપટી અને હીરાંબાઈ, હીરાબાઈને ત્રણ પુત્રો હતા કુંવરજી, ધર્મદાસ અને સુવીર. કુંવરજીની સ્ત્રીનું નામ હતું વીરાંબાઈ. આ કટલે કાવીમાં એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા જગદગુરુ શ્રી હીરવિજ્યસૂરિ શિષ્યરન શ્રી વિજયસેનસૂરિજીએ કરી હતી, જેનું વર્ણન કાવ્યકાર નીચે પ્રમાણે આપે છે. એક દિન સકલ કુટખ સલીને સુકૃત મરથ ભાવે રે, કાવી સેહેર અનેપમ ભૂમી દેખી પ્રાસાદ બનાવે રે ૪ તપગપતિ શ્રી સેનસુરીયર બહુપરિકર ગણ સાથ રે સંપ્રતિ નૃપવારાની પ્રતિમા થાપે ત્રાષભ જગનાથ. ૫ સંવત સેલનૈ ઓગણપચાસ ગષભ પ્રભુ મહારાજ રે સુભ મુહુરત દિન તખત બિરાજ્યા દીપવિજય કવિરાજ રે દ એક વખત હીરાંબાઈ અને વીરાંબાઈ સાસુ વહુ મંદિરનાં દર્શન કરવા આવેલાં તે વખતે વહુ ઊંચી અને મદિરનું દ્વાર નીચે હેવાને કારણે વહુએ ધીરે રહીને સાસુને કહ્યુ “બાઈજી મંદિરનું શિખર તે બહુ શિચું બનાવ્યું પણ બારા બહુ નીચુ કર્યું. ” વહુનું આ વચન સાંકળીને સાસુને રીશ ચઢી અને Page #306 -------------------------------------------------------------------------- ________________ કાવી : ૨૫૪ : [ જૈન તીર્થને વહુને મહેણું મારતાં કહ્યું. “વહુજી તમને હોંશ હેય તે પીયરથી દ્રવ્ય મંગાવીને બરાબર માપસર ઊંચું નીચું મંદિર બંધાવજે.” સાસુના મહેણાથી વહુને ચટકે લાગ્યું. તેણીએ તરત જ પીચરથી દ્રવ્ય મંગાવ્યું. સં. ૧૬૫૦ માં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પૂરું થયું. મદિરનું નામ રતિલક રાખ્યું અને શ્રી વિજયસેનસૂરિના હાથે જ ૧૬૫૫ ના શ્રાવણ સુદ ૯ના દિવસે શ્રી ધર્મનાથ પ્રભુની અંજનશલાકા કરી પ્રભુજી બિરાજમા કરાવ્યા. તપગચ્છપતિ શ્રી સેન સૂરીસર તે પણ સમયે આવે રે સંવત સેલ પચાવન વરસે અંજનસિલાક બનાવે રે શ્રાવણ સુદી નવમીને દિવસે ધરમનાર્થે જગ રાજેરે કાવીના બનને જિનમંદિરના શિલાલેખો પ્રાચીન જન લેખ સંગ્રહ ભા. બીજામાં નં. ૪૫૧-૪પર અને ૪૫૩-૫૪ માં પ્રકાશિત થઈ ગયેલ છે. તેમાં ઉપરની હકીક્ત નથી. તેમાં શેડી વિશેષતા છે જે નીચે આપું છું. વડનગરના ગાંધી દેપાલ શ્રી હીરવિજયસૂરિજીના ઉપદેશથી મિથ્યાત્વ ધર્મ છેડી શ્રી જિનવરેદ્ર દેવના ધર્મના ઉપાસક બન્યા હતા. જુઓ તે લેખની પંક્તિઓ " श्रीहीरसूरेरुपदेशलेशं निशम्य तत्वावगमेन सद्यः मिथ्यामतिं यः परिहाय पूर्व जिनद्रधर्मे दृढवासनाऽभूतम् " |॥ २३ ॥ આગળ તીર્થના માટે પણ લખ્યું છે કે शत्रुजयख्यातिमको दधान कावीति तीर्थ जगति प्रसिद्धं काटकामृन्मयमत्र चैत्यं दृष्ट्वा विशीण मनसे तिदध्यो ।" “શત્રુંજય તીર્થની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીર્થના ત્ય(મંદિર)ને લાકડા અને ઇટથી બનેલું છે તે બાહુઆ ગાંધીએ એક વખતે વિચાર કર્યો કે-જે આ મંદિરને પાકું બંધાવીને સદાના માટે મજબૂત બનાવવા માં આવે તે મહાન પુણયની સાથે મારી લક્ષ્મી પશુ સફળ થાય. આ વિચારથી પ્રેરાઈ તેણે સંવત્ ૧૬૪૯ માં આખું જિનમંદિર નવુ તૈયાર કરાવ્યું.” ધર્મનાથનું મંદિર બનાવનાર બાહુઆ ગાંધીના પુત્ર કુંવરજી છે. ૧૬૫૪ માં શ્રાવણ વદિ ૯ ને શનિવારે શ્રી વિજયસેનસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ છે. કાવી ગામ મહી નદી જ્યાં આગળ ખંભાતની ખાડીમાં મળે છે તેના મુખ્ય આગળ ખંભાતના સામા કાંઠે આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા જંબુસરને સઘ “ઊંચા નીચા સમઝી કરો માટે શિખર બનાવ.” Page #307 -------------------------------------------------------------------------- ________________ માતર ઇતિહાસ ] = ૨૫૫ : ૧૯૬ સુધી તે કરતે હો એમ શ્રી દીપવિજયજી પોતાના કાવી તીર્થ વર્ણનમા લખે છે. અર્થાત્ તે સમયે પણ ગામની સ્થિતિ સારી નહિં જ હેય. પંદર વર્ષ પહેલાં સુરતથી રેલવે માર્ગે જંબુસર થઈને શેઠ કલાણચંદ ઘેલાભાઈ ઝવેરી તરફથી સંઘ ગયે હતું જેમાં ખર્ચ ૩૦૦૦૦ રૂપીઆ લાગ્યા હતા. ત્યાર બાદ આ ક્ષેત્રના ઉદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બાદ નવીન પ્રતિષ્ઠા એ પણ કરવામાં આવી છે. ઝગડીઆઇ અને કાવી તીર્થને વહીવટ એક જ કમીટી હસ્તક ચાલે છે. માતર ગુજરાતમાં ખેડા જીલ્લાના મુખ્ય શહેર ખેડાથી ૨ માઈલ દૂર આ તીર્થસ્થાન આવેલું છે. તીર્થની ઉત્પત્તિને ઈતિહાસ નીચે પ્રમાણે મલે છે. ખેડા જીલ્લામાં મહુધા ગામની પાસે સુહ જ ગામમાં બારેટના વાડામાંથી શ્રી સુમતિનાથ પ્રભુજીની પ્રાચીન પ્રતિમાજી નીકળ્યાં હતાં. જૈનેને ખબર પડતાં ત્યાં બધા દર્શન કરવા જતા હતા. ત્યાં માતરના શ્રાવકોને સવપ્ન આવ્યું કે સહેજ * ખેડા પ્રાચીન શહેર છે, તેનું સંરકૃતમાં ખેટકપુર નામ ઉપલબ્ધ થાય છે. અહીં ૯ ભવ્ય જિનમંદિર અને ૫૦૦ ઘર શ્રાવકેના છે, શ્રી ભીડભંજન પાનાથજીનુ ભવ્ય મંદિર છે. આમાં ત્રણ માળ છે. અષ્ટાપદ વગેરેની રચના પણ દર્શનીય છે. મતિ બહુ જ પ્રાચીન અને ચમત્કારી છે. વિશેષ માટે જુઓ પ્રગટ પ્રભાવી પાર્થ નાથ પૃ. ૧૧૦. ગુજ૨ મહાકવિ ઉદયરન અહીંના હતા. એમને સાહિત્યસેવાને કાળ ૧૭૫૯ થી ૧૭૯૯ સુધી છે. એમણે ઘણા અજેને પણ જૈન બનાવ્યા હતા. તેમની ગાદી પણ ખેડામાં છે. અહીં સુમતિનસુરિ જૈન લાયબ્રેરી તથા પુસ્તક સંગ્રહ બહુ સારે છે. જૈન કલબ, જૈન પાઠશાળા, કન્યાશાળા તેમજ ૪-૫ ઉપાશ્રય છે. ભીડભંજન પાર્શ્વનાથની મૂર્તિ ખેડાથી પશ્ચિમ દિશામાં નદીને સામે પાર હરીયાળા ગામ પાસેના વા નીચેથી વિ. સં. ૧૫૧૬ નીકળ્યા છે. આચાર્યશ્રી વિજયરાજરિજી તે વખતે ત્યાં વિદ્યમાન હતા. તેમણે ત્યાં નવીન જૈને પણ બનાવ્યા. ભીડભંજન પાર્શ્વનાથની મતિની સાથે બે કાઉસ્સગ્ગીયા પણ નીકળ્યા હતા, જે ત્યાં મદિમાં જ છે. તેમજ કરીમાળાના ચાવડા રાજપુતાને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા હતા જે અત્યારે શેઠ” તરીકે ખેડામાં ઓળખાય છે. આ પછી ૧૭૯૪ મા બીજને પાર્શ્વનાથજીની ફરીથી પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. ખેડા ઉપરાંત પાટણમાં કે જેમાં સેનાની શ્રી ભીડભાજન પાર્શ્વનાથજીની પ્રતિ છે, ખંભાતના તારાપુર ગામમાં, ઉનાવામાં, ઉદયપુરમાં, સુરતમાં અને પાવાગઢમાં થી ભીમ જન પાર્શ્વનાથનો સદર દર્શનીય મંદિરો છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ : ૨૫૬ : [ ન તીર્થોને ગામમાં બાટને ત્યાં પ્રતિમાજી છે તે લાવે. બારેટને ત્યાં જુદા જુદા ગામના લેકે પોતાને ત્યાં લઈ જવા ઈચ્છતા હતા. આખરે માતરના શ્રાવકેનું સ્વપ્ન ફળ્યું. પ્રતિમાજીને ગાડામાં પધરાવતાં જ ગાડું માતર તરફ વળ્યું. આવી જ રીતે માતર જતાં રસ્તામાં નદી આવી જે ચારે કાંઠે ભરપૂર હતી. ગાડું વિના વિદને નદી પાર ઉતરી ગયું. જનતાએ કહ્યું-આ કાલમાં આ જ પ્રભુજી સાચા દેવ છે. ત્યારથી “સાચા દેવ”ના નામથી ખ્યાતિ વધી. માતરમાં પ્રથમ ૧૮૨૨ માં અને બાદમાં ૧૮૯૭ માં બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર થયું. ત્યાં સુંદર ધર્મશાલા છે. હમણાં શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી દ્વારા સુંદર થા છે. સુંદર બાવન જિનાલયે કરાવ્યા છે. મંદિરની સામે જ માટી ધર્મશાળા છે સામે ઉપાશ્રય છે. બીજી નાની ધર્મશાળ પણ છે. દર પૂર્ણિમાએ ઘણા યાત્રાળુઓ લાભ લચે છે અને ભાતું પણ અપાય છે. માતર જવા માટે, અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં મહેમદાવાદ સ્ટેશને ઉતરી, ખેડા થઈ વાહન-ટાંગા-ગાડીથી માતર જવાય છે. તેમજ નડીયાદથી માતર મોટર પણ જાય છે. અગાશી. મુંબઈનું પ્રવેશદ્વાર અને પ્રાચીન સંપારિક નગરની પાસેનું શહેર છે. મોતીશાહ શેઠનાં વહાણ પારક બંદરે રોકાયાં હતાં. ત્યાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂતિ લાવી અહી પધરાવી નાનું મંદિર બંધાવ્યું. બાદ શ્રી સંઘે જીર્ણોદ્ધાર કરી મોટું મંદિર ધર્મશાલા બધાવ્યા. પાસે જ નવીન એપારા છે ત્યાંના તલાવમાંથી પણ મૃતિઓ નીકળી હતી. મુંબઈની ઉત્તરે ઠાણા જીલ્લામાં બી બી. એન્ડ સી. આઈ રેલવેના વીરાંર સ્ટેશનથી ચાર માઈલ દૂર છે. મુનિસુવતરવામીની જે પ્રતિમા હાલમાં બિરાજમાન છે, તે શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયની મનાય છે. કોંકણ દેશને રાજા જૈન ધમી હતો અને તેના સમયમાં આ પ્રદેશમાં હજાર જેન સાધુએ વિચરી લોકપકાર કરતા હતા, જં નિશીથગૃષ્ટિમાં આ પ્રસગનો ઉલ્લેખ છે. અગાશી હવા ખાવા માટે પણ વખણાય છે. અહીં સુંદર ધર્મશાળા-પુરતકાલય વગેરે છે. યાત્રિકે પણ ખૂબ લાભ લે છે. મુંબઈ આ શહેર ભારતવર્ષનું બીજા નંબરનું અદ્વિતીય શહેર છે. દુનિયાભરના ટામેટા શહેરમાં તેની ગણત્રી છે. બદર સુંદર અને ચગવડતાવાળું હેવાથી વ્યાપાર માટે હિંદભરમાં પ્રથમ પંક્તિનું આ શહેર છે. દુનિયાની પંચરંગી પ્રજા અહીં જોવા મળે છે. મુંબઈ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિનું કામ છે. જેની વસ્તી અહીં સારા પ્રમાણમાં-એટલે કે પચીશ હજારની આસપાસ છે. મુંબઈ સગા Page #309 -------------------------------------------------------------------------- ________________ - - - - પ રૂ . . : .' - - - - - - - *rN : - - - - 5 . S :” .. , - - - I - :: થાણે (મુંબઈ) ખાતે આવેલ પ્રખ્યાત નવપદજીનું જિનાલય Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગેડી પાર્શ્વનાથ જૈન મંદિર, પાયધૂની-સુંબઈ T', - રિયા જ જજો . -- 1 ? આ 5 છે. જોકે ના અw - 5 : '' " the clas : "! મનની - I - - - - - - ન -કન - - મા , - IT = K - - - ... = ક == = == આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૮ ના વૈશાક શુદ ૧૦ના મંગલમય દિવસે કરવામાં આવેલ છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૭ : મુંબઈ વતી શહેર હોવાથી નાની-મોટી સખાવતે માટે દરેક શહેર કે સંસ્થાઓને મુંબઈ પ્રતિ નજર દોડાવવી પડે છે. અહીંના જેને સુખી, લાગવગવાળા અને ધર્મની દાઝવાળા છે. અહીં આપણાં મુખ્ય મુખ્ય મંદિરો નીચે પ્રમાણે છે. ૧. ગેહીજી પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન મંદિર છે. મતિ બહુ જ ચમત્કારી અને ભવ્ય છે. આ મંદિર પાયધુની ઉપર છે. . ૨. મહાવીર સ્વામીનું " ૩. આદીશ્વર ભગવાનનું , , , શાંતિનાથજીનું, નેમનાથજીનું, પાર્શ્વનાથજીનું આ મંદિર પાયધૂની અને તેની નજીકમાં છે. લાલબાગમાં હમણાં જ ભવ્ય જિનમંદિર બન્યું છે. ઝવેરી બઝારમાં મહાવીર સ્વામીની મૂતિ બહુ જ સુંદર અને દર્શનીય છે. મારવાડી બજારમાં પાર્શ્વનાથજીનું, કેલાબા ઉપર શ્રી. શાન્તિનાથજીનું, બજાર ગેઈટ ઉપર શ્રી શાંતિનાથજીનું, માંડવી ઉપર ખારેક બજારમાં શ્રી અનંતનાથજીનું, માંડવી ઉપર ભાત બજારમાં શ્રી આદિનાથજીનું, ભાયખાલામાં શ્રી આદીશ્વરજીનું તથા મજલા ઉપર શ્રી અજિતનાથજીનું મંદિર બહુ જ સુંદર અને દર્શનીય છે. અહીં દર રવિવારે-સોમવારે અને પૂણિમાએ મેળા જેવી ઠઠ જામે છે. પરેલ લાલવાડીમાં સુવિધિનાથજીનું, વાલકેશ્વરમાં વચલા ઢાળમાં શિખરબંધ નાનું આદિનાથજીનું સુંદર મંદિર છે. ઉપરના ઢાળમાં આદિનાથજીનું તથા ઉપલા મજલામાં શામળિયા પાર્શ્વનાથજીનું છે. બાબુના મંદિરમાં સફટિકની મૂતિ દર્શનીય છે. બીજાં ઘરમંદિરે પણ દર્શનીય છે. આ સિવાય મુંબઈના પરા શાન્તાક્રુઝ, અ ઘેરી, મલાડ, કુલ વિગેરેમાં ન મંદિર છે. આમ થાણુ તરફ જતાં ઘાટકોપરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર સુદર છે. દાદર, સલન્દમાં, ભાંડુપમાં અને થાણામાં પણ દર્શનીય મંદિર છે. થાણા શ્રીપાલ મહારાજાના સમયનું પ્રાચીન તીર્થસ્થાન જેવું છે. અહીં હમણાં સુંદર સિદ્ધચક્રનું મદિર બન્યું છે. મુંબઈમાં આપણું પ્રસિદ્ધ સંસ્થાઓ નીચે પ્રમાણે છે. ૧. જેન એસેસિએશન ઓફ ઈન્ડીયા. ૨. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. જે સંસ્થા ન સંઘમાં સુધારાના ઠરાવે કરી પ્રચાર કરે છે. શિક્ષણપ્રચાર માટે પણ પ્રયત્ન કરે છે. જૈન સંઘના પ્રશ્નો સંબધી ચર્ચા કરે છે. સાહિત્યપ્રચાર પણ સારો કરે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પારેલી તીર્થ : ૨૫૮ : [ જન તીર્થોને ૩. જૈન યુવક સંઘ કયીમેન્સ જૈન સાઈટીની શાખા પણ છે.' ૫. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુલની ઓફિસ-ચેમ્બર તેમજ ગુરૂકુલની શાખા મુંબઈમાં ખેલવાને પણ પ્રયત્ન ચાલુ છે. આ સંસ્થાની સ્થાપના વર્ગસ્થ ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજે ૧૯૬૮ માં કરેલી અને એની છેલ્લી કમિટી ૧૯૭૩ માં મુંબઈમાં સ્થાપી અને ત્યારથી ગુરૂકુલ નામ પ્રચલિત થયું) ૧ ૬. મહાવીર જૈન વિદ્યાલય ગોવાળીયા ટેન્ક પર છે. હિન્દભરના જૈનમાં ઉચ્ચ શિક્ષણ માટે આ સંસ્થાએ ભગીરથ પ્રયત્ન કર્યો છે. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજના ઉપદેશથી આ સંસ્થા સ્થપાયેલી છે. એની શાખા અમદાવાદ અને પુનામાં - શરૂ થઈ છે. હમણાં મહિલા વિદ્યાલય પણ મુંબઈમાં ચલાવે છે ૭. સિધ્યક્ષેત્ર જૈન બાળાશ્રમની ઓફિસ. ' ૮. માંગરોળ જૈન કન્યાશાળા,શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈનગલર્સ હાઈસ્કૂલ ૯ જૈન એજયુકેશન બેડેશ્વામિક શિક્ષણના પ્રચાર, પરીક્ષા આદિનું સંચાલન કરે છે અને તે જૈન કેન્ફિરન્સના હાથ નીચે ચાલે છે. ૧૦. જૈન સ્વયંસેવક મંડળ, જે બહુ જ સુંદર સેવા કરે છે. અને જેને સેવાસદન હમણાં સ્થાપ્યું છે. ૧૧. બાબુ પન્નાલાલ પુનમચંદ જૈન હાઈસ્કૂલ. * ૧૨. શેઠ મણીલાલ ગોકુલદાસ જેન હેસ્ટેલ. ૧૩. આત્માનંદ જન સભા. : : માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે જૈન વિદ્યાર્થીઓને સોલરશીપ આપતી સંસ્થાઓ પણ મુંબઈમાં સારા પ્રમાંણમાં છે આમાં કેટલીક જ્ઞાતિવાર છે અને કેટલીક દરેક જૈન વિદ્યાર્થીને કેલરશીપ આપે છે. આ ઉપરાંત મુંબઈમાં અનેક સ્થળો જોવા લાયક છે.' પારેલી તીર્થ , '' આ તીર્થ ગુજરાતના પ્રસિદ્ધ પંચમહાલ જીલ્લામાં આવ્યું છે. તીર્થની નજીકમાં સુંદર વેજલપુર ગામ છે ત્યાં શત્રુંજય ઉપરના દાદાના મંદિરના ઘાટનું સુંદર મંદિર છે. ધર્મશાળા છે. અહીંથી પારેલી તીથી ૬-૭ ગાઉ દૂર છે. વેજલપુર પોંચવા માટે B, B, & C. I. રેવેનું વડોદરાથી ગોધરા લાઈન ઉપર Page #313 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૨૫૯ પાવાગઢ ખરસાલીયા સ્ટેશન છે. ત્યાંથી માત્ર એક માઈલર વેજલપુર છે. વેજલપુરમાં ઇન પૂજન કરી વાહનદારા પારલી જઈ શકાય. છે. આ તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે હકીકત મલે છે. “કેટલાંક વર્ષો પહેલાં કરડ નદીની ભેખડમાં એક સુંદર જિનપ્રતિમા એક પથરની જેમ પડયાં હતાં. આ વાતની જાણ થતાં વેજલપુર, છાણી, વહેદરાના જેને અહીં આવ્યા. ભગવાનને ગાડામાં બેસાડીને દરેક ગામના સ થે એમ ઈચ્છતા હતા કે ભગવાનને અમે લઈ જઈએ, પરંતુ થોડી જ વારમાં હાંકનાર વિના જ ગાડું એની મેળે પારોલી તરફ વળ્યું અને અત્યારે ત્યાં મંદિર છે ત્યાં જઈને ઊભુ. બસ ત્યાંથી ન આગળ જાય કે ન પાછળ જાય. બધા ભક્તો સમજી ગયા કે ભગાવાનને અહીં જ બિરાજમાન કરાવવાની અધિષ્ઠાયક દેવની ભાવના છે. પછી અંદર - પાંચ શિખરી–મંદિર થયું અને પ્રતિષ્ઠા થઈ. પ્રતિમાજી ખૂબ ચમત્કારી લેવાથી “ સાચા દેવ” તરીકે એની ખૂબ જ ખ્યાતિ થઈ. જેન જૈનેતરે બધાય પ્રેમથીભક્તિથી પ્રભુને નમે છે અને ઈફળ પ્રાપ્ત કરે છે. ' અહીં માસા સિવાય હંમેશાં રહતે સારો રહે છે. • પાવાગઢ ગુજરાતના સુપ્રસિદ્ધ પ્રાચીન શહેર ચાંપાનેર પાસે આવેલે પાવાગઢ આજે પંચમહાલ જીલ્લામાં આવે છે. ચાંપાનેર ગુજરાતના રાજ અને પટના સ્થાપક વનરાજ ચાવડાના મત્રી ચાંપાના નામથી, વનરાજે વસાવ્યું હતું. ચાંપાનેર માં એક વાર અનેક જૈન મંદિર હતાં અને અનેક ધનવાન થીમંત જૈને વસતા હતા. ચાંપાનેરના સ ઘે બાવન જિનાલયનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું અને એમાં શ્રી અભિનંદન પ્રભુજી તથા શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મુખ્ય પ્રતિમાઓ બિરાજમાન હતી આ બન્ને મૂર્તિઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૧ર માં, વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરજીના હાથે થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવથી ચાંપાનેરના સંઘમાં ખૂબ જ ઉત્સવ અને આનંદ વર્તાય હતે. ચેથા શ્રી અભિનંદન પ્રભુની શાસન અધિષ્ઠાયિકા “મલિક'દેવી મહાપ્રભાવિક અને ભક્તજનેનાં વાંછિન પૂરનારી હતી. પાવાગઢમાં હિન્દુ રાજા, પૃથ્વીરાજ ચૌહાણના વંશજો રાજ્ય કરતા હતા અને તેઓ પણ આ કાલિકાને રાજ્યની રક્ષણતાં માનતા હતા. Page #314 -------------------------------------------------------------------------- ________________ - - -- - - - પાવાગઢ ૨૬૦: [ જૈન તીર્થોને પંદરમી સ્ટીમાં ખંભાતના ધર્મનિષ ગ્રવિર્ય શ્રી મેવાશાહે સંભવનાથ જિનના મંદિરમાં આઠ દેવકુલિકાએ કરાવી હતી અને તેની પ્રતિષ્ઠા મહાપ્રભાવિક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી હતી. ચાંપાનેરથી પાલીતાણને ભવ્ય સંઘ પણ ૧૬૪૪માં નીકળ્યો હતે. અહીંની શ્રી કાલિકાદેવીનું આરાધન અંચલગચ્છીય આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ પણ કર્યું હતું. પહેલાં અહીં જેન શિલ્પશાસ્ત્રના વિધાન મુજબ લક્ષણસંપન્ન શ્રી કાલિકા દેવીની મૂતિ હતી. અંચલગચ્છના આચાર્ય તે કાલિકા દેવીને વગચ્છરક્ષિકા તરીકે માનતા હતા. પાવાગઢ ઉપર નવ જિનમંદિર હતાં. મહામંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલ, ગોધરાના ઘુઘેલ રાજને છતીને અહીં આવ્યા હતા. અહીં ઉત્સવાદિ કયાં હતા અને સર્વતોભદ્રનું સુંદર જિનમંદિર બનાવી શ્રી મહાવીરસવામીની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ચાંપાનેરનું પતન મહમદ બેગડાના સમયે થયું. તે પાવાગઢ અને જુનાગઢ બે ગઢ જીત્યા હતા એથી એ બેગડે કહેવાતું. તે વખતના પાવાગઢના રાણ પતાઈ રાવળને દૃદ્ધિ સૂઝી અને જેમ કહેવાય છે તેમ એ રાજાએ સખીઓના સમૂહમાં આવેલ કાલિકા દેવીને હાથ પકડી પોતાની અનિચ્છનીય ઈચ્છા કgવી હતી પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી છે પરંતુ રાજાને આ અનિચ્છનીય ઈચ્છાની માંગણી ન કરવા દેવીએ સમજાવ્યા છતાં એ ન માન્યું. એ દેવીને શ્રાપ લાગ્યું અને પાવાગઢનું પતન થયું. મંદિરે હુંટાયાં. આમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીની મૂર્તિ જૈન સંઘે ગુપ્ત રાખી હતી તે ઓગણીસમી સદીમાં પ્રગટ થઈ ૧૮૮૯ના માગશર વદિ ૧૧ વડોદરામાં પ્રગટ થયાં. આ સંબધી તપાગચ્છીય શ્રી શાંતિસાગરસૂરિજીને સ્વનું આવ્યું હતું. પ્રતિમાજી પ્રગટ થયા પછી સાત વર્ષે ૧૮૯૬ ના મહશુદિ ૧૩ના રોજ એની વડોદરામાં મામાની પિળમાં શ્રી શાંતિ સાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. સર્વ લેકને કલ્યાણુક કરનારી હોવાથી આ શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મૂતિ કલ્યાણ પાર્શ્વનાથજીના નામથી અંકિત કરવામાં આવી. આ મંદિર અત્યારે પણ મામાની પિાળમાં વિદ્યમાન છે. હમણું જ આ મૂર્તિની પ્રતિષ્ઠાને શતાબ્દી મહોત્સવ ઉજવાયે હતો અને શાન્તિસ્નાત્રાદિ ભણીવવામાં આવ્યાં હતાં. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પ્રકાશિત થયેલી જૈન શ્વેતાંબર ડીરેકટરી ઈ. સ. ૧૯૦૯માં ગુજરાત વિભાગમાં જણાવ્યું છે કે પાવાગઢમાં જૈન શ્વેતાંબર મંદિર છે. એક ભીડભંજન પાર્શ્વનાથજીની મૂતિને, વ્યવરઘાના અભાવે, વડેદરામાં દાદા પાર્શ્વનાથજીના મંદિરમાં પધરાવેલ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૬૧ : પાવાગઢ અહીં કુલ દશ જિનમંદિરે હેવાને ઉલ્લેખ મળે છે. એક સુંદર જિનમંદિરમાં તે ભીત ઉપર ત્રણ તાંબર મૂર્તિ છે. તેમની ભુજાઓમાં બાજુબંધ અને હાથ પર કંકણ છે. આસનમાં હાથીનું ચિત્ર છે. આગળ ઉપર એક વિરાટ મંદિર ધરાશાયી થઈ રહ્યું છે. એમાં નંદીશ્વર દ્વીપની સમાન ચારે તરફ બાવન જિનાલયે હતા. આ સિવાયનાં દેહરામાં પાંચ દેહરાં નગારખાનાની પાસે છે. એક છાશીયા તળાવ પાસે છે. બાકીનાં ત્રણ દુધીયા તળાવ પાસે છે. આ મંદિર શ્વેતાંબરી હતાં એમ તો પંચમહાલ જીલ્લાના કલેકટરે પણ કબૂલ્યું છે. નગારખાનાના દરવાજેથી કાલિકામાતાના મંદિર સુધી રેરક પગથિયાં છે ત્યાં કેટલેક ઠેકાણે સામાન્ય પત્થરની જેમ જૈન મૂર્તિને પણ ચાડી દીધેલ છે. આ મૂર્તિ શ્વેતાંબર છે કારણ કે લગેટ વગેરે સ્પષ્ટ દેખાય છે. હમણાં હમણાં આ મંદિરના હક માટે એક કેસ ગોધરાના આસિસ્ટન્ટ કલેકટર પાસે ચાલે છે. જેન વેતાંબર સંઘના અગ્રણી-જન સંસ્થાઓ સવેળા જાગૃત થઈ એક પ્રાચીન તીર્થને સંભાળે-જીર્ણોદ્ધાર કરાવે એ જરૂરી છે. આ સંબંધી પડિતરત્ન શ્રીયુત લાલચંદ ભગવાનદાસભાઈએ “પાવાગઢથી વડોદરા પુસ્તક પ્રકટ કરી તેમજ તેજપાલને વિજય આ બંને પુસ્તકોમાં પાવાગઢ પ્રાચીન વેતાંબરી તીર્થ છે એમ બહુ જ સરસ અને સચોટ પ્રમાણેથી સિદ્ધ કર્યું છે. આ પુસ્તક જરૂર વાંચવા ચોગ્ય છે. આ સિવાય પાવાગઢમાં પ્રાચીન વેતાંબર જૈન મંદિર હોવાના ઉલેખ નીચે મુજબ ઉપલબ્ધ થાય છે, જેના પ્રમાણે નીચે આપ્યા છે ૧. વિધિપક્ષગચ્છ( અંચલગચ્છ)ના સ્થાપક શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ અહીં મહાવીર સ્વામીના મંદિરનાં દર્શન કર્યા હતા. ૧૧૫(૬) માં (અંચલગચ્છ પટ્ટાવલી). ૨. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલના લઘુબધુ તેજપાલે અહીં સવભક નામનું સુંદર જિનમંદિર બંધાવ્યું હતું, જેમાં મૂલનાયકજી શ્રી મહાવીરપ્રભુજી હતા. (વસ્તુપાલચરિત્ર) ૩. શ્રી મુનિસુંદરસૂરિજીના ગુરુબધુ ભુવનસુંદરસૂરિજીએ પાવાગઢ ઉપરના શ્રી સંભવનાથજીની આ પ્રમાણે સ્તુતિ કરી છે " महापातिहार्यथिया शोममानं सुवर्णादिवप्रनयीदीप्यमानम् । स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुरे पावके मुधरे रमवंदम् ॥" Page #316 -------------------------------------------------------------------------- ________________ પાવાવ ૪ ૨૬૨ ઃ [ જૈન તીર્થોને આ સૂરિજીએ તે પાવાગઢને શ્રી શત્રુંજય પર્વતના અવતારરૂપે પણ વર્ણન વેલ છે. જુઓ-- * - "स्थितं पुण्डरीकाचलस्यावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारें। तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तूवे पावके भूघरे शम्भवंतम् ॥" આ જ સૂરિવરે ચાંપાનેરછા પાવાગઢ ઉપરના સભવ જિનેશ્વરને બહુ જ સારી રીતે સ્તવ્યા છે. જુઓ – * “ગાંપાનેરપુરાવિયા() શ્રીપાદ્રી સ્થિd सार्व शम्भवनायकं त्रिभुवनालङ्कारहारापमम् ।। " . ૪ માંડવગઢના સઘપતિ વલાકે અનેક તીર્થોની યાત્રા કરી છે તેમ પાવાગહના શ્રી સમ્ભવનાથજીને વંદના કરી શાંતિ મેળવી હતી. (ગુરુગુણરત્નાકર) ૫. ઉપદેશતરંગિણમાં પુરુષપ્રવતિત તીર્થોમાં પાવાગઢને પણ ગણાવ્યું છે. પંદરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા શ્રી સોમદેવસૂરિજીએ ચાંપાનેરના હિન્દુ રાજવી જયસિંહને ધર્મોપદેશ આપી રજિત કર્યો હતે. આ સૂરિજીએ જુનાગઢના રા. માંડલીકને અને મેવાડના રાણ ઉભકર્ણને પણ પિતાની અપૂર્વ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી રંજિત કર્યા હતાં. ૬. પાટણના સંઘવી ખીમસિંહ અને સહસા જેઓ વિસાપોરવાડ હતા, તેમણે પાવાગઢમાં સુંદર ભવ્ય જિનમંદિર બનાવરાવ્યું હતું અને ૧૫૭ને પિષ-વંદ ૫ પ્રતિષ્ઠા કરાવી હતી. - અઢારમી સદીના વિદ્વાન જેકવિ સુનિવર લક્ષ્મીરનછ પાવાગઢનું રસિક વર્ણન આપે છે. જુઓ - . ગુર્જર દેશ છે ગુણનલે પાવા નામે ગઢ બેસ• મોટા શ્રી જિનતણું પ્રાસાદ, સરાસરીશું માંડે વાદ. જગદગુરુજી શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધર પરમપ્રતાપી શ્રી વિજયસેનસૂરીશ્વરજી વિ સં. ૧૬૩ર માં ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. અને જ્યવંત શેઠે સૂરીશ્વરજીના હાથે મોટે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો. અઢારમી સદીમાં શ્રીશીલવિજ્યજી ગણિએ (૧૭૪૯) ' ચાંપાનેરી નેમિજિકુંદ મહાકાલી કેવી સુખક? - Page #317 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૨૬૩ઃ ભિન્નમાલ સં. ૧૭૯૭માં અંચલગચ્છીય શ્રી ઉદયસાગરસૂરિજીએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચાદેવની યાત્રા કરી હતી. મેજર જે. ડબલ્યુ ટસને પણ (૧૮૭૭માં) પાવાગઢ ઉપરના કિલામાં ન મંદિરે હેવાનું સૂચવ્યું છે. મી. બજેસે પણ (૧૮૮૫) પંચમહાલને પરિચય કરાવતાં લખ્યું છે કે “પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરે ને જથ્થા છે. પાવાગઢ ઉપરની એક પ્રસિદ્ધ મસિદ-જુમ્મા મસિદના પરિચયમાં એક વિદ્વાન લેખક લખે છે – તે( જુમ્મામસિ)ની બારીઓમાં અને ઘુમ્મટમાં જે કેતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈન મંદિરમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે તેવા જ પ્રકારની આકૃતિઓ અત્ર પણ જોવામાં આવે છે, મંત્રીશ્વર તેજપાલનું પ્રસિદ્ધ સતેદ્રમદિર, એ આ જ લાગે છે. આ તીર્થને આટલે પરિચય એટલા ખાતર જ આવે છે કે સુજ્ઞ વાચકો સમજી શકે કે પાવાગઢ વેતાંબર જૈન પ્રાચીન તીર્થ છે ત્યાંની સુપ્રસિધ્ધ મહાકાલિદેવી પણ શ્રી અભિનંદન પ્રભુજીની શાનદેવી છે. ભિન્નમાલ ભીનમાલની છ દેહરિ રે છસિની પચતાલ રે ૫, મહિમાવિજયજી અત્યપરિપાટી. ભિનમાલ મહિમા ઘણે ગડીજિન છે સુખને દાતાર. . (૫. કલ્યાણસાગરવિરચિત પાશ્વનાથ ચપરિપાટી) ભિનમાલ ભયભંજનનાથ ” , પં. શીલવિયાજી તીર્ધમાલા જ તિહાંથી ભિનમાલે આવીયા એ ભેટયા શ્રી પાસ Dાર પ્રાસાદતણા સુબિંબ નિરખ્યા ઉતારા ભિન્નમાલ ભવરૂપ (શ્રી મેહવિજપ ઉપાધ્યાયશી પર્વનાથ નામમા) Page #318 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ : ૨૬૪: [જેન તીર્થોને પંદરમી સદીના મહાકવિ મેયે પિતાની તીર્થમાલામાં ભિન્નમાલને આ સુંદર પરિચય આપે છે. શ્રી જાલીનયરિ લિનવાલિ એકવિ. પ્રબહુ નંદ વિચાલી; નિઉ (નવું) સહસ વાણિગનાં ઘણાં પંચિતાલીસ સહસ વિપ્રતણું સાલાંતાલાં નઈ દેહરાં પ્રાસાદે જણપૂજા કરાં મુનિવર સહસ એક પિસાત આદિનગર એહવલ ભિનમાલ ઉપર્યુકત મહાત્મા કવિઓ ભિન્નમાલનું જે વર્ણન આપે છે -તે ભિન્નમાલ એક વાર ગુજરાતની પ્રાચીન રાજધાનીનું ધામ હતું. જયશિખરીના પંચાસર પહેલાનું ગુજરાતનું આ નગર કલા, સંસ્કૃતિ, વિભવ, વિદ્યા, સંરકાર અને વ્યાપારનું કેન્દ્ર ધામ ગણાતું હતું. વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યું અને ભિન્નમાલના પિરવાડ, શ્રીમાલ વણિકે અને શ્રીમાલ બ્રાહ્મણે વગેરે પાટણ આવ્યા. મહામંત્રીશ્વર વિમલના પૂર્વ ભિન્નમાલથી ગાંભુ ગંભૂતા અને પાટણ આવેલા છે તે પ્રસિદ્ધ જ છે. ભિન્નમાલની સ્થાપના ક્યારે અને કેણે કરી એને ઐતિહાસિક કાવ્યમય ઉલલેખ શ્રીમાલપુરાણમાં મળે છે શ્રીમાલપુરાની માન્યતાનુસાર સતયુગમાં આ નગર શ્રીમાલ તરીકે પ્રસિધ્ધ હતું. પછી રત્નમાલ, પુષ્પમાલ અને ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ જ કથાને જેનગ્રંથકારેએ પણ જુદી જુદી રીતે રવીકરેલ છે. પ્રબન્યચિન્તામણું, વિમલપ્રબંધ, ઉપદેશકઃપવલી, ભેજપ્રબન્ધ વગેરે ગ્રંથમાં વિવિધ રીતે આ નગરની ઉત્પત્તિનું વર્ણન રસમય રીતે મલે છે જે વાંચવા રોગ્ય છે. સુપ્રસિદ્ધ “ઝલકારાત' ના કતાં શ્રી ઉદ્યોતનસૂરિજીના પૂર્વજ ગુરુ શિવચંદ્ર ગણિ મહત્તર પંજાબમાંથી વિહાર કરતા કરતા ભિન્નમાલમાં આવી સ્થિત થયાને ઉલ્લેખ કુવલયમાલા કક્ષામાં છે. ઉપમિતિભવપ્રપંચાકથાના રચયિતા સિદથી મહાત્મા પણ અહીં થયા છે. અહીં અનેક જિનાચાર્ય પધાર્યા છે અને ધર્મની પ્રભાવના, પ્રચાર અને વૃશ્વિમાં મહાન ફાળો આપે છે. સમથ જૈનાચાર્યોએ અહીના રાજપૂત અને બ્રાહ્મણે વગેરેને પ્રતિબંધ આપી “પરમાતોપાસક જેન’ બનાવ્યા છે. જેમાંથી અત્યારે પિરવાડ, ૧ કુવલયમાલા કહા એક અદભૂત પ્રાકૃત ન થાનક છે, જેના કતી શ્રી ઉોતનસરળ છે અને જે જાબાલિપુરમાં શક સંવત ૬૯૯ ના ચૈત્ર વદિ ૧૪ પૂર્ણ થઈ છે. આ ગ્રંથની મુખ્ય ભાષા પ્રાકૃત-મહારાષ્ટ્રી જેન છે. ગદ્યપદ ઉભય મિશ્રિત છે. લગભગ ૧૩૦૦ પ્રમાણ છે, (વિશેષ પરિચય માટે જે, સા. સં. ખંત તુતીય જુઓ.) Page #319 -------------------------------------------------------------------------- ________________ - . . .. - - - - ઇતિહાસ ] ૨૬૫ : ભિન્નમાલ એસવાલ અને શ્રીમાલી જેને ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ-રાજપુતાના, કચ્છ, બંગાલ વગેરે પ્રાંતમાં વિદ્યમાન છે આ શુદ્ધિ અને સંગઠ્ઠનનું પ્રચાર મિશન વિક્રમની સદી પહેલેથી અહીં ચાલતું હતું અને પ્રાયઃ ઠેઠ બારમી, તેરમી સદી સુધી ચાલ રહ્યું હતું. ખાસ કરીને છઠ્ઠી સદીથી આરંભીને દસમી સદી સુધીના તે ઘણા વહીવંચાના ચોપડાઓમાં પણ ઉલ્લેખ મળે છે કે અમુક ગેત્રવાળા અમુક સમયમાં જેન થયા. વિ. સં. ૭૯૧ માં ત્યાંના શ્રીમાલીએ જૈન થયાની એક વંશાવલી મલી છે જેમાં લખ્યું છે કે નેહાના પૂર્વજો ૭૧ માં શ્રીમાળી જૈન થયા છે.” પછી એમાં જ જણાવ્યું છે કે બારમી સદીમાં પહેલવહેલું શ્રીમાલ-ભિન્નમાલનગર લુંટાયુંનગરને ભંગ થયેલ છે. (જન સાહિત્યસંશોધક વર્ષ ૧, અંક-૪ નેઢા વંશની વંશાવળી.) આ ઉપરથી ઠેઠ આઠમી સદી સુધીના ઉલેખ મલ્યા છે એટલે ભિન્નમાલ ગુજરાતની પ્રાચીન રાજધાની હતું અને ત્યાંથી જૈન ધર્મની શુદ્ધિનું મીશન સમસ્ત ભારતમાં પણ ફેલાયું હતું તેમ સહેજે સમજાય છે. જન ગાત્ર સંબધુમાં પં. હીરાલાલ હંસરાજ લખે છે તે મુજબ વિક્રમની બીજી સદીના અંતમાં અને ત્રીજીના પૂર્વાર્ધ સમયમાં ભિન્નમાલ ઉપર પરદેશી આક્રમણ થયું છે જેમાં ઘાર યુદ્ધ પછી અહીંના રાજા અજિતસિંહ મરાયા છે અને પરદેશી મહેચ્છ રાજવીએ સમૃદ્ધિથી ભરપૂર આ નગરને ખૂબ લૂંટવું અને સતાવ્યું છે. એ મ્લેચ્છ રાજવી અહીંથી અઢળક ધન, બી અને ગુલામેને સાથે લઈ ગયો છે. ત્યાર પછી લગભગ બસે વર્ષે આ નગર પુનઃ આબાદ થયું છે. વળી બસો વર્ષ પછી અર્થાત્ વિકમની આઠમી સદીમાં આરબોએ આ મહાનગરીને લૂંટી છે. આ વખતે ઘણા પરવાલ, ઓસવાલ, શ્રીમાલ બ્રાહ્મણે વગેરે દક્ષિણમાં ગુજરાત તરફ ચાલ્યા ગયા. આ જ લેકેએ ગુજરાતને પિતાનું કાયમી રહેઠાણ બનાવી ગુર્જર રાજ્યસ્થાપનામાં જયશિખરીને અને પાછળથી વનરાજ ચાવડાને હાયતા કરી છે. ચાવડા અને સેલંકી યુગના ધ્રુવતારક આ શ્રીમાલી જેનો, પોરવાલ જેનો અને શ્રીમાલી બ્રહાણે રહ્યા છે. ભિન્નમાલના પ્રાચીન નામોને સૂચક એક ઉલેખ ઉપદેશકલ્પવઠ્ઠીમાં છે જે નીચે આપું છું श्रीमालमिति यन्नाम रत्नमालमिति स्फटम् । पुष्पमालं पुनर्भिन्नमाल युगचतुष्टये ॥ १ ॥ चत्वारि यस्य नामानि वितन्वन्ति प्रतिष्ठितम् । તેમજ ના પ્રવેમાં આ નગરનાં જુદાં જુદાં નામ પડવાનાં કારની રમિક કથાઓ પણ મલે છે, જે વાંરવા દે છે. ૩૪. Page #320 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ * [ જૈન તીર્થને * આ ભિન્નમાલ નગર પ્રાચીન કાલમાં પાંચ જિન-વીશ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતે માટે મજબૂત કિલ્લો હતા, જે કિલાને ૮૪ તે દરવાજા હતા. કિલાની નીચે પાણીથી ભરેલી મોટી ખાઈ વહેતી હતી. આ નગરમાં જ ન કરેડપતિઓ વસતા હતા. તેમજ દર શ્રીમાલ બ્રાહ્મણ અને ૮ પ્રાગ્વાટે બ્રાહ્મણ કરોડપતિઓ હતા. હજારે ભવ્ય સૌશિખરી જૈન મંદિર હતાં. તેમ જ ગgપતિ-મહાદેવ વગેરેનાં પણ હજારો મંદિર હતાં. અહીના પ્રાગ્વાટે બ્રાહ્મણો અને શ્રીમાલી બ્રાહ્મણ વગેરેને શખેશ્વર ગચ્છના આચાર્ય ઉદયપ્રભસૂરિજીએ જૈન ધર્મના ઉપાસક બનાવ્યા હતા, વિક્રમની આઠમી સદીમાં આ ભિન્નમાલમાં જ કુલગુરુઓની સ્થાપના થયાના ઉલેખે મરે છે, આ વખતે અહીં ૮ ગચ્છના સમર્થ આચાર્યો વિદ્યમાન હતા. વિમાની સત્તરમી સદીમાં આવેલા અંગ્રેજી વ્યાપારીએ પણ ભિન્નમાલ ૩૬ માઈલના ઘેરાવામાં હવાને ઉલ્લેખ કર્યો છે, પરંતુ અત્યારે ત્યાં ચા ટેકરા, મેદાન, ઝાડો-વનરાજી અને જંગલી ઘાસ પડયું છે. અત્યારે પણ ભિન્નમાલથી પાંચ છ માઈલ દૂર ઉત્તર તરફ જારી દરવાજો, પશ્ચિમ તરફ સારી દરવાજે, પૂર્વ તરફ સૂર્ય દરવાજો અને દક્ષિ તરફ લકમી દરવાજે છે. ખુલ્લા મેદાનમાં મકાનના પાયા, ઈટ, થાંભલા અને નકશીદાર થાંભલા, તારણે વગેરે દેખાય છે. શહેરથી પૂર્વ દક્ષિણ તરફ ૦ થી બે માઈલ દૂર બે માળનું મેટું સૂર્યમંદિર હતું. કહે છે કે આ મંદિર સવાલ–પોરવાડ છે જેનેએ બંધાવેલું હતું. આ મંદિર ૧૧૧૭ માં પરમાર રાજા કૃષ્ણદેવના સમયમાં બે સવાલ અને એક પિરવાડ ને મળી જીદ્ધાર કરાવ્યો ” એવો લેખ છે. વસ્તુતઃ આ સૂર્યમંદિર હૂણે યા તે કોઈ શક રાજાએ બંધાવ્યાનું સમજાય છે. - આ સૂર્યમંદિર માટે એક બીજી દંતકથા છે. ભિન્નમાલમાં જગસિંહ રાજા હતો જેના કનકસિંહ, કનિષ્કસેન વગેરે નામો હતાં. એક વાર એ રાજા જંગલમાં સૂતા હતા ત્યાં એના સુખ દ્વારા એક સાપ એના પેટમાં પેસી ગયે. ત્યારપછી રાજાની તબીયત નરમ થવા લાગી, રાજા સુકાવા લાગ્યા. એક વાર રાજા ગામ બહાર જઈ ઝાડ નીચે સૂ હતું તે વખતે પેટમાં રહેલા સાપે રાજાના મેઢા દ્વારા પિતાનું માથું બહાર કાઢ્યું. એને જોઈ ભૂચર સાપે એને કહ્યું-ભાઈ, ભલે થઈને તું બહાર નીકળી જ, અમારા રાજાને હેરાન કરમા આ સાંભળી પેટવાળા સાપે ફૂંફાડા મારવા માંડ્યા એટલે પેલા ભૂતલના સાપે કહ્યું. તને ખબર છે, આ કેરડાના ઝાડ નીચે રહેલા પુષ્પના રસને, અને પાંદડાના રસને મેળવી તેલમાં ઉકાળી રાજાને કેઈ પાઠ દેશે તે પેટમાં જ તારા ઢકડા ટુકડા થઈ જાય અને રાજાને જુલાબ લાગતા તેમાં તુ નીકળી જા, માટે તારી આવી દશા થાય તે પહેલાં જ તું નીકળી જા, આ Page #321 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૬૭ : ભિન્નમાલ સાંભળી પેટવાળો સાપ ગુસ્સામાં આવીને બે-તું મારી વાત રહેવા દે; તારા બીલમાં કઈ ઉનું ઉનું કઠતું તેલ રેડે ને તું મરી જાય અને તારી નીચે રહેલું અગણિત તારું ધન એ માણસને પ્રાપ્ત થાય. રાજા તે ઊંઘમાં હતા. બંને સાપની આ વાત રાજાની પાસે જ સુતેલા તેના મંત્રીએ સાંભળી. બધું યાદ રાખી એને ઉપગ કર્યો. રાજા નિરગી થશે અને બીલ નીચેથી ધન પણું મળ્યું. આ દ્રવ્યથી રાજા જગસિહે સૂર્યમંદિર બનાવરાવ્યું. શહેરની પાસે એક તળાવ ઉપર ઉત્તર તરફ ગજનીખાનની કબર છે. એની પાસે જ જૈન મંદિર ખંડિયેરરૂપે પડયું છે. એમાં થાંભલાના પત્થર ઉપર લેખ છે જેમાં લખ્યું છે કે “સં. ૧રૂરૂ વર્ષે જેમા થિરાધકગીય પૂર્ણચંદ્રસૂરિજીનું નામ છે અને શ્રી મહાવીરસ્વામિ મદિરે આવી રીતે ભિન્નમાલની ચારે તરફ મંદિરનાં ખંડિયેરે, જૂનાં મકાને વગેરે પણ દેખાય છે. ભિન્નમાલમાં અત્યારે ૩૫૦-૪૦૦ ઘર છે. ચાર સારાં જિનમંદિરો છે. ૧. શ્રીમહાવીર ભગવાનનું મંદિર-આ મંદિર મૂલ પ્રાચીન છે. મહારાજ કુમારપાલે આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. અત્યારે તે સં. ૧૮૭૩ માં શ્રી વિજય જિનંદ્રસૂરિવરપ્રતિષ્ઠિત શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે. આ મંદિરની બધી મતિયો પ્રાયઃ ૧૮૭૩ ની પ્રતિષ્ઠિત છે. મંદિર પ્રાચીન ભવ્ય, વિશાલ અને સુંદર છે. ૨. શાંતિનાથજીનું મંદિર-આ મંદિર પણ પ્રાચીન અને શિખરબધ છે. અહીંની મૂર્તિ સં. ૧૯૩૪ માં સમ્રાટ અકબરપ્રતિબંધક જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીપ્રતિષ્ઠિત છે. ૩. પાનાથજીનું મંદિર-ઉપરના મંદિરની પાસે જ આ એક નાનું મંદિર છે. સુંદર પરિકરસહિતની શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ છે જેની પલાંઠી નીચે, નીચે પ્રમાણે લેખ સારુ વંચાય છે " सवत १६८३ वर्षे आपाढयदि ४ गुरौ श्रीमालवासी सा. पेमा खेमा पार्थवि का. प्र. श्रीविजयदेवसरिभिः ।।" આ મંદિરની પાસે જ તપાગચ્છ જૂને ઉપાય છે. ઉપાશ્રયમાં પણ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે. ૪. શેઠના વાસમાં ચી ખુરશી પર બનાવેલું આ કાવ્ય શિખરબદ્ધ મં૬િ છે. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજીની સર્વ ધાતુમય પરિકર સહિતની મૂર્તિ છે, આ મંદિરમાં મહાપ્રભાવિક પરમ મિત્કારી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ હતી. મંદિર જૂનું શ્રી નાથજીનું છે, જેને લેખ આ પ્રમાણે છે Page #322 -------------------------------------------------------------------------- ________________ ભિન્નમાલ : ૨૬૮ : [ જૈન તીર્થોને श्रीपार्श्वपते नमः संवत १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्रीपार्श्वनाथदेवलमध्ये श्रीचन्द्रप्रभ-मंदिर कारापितं.... - - આ પાર્શ્વનાથ મંદિર ૧૫૧-પુરમાં બન્યું હતું. મૂળ વતુ એમ બની હતી કે એક વાર ભિન્નમાલમાં જ મકાન છેદતાં શ્રી પાર્શ્વનાથજીની સુંદર ચમત્કાર પરિકર સહિતની પીતલની મૂર્તિ નીકળી હતી. આ સાથે બીજી પણ આઠ મૂતિઓ હતી. જાલારના સૂબા ગજનીખાનને આ સમાચાર મલતાં એણે બધી મૂતિઓ જાલોર મંગાવી છે. પછી એને તેડાવી હાથીના ઘંટ, બીબીઓનાં અને શાહજાદાના ઘરેણાં બનાવવાની ઈચ્છા થાય છે. જેનસંઘ ત્યાં જઈ સૂબાને સમજાવવા પ્રયત્ન કરે છે કિન્તુ સૂબેદાર માનતા નથી. જેને સૂબેદારને ચાર હજાર (પીરજા) રૂપિયા આપવાનું જણાવે છે. સૂબેદારે કહ્યું. લાખ રૂપિયા આપે તે એ મૂતિ પાછી આપું. જૈનસંઘ નિરાશ થઈ પાછો વળે છે. વિવિધ અભિગ્રહ લીધા. એમાં નીરતાના વરજંગ સંઘવીએ તે એવી દઢ પ્રતિજ્ઞા લીધા છે કે પાર્શ્વનાથ પ્રભુજીનાં દર્શન કર્યા સિવાય હું આહારપાણું નહિ લઉં. વરજંગ સંઘવીએ તેર મહિના આ પ્રતિજ્ઞા પાળી છે. આખરે ધરણે કે મહાચરાત્કાર બતાવ્યે છે. સૂબેદાર, એની બીબીએ, શાહજાદા, સિન્ય, હાથીડા વગેરે માંદા પડે છે. સૂબેદાર મરણપથારીએ પટકાય. આખરે પ્રભુજીને નમી સિંહાસન પર બેસાડીને કહે છે કે હૃવારે મને આરામ થઈ જશે તે આ મૂતિને સંઘને સોંપી દઈશ. સૂબેદારની બીબીને માર પડે છે, હાયતબાહ મચી રહી છે. મૂતિ-ભૂતખાનું સોંપી ઘોના અવાજો સંભળાય છે. સૂબેદારનું ઘમંડ ગળી ગયું પ્રભુજીને જૈનસંઘને સંપ્યા પછી એને આરામ થયે. સંઘે મહત્સવ કર્યો. ત્યાંથી રથમાં બેસાડી પ્રભુજીને નિરતા પધરાવ્યા. વરજંગ સંઘવીએ પ્રભુને પ્રણમી પૂજીને પારણું કર્યું. પંદર દિવસ પિતાને ત્યાં રાખી ભિન્નમાલ લઈ જઈ પ્રભુજીને પધરાવ્યા. ત્યાં શાંતિનાથજીના મંદિર પાસે પાર્શ્વનાથજીનું નૂતન મંદિર બનાવ્યું. આ ચમત્કારી મતિ અત્યારે ક્યાં છે એનો પત્તો નથી. એમનું મંદિર તે ઉપર્યુક્ત શિલાલેખના આધારે આ જ છે. પં. શ્રીશીતવિજયજી પણ આ પાર્થ નાથજીની મૂર્તિનો મહિમા અદ્ભૂત વર્ણવે છે. આ સ્તવન ૧૭૪૬ માં બનાવેલ છે. પૂશ્રી શાંતિનાથજીનું મંદિર-બજારમાં આવેલું આ નાનું મંદિર સુંદર શિખર બદ્ધ છે. મતિ ભાગ્ય અને મનોહર છે. આ મંદિરમાં ઠેઠ ૧૨ મી સદીથી ૧૮ મી .૧ ૫. સુમતિકમલે બનાવેલું શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથનું સ્તવન જેની રચના ૧૬૬૨ માં થઈ છે તે આનું વિસ્તૃત વર્ણન છે આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે પૂ. મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજલિખિત શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથજીનું ઐતિહાસિક સ્તવન વાચવું. જુઓ, જૈન ધર્મ સત્ય પ્રકાશને અંક Page #323 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ભિન્નમાલ સદી સુધીની મૂર્તિ છે. અહીં એક થાંભલા ઉપર સં. ૧૨૧૨ ને લેખ છે. તેમાં અહીં શ્રી ભદેવની મૂર્તિ હોવાને ઉલ્લેખ મળે છે. લેખ દાનપત્રને છે. श्रीश्रुताय नमः । संवत १२१२ वैशाखशुदि ३ गुरुवासरे, रत्नपुरे मूपति श्रीरायपालदेवसुत महाराज सुवर्णदेवस्य प्रतिभूजायमान महाराजाવિરાગ ભૂપતિથીનપાવવાઢવોપવિન. . .. .. રામદેવયાત્રામાં . . . . . . . . • • • • • • • • પંજાd માથી ગામ બહાર બે મંદિરમાં ચરણપાદુકાઓ છે, જે પ્રાચીન છે. એકમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથજીનાં ચરણ છે, બીજામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણ છે. આ સિવાય ઘણાય ઉપાશ્રય પણ છે. આ પ્રાચીન નગરી અત્યારે તે માત્ર ઈતિહાસના પાનામાં પિતાનું ગૌરવ જાળવી રહેલ છે. ' કિન્નમાલની પ્રાચીનતાના બીજા પણ ઘડા ઉલેખ જોઈએ ભિન્નમાલમાંથી ૧૩૩૩ ને એક લેખ ઉપલબ્ધ થયો છે, જે પ્રાચીન અને લેખ સંગ્રહ ભા. રમાં પ્રગટ થયેલ છે. તેમાં લખ્યું છે કે પહેલાં ભગવાન મહાવીરદેવ પિતે અહીં પધાર્યા હતા. જુઓ તેના શબ્દ(१) ई.॥ या पुरात्र महास्थाने श्रीमाले स्वयमागतः सदेवः श्री (૨) મરાવી દેવા(1) સુઘરું (1) ગુર્નામવચાર ક્ષે (૩) ચં ાર જતા રહ્યા ધીનિદ્ર(રા) જૂષાર્થ જાતને નર્વ ( ૨ ) આ જ એક બીજો લેખ કાસાહદના મંદિરની દેરીના સારવટીયા ઉપર છે જે ૧૦૯૧ ને છે. જેમાં લખ્યું છે શોમgiાવિત્ર. પ્રાઘાટ ઘનિ :” આવી જ રીતે એશીયા નગરીની સ્થાપનાના ઈતિહાસમાં પણ લખ્યું છે કે કિન્નમાલના રાજાના રાજપુત્ર ઉપલદે ભિન્નમાલથી રીસાઈને આ બાજુ આવ્યા છે. તેમણે એશિયા નગરી વરાવી છે અને ત્યાં શ્રીરત્નપ્રભસૂરિજી ચાતુમસ રદા છે. પછી આચાર્યશ્રીએ ત્યાં પ્રતિબોધ આપી, જેન શાસનની અપૂર્વ પ્રાથના કરી રાજાને, રાજપુત્રને અને ત્યાંની પ્રજાને જેને બનાવ્યા છે. (ભરીન સવાલ જતિકા ઈતિહાસ) આ ઉપરથી પણ એમ સમજાય છે કે ભિન્નમાલ બાર Page #324 -------------------------------------------------------------------------- ________________ - વિત્રમાલ : ૨૭૦ [જન તીર્થને જ પ્રાચીન નગર છે. આવી પ્રાચીન નગરીને ઈતિહાસ આપણને એમ સમજાવે છે કે ભિન્નમાલ પશુ એક પ્રાચીન તીર્થપે છે. સકલતીર્થસ્તારમાં શ્રી સિદ્ધસેનસૂરિજી ભિન્નમાલને પણ તીર્થરૂપે વર્ણવે છે. જુઓ "पल्लीसंडेरय नाणएसु कारिंट मिन्नमारले( ले )सु वंदे गुज्जरदेसे યાદી મેવાડે ” (પ્રાચીન પ્રશસ્તિસંગ્રહ) ભિન્નમાલકુલ પણ ઉલ્લેખ મલે છે. શિબિરમાday ( બાલચંદ્રસૂરિવિરચિત ઉપદેશકદલીવૃત્તિ) આ બધા પ્રાચીન ઉલેખે એ જ સૂચવે છે કે ભિન્નમાલ બહુ જ મહત્ત્વનું અને એતિહાસિક દષ્ટિએ પણ ગૌરવવતું નગર હતું. આ નગર ખાસ યાત્રા કરવા લાયક છે. ભિન્નમાલ મારવાડના જોધપુર શયના જસવનપથ પરગણુામાં આવેલું છે. ડીસા સુધી રહે છે, પછી ત્યાંથી ગાઠાં, ઉંટ ' અને મોટર રસ્તે જવાય છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ - - 1 - - - - - ક — t = -- -- -- ',' , ' U' !! 11 مره is = = - ** * . .. . ચંદ્રાવતી ખરેડીથી દક્ષિણ દિશામાં ચાર માઈલ અને સાંતપુરથી લગભગ અઢી માઈલ પર ચંદ્રાવતી નામનું નાનું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખોરડાં છે. ગામની આસપાસ પડેલા ભાવોના હાલે ઢગલા તે નગરીની પ્રાચીનતાની અને આબુના પરમારની રાજધાની હોવાથી તેની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. ગુજરાતના મહારાજાના મહામંત્રી વિમલશાહ, અને વસ્તુપાળ અને તેજપાળના વખતમાં આ નગરીની જાહોજલાલી અપૂર્વ હતી. હજારો ૧, મરા ને વાહn: पुरो चन्द्रावती सेषी राजधानीनिनिधिपाम् ॥१५॥ - amr , ના રોજ રા Page #326 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રાવતી : ૭૨ : [ જૈન તીર્થોને શ્રાવકેનાં ઘરે અને ૧૮૦૦ જિનમંદિર વિદ્યમાન હવાનું તીર્થમાળાના કર્તાઓ જણાવે છે. આ નગરી લંકા જેવી હતી અને અહીં ચોરાશી ચૌટા હતાં વગેરે. વળી સે મધમની લખેલી હકીકત નીચે પ્રમાણે ૪૪૪ આહૂત-પ્રાસાદે અને ૯ શિવમંદિરવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાન પામેલે વિમલ કેટવાળ રાજ્ય કરતું હતું. તેના અધિકારી . નગર ચંડાઉલીના ગુણ ઘણુ, ભવણુ અટારઈ સઈ જિનતણું, ચીરાસી ચહું દિવ ફિરકે, હામિદામિ દીસકું ભૂ હરિઉં, મલનાયક શ્રીનાભિમલ્હારી, જિણ દીકઈ મનિ હર્ષ અપાર, કરી પૂજ અવક મનિહસી, નગર ચડાઉલિ લંકા જિલી. મેહરચિત-તીર્થમાળા કડી ૨-૭ આભૂધરા ઉંબરણ પુરી દેવદહ ચંદ્રાવઈ ખરી, વિમલ મંત્રી સર વારિ જાણિ મહાર સેય દેવલ ગુચ્છખાણિ. -શિલવિજય-રચિત, તીર્થમાળા કડી ૩૨ મેઘરચિત તીર્ષમાળા ઉપરથી જણાય છે કે-વિ, સં. ૧૫૭ ની આસપાસના સમય સુધી ચદ્રાવતી નગરીની જાહેરજલાલી સારી હતી અને શીવિજયછચિત તીર્થ માળાથી જણાય છે –વિ, સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણ જરૂર શરૂ થઈ ગયું હતું છતાં તે વખતે તે જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન જરૂર હતી. વિશારદ જ ઈતિહારમાં લખ્યું છે કે વિ. સં. ૧૮૭૯ માં કર્નલ ટેડ સાહેબ અર્થે આવ્યા હતા. તેમણે ફાઈન વેસ્ટ ઇન્ડીયા નામના પિતાના પુસ્તકમે અહીંના તે વખત સુધી અચેલાં ડાંક મદિર વગેરેનાં કોટા ખાપ્યા છે એનાથી તેની કારીગરી અને સુંદરતા વગેરેનું અનુમાન થઈ શકે છે. વિ. સં. ૧૮૮૧ માં સર ચાલેસ સ્વિલ સાહેબ પોતાના મિત્રે સાથે અહીં આવ્યા હતા. તે વખતે આરસપહાણના ૨૦ મંદિર બચેલ હતાં. એની સુંદરતાની તેમણે પ્રજ્ઞ સા કરી હતી. વિ.સં ૧૯૩૬ ની આસપાસમાં રાજપુતાના-મળવા રેવે કંપનીના ઠેકેદારે (કંટ્રાકટરએ) અહીંના પત્થર ઉઠાવી લઇ જવાને ઠેકે (કંટ્રાકટ). લીધે ત્યારે તે અદના ઊભેલાં મદિરાને પણ તેડી નાખીને તેના પત્થરો લઈ ગયા. તે વાતની જયારે રાજ્યને ખબર પડી ત્યારે રાજ્ય ટેકેદારોને પથર લઈ જતા અટકાવ્યા તેમણે એકઠા કરી રાખેલા પાસના પત્થરોના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે ઠેકાણે ઠેકાણે હજુ પણ પડ્યા છે. અત્યારે અહીં એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. બનાવી રીતે આ પ્રાચીન નગરીને ખેદજનક અંત આવ્યો. પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં આ નમીનું ચાડાવલી તથા ચડડાઉલો તથા સંવઈ, સંરત ગ્રંમાં અદાવતી વગેરે નામે લખેલાં ભળે છે -- Page #327 -------------------------------------------------------------------------- ________________ - -- ઈતિહાસ ] : ૨૭૩ : ચંદ્રાવતી પુરુ ૮૪ હતા અને ૧૨ પાદશાહોને જીતીને તેમનાં છ લઈ લીધાં હતાં. અન્તમાં ભીમે તેને બહુમાનપૂર્વક શાંત કર્યો હતે. (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) વસ્તુપાલ ચરિત્રમાં શ્રી જિનહર્ષસૂરિજી લખે છે કે-“ચંદ્રાવતીમાં પ્રાગ્રાટ વંશમાં વિમલ નામને દંડનાયક થયે. તેઓ વિમલાચલની યાત્રામાં ચાર કેટી સુવર્ણ ને વ્યય કરી સંઘપતિ થયા. (અર્થાત સિદ્ધાચલજીનો સંઘ કાઢ એમાં મંત્રીશ્વરે ચાર કાટી સુવર્ણ ખસ્યું.) ચંદ્રાવતીની પાસે જ એક શ્રીનગર નામનું શહેર હતું, જ્યાં ભવ્ય જિનાલય હતું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધી ત્યાં બાવન જિનાલયનું મંદિર હતું. સં. ૧૦૫માં ચંદ્રાવતીમાં શ્રીધનેશ્વરસૂરિજીએ સુરસુંદરી નામની રસિક પ્રાકૃત કથા રચી હતી. સં. ૧૩૬૩ પહેલાં જેનાચાર્યજીએ રાઉલ ધાંધલની રાજસભામાં એક મોટા મંત્રવાદીને જીતીને પ્રતિબોધ આપ્યું હતું. ચંદ્રાવતીના પરમાર રાજાઓએ જૈનશાસનની પ્રભાવનામાં-ઉન્નતિમાં અગ્ર ભાગ લીધો હતે ' ધારાવર્ષના નાના ભાઈ પ્રાલલાદને(પાલણે) પાલનપુર વસાવી ત્યાં પલવીયા પાનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. પાછળથી પ્રહાદન જેનધમી બન્યો હત અને આબૂનાં મંદિરનું રક્ષણ પણ કર્યું હતું. ' ધારાવર્ષ પછી તેને પુત્ર રામસિંહ આબુને રાજા બન્યું, જેના રાજ્યકાલમાં૧૨૮૭માં ત્રીધર વરતુપાલે આબૂ ઉપર લુગુગલસહિ નામનું શ્રીનેમિનાથ ભગવાનનું પ્રસિદ્ધ વિશાલ જિનમદિર બનાવ્યું. આ સંમસિહે આબૂના મંદિરની રક્ષા માટેનનિર્વાહ માટે બાર પરગણાનું ડબાણી ગામ ભેટ આપ્યું હતું, જેને પરદને લેખ છે, જે આ પ્રમાણે છે ___ " महाराजकुलश्रीसामसिंहदेयेन अस्यां श्रीलूणसहिकायां श्रीनेमिनावदेवाय पूजांगमोगार्थ डयाणीग्रामशामनेन प्रदत्तः ॥ स च श्रीसाममिहदेवाम्य. र्थनया प्रमारान्वयिभिराचंद्रा यावत प्रतिपालयः । જી રેલાવુણવાડી મદિની પ્રાન્તિની પામેને વ્યવસ્થા સબંધ માટે પર ઉપરને વિસં. ૧૨૮૭ને લેખ, Page #328 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રાવતી ૬ ૨૭૪ : [ જૈન તીર્થોના રામસિંહ પછી તેને પુત્ર કૃgરાજ (કાન્હડદેવ) થ અને તેને પુત્ર પ્રતાપસિંહ થયે. પિતાપુત્રે મેવાડના રાણા જેત્રસિંહને હરાવી ચંદ્રાવતી પોતાના કબજે કરી હતી. અહીં સુધી ચંદ્રાવતી પરમારના હાથમાં રહી છે. ત્યારપછી ચંદ્રાવતી ઉપર ચહાણેનું રાજ્ય થયું છે. સં. ૧૩૬૮માં ચૌહાણ લુંભારા પરમારના હાથમાંથી ચંદ્રાવતી જીતી લીધું. તેઓ ચંદ્રાવતીમાં માત્ર સે વર્ષ પૂરાં રાજ્ય નથી કરી શક્યા. અલ્લાઉદ્દીન ખીલજીના જમ્બર હુમલામાં ચંદ્રાવતીને ઘાણ નીકળી ગયે. ૧૪૬૨ માં મહારાવ શિવભાણે આખૂની પાછળ સલામત સ્થાનમાં મજબૂત કિલ્લો બાંધી પિતાના નામથી શિવપુરી (સિદેહી) વસાવ્યું, જે અત્યારે પણ સિહીથી બે માઈલ દૂર ખડેરના રૂપમાં વિદ્યમાન છે, જેને લેકે પુરાણું ક્રેસિડી કહે છે. | મુસલમાનના હુમલા દરવખત ચાલુ જ હતા અને ચંદ્રાવતી ઉપર હુમલે થતા જ માટે પહાડીમાં આ સ્થાન સલામત હતું. છેલ્લે અમદાવાદ વસાવતાર અહમદશાહે ચંદ્રાવતી ઉપર જોરદાર હલે કરી આખું ચંદ્રાવતી લૂંટયું અને તહસનહસ કરી નાંખ્યું. હવે આ સિવાયના ચંદ્રાવતીના કેટલાક ગૌરવસૂચક ઐતિહાસિક પ્રમાણ પણ જોઈ લઈએ મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુ બધુ તેજપાળનાં પત્ની અનુપમા દેવી, ચંદાવતીના પરવાડ ગાંગાના પુત્ર ધરણુગની પુત્રી હતી. તેમજ અનુપમા દેવીના ભાઈએ બીસ્મૃસિંહ, આમ્બસિંહ અને ઉદલ વગેરેને મહામાત્ય તેજપાલે આબુ દેલવાડાના લુણાવસહી મંદિરના ટ્રસ્ટી બનાવ્યા હતા તેમજ દરવર્ષની વર્ષગાંઠમાં અઠ્ઠાઈ મહાવ થતે તેમાં પહેલા (ફા. વ.૩) દિવસને મહત્સવ કરવાનું શ્રી ચંદ્રાવતીના સંઘને સુપ્રત થયું હતું. ભગવાન મહાવીરની ૩પમી પાટે થયેલા વડ ગચ્છના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિજીએ આખૂની યાત્રા કરીને (આ યાત્રા ૯૪ માં કરી છે. આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ જણાય છે કે વિમલશાહે બંધાવ્યા તે પહેલાં પણું આબૂમાં જૈન * સિરાહીમાં અત્યારે સુદર ૧૪ ભવ્ય જિનમદિ છે, કાખી એક દેહરા શેરીમાં આ “ચ” જિનમંદિરો આવેલા છે, જેમાં મુખનું મુખ્ય મંદિર છે. તે ૧૬૩૪માં બન્યું છે જગા શ્રી હીરવિજયસૂરિજી મહારાજે ગધારથી સમ્રાટ અકબરને પ્રતિબંધ આપવા જતાં સિરોહીના બિલ સરદારને પ્રતિબંધ આપી, સુરા, માંસ, શિકાર વગેરે છોડાવ્યા હતાં. તેમજ વળતી વખતે અહીં ચાતુર્માસ પશુ રહ્યા હતા. અત્યારે ૫૦૦ જેનોનાં ઘર છે. ૪-૫ ઉપાશ્રય છે, જ્ઞાનમંદિર છે, સિરોહી સ્ટેટની રાજધાનીનું મુખ્ય નગર છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ઇતિહાસ ] : ૨૭૫ : ચંદ્રાવતી મંદિરે હતાં અને આબૂ તીર્થરૂપ ગણાતું હતું.) ટેલી ગ્રામના પાદરે સં. ૯૪ માં સર્વદેવસૂરિજી આદિ આઠ જણને સૂરિપદે સ્થાપ્યા હતા. તેમાંના તેમની જ પાટે મુખ્ય થયેલા સર્વદેવસૂરિજી કે જેમણે રામસેન તીર્થમાં ૧૦૧૦ શ્રી ત્રણભદેવજીના પ્રાસાદમાં ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી તે સૂરિજીએ ચંદ્રાવતીના રાજાના પ્રીતિપાત્ર કુકુરુ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી હતી. પરમાહરૉપાસક મહાકવિ ધનપાલે સત્યપુરમંડન “મહાવીરેત્સાહ' નામનું સુંદર હતુતિકાવ્ય રચ્યું છે તેમાં ચંદ્રાવતીના વંસને પણ ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય ૧૦૮૧ પછીનું છે. ગુજરાતના રાજા ભીમદેવના મહામંત્રી વિમલશાહે ચંદ્રાવતીના પરમાર ધુવકને હરાવી ભીમદેવને વશવર્તી બનાવ્યા હતા. અને વિમલશાહ, ગુર્જરેશ્વર તરફથી દંડનાયક નિમાયા હતા. મંત્રીશ્વરે આબૂમાં-દેલવાડાના વિમલવસહીમાં ૧૦૮૮ માં શ્રી ધર્મદેવસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ વખતે મંત્રીશ્વર ચંદ્રાવતીમાં જ રહેતા હતા ચંદ્ર ગચ્છના શ્રી વિજયસિંહસૂરિજીને ઉપદેશમાળાની ટીકા રચતા વૈરાગ્ય આવ્યું જેથી ચિત્યવાસને ત્યાગ કરી પૂનમીયા પક્ષના શ્રી ચદ્રપ્રસૂરિજીના આશ્રિત થયા. માંડવગઢના મહામંત્રી પેથડ શાહે ૮૦ જિનમદિર બનાવ્યાં છે તેમાં ચંદ્રવતીમાં પણ મંદિર બનાવ્યને ઉલેખ છે. તેઓ ચોદમી સદીમાં ૧૩૨૦ લગભગ થયા છે. ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના મહામંત્રી મુંજાલ મહેતાએ ચિત્રકટ, આઘાટ પુર, નાગહદ, જીરાપલિલ, અબુંદગિરિ અને ચંદ્રાવતી, આરાસણ વગેરે તીર્થોમાં યાત્રા કર્યાને ઉલેખ છે. ગ્યાસુદીનના મંત્રી સની સંગ્રામસિંહે ચંદ્રાવતીમાં મંદિર બનાવ્યું હતું અને શ્રો સેમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી ચદ્રાવતીનાં વ્રત મંદિરના પઘરે આમ પાલણપુર સુધી અને શિરોહી વગેરેમાં પણ દેખાય છે. ચંદ્રાવતી બહુ વિશાળ નગરી હતી. એને એક બાજુને દરવાજો દર ની ગામની પાસે આવેલું છે જેને તેડાને દરવાજે કરે છે બીજે દરવાજે કરવી પાસે હતે. ખરાડી અને સાનપુત ચદ્રાવતીમાં જ સમાઈ જાય છે. અમે . ૧૯૯૨ માં આ ચંદ્રાવતીના ખડિયે જોયાં હતાં ત્યારે પ, લગ ભગ ૫દરથી વીસ જેન મંદિરનાં અવશેષ પડયા હતાં. સદર કલામય શિખ, Page #330 -------------------------------------------------------------------------- ________________ મા કેન નીને ગુમ્બને, થાંભલા, તેર, એક અત્યારે ય વિદ્યમાન છે. અદિન યૂનિંચે છે. આમાં નાશ્તીય કલાના ચણ નમતાપ એક જ પહેરમાં બંને બાજુ શી જિનેશ્વર દેવની અદ્ભુત કલાસ અલંકારથી સુરોલિન મૂર્તિ છે. સાથે શાસનદેવી, પરિકર, વગેરે છે, જેને જેને અન્ય પ્રકાશમાં પ્રકાશિત કરે છે. આ ગ્રંથની અત્યારે સિટી સ્ટેટમાં દવાથી રાજપુતાના વિબાગમાં તેનું વર્ણન કીધું છે. આબુ. આબુટ રટેશન સામે જ ખરેડી શહેર છે. ત્યાં શ્વેતાંબર મદિર છે જેમાં શ્રી આદિનાથજી ભગવાન મૃલનાયક છે. શ્વેતાંબર સુંદર ધર્મશા છે. નાબૂ જનાર યાત્રી અહીં દર વધારાને સામાન શ્રી ઉપર જાય છે. થયાઉપર જવા માટે સુંદર ચઠક બાંકી છે, પાટમાંથી રક્ત કાઢ્યા છે. નીચેથી એટર મટે છે. બાકી ગાટાં ટાંઆદિ પડ્યું જાય છે. જ્યારે તે મેટરનિ વ્યવહાર વધી ૫ છે. આબુને પહાડ ભારત અને ભારતની બહાર જે ખૂબ પ્રસિદ્ધ છે તેનું કારણ પહાટ દિપર અાવેલાં અદડ્યુત કારસંપન્ન ન મંદિરે જ છે. નાબૂ પાડે બર ભાઈલ લાંબા અને ચાર માઈલ પહોળા છે. ભીનની સપાટીથી ૨૦૦૦ ફૂટ અને ની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઉચે પાક છે. બધાથથી ઉચું શિખર સમ્રની શ્યાથી પ૬પ૦ ફુટ ઉડ્યું છે. આ પહાડ ઉપર પડ્યાં બાર ગામ વસેડ્યાં હતાં. અત્યારે પર ગમે છે, જે આ પ્રમાણે છે-લવાડા, ગવાં, તેર, સાલ, ટુંકાઇ, દેહમચી, આાર, , ચાની, ઓરી, અચલગઢ, ભવાઈ, ઉતરજ, કંર અને આખી. આમાં દેલવાડા, એરીચા અને અચલગઢમાં જૈન મંદિર છે. આબુને ચરાવ અટાર માને છે. તરફ પહાડી અને કાઠીને ખાત્ર બહુ જ સુંદર લાગે છે. ચાર માઈલ ઉપર થયા પછી એક સુંદર ધર્મશાલા, શાંતિનિવાસ, શનિબુવન (સુપ્રસિદ્ધ શિરાજ શ્રી વિજયશસૂરિજી મહારાજની ગુફા-ત્રણ માળનું વિશાલ મકાન છે, અંદર , થાનની એારડી વગેરે છે.) આવે છે. ગ્રાઓ ધર્મશાલામાં રત રહે છે. અઠ્ઠી લટું અને તું શાનું પણ અપાય છે. ધર્મશાલામાં શ્રાવઠ સારી છે. ત્યાંથી પાંચેક માઈલ ઉપર ગયા પછી પવિત્ર કી આવે છે. ત્યાં નીચે એક ગામ છે. ચેટીથી ચક માત્ર ઉપર ગયા પછી એક માલા છે. મંદિર છે. ધર્મશાલામાં ભાતું અપાથ છે. આ સ્થાનને એરીયા ચકી અને રીચાનું મંદિર કહે છે. આ મંદિર અને મશાળાને વહીવટ રેટીયન કનસંઘ સંભાળે છે. ત્યાંથી ત્રણ માઈલ ગયા પછી સ્ત્રાબ ટેન્ટમેન્ટ આવે છે.એટર અહીં સુધી આવે છે. આ બધી ચીજ પણું મળે છે. અટથી લવાટા જેન મંદિર બે માઈલ દૂર છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - ઇતિહાસ ] ૬ ૨૭૭ : બાબુ તરફ પહાડીની વચમાં ખુલા ભાગમાં જૈન મંદિરોનાં શિખરે અને નાનાં દર્શન થાય છે દેલવાડામાં વસ્તી તે થોડી જ છે પરન્ત જેન મંદિર, યાત્રીઓ, કારખાનું, પૂજારીઓ, કારીગરો, સિપાઈઓ-પદારે અને મજૂરોથી શોભા સારી રહે છે. અહીં અમદાવાદના દાનવીર શેઠ હઠીસીંહ કેસરીસિંઉં તથા હેમાભાઈ હઠીસીંહની એમ બે ધર્મશાલાઓ છે. બીજી પણ કોટડીઓ વિગેરે છે. * વ્યવસ્થા સિહી શ્રી સંઘ કરે છે-વેતાંબર જૈનસંઘ તરફથી વેતાંબર જૈન કારખાનું ચાલે છે. હવે આપણે મંદિરના દર્શને જઈએ. બધાયથી પહેલાં વિમળશાહનું મદિર આવે છે. આ મંદિરમાં પ્રદક્ષિણામાં જમણું તરફના ખૂણામાં દેવીજીના મંદિરની પાસે એક મંદિર છે, જેમાં મહારાજ સંપ્રતિના સમયની ત્રણ હાથ ભેટી શ્યામસુંદર મૂતિ છે. આ મંદિરમાં કારીગરી પણ સામાન્ય છે પરંતુ આ મંદિર છે. પ્રાચીન. કહે છે કે વિમલશાહના મંદિરની પહેલાનું આ મંદિર છે. વિમલશાહનું મંદિર આખું આરસનું બનેલું છે, જેમાં ૧૫૦૦ કારીગરે અને ૨૦૦૦ હજાર મજૂરએ ત્રણ વર્ષ લગાતાર કામ કર્યું હતું. પહાડ ઉપર હાથીદ્વારા પથ્થર લઈ જવામાં આવ્યા હતા. મેટી મોટી શિલાઓ અને પથ્થર જોઈ આપણને તાજીબી થાય છે કે જે જમાનામાં હાલનાં યાંત્રિક સાધન ન હતા તે જમાનામાં અહીં આટલી ઊંચાઈએ કેવી રીતે પથ્થર ચડાવ્યા હશે. દરદરથી પથ્થર મગાવી કામ મજબુત અને ટકાઉ બનાવ્યું છે. લગભગ બે કરોડ રૂપિયા ખર્ચ થયા હશે. મંદિરની લંબાઈ ૧૪૦ પુટ અને પહોળાઈ ૯૦ ફટ છે. ગમંડપમાં અને ખભાઓમાં એવા એનું અદભુત ચિત્ર આળેખ્યા છે કે જે જે મનુષ્ય આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. એ વેલબુટ્ટા, હાથી, ઘોડા અને પૂતલીઓ એવી અદભત બનાવેલ છે કે માત્ર અંદર પ્રાણની જ પામી છે. બાકી પતલીઓ હમણાં બેલી ઊઠશે, નૃત્ય કરશે કે વાછત્ર વગાડશે એમ લાગે છે. હિન્દુસ્તાનમાં વરપાલનાં જન મદિર સિવાય વિમલશાહનાં મંદિરની જેડમાં ઊભા રહી શકે તેવા કે મંદિરો નથી. મદિરની પ્રદકિqમાં બાવન જિનાલય મંદિર બનેલા છે, જેમાં સુંદર મનેહર પ્રાચીન જિનવરંદ દેવેની પવાસન મૂતિઓ બિરાજમાન છે. મુvપ મહિના રંગમડપમાં ૪૮ ખંભા લાગેલા છે. તેની મને ગુગ્ગજમાં બહુ આભન કારીગરો આલેખેલી છે. કાગળને પણ આટલી બારીકાઈથી ન કેવી શકાય ત્યાં પેપર ઉપર બારીક ટાંકણાથી અભુત દરશે અળગેલાં છે બાવન જિનાથના ખંભામાં અને તેમાં પનું અદભુત કારીગરી છે માં માં જેનાં વજન ૬ઃખના આવે, કેટલાક અજેનો તે સૂતાં સૂતાં આ અદભુત કારીગરી નિશાની વાત Page #332 -------------------------------------------------------------------------- ________________ આબુ જૈન તીર્થોને દાખવે છે. તીર્થકર દેવના સમવસરણે, બાર પદા, સાધુ સાધ્વીની બેઠકે, વ્યાખ્યાન સમયનાં દ, ભરતબાહુબલીની ચુદ્ધ, ઋષભદેવજી ભગવાનનું પારણું, તક્ષશિલા, અધ્યા, પ્રભુજીની દીક્ષા મહોત્સવ, મહાભારતના યુદ્ધકસો વગેરે વગેરે અનેકવિધ દશ્યો છે જે જોતાં માનવી થાક્ત જ નથી. - મંદિરછમાં ભૂલનાયક શ્રીષભદેવજીની મૂર્તિ બિરાજમાન છે. વિ.સં. ૧૦૮૮માં વિમલશાહે પ્રતિષ્ઠા કરાવી છે. વિમલશાહે શ્રી ધર્મષસૂરિના ઉપદેશથી આ ધર્મકાર્ય કર્યા છે. વિમલવસહી મદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધમષસૂરિજી મહારાજે ક્યના ઉલેખ વિમલપ્રબંધ, વિમલબ્ધપ્રબંધ, હીરવિજયસૂરિરાસ, તપગચ્છની જૂની પટ્ટાવલી ક્વગેરેમાં મળે છે. આ સિવાય નીચેના જૈન ગ્રંથોમાં નીચેનાં પ્રમાણે મળે છે. " चहुं आयरिहिं पयह कियवहुभावभरन्त " (આબરાસ, અપભ્રંશ ભાષામાં, રચના સં. ૧૨૮૯) विक्रमादित्यात सहस्रोपरि वर्षाणामष्टाशीतो गतायां चतुर्मिः सूरिमिरादिनाथं प्रत्यतिष्ठिपत ।। (રચના સં.૧૪પપ્રમષ, વસ્તુપાલતેજપાલપ્રબંધ, કમલધારીરાજશેખરસૂરિ) વિક્રમ સં. ૧૦૮૮ માં ચાર આચાર્યોએ આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી.” " यन्मौलिमौलि प्रभुरादिमाऽहतां चकास्ति नागेन्द्रमुखः प्रतिष्ठितः (મુનિસુંદર સૂરિગુર્નાવલી, રચના સં. ૧૪૬૬) अतः युगादिदेवप्रासादः कारितः । चतुर्गठ्ठाद्भवैश्वतुमिराचार्यः प्रतिष्ठा $i - (પુરાતન પ્રબંધ સંગ્રહ વિમલવસતિકાપ્રબન્ધ, પ. પર) “ સારાકુવા પ્રતિનિg m( અબુંદગિરિકલ્પ-સામસુંદરસૂરિ) "नागेन्द्रचन्द्र-निर्वृत्ति-विद्याधरप्रमुखसकसंघेन । अर्बुदकृतप्रतिष्ठो युगा. दिजिनपुङ्गवो जयति" (ઉપદેશસાર સટીક ) તપગચ્છીય જૂની પટ્ટાવલીમાં લખ્યું છે કે ક, આ સંબંધી વિશે જાણવાની ઇચ્છાવાળા મહાનુભાવોએ જૈન સત્યપ્રકાશ, વર્ષ ૪, અક ૮મો, ૫,૪૯થી ૪૫ માં સુનિમહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજને લેખ જોઇ લે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૨૭૯ઃ આવ્યું “ધર્મસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસતિની વિ. સં. ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી.” મૂળ મુદ્દે મંત્રીશ્વર વિમલ અને તેમના કુટુમ્બીઓ જૈન ધર્મના પરમ ઉપાસક હતા અને ખાસ કરીને વિદ્યાધર અને નાગેન્દ્ર ગચ્છના આચાર્યો સાથે તેમને અને તેમના કુટુંબીઓને ગાઢ સંબંધ હતે જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકપમાં પણ આટલું જ લખે છે. જુઓ વૈને વસુવાશ (૨૦૮૮) કિરે પરિવરાતसत्प्रासादं स विमलवसत्याा व्यधापयत् ॥ ४० ॥ ( જિનપ્રભસૂરિ વિવિધ તીર્થકલ્પ, પૃ. 1) મૂલનાયકજીની મૂર્તિ ઉપર અત્યારે કઈ લેખ નથી. આજુબાજુમાં જે બે મૃતિઓ છે તેના ઉપર સં. ૧૩૮૮ ને લેખ છે. ગભારાની બહાર સર્વ ધાતુની પદ્માસન મૂર્તિ છે તેના ઉપર સં. ૧૫ર ને લેખ છે. આ સિવાય ૧૪:૮, ૧૩૩૮, ૧૩૮૨, ૧૨૦૧ અને ૧૩૫૦ ઇત્યાદિ સંવતના લે છે. તેમજ મૂલ ગર્ભાગારમાં જ જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે, જે સં. ૧૬૯૧માં મહોપાધ્યાય લબ્ધિસાગરજીએ બિરાજમાન કરાવેલ છે. આ મંદિરની બહાર જમણી તરફ ચરણપાદુકાના પથ્થરમાં ૪. કાવ્યનો લેખ છે તેમાં ૧૨૭૯, બીજા મંદિરમાં ૧૨૪૫ને લેખ છે. એક બીજો લેખ ૧૩૭૮ ન છે જેમાં ધર્મઘોષસૂરિજી અને જ્ઞાનચ દ્રજીના નામે છે. એક મદિરના દર. વાજા પર ૧૨૪૫ને લેખ છે. મન્દિરજીની ઠીક સામે એક દરવાજા પર એક ઘેડા ઉપર વિમલશાહની મુનિ છે. વિમલશાહના ઘોડાની આજુબાજુ સુંદર દશ હાથી છે. વિ. રાં. ૧૮૧૮માં થયેલા કવિરાજ શ્રી પાવજયજી લખે છે કે વિમલચાઉના મદિરમાં ૮દ મતિ હતી. આને હાથીશાલા-કતિશાલા કહે છે. આ શિલા વિમલમત્રોન ઈના વશજ પૃપા વિમલવસીને જીખાર કરાવતાં વિ. સં૧૨૦૦માં બનાવેલ છે. તેમાં પિતાના કુટીઓની મૂર્તિ છે વિમલવસહીને ગુખ્ય ભ ગ ૧૩૬૮ માં અલાઉન ખાન જે કો . તે વખતે ખંભા, રગડપ, , હરિશાલા અને કેટવક માને કર્યું હતું તે ૧૮ માં માડબ્ધપુર મ ડોર) પાસી ગાલના યુવા ધન, તેને પત્ર બીજ વગેરે છે ભાઈ, તથા ગેમવન બીમાને પુત્ર મ૮િ , તેને પુત્ર લાલસિહ (લ૯૧) યાદિ નવે ભાઈને મળી કાર કરાવ્યા છે. તે * એ સર પ્રકાર નં 1 : ૮, જ - - - - - - Page #334 -------------------------------------------------------------------------- ________________ આબુ * ૨૮૦ : [ ન તને વખતે. પ્રતિષ્ઠાપક ધર્મઘોષસૂરિની પરંપરાના શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી હતા. વિ. સં. ૧૩૭૮ જે. વદિ ૯ ના શુભ દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. તથા આ જીર્ણોદ્ધાર કરાવનારની મૂર્તિઓ પણ આ મંદિરના ગૂઢ મંડપમાં છે. વસ્તુપાલ તેજપાલનું મંદિર, વિમલશાહના મંદિરની પાસે જ વરતુપાલ તેજપાલનું વિશાળ આલેશાન ભવ્ય મંદિર છે. એ જ સુંદર કેરણી, એ જ ભવ્યતા અને મહત્તા વરતુપાલના મદિરમાં પણ વિદ્યમાન છે. મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનની ત્રણ હાથ મોટી સુંદર મૂતિ છે. આ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭માં કરાવવામાં આવી છે. પ્રતિછાપક આચાર્ય નાગેન્દ્રગ૭ના શ્રી વિજયસેનસૂરિજી મહારાજ હતા. મદિરનું નામ લુણિગવસહિ-લુણવસહિકા છે. આ નામ વસ્તુપાલના મોટાભાઈના નામ ઉપરથી પડયું છે, એટાભાઈની સ્મૃતિમાં આ મંદિર બનાવ્યું છે. આ સિવાય ૧૨૮૮, ૧૨૮૯ ૧૨૯૦ ૧૧ અને ૧૨૯૩ના લેખે બાવન જિનાલય મંદિરમાં છે. આ બધાં મદિર વસ્તુપાલ તેજપાલનાં જ બધાવેલાં છે. મદિરછમાં નાગેન્દ્રગચ્છના મહેદ્રસૂરિજીના શિષ્ય શાન્તિસૂરિ, તેમના શિષ્ય આનંદસૂરિ,-અમરસૂરિ, તેમના શિષ્ય હરિભદસૂરિ અને તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ સં. ૧૮૭ના ચિત્ર વદિ ૩ ( ગુજરાતી ફાગણ વદિ ૩)રવિવારે પ્રતિષ્ઠા કરાવી હતી. મંદિરના પછવાડેના ભાગમાં દશ હાથી છે જેના ઉપર વસ્તુપાલ તેજપાલ અને તેમના કુટુમ્બીઓની મૂતિઓ હાથ જોડી બેઠેલી છે. મદિરના રંગમંડપમાં ડાબી બાજુ અને જમણી બાજુ આરસના બે મેટા ગોખલા બનેલા છે. લેકે આને દેરાણી જેઠાણના ગોખલા કહે છે. આ કાંઈ નાના ગોખલા નથી પરંતુ સુંદર કારીગરીવાળાં બે નાનાં મંદિર જેવાં છે, વર્તુપાલ તેજપાલના મંદિરની બનાવટમાં લગભગ એક કરોડ એંશી લાખ રૂપિયાને ખર્ચ થયો છે. મંદિરની પ્રદક્ષિણામાં જમણી તરફ પૂર્વ તરફની દિવાલની પાસે આરસના પથ્થર ઉપર શકુનિકા વિહારનું સુંદર દશ્ય કરેલું છે. તેના ઉપર સં. ૧૯૮૮ છે. અને ચકેશ્વરસૂરિ સંતાનીય શ્રી વર્ધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આરાસણ રહેવાસી આસપાલ શ્રાવકે પિતાના કુટુંબ સહિત બનાવરાવેલ છે. લુણવસહી શેભનદેવ નામના કારીગરે બનાવી હતી. આ * આ જ નામનાનું એક શકુનિકાવિહારનું ચિત્ર કુંભારીયાજી-આરાસણના મંદિરમાં છે. પ્રતિહાપક અને સાલ વગેરે એક જ છે. ' Page #335 -------------------------------------------------------------------------- ________________ બ, દ - : 1 1. - - - - * w 1 * ૮ al, 4 * . .. s - તે 10, 4િ ને ' . . 5. 1 1 - ' '13 છે . આ s * ' .? - . S T W / s 'it' કિ . ' { }ક - - - ક , દુનિયાભરની કળાકૃતિને જે પ વાન બની કે તે દલવાડા(બ)ના પ્રગાન કલામ વિના શિપના - 2 નનને Page #336 -------------------------------------------------------------------------- ________________ ____ * છે | , - 5 . A * તેમ ' - ન == = તા , s - આ s' : ... * * * : ; . જ * *ri -~ * - *' : છે P : . . છે - - આબુનું પ્રસ્થાન કામ દિરઃ “વિમલસાડ - - 13 - ક 29 :: : -) * L: 3: ક T .. BE :: JioP) 1 - કવિ અને - SEEIછે. ' ખs દેલવાડાના કળ_વિધાનને એક વધુ અનુપમ નમૂને Page #337 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૬ ૨૮૧ ઃ આબુ વસ્તુપાલે મંદિરની રક્ષા માટે પણ સમુચિત પ્રબંધ કર્યો હતે આ મદિરને ભંગ વિમલવસહીની સાથે જ વિ. સં. ૧૩૬૮માં મુસલમાનોએ કર્યો હતે. અને ૧૩૭૮ વિમલવસહીની સાથે આને પણ જીર્ણોદ્ધાર વ્યાપારી ચંડસિંહના પુત્ર પેથડે કરાવ્યું હતું. વળી નેમનાથ ભગવાનની નવી મૂર્તિ બિરાજમાન કરાવી હતી. આ મૂતિ સુંદર કટીની બનેલી છે. પં. શ્રી પદાવિજ્ય ગણિ મહારાજ લખે છે કે- અહીં કુલ ૪૬૮ પ્રતિમાઓ છે. લુણવસહીની બહાર દરવાજાની ડાબી તરફ ચબુતરા પર એક મેટે કીતિથંભ બન્યો છે. ઉપરનો ભાગ અધૂરો જ દેખાય છે. કીર્તિસ્થ બની નીચે એક સુરભી( સુરહીને પથ્થર છે, જેમાં વાછડા સહિત ગાયનું ચિત્ર છે. તેની નીચે વિ સં. ૧૫૦૬ કુંભારાણાને લેખ છે. તેમાં લખ્યું છે કે “આ મંદિરની યાત્રાએ આવનાર કેઈ પણ યાત્રોની પાસેથી કેઈપણ પ્રકારને ટેકસ અથવા ચેકીદારીના બદલામાં કશું પણ લેવામાં નહિં આવે એવી કુભારાણાની આજ્ઞા છે.” આબનાં અપૂર્વ મંદિર માટે “કુમાર 'ના સંપાદક લખે છે કે “દેલવાડામાં બનાવેલું વિમળશાહનું મહામદિર સમરત ભારતવર્ષમાં શિલ્પકળાને અપૂર્વ નમૂને છે. દેલવાડાનાં આ મંદિર માત્ર જૈનમંદિર જ નહિં પરંતુ સમસ્ત ગુજરાતના અપૂર્વ ગૌરવની પ્રતિભા છે.” લુણાવસહીના દેવાલમાં પણ અપૂર્વ કારીગરીને પ્રજાને ભર્યો છે. વિમલવસહીથી લગારે ઉતરતું કામ નથી, અનેક વિવિધ ભાવો તેમાં આલેખેલા છે. ખાસ કરીને દેરાણી જેઠાણીના ગોખલા, નવ ચોકીના મધ્યગુબજ, ગામડાને વચલે ગુજ, રંગમંડપની ભમતીના જમણી બાજુના ગુમ્બજમાં કૃષ્ણજન્મ, બાદમાં કૃષ્ણક્રીડાનું દશ્ય, નવમી દેહરીના ગુજમાં દ્વારિકા નગરી અને શ્રી નેમનાથ ભગવાનનું સમવસરણું, દેહરી નં. ૧૧માં નેમિનાથ ભગવાનની જાનનું દશ્ય, પાર્શ્વનાથ, સપાર્શ્વનાથ, શાંતિનાથ વગેરે તીર્થકરોનાં કલ્યાણકો-જીવનદરશ્ય આદિ અનેક દશ્ય જોવા લાયક છે. લુગવસહીમાં કુલ ૪૮ દેરીઓ છે. લુણાવસહીમાં કુલ ૧૪૬ ગુજ છે. તેમાં ૯૩ નકશીવાળા અને પેટ સાદા ગુબજ છે. મદિર છમાં ૧૩૦ ખંભા છે, ૩૮ નકશીવાળા અને ૨ સામાન્ય છે. વિમલવસહીમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન અને ઉજવણીમાં મલનાયક શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન હોવાથી અને સ્થાને અનુક્રમે થય તીર્યાવતાર અને ગિરિનારતીથવતાર માનવામાં આવે છે. યુવતીની પાસે બીજી ચાર કે બનાવીને આ સ્થાનને બરાબર જનનીની પ્રતિનિરૂપે સ્થાપેલ છે. લુણગવસીની કપ્તિશાળામાં વસ્તુપાલતેજપાલના કુટુંબની મનિ છે. સાથે પ્રતિષ્ઠાપક આચાર્યની મૂર્તિ પણ બિરાજમાન કરે છે આ નિયામાં Page #338 -------------------------------------------------------------------------- ________________ આબુ : ૨૮૨ : [ જૈન તીર્થોને પરિકરવાળા કાઉસ્સગ્ગીયા ૪, પરિકરવાળી મૂર્તિઓ ૧૧, આચાર્યની ઊભી સ્મૃતિઓ ૨, શ્રાવકની ઊભી મૂતિઓ ૧૫, હાથી ૧૦ છે. આ હરિતશાલા મહામંત્રી તેજપાલે જ બનાવેલ છે. વસ્તુપાલના મંદિરે માટે શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં લખે છે કે वैक्रमे वसुवस्वर्क( १२८८ )मितेऽन्दे नेमिमन्दिरम् । નિકે સૂરિસિવાય સચિવે સુરા || કરૂ છે कपोपलमयं बिम्ब श्रीतेजपालः मन्त्रिराट् । तत्र न्यस्थात स्तम्भतीर्थ निष्पन्नं दृकसुधाञ्जनम् ।।४४ ॥ अहो श्रीशोभनदेवस्य सूत्रधारशिरामणेः । तच्चैत्यरचनाशिलपान्नाम लेभे यथार्थताम् ॥ ४६ ॥ तीर्थद्वयेऽपि लग्नेऽस्मिन् देवात्म्लेच्छः प्रचक्रतुः । ચઢાર શત્રલિદાપિત (૨૨૪૩) II૪૮ तत्रायतीर्थाद्धर्ता लल्ला महणसिंहभूः । पीथडस्त्वितरस्याभूद्व्यवहच्चण्डसिंहजः ॥ ४९ ॥ જિનપ્રભસૂરિજી મહારાજ તે આબુ ઉપર વિમલવસહિ, લુણવસહિ મંદિરને જ ઉલ્લેખ કરે છે અને અચલગઢ ઉપર મહારાજ કુમારપાલે શ્રી વીરચય મ ધાવ્યાને ઉલેખ કરે છે અર્થાત બાકીના મંદિરે તે વખતે બન્યાં ન હતા, જે પાછળનાં જ છે. પીત્તલહર (ભીમાશાહનું મંદિર) ઉપર્યુક્ત મંદિરની પાસે જ એક ભીમાશાહનું મંદિર છે. ભીમાશાહે બનાવ્યું છે માટે ભીમાશાહનું મદિર કહેવાય છે. મંદિરમાં પીત્તલ વિગેરે ધાતુની સૂતિ હેવાથી તેને પીત્તલહર મંદિર કહે છે. આ મંદિરમાં પહેલાં ભીમાશાહે આદીશ્વર ભગવાનની ધાતુની વિશાલ ભવ્ય મૂર્તિ બિરાજમાન કરાવી પ્રતિષ્ઠિત કરી હતી પરંતુ પાછળથી કારણવશાત તે મૃતિ અન્યત્ર ગઈ–મેવાડમાં કુંભલમેરુમાં ચૌમુખજીના મંદિરમાં બિરાજમાન કરવામાં આવી. બાદજીર્ણોદ્ધાર સમયે રાજ્યમાન્ય, ગુજરાતના સુલતાન મહમદ બેગડાના મંત્રી સુંદર અને મંત્રીગદાએ આદીશ્વર ભગવાનની ૧૦૮ મણ ધાતુની મૂર્તિ બનાવી ૧૫ર૫ માં પ્રતિષ્ઠા કરાવી. Page #339 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ઈતિહાસ ] ': ૨૮૩૪ - '' આમ્ પ્રતિષ્ઠાયક છે તપાગચ્છનાયક સોમસુંદરસૂરિશિષ્ય મુનિસુંદરસૂરિશિષ્ય જયચંદ્રસૂરિશિષ્ય રતનશેખરસૂરિ અને તેમના પટ્ટધર શ્રી લક્ષમીસાગરસૂરિજી બાદમાં ૧૫૩૧-૧૫૪૦ અને ૧૫૪૭ સુધી પ્રતિષ્ઠા થયેલી છે. ઉપર્યુક્ત બને મત્રીશ્વરેએ રાજ્યની મદદથી આ મહાન કાર્ય કરાવ્યું હતું. પ્રતિષ્ઠસમયે અમદાવાદથી સંઘ લઈને આબૂ આવ્યા હતા. આ મંદિરમાં કુલ ૨૦ દેરીઓ છે. તેમાં બે ખાલી છે, બાકી બધામાં પ્રતિમાજી છે. ' ' ' પીત્તલહર મંદિરની બહાર યાત્રીઓને પૂર્જન માટે નહાવાની ઓરડીઓ છે. જમણી બાજુ એક ખૂણામાં એક મેટા ચબૂતરાના ખૂણામાં ચંપાના ઝાડ નીચે એક નાની દેરી છે તેમાં મળુિભદ્ર દેવની મૂર્તિ છે. ' આ દેહરીની બંને તરફ સુરહિત સુરભી)ના ચાર પથ્થરે છે. ચારેમાં લેખ છે. એક સુરહિને લેખ તદ્દન ઘસાઈ ગયેલ છે. ત્રણ સુરીના લેખે પણ થોડા થડા વંચાય છે. એકમાં લખ્યું છે કે વિ. સં. ૧૪૮૩ ચેક સુદિ ૯ સોમવાર અને એકમાં ૧૪૮૩ શ્રાવણ વદિ ૧૧ રવિવારને લેખી છે. તેમાં મંદિરે માટે ગામ, ગરાસ આદિ ભેટ આખ્યાને ઉલેખ છે. અને એથી સુરહી ઉપર માગશર વદિ ૫ સેમવાર ૧૪૮૯ તે વખત અબૂના રાજા ચૌહાન રાજધર દેવડાને લેખ છે. આગળ લખ્યું છે કે રાજ્યની ઉન્નતિ માટે વિમલવસહી, લુણવસહી અને પીત્તલહેર મંદિરનાં દર્શન માટે આવનાર યાત્રિકના કર માફ કર્યા છે અને કાયમને માટે આ તીર્થ કરના બંધનથી માફ કરેલ છે. આ લેખના લેખક છે તપાગચ્છાચાર્ય શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય પં. સત્યરાજ ગણી છે. આ ઉપરથી એમ લાગે છે કે આ કાર્ય શ્રી સમસુદરસૂરિજી મહારાજ અથવા તેમના સમુદાયના કેઈ વિદ્વાન સાધુના ઉપદેશથી થયુ હશે. પાસે જ બીજા પથ્થર ઉપર- ગજારૂઢ શ્રી માણિભદ્ર દેવની પૂરાણી મૂર્તિ છે. ચૌમુખજી દેલવાડામાં ચૈથું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તે ચતુર્મુખ હોવાથી ચૌમુખજીનું મંદિર કહેવાય છે. ત્રણ માળનું વિશાળ મંદિર છે. ત્રણે માળમાં ચૌમુખજી છે. ત્રણ માળમાં થોડી મૂર્તિઓને બાદ કરતાં ઘણી પ્રતિમાઓ દરડાગાત્રીય ઓસવાલ સંઘવી મંડલિક તથા તેમના કટીઓએ વિ. સં. ૧૫૫ તથા તેની આસપાસના સમયમાં બિરાજમાન કરેલ છે. આ મંદિરમાંની ઘણું મૂતિની પ્રતિષ્ઠા ખરતરગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીએ કરાવેલ છે. વિ. સં. ૧૪૭ સુધીના લેખમાં આ મંદિરને ઉલ્લેખ જ નથી મળતું તેમજ જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં તે બે મંદિરે વિમલવસહી અને લુણવસહીને જ ઉલ્લેખ કરે છે. પાછળના શિલાલેખમાં પીત્તલહરને ઉલેખ છે, એટલે આ મંદિર પ્રાય. ૧૫૧૫ લગભગ બન્યું હશે. Page #340 -------------------------------------------------------------------------- ________________ આબુ-અચલગઢ = ૨૮૪: [ જૈન તીર્થોને મંદિર સારું પરન્ત વિશાલ છે. ઊંચી જગ્યા પર બન્યું હોવાથી દરથી દેખાય છે. ત્રીજે માળ ચઢી આબુનું પ્રાકૃતિક દશ્ય જેવાથી બહુ જ આનંદ આવે છે. નીચેના માળમાં મૂળ ગભારાની ચારે તરફ મોટા મોટા રંગમંડપ છે. ગભારાની બહાર ચારે તરફ સુંદર નકશી છે. નકશીની વચમાં કયાંક કયાંક ભગવાનની, આચાચેની, શ્રાવક શ્રાવિકાઓની અને યક્ષે તથા દેવદેવીઓની મૂર્તિઓ છે. શ્રી મહાવીરસવામીનું મંદિર વિમલવસહીની બહાર હસ્તિશાલાની પાસે જ શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે. આ મંદિર અને હસ્તિશાલાની પાસે સભામંડપ કયારે બન્યો અને તેણે બનાવ્યું તેનો ઉલ્લેખ નથી મળતું, પરંતુ વિ. સં. ૧૮૨૧ પહેલાં આ મંદિર બન્યું છે એ નિર્વિવાદ છે. આ મંદિર નાનું અને તદ્દન સાદું છે. તેમાં મૂલનાયક સહિત દસ મૂર્તિઓ બિરાજમાન છે. એરીયા દેલવાડાથી ઈશાન ખૂણામાં લગભગ ૩ માઈલ દૂર એરીયા ગામ આવે છે. દેલવાડાથી અચલગઢ જતી સડક ઉપર ત્રણ માઈલ ગયા પછી અચલગઢ કારખાના તરફથી બનાવેલ એક પાકું મકાન જૈન ધર્મશાલા છે જેમાં ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા રહે છે ત્યાંથી ત્રણ ફલગ સડક છે સિરોહી સ્ટેટના ડાકબંગલે આવે છે અને ત્યાંથી ત્રણ ફર્લાગ કા પહાડી રસ્તે છે; ત્યાં એરીયા ગામ છે. અહીં શ્રી સંઘ તરફથી બનેલું મહાવીર ભગવાનનું પ્રાચીન ભવ્ય મંદિર છે. મંદિરની દેખરેખ અચલગઢ જૈન મન્દિરના વ્યવસ્થાપક રાખે છે. એરિયાનું મન્દિર શ્રી મહાવીર સ્વામીનું મન્દિર કહેવાય છે પરંતુ અત્યારે મૂલનાયક તે શ્રી આદિનાથજી ભગવાનની મૂર્તિ છે. જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ડાબી બાજુ શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ છે. શ્રી સોમપ્રભસૂરિજી મહારાજ પિતાના “અબુંદગિરિક૫” માં લખે છે કે એરિયાસકપુર(એરીયા)માં શ્રી સંઘ તરફથી નવું મન્દિર બન્યું છે અને તેમાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂતિ બિરાજમાન છે. પરંતુ પાછળથી કારણવશાત્ યા તે જીર્ણોદ્ધાર સમયે શ્રી મહાવીરસવામીની મૂર્તિ બિરાજમાન કરી હશે, પરંતુ અત્યારે તે આદિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ સિવાય વીશીના પટ્ટમાંથી અલગ થયેલી ત્રણ તદ્દત નાની મૂર્તિઓ અને ૨૪ જિનમાતાઓને એક ખંડિત પટ્ટ છે. મન્ટિરછમાં કઈ શિલાલેખ વગેરે નથી. અચલગઢ એરીયાથી પગદંડીના રસ્તે ૧ માઈલ અચલગઢ થાય છે. સડક પર થઈને આવતા બે માઈલ દૂર છે. દેલવાડાથી સીધી સડક અહી આવે છે. આ રસ્તે પાંચ Page #341 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૨૮૫ : આબુ-અચલગઢ માઈલ થાય છે. એરીયા ગામ જવાની સડક જ્યાંથી જુદી પડે છે અને જેને નાકે પાણીની પરબ બંધાવેલી છે ત્યાંથી અચલગઢની તલાટી સુધીની પાકી સડક અને ઉપર જવાનાં પગથિયાં (સીડી) વગેરે અચલગઢ જિન મંદિરની વ્યવસ્થાપક કમિટીએ બહુ જ મહેનતથી બંધાવેલ છે. આથી યાત્રિકને ઘણી જ અનુકૂલતા થઈ છે. અચલગઢ ગામ એક ઊંચી ટેકરી ઉપર વસેલું છે. પહેલાં તે ઘણી વસ્તી હતી, અત્યારે વસ્તી થોડી છે. આ પર્વતની ઉપર અચલગઢ નામને કિટલે બને છે જે અત્યારે ખંડિત છે. આ જ કારણથી ગામનું નામ પણ અચલગઢ કહેવાય છે. કુમારવિહાર તલાટીની પાસે જમણી તરફ સડકથી થોડે દૂર નાની ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બનેલું છે. આ મદિર ગુજેશ્વર પરમાતા પાસક મહારાજા કુમારપાલે બધાવ્યું હતું. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ અબુધાદિકલ્પમાં લખે છે કે कुमारपालभूपालश्चौलुक्यकुलचन्द्रमाः । श्रीवीरचैत्यमस्याच्चैः शिखरे निरमीमपत् ॥ ५० ॥ ભાવાર્થ–ચૌલુક્ય કુલમાં ચંદ્ર સમાન મહારાજા કુમારપાલે આબુના ઊંચા શિખર ઉપર શ્રી વીર પ્રભુનું ચેત્ય બનાવ્યું.. શ્રી સેમસુંદરસૂરિજી પણ પિતાના અબુદગિરિકલ્પમાં લખે છે કે--આબ પર્વત ઉપર ગુજરાતના સેલ કી મહારાજા કુમારપાલનું બનાવેલું શ્રી મહાવીર સ્વામીનું સુશોભિત મંદિર છે. આ મંદિરમાં અત્યારે તે શાન્તિનાથ ભગવાનની સુંદર પરિકરવાની વિશાલ મૃતિ છે. તેના ઉપર કોઈ લેખ વગેરે નથી, પરંતુ જીર્ણોદ્ધાર સમયે પાછળથી પરિવર્તન કરી આ મૂર્તિ બિરાજમાન થઈ હશે. આ પરિવર્તન કયારે થયું એ કહેવું મુશ્કેલ છે. જ્ઞાનવિમલસૂરિ પોતાની તીર્થમાલામાં રચના સં. ૧૭૫૫ માં લખે છે કે “અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલા મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીરસ્વામી છે અને આ મંદિર જિનબિંબથી ભરેલ હોવાનું લાગ્યું છે, ૧૮૭૯ની અપ્રકટ તીર્થમાલામાં લખ્યું છે કે ભૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે અને બાજુમાં ધાતુની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ બિરાજમાને છે. એટલે એમ લાગે છે કે ૧૧૫ અને ૧૮૭૯ની વચમાં મૂલનાયકની મૂર્તિનું પરિવર્તન થયું હશે. શ્રી શીતવિજયજી પિતાની વિ. સં ૧૭૪૬માં રચાયેલી તીર્થમાલામાં લખે છે કે કુમારપાલે બંધાવેલા મંદિરનું નામ “ભાણવસહી ” છે તથા તેમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન છે. તથા આ મદિરમાં બિરાજમાન કાઉસગ્ગીયાના લેખમાં પણ લખ્યું છે કે શ્રી અરિષ્ટ નેમિનાથના મંદિરમાં આ મૂર્તિ બિરાજમાન કરી. આલેખ વિ. સં. ૧૩૦રને છે. આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિરમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ - - - - - આબુ-અચલગઢ : ૨૮૯ : [ તીર્થને શરૂઆતમાં શ્રી અરિષ્ટનેમિ ભગવાન બિરાજમાન હશે. પાછળથી અજયપાલના સમયમાં કે બીજા કારણથી મૂતિ ખંડિત થઈ હશે, જેથી ૧૩૮૦ પછી શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન થઈ હશે અને ત્યારપછી અથાત ૧૭પપ અને ૧૮૭૯ની વચમાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ હશે. આ મંદિરમાં એક કાઉસ્સગીયા ઉપર વિ. સં. ૧૩૨ જેઠ શ્ર. ૯ ને શુક્રવારને લેખ છે. મંદિરને રંગમંડપ બહુ જ સુંદર અને વિશાલ છે. મૂલા ગભારાની પાસેના ગભારામાં નકશીદાર છે ખંભા છે. મંદિરમાં એ મૂર્તિઓ પધાસનસ્થ અને બે ઊભી કાઉસ્સગીયાની છે. બધાને સુંદર પરિકર છે અને તેમાં નાની મૂર્તિઓ પણ વિરાજિત છે. - મંદિરની બહાર ભમતીની દિવાલમાં અનેક ટક્ય ચિત્રિત છે, જેમાં જિનમૃનિઓ, કાઉસ્સગીયા, આચાર્ય, સાધુઓની મૂર્તિઓ તથા પાંચ પાંડવ, મલ્લ કુસ્તી, લડાઈ, સવારી આદિનાં દયે છે. મૂલ ગભારાના પાછલા ભાગમાં અત્યન્ત રમણીય શિપકલાના નમૂનારૂપ કાઉસગ્ગીયા–દેવદેવીઓની મૂર્તિઓ વગેરે દેલ છે. શાતિનાથ ભગવાના મંદિરની સામે ડાબી બાજુ તથ્થુ અચલેશ્વર મહાદેવજીનું મંદિર છે તેના દરવાજ ઉપર મંગલમૂતિના સ્થાનમાં તીર્થકર ભગવાનની દેલી મૂર્તિ છે. આ ઉપરથી એમ લાગે છે કે આ મંદિર પહેલાં જૈન મંદિર હથ. મહાદેવના મંદિરની પાસે મંદાકિની કુંડ વગેરે જોવા લાયક છે. સામે તલાવ ઉપર ત્રણ ભેસા છે. આગળ પહાડ ઉપર વધતાં ગણેશપાળ, પછી આગળ હનુમાનળ, ત્યાથી આગળ પહાડ ઉપર ચઢવાની સીડીઓ-પગથિયાં આવે છે. , ત્યાં એક વિશાલ કપૂરસાગર તળાવ છે. તળાવના કિનારા ઉપર જૈન શ્વેતાંબર કાર્યાલયને બાગ છે. આગળ ઉપર ચંપાળ આવે છે. થોડે દૂર ગયા પછી લોન વેતાંબર કાર્યાલય, ધર્મશાલા અને શ્રી કુંથુનાથ ભગવાનનું મંદિર છે. મૂર્તિમાં લેખ છે. વિ. સં. ૧૫૨૩ શાખ દિ ૮ તપાગચ્છાધિપતિ શ્રી લમીસાગર સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ સિવાય મૂલનાયકછની અને બાજી ધાતુના કાઉક્સગીયા , પાવાની , આ સિવાય પંચનીથી, વીશી, સમવસરણ આદિ મળી કુલ ૧૭% પ્રતિમાઓ છે. એક ગુરુ-પુંડરીક ગણધરની મૂતિ પણ છે. આ સિવાય કારખાનામાં પીત્તલના ત્રણ ડેસ્વાર છે. અચલગઢના કારખાનાનું નામ શાહ અલી અમરશી(અચલગઢ) છે. રહીડા શ્રી સંઘ તરફથી આ કારખાનાની દેખરેખ ચાલે છે. અચલગઢમાં શ્રાવકનું ઘર *શ્રી રા. બા. શ્રીયુત ઓઝા પણ એ જ કહે છે કે આ મંદિર પહેલાં જિનમંદિર હશે. (જુઓ સિદી રાત્મક ઇતિહાસ) Page #343 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] = ૨૮૭ . આબૂ અચલગઢ એક જ છે અહીં ધર્મશાલા સુંદર છે. યાત્રિકે લાંબો સમય રહી શકે છે. હમણાં કારખાના તરફથી એક ભેજનશાળા ચાલે છે. કારખાના તરફથી એરીયાના રસ્તાની પરબ, એરીયા મંદિરની વ્યવસ્થા, આખરેડ ધર્મશાલા (આરણ તલાટી) અને ત્યાં યાત્રિકોને ભાતું અપાય છે. તથા અચલગઢનાં ચાર મરિની વ્યવસ્થા થાય છે. આ અચલગઢ વિ. સં. ૧૫૦૯ મેવાડના મહારાણું કુંભાએ બંધાવેલ છે અચલગઢનું બે માળનું વિશાલ મદિર-ઍમુખજીનું મંદિર પણ અચલગઢવાસી સંઘવી સહસાએ બંધાવેલ છે. શ્રી ગ્રાષભદેવછનું નાનું મંદિર. " કારખાનાથી ઉપર જતાં આદિનાથ ભગવાનનું નાનું મદિર આવે છે મલનાયક ઉપર ૧૭૨૧ ને લેખ છે. અમદાવાદવાસી શ્રીમાલીજ્ઞાતિય શેઠ શાંતિદાસે આ મતિ બનાવી છે અને પ્રતિષ્ઠા તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરિજીની પરંપરાના વિજયરાજસૂરિજીએ કરાવી છે. સંભવ છે કે આ મંદિર તેમણે બનાવ્યું હાય. મદિરની પ્રદક્ષિણામાં ૨૪ દેરીઓ, ચાર ચરણપાદુકાની ચાર છત્રીઓ અને એક ચક્રેશ્વરી દેવીની દેરી છે ભમતીની એક દેરીમાં પરિક રવાળી શ્રી કંથનાથ ભગવાનની પચતીથીની મૂર્તિ છે, તેના ઉપર વિ. સં. ૧૩૮૦ ને નાનો લેખ છે. ચકેશ્વરીની દેરી પાસે એક કેટડીમાં કાકની મનોહર કિન્ત અપ્રતિષ્ઠિત ચાર જિનમૂતિઓ છે. આ મંદિરમાં કુલ ૨૭ મતિઓ ૪ ચરણપાદુકા, હાથ જોડી સરસ્વતીદેવીની ૧ તથા ચક્રેશ્વરીદેવીની મૂતિ છે અને એક પાષાણુ યંત્ર છે. ત્યાંથી આગળ જતાં– શ્રી આદીશ્વર ભગવાનનું (ચૌમુખજીનું) મંદિર અચલગઢના ઊંચા શિખર ઉપર આદિનાથ ભગવાનનું બે માળનું ગગનચુખી વિશાલ ચતુર્મુખ (મુખ) મદિર આવે છે. આ મંદિર રાણકપુરનું વિશાલ મંદિર બંધાવનાર માંડવગઢવાસી પોરવાડ જ્ઞાતિય ધરણાશાહના મેટાભાઈ સ ઘવી રતન શાહના પુત્ર સ ઘવી સાલિગના પુત્ર સહસાએ બ ધાવીને વિ સ ૧૫૬૯ માં પ્રતિષ્ઠિત કરાવેલ છે. પ્રતિષ્ઠાપક છે તપાગચછીય શ્રી સમસુંદરસૂરિજીની પટ્ટપરંપરાના શ્રી જ્યકલ્યાણસૂરિજી મહારાજ, ૧૫૬ના ફા. શુ. ૧૦ ને સોમવારે પ્રતિષ્ઠા કરી છે. આ મંદિરમાં બનને માળમાં મળી ધાતુ અને આરસની બેઠી તથા ઊભી મળીને કુલ ૨૫ જિનમર્તિઓ છે. તેમાં બેઠી તથા ઊભી મળીને ધાતુની ૧૪ અને આરસની ૧૧, ધાતુની ૧૪ મૂતિઓમાંથી છ મૂર્તિઓ ઉપર તે સ. ૧૫૬૬ કા. શ. ૧૦ ના લેખો છે. બાકીની સાત મૂર્તિઓ બહારગામથી આવેલી છે. આરસની બધી મૂર્તિઓ બહારથી આવેલી છે. કુલ પચીશ મૂતિઓમાંથી ૨૧ મૂર્તિઓ ઉપર લેખ છે. ચાર પર લેખ નથી, ઉત્તરદિશા તરફના મુખ્ય મૂલનાયક આદિ Page #344 -------------------------------------------------------------------------- ________________ આબુ-અચલગઢ : ૨૮૮ : [ જૈન તીર્થોન નાથ ભગવાનજી ઉપર વિ. સં.૧૫૬ લેખ છે. પૂર્વ દિશા તરફના આદીશ્વર ભગવાનની સ્મૃતિ ઉપર વિ. સં. ૧૫૧૮ લેખ છે. સવાલ સાહ સાહાએ પ્રતિષ્ઠા મહે સવમાં તપાગચ્છાચાર્ય શ્રી લમીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. દક્ષિણ દિશાના દ્વાર તરફના શાન્તિનાથ ભગવાનની મૂર્તિ ઉપર ૧૫૧૮ને લેખ છે. ઉપચુંકત શાહ સાહાની માતા કર્માદેવીએ આ કૃતિ બનાવરાવી છે. પ્રતિષ્ઠાપક શ્રી લહમીસાગરસૂરિજી છે. આ બને સ્મૃતિઓ કુંભલમેથી લાવીને અહં બિરાજમાન કરેલી છે, એમ લાગે છે. પશ્ચિમ દિશાના મૂલનાયકજી શ્રી આદિનાથ ભગવાનની ધાતુમયી રમણીય મૂર્તિ છે સં. ૧૫રહ્માં ડુંગરપુરના શ્રાવકસાથે બનાવેલ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છાચાર્યશ્રી લકીસાગરસૂરિજી છે. આ ચારે મૂતિઓ બહુ જ મનહર અને રમણીય છે. પ્રથમ દ્વારા મૂલનાથજીની પાસે બન્ને બાજુ બે ધાતુના મનહર કાઉન્સગયા છે, તેના ઉપર વિ સં. ૧૧૩૪ને લેખ છે. આ સિવાય આ માળમાં ૩૦૨ નો લેખ છે. બીજા પણ ૧૫૬૬, ૮, ૧૫૧૮ વગેરેને લેખો છે. બીજા માળ ઉપર ચામુખજી છે તેમાં ત્રણ મૂતિઓ ઉપર તે વિ.સં. ૧૫૬૬ ના લે છે. એક સ્મૃતિ ઉપર લેખ નથી પણ તે પ્રાચીન છે. નીચેના માળથી ઉપર જવાના રસ્તામાં આરસની એક સુંદર દેરી છે તેમાં નવી ચરણપાદુકાઓ છે. શ્રી જંબુસ્વામી, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, પં. સત્યવિજયગણ, પં. કપૂરવિજ્યગg, ૫. ક્ષમાવિયગgિ, પં. જિનવિજયજી, પં. ઉત્તમવિજયગણું, પં. પદ્મવિજયગણી. આ પટ્ટ અચલગઢમાં બિરાજમાન કરવા માટે બનાવેલ છે. વિ. સં. ૧૮૮૮ માં મહાશુદિ ૫ સેમવારે ૫. રૂપવિયજી ગણિએ પ્રતિષ્ઠા કરી છે. અ૭ની ધાતુની ૧૪ મૂર્તિઓ ૧૪૪૪ મણુની કહેવાય છે. આમાં તું વધારે વપરાયેલ છે તથા પીત્તલ આદિ ધાતુઓ પણ છે. મૂર્તિઓ ઘણી જ મનોહર, ભવ્ય અને આકર્ષક છે. ઉપરના માળથી આખૂનું દશ્ય બહુજ મનહર લાગે છે આબુના પહાડ ઉપર અનેક વનસ્પતિઓ, રસકુંપિકાઓ, રો ભર્યા પડયાં છે આબૂ૫મા લખેલ છે કે न स वृक्षा न मा वरली न तन्पुष्पं न तत्फलं । જ સ વ શ ણા શાણું ચા નૈવત્ર નિરીર તેમજ पदे पदे निधानानि, योजने रसकुंपिका । भाग्यहीना न पश्यंति, बहुरना वसुंधरा ॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] , * ૨૮૯ઃ આબુ-અચલગઢ . શાંતમૂતિશ્રી જયંતવિજયજી મહારાજે “જા”નામના પિતાના પુસ્તકમાં આબૂ પરના દરેક જિનાલમાં સ્મૃતિઓ ય દેવ-દેવીઓ વિ. શું શું વસ્તુઓ છે તેની સૂક્ષમ નેધ કરી છે. વિસ્તારમયથી અમે તે સર્વ હકીકત આહ ઉધૂત કરતા નથી. માત્ર જાણવા ગ્ય હકીકત નેધી છે. ૧. વિમલવસહીમાં પરિકર સહિત પંચતીથી ૧૭, પરિકર સહિત ત્રિતીથી ૧૧, પરિકર સહિલ ૬૦ રૃતિએ પરિકર વિનાની ૧૩ મૂર્તિઓ, એક સો સિત્તેર જિનને પટ્ટ ૧, ત્રણ ચાવીશીને પટ્ટ ૧, વીશીપટ્ટ (૧ જિમમાતાઓને પટ્ટ ૧ ધાતુની ચાવીશી , ધાતુની પંચતીથી ૧,ધાતુની એક તીથી ૧ તેમજ આચાર્ય, શ્રાવક-શ્રાવિકાયુગલ, ચિં અંબિકાદેવી, લક્ષમીદેવી તથા ઈન્દ્રની મૂર્તિઓ વિગેરે * ૧૨.લુણવસતીમાં પરિકર સહિત પંચતીથી ૪, પરિકર સહિત સાદી મૂર્તિ ૭૨, પરિકર વિનાની મૂતિઓ ૩૦, ત્રણ ચોવીશીને પટ્ટ ૧, એક વીશીના પટ્ટ ૩, જિનમાતાઓને પટ્ટ ૧, અશ્વાવબોધ ને સમળીવિહારને પટ ૧, ધાતુની પંચતીથી ૨, ધાતુની એકતીથી ૩, આ ઉપરાંત રાજીમતી, મેરુપર્વત, આચાર્ય શ્રાવકશ્રાવિકા, અંબિકા દેવી, યક્ષ વિની મૂતિઓ વિગેરે. ( ૩. પીતલહર (ભીમાશાહનું મંદિર–પરિકર, સહિત પંચતીથી ૧, આરસની પચતીથી ૪, પરિકર વિનાની મૂતિઓ ૮૩, ધાતુની મૂર્તિઓ ૪, ધાતુની ત્રિતીથી ૧, ધાતુની એકતીથી૩, પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી ને અંબિકાદેવીની મૂર્તિ વિગેરે . . , ' , ' . .. : ૪ ખરતરવસહી (ચૌમુખજી)-ચૌમુખજીની ચારણી પ્રતિમાઓ, પરિકર "વિનાની મૂર્તિઓ પ૭, અંબિકાદેવી વિગેરે .... ? tic " '' પ મહાવીરસ્વામીનું મંદિર પરિકર વિનાની ૧૦ મૂર્તિઓ. '' ' આબુ જવા માટે B, B & C.I. રેલવેના ખરેડી સ્ટેશને ઉતરવું. શહેરમાં ટ્વે જૈનમ દિર ને ધર્મશાળા છે. ત્યાંથી ઉપર જવા માટે મેટર મળે છે. ઠેઠ મથાળા સુધી પાકી સડક છે, જેની લંબાઈ ૧ણો માઈલની છે. સડક ‘સર્પાકાર પથરાયેલી છે. મેટર ભાડું ૩= )ગ્રા ચેકી' ટેકસ આપીને યાત્રા કરવા જવાય છે, જ આબુ ઉપર દેલવાડામાં જેતમંદિરે, ધર્મશાળા, બગીચેવિગેરેની વ્યવસ્થા થતાંછે.એરસંઘ તરફથીકલયાણજી પરમાનંદની પેઢી કરે છે અને શિરેહી સંવ તેની દેખરેખ રાખે છે. - - : " = " ' + ' ' હ . . • • Page #346 -------------------------------------------------------------------------- ________________ - - - - આબૂ-અચલગઢ * ૨૯૦ : [M તીર્થના ” અચળગઢ તલાટીનું મંદિર, ઓરીયાજીનું મંદિર, આણા ચેકની જૈન ધર્મશાળા, મંદિર વિગેરેનો વહીવટ શેઠ અચલણી અમરશીના નામથી રેહતા શ્રી સંઘની કમિટી તરફથી ચાલે છે. . આબુ અચલગઢનાં જોવાલાયક જાહેર સ્થળે ૧. નખી (નડી) તળાવ–આ સુંદર સરોવર ત્રણે બાજુથી ઊંચાં લીલાછમ ઝાડેથી સુશોભિત અને નાની નાની ટેકરીઓની વચમાં આવેલું છે. આમાં હેડી પણ કરે છે. પાણી બહુ જ ઊંડું છે. તળાવની ચારે બાજુની ટેકરીઓમાં ગુફાઓ છે જેમાં બાવાઓ રહે છે. ખાસ ચંપાગુફા, હાથીગુફા અને રામજરૂખે પ્રસિદ્ધ છે. અહીં કિનારા ઉપર એક બાજુ હનુમાનજીનું મંદિર છે , ૨ ટેક અને નનક-તળાવની દક્ષિણ બાજુએ એક પહાડી ઉપર મેઢાના આકારની મોટી શિલા છે જેને ટેરેક કહે છે. તેમજ રાજપુતાના કલબની લાઈનમાં પહાડી ઉપર એક શિલા છે જેને ધનનક' કહે છે. . " ૩. રઘુનાથજીનું મંદિર-આમાં શ્રીરામચંદ્રજીની મૂર્તિ છે અને રામાનંદજીએ ચૌદમી સદીમાં સ્થાપ્યાનું કહેવાય છે. અહીં ઉતરવાની સગવડ સારી છે. ' ક, રામકુંડ-મંદિરની ઉપર અને જયપુર સ્ટેટના રાજમહેલની નજીકમાંની ગુફામાં પાણી ભરાયેલું છે જે રામકુંડ તરીકે પ્રસિધ્ધ છે. પ. અનાદરા પેઈન્ટનખી તળાવથી પશ્ચિમ દિશામાં આવેલા આ સ્થાનને અનાદરા પિઈન્ટ અથવા આબુરોઈટ પણ કહે છે. જ્યારે રેલ્વે નહતી ત્યારે અનાદરાથી આબુ આવવાને આ રસ્તે હતે. આ સ્થાનથી નીચે ત્રણ હજાર ફૂટ નીચેનાં જંગલે તથા વનસ્પતિ વગેખાય છે. નજીકમાં એક ગણેશજીનું મંદિર છે. ગણેશમંદિરથી એક પગકેડીએ કે દૂર ઉપરના ભાગમાં "કેગપેઇન્ટ’ આવે છે. અહીં એક ગુફા આવેલી છે, જેને ગુરુગુફા કહે છે. • • • • કે સનસેટ -અહીંથી સૂરતનું બહુ જ સુંદર દશ્ય દેખાય છે. - . . ૭. પાલનપુરપાઈન્ટ-આકાશ સાફ હોય છે ત્યારે અહીંથી પાલનપુર દેખાય છે. ૮. મેલીજ-ફરવા જવાનું જાહેર સ્થાન છે. ૯. અબુદાવી-ર્વતીની ઉત્તર દિશામાં ઊંચા પહાડના શિખર ઉપર અર્થદા દેવકું મંદિર છે જેમાં ડુંગદેવીની મૂર્તિ છે. નીચેથી મંદિરમાં જવાનાં ચારસો પગથિયા છે. અને મંદિરને દરવાજે એટલે બધે સાંકડો છે કે એક માણસને બેસીને અંદર જવું પડે છે. અહીં નજીકમાં કુલwવી નામનું સ્થાન પ્રસિદ.. Page #347 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] - 1 : ૨૧ આબુ-અચલગઢ - ૧૦. મુખ (સિણ આશ્રમ) અહીં શ્રીરામલક્ષમણની મૂર્તિઓ છે, તેમજ વશિષ્ઠ પની અધતી અને નદીમતિઓ છે. તેમ સૂર્ય વિષણુ લક્ષમી વગેરે ની મૂર્તિઓ છે. નજીકમાં અગ્નિકુંડ છે, જેમાંથી ઋષિઓએ રાજપુત વંશની ચાર જાતિઓની ઉત્પત્તિ કરેલી છે એમ કહેવાય છે.” • ૧૧ ગાતમ આશ્રમ-જેમાં ગૌતમ અહલ્યા તથા વિષ્ણુની મૂર્તિઓ છે. ૧ર વ્યાસ તીથી-ગણીની પૂર્વ દિશામાં આ સ્થાન આવ્યું છે. નગતી નીલકંઠ મહાદેવ, કુંવારી કન્યા દેલવાડાંનાં જૈન મંદિરેથી થે દૂર દક્ષિણમાં આ મંદિર છે, જેમાં વાલમરસિયાની મૂર્તિ છે. એમ કહેવાય છે. ગણેશજીની અને એક દેવીની મૂર્તિ છે જેને કુંવારી કન્યા કહેવામાં આવે છે.' ' ' દેવર તલાવ, જે દેલવાડાથી અચલગઢ જતાં ડાબા હાથ તરફ છે. ૧૮૯૪-૯૫ માં રિરાહીના મહારાજાએ બંધાવ્યું છે. અચલેશ્વર મહાદેવઆ મંદિરની નજીકમાં મંદાકિની કુંડ છે. શ્રાવણ ભાદરવા કુંડ અચલગઢ ઉપર છે. પાસે જ ચામુંડાનું મંદિર છે. આગળ જતાં હરિશ્ચની ગુફા આવે છે. ભર્તુહરિની ગુફા, રેવતીકુડ, ભૂગુ આશ્રમ, ગોમતીકંઠ, ગુરુશિખર જે સમુદ્રની સપાટીથી ૬૫ ફીટ ઊંચુ છે. આબુનું ઊંચામાં ઊંચું શિખર, આ કહેવાય છે. અહીં રાત રહેવાની સગર્વ છે. ધર્મશાળા છે. મંદિરના બાવાજી આવનાર યાત્રિકોની સગવડ જાળવે છે. , , ' ' આ સિવાય રાજપુતાના પેટલ, ડાક બંગલો, વિશ્રામર્ભવન, રઘુનાથજીનું મંદિર, દુલેશ્વર મહાદેવની ધર્મશાળા, શાંતિસંદન વગેરે વગેરે ઉતરવાના સ્થાને પણ ઘણું છે. દેલવાડામાં જૈન ધર્મશાળાઓ છે. આબૂ કલબ પણ રમતગમતના સાધનરૂપે વિદ્યમાન છે. " એમ મેમોરીયલ હેપીટલ. સ્વ. ગિરાજ આ. શ્રી વિજ્યશાંતિસૂરિજીના ઉપદેશથી સ્થપાયેલ એનીમલસ હોસ્પીટલ પશુચિકિત્સાલય) તથા તેઓશ્રીનાં આભૂઅચલગઢ અને દેલવાડાનાં આશ્રમે તથા ગુફાઓ પણ પ્રસિદ્ધ છે. ' ' આબુરોડથી આબૂકાટર રેડ ઉપર સ્વ. ગિરાજ શ્રી શાન્તિસૂરિજીને આ શ્રમ છે. મકાન ભવ્ય, વિશાલ અને ધ્યાન કરવા લાયક છે ' હૃષીકેશ-આબુરોડથી ચાર માઈલ દૂર પહાડની તલાટીમાં આ સ્થાન આવ્યું છે. અહીં વિષનું મંદિર છે. આબૂડથી ચાર માઈલ દૂર 'ચંદ્રાવતી નગરી છે જે પરમારની રાજધાની હતી અને પ્રાચીન યુગની જન નગરી હતી. આ સિવાય આંબૂ ઉપર જયપુર કોઠી, જ્યવિલાસ પેલેસ, પાલનપુર હાઉs, રેસીડેન્સી, લોરેન્સ સ્કૂલ, સેન્ટમેરી હાઈસ્કૂલ, રાજપુતાના કલબ, સેનેટેરીયમ અને પણ એકીસ વગેરે છે. , , , Page #348 -------------------------------------------------------------------------- ________________ આણૂ-અચલગઢ : ર૯ર: [ જૈન તીન અભૂગરિની સામાન્ય ઊંચાઈ ૪૦૦૦ ફૂટ છે. આબુ પર્વત ઉપર વિસ્તાર બાર માઈલ અને પહેળાઈ બેથી ત્રણ માઈલ જેટલી છે. ' શ્રીઅર્બકલ્પ" " આપણે આબુની વર્તમાન સ્થિતિ જોઈ લીધી હવે આ સંબધી શ્રી જિનપ્રભસૂરિજી વિવિધતીર્થકલ્પમાં જે લખે છે તે પણ જોઈ લઈએ, અખુંદકપનું અંહ ભાષાંતર આપ્યું છે. આ લેખ વાંચવાથી તે વખતની આબૂની પરિસ્થિતિનું આપણને જ્ઞાન થાય છે. ' - અરિહંત શ્રી ઋષભદેવ તથા શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને અખુંદનામના મોટા પર્વતને કલ્પ સક્ષેપથી હું કહીશ (૧) પ્રથમ સાંભળ્યા પ્રમાણે શ્રીમાતા (કન્યાકુમારી) દેવીની ઉત્પત્તિ કહીશ કેમકે તેની સ્થાપનાથી આ પર્વત જગતમાં પ્રસિદ્ધ થયે (૨) રત્નમાલ નગરમાં રતનશેખર નામને રાજી થયો. પુત્ર ન હેવાથી દુઃખી થયેલા તેણે કેટલાક શાનિક-શુકન જેનારાં કાંતિષીઓને (રાયેને માલિક કૅણ થશે એ જાણવા ) બહાર મોકલ્યા (૩) લાકડાની ભારીને વેહન કરતી દુખી સ્ત્રીના માથા પર દુર્ગા(-ભૈરવ)ને જોઈને તેઓ(શકુનિકે) રાજાને કહ્યું કે-આને પુત્ર અપના થાને રાજા થશે (3) રાજાએ તેને ગર્ભ સાથે જ મારી નાખવાને તે મનુષ્યને આદેશ કર્યો તેથી રાત્રે તેને એક ખાડામાં નાખી (પણ) તે શરીરચિંતા( શૌચ માટે)ના બહાનાથી તે ખાડામાંથી બહાર નીકળી (૫) ભયથી દુખી તે સ્ત્રીએ પુત્રને જન્મ આપે અને જલદીથી જ તેને “ઝાટ'નામના ઝાડ વચ્ચે મૂકી દીધું. આ બીના નહીં જાણનારા તેઓ (મારાએ)એ તેને ખાડામાં લાવીને મારી નાંખી. પુણ્યથી પ્રેરાયેલા આ પુત્રને (એક) મૃગલી અને સંસ્થા વખતે દૂધ પાવા લાગી. (આમ) મે થતાં કઈ વખતે (તેની) આગળ મહાલક્ષ્મીની ટકશાળ થઈ (૭) મૃગલીના ચાર પગની વચ્ચે બાળક રૂપવાળું નવીન બચું થએલું સાંભળી લાકમાં (એ) વાત પ્રસરી ગઈ (૮) તે કેઈ ન થનારે રાજ હતું એમ (શાનિકેથી) સાંભળી રાજાએ તેને મારવા માટે ચોક્કાઓ મેકલ્યા. તેઓ ચોક્કાઓ) તે બાળક)ને , નગરના કિલ્લામાં જ સાંજે જોઈને બાળહત્યાના ભયથી માર્ગમાં આવતા-(ગાતા ટેળાના પગમાં કચરાઈ મરી જશે એમ સમજી) ગાના ઝુંડમાં મૂકી દીધા. તે (બાળકે) તે જ પ્રકારે ત્યાં જ રહ્યો પણ ભાગ્યથી એક બળદ (તેનું રક્ષણ કરવા), આગળ આવ્યું. તેના પ્રેરકે(ગેવાળે) તે બાળકને તે બળદના ચાર પગ વચ્ચે મૂક્યા. આ સાંભળીને અને મંત્રીના સમજાવવાથી રાજાએ તે બાળકને ખુશીથી પોતાને વારસ મા (૯ ૧૦, ૧૧) અનુક્રમે તે પુંજ નામનાં રાજા થયે. તેને રૂપવાળી (શ્રીમાતા) નામની પુત્રી થઈ પણ (વધે એટલો હતો કે, તે વાંદરાનામવાળી હતી. (૧૨) વૈરાગ્યથી નિવિષયી (કામ વિનાની થતાં) તેને જાતિસમરણ જ્ઞાન Page #349 -------------------------------------------------------------------------- ________________ - - - - - گلنغماتلنگی ૬ ઇતિહાસ 1 . રેલું અચલગઢ ઉપરું અને પિતાને આગલા, ભવમાં પહેલાં જ્યારે પોતે વાનરી હતી તે સમયનું વરૂપ કઈ (૩) અદ(પર્વત)માં ઝાડની ડાળીઓમાં ફરતી મને, કેઈએ તાળવામાં તીર મારી વીંધી નાખી. ઝાડની નીચેના કુંડમાં મારું ધડ પડી ગયું તે (તમે વિચારે). તે કામિત (ઇચ્છિત દેનારા) તીર્થના મહાસ્યથી મારું મનુષ્યનું શરીર થયું અને મસ્તક તેવી જ રીતે છે તેથી આજ પણ હું વાંદરાના મુખવાળી છું. (૧૫)પુજે પિતાના માણસે મોકલીને કુંડમાં (તે વાંદરીનું). મસ્તક નાખી દેવરાવ્યું તેથી તે મનુષ્ય,(સી) મુખવાળી થઈને અબુદ્ધગિરિમાં તપસ્યા. કરવા લાગી.. (૧૬). એક વખત આકાશમા જતા યોગીએ તેને જોઈને, તેના રૂપથી, મેહિત થઈને આકાશથી નીચે ઉતરી તેને પ્રેમપૂર્વક કહ્યું- હે શુભ સંક્ષણવાળી, તું મને કેવી રીતે પરણી શકે? (૧૭) તેણે કહ્યું-રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગાં છે તેથી અત્યારથી લઈને કુકડાને શબ્દ થાય, (સવાર થાય) તે પહેલાં જ કોઈ વિદ્યાવડે આ પર્વતમાં સુંદર એવી, બાર પાજ તું બાંધી શકીશ તે તું ભારે વર થઈશ. એથી તે શર્ષિયે બે પ્રહરમાં તે પાજો નકર વડે બાંધી તે પહેલાં જ તેણે પિતાની શક્તિથી કુકડાને શબ્દ કરાખ્યું. તે કપટને જાણનાર ('ષિને) વિવાહ માટે ના પાડવા છતાં તે રોકાય નહિ. (૧૮, ૧૯૨૦) નદીતીર બહેન સાથે વિવાહ કરવાની ઈચ્છા કરનારા તે ત્રાષિને તેણે (ઝીમાતાએ કહ્યું. પરણવા માટે ઈચ્છા હોય તે ત્રિશુલ છોડીને મારી પાસે આવે. (૨૧) તે પ્રકાર કરીને આવેલા તે ષિના પગમાં વિકૃત કૂતરાઓ મૂકી તેણે (શ્રીમાતાએ, શૂળથી આનંદિત થઈ તેનો તે જ શૂળ વડે વધ કયોં(૨૨) 'આ પ્રકારે જન્મભર અખંડ શીલવાળી' તેણે જન્મ સાર્થક કરી' વર્ગ મેળવ્યું. ત્યાં શ્રીગુંજે શિખર વિનાનું મંદિર બનાવ્યું. (૨૩) છ છ માસને અંતે પર્વતની નીચેના ભાગમાં રહેલ અબુંદ નામને સર્ષ ચાલે છે તેથી પર્વત કમ્પાયમાન થાય છે તે કારણથી બધાં મંદિરે શિખર વિનાનાં છે (૨૪) } · { લેકે આ પ્રમાણે કહે છેતે પહેલાં આ, હિમાલયથી ઉત્પન્ન થએલ સંદિવર્ધન નામને પહાડ હતો સમય જતાં, અબુ, નામના સર્પરાજના રહેઠાણથી તે અબુદ, આ પ્રમાણે (નામવાળા) થયે (૨૫) આ પર્વત ઉપર સંપત્તિશાળી બાર ગમગલિક તપસ્વીઓ અને હજાર રાષ્ટ્રિક વસે છે.(૨૬) એવા એકે વૃક્ષ, વેલડી, પુષ્પ, ફળ,, કદ અને ખાણ નથી કે જે અહીં ન જોવામાં આવતા હેય. (૨૭) અહીં રાત્રે મેટી ઔષધિઓ, દીવાની માફક ઝળહળે છે. સુગધીવાળા અને રસથી ભરપૂર એવાં બે પ્રકારનાં વને પણ છે. (૨૮) અહીં સ્વચ્છંદપણે ઉછળતી સુંદર ઊર્મિઓવાળી તીરે રહેલાં ઝાડની પુષ્પોથી યુક્ત તૃષાતુર પ્રાણીઓને આનંદ આપનારી મંદાકિની નામની નદી છે. (૨૯) આ( પર્વત)ના ઊંચા હજારે શિખરો શોભે છે, જેમાં સૂર્યદેવના ઘોડાઓ પણ ક્ષણવાર ખલના પામે છે. (૩૦) અહીં ચંડાલી, વજ, Page #350 -------------------------------------------------------------------------- ________________ આબૂ અચલગઢ : ૨૯૪ [ જૈન તીયોને તલેભ, કન્દ વિગેરે કંદની જાતિઓ તે તે કાર્યને સિદ્ધ કરનારી પગલે પગલે લેવાય છે. (૩૧) આ પર્વતના આશ્ચર્ય કરાવનારા કુડા, ધાતુઓની ખાણે અને અમૃત જેવા પાવાળાં ઝરણાઓથી યુક્ત સુંદર પ્રદેશ છે. (૩ર) અહીં ઊંચેથી પક્ષીએને અવાજ થતાં કેકુચિત કુંડથી પાણીને પ્રવાહ ખળખળ અવાજ કરતા ઉત્પન્ન થાય છે. (૩૩) અહીં શ્રીમાતા, અચલેશ્વર, વસિષાશ્રમ અને મંદાકિની વગેરે લૌકિક તીર્થો પણ છે. (૩૪) આ મેટા પર્વતના અગ્રેસરે પરમાર રાજાઓ હતા અને લક્ષ્મીને ભંડાર સમાન ચંદ્રાવતીપુરી તેઓની રાજધાની હતી. (૩૫) નિર્મળ બુદ્ધિવાળા દંડનાયક વિમળશાહે અહીં પિત્તલની પ્રતિભાવાળું રાષભદેવનું મંદિર બનાવ્યું. (૩૬)માતા અંબાની આરાધના કરી, સુત્રસંપત્તિની ઈચ્છા વિનાના તેણે (વિમળશાહે) ચંપક વૃક્ષની પાસે તીર્થસ્થાપનાની અભ્યર્થના કરીને, પુષ્પ માળાઓના હારવટે સુંદર અને બળદ જેવા મુખવાળા ગોમુખ(યક્ષ)ને જોઈને ત્યાં શ્રીમાતાના મંદિર પાસેની ભૂમિ દંડનાયકે લીધી.(૩૭-૩૮) ધાંધુક રાજાની ઉપર કોધિત થયેલા ગુર્જરેશ્વર (ભીમદેવને ભક્તિથી પ્રસારિત કરી અને તેના વચનથી # આ વિમળશાહ ગુજરાતમાં અણહિલપુર પાટણની ગાદીએ થયેલા ચૌલુક્ય ભીમદેવના મંત્રી હતા. વિમળશાહના પૂર્વજો મારવાડના હતા. આજે ભિન્નમાલના નામે ઓળખાતા શ્રીમાળ નગરમાં નીના નામનો કેટયાધીશ રહેતા હતા. લક્ષ્મી.ઓછી થનાં તે ગુજરાતને ગાંભુ ગામમાં આવી રહેવા લાગ્યા. ત્યાં તેમને ઉદય ચે. આ નીના શેઠે પાટણમાં વિદ્યાધર ગચ્છ માટે શ્રી વર્ષભદેવજીનું મંદિર બંધાવ્યું હતું. તેમને લહર (લહધર) નામનો શુરવીર અને બુદ્ધિશાળી પુત્ર થશે. વનરાજે હરનાં શૌર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળી તેને પિતાને સેનાપતિ બનાવ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ તેને સંડલ ગામ ભેટ આપ્યું હતું. તેને પુત્ર વીર મહત્તમ મૂળરાજને મંત્રી બન્યા. આ વીર મહમને નેઢ અને વિમલ એમ બે પુત્રો થયા. રાજખટપટ અને સંસારને પ્રપંચજાળ સમજતાં વીર મહત્તમે દીક્ષા લીધી હતી તેથી ભીમદેવ રાજાએ તે વખતમાં વંશપરંપરાથી મળતા મહામંત્રીપદે બે અને સેનાપતિપદે વિમલને નિયુક્ત કર્યો હતો. પાછળથી તે મંત્રીપદે નિયુક્ત થયો હતો. આ વિમળ અપુત્ર મરણ પામે એવા પ્રબન્ધકારના ઉલ્લેખ મળે છે પણ વિમળવસહીંમાંના અંબાજીની મૂર્તિ પર સં. ૧૮૯૪ના લેખમાં જ વિજયા એટલે વિમલના વંશજ અભયસિંહના પુત્ર જગસિંહ, લખમસિંહ અને કુરસી થયા, તથા જગસિંહને પુત્ર ભાણ થયા. તે સર્વે એ અંબાજીની મૂર્તિ આ મંદિરમાં સ્થાપન કરી એમ લેખ મળે છે. છતાં વિમલ પછીની વશાવળી મળતી ન હોવાથી તેમ પણ બનવા સંભવ છે. - ; ઘણાખ્યા હૈ જિલઇ .ક્ષમાદિ પ્રયતા સિરાવિદા . हाथले स्वं कुरु सद्य सुन्दरं युगादिम निरपावसंप्रयः॥ श्रीविक्रमादित्य नृपादनपतीटादशीति बाते शरद · सहने । श्रीआदिदेवं शिखरेवुदस्य જિત જીવિત્ર થ (૨૦૦૮) - વિમલવસતિની પ્રશસ્તિ લે. ૧૦ ૧૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ઈતિહાસ ] ૨૫ : આબૂ અચલગઢ જ ચિત્રકૂટથી ત્યાં લાવીને સંવત ૧૦૮૮ મે વિષે ઘણા પૈસાને વ્યય કરી વિમલવસહી નામને સુંદર પ્રાસાદ કરાવ્યું. (૩૯-૪૦) અહીં અનેક પ્રકારે પૂજાએલી અંબિકાદેવી યાત્રાથી અત્યંત નમ્ર થયેલાં સંઘનાં બધાં વિનિને નાશ કરે છે. (૪૧) ત્યાં બાષભદેવના પત્થરના મંદિર આગળ એક જ રાતમાં શિલ્પીએ ઉત્તમ “ ઘેડ બનાવ્યું. (૪૨) સંવત ૧૨૮૮ મા વર્ષે મંત્રીઓમાં ચંદ્રમા જેવા (વસ્તુપાળતેજપાળ)એ ૪ લુણીગવસહી નામનું શ્રી નેમિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું. (૪૩). • આ પ્રશરિતગત ઋષભદેવનું મંદિર બંધાવતા પહેલાં વિમલશાહને કેટકેટલી" કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે એને ઈતિહાસ રોમાંચક છે. તે માટે વિમલપ્રબંધ અને વિમલચરિત્ર વગેરે ગ્રંથ વાંચવા જોઈએ. અહીં તે ટૂંકમા વિવરણ આપું છું. વિમલશાહ પાછલા વખતમાં ચંદ્રાવતીમાં રહેતા પિતાના પાપને પ્રાયશ્ચિત સ્વરૂપે શ્રી ધમધોષસૂરિએ આબૂ તીર્થ ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મેટાભાઈ નેઢ અને રાજા ધાધુની આજ્ઞા લઈ આબુ ઉપર મંદિર બનાવવા માટેની જગ્યા પસંદ કરી. બ્રહ્મણે જેને પરના દ્વેષથી બ્રાહ્મણોના તીર્થમાં જેને પિસવા દેવાની મનાઈ કરી પણ કથાઓના ઉલ્લેખ પ્રમાણે વિમલે ત્રણ ઉપવાસ કરી અબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગ્યામાં ચંપકવૃક્ષ નીચે શ્રી આદીશ્વરની મૂર્તિ (લેકે તેને મુનિસુવ્રતસ્વામી માને છે) કાઢી બતાવતાં આ પહેલાં પણ આ જેનોનું તીર્થ હતુ એવું સાબિત કરી બતાવવાથી પસંદ કરેલી જગ્યા બ્રાહ્મણની માગણીથી સેનામહોરથી માપીને લીધી. આ મદિર બંધાવતાં ૧૮૫૩૦૦૦૦૦ અઢાર કરેડ, ત્રેપન લાખ રૂપિયાનો ખર્ચ , થયાનું મનાય છે. જો કે આ માન્યતા કેટલાકને અતિશયોકિતભરી લાગશે. પણ વિમલવસહી મંદિરમાં અત્યારે જેટલી જમીન રેકાઈ છે તે જમીન ઉપરે સેનામહોર પાથરીને તે જમીન ખરીદતાં, તેમજ જમીનની સપાટીથી આટલે ઊંચે પહાડ ઉપર સામાન તેમજ ખાઈઓ પૂરવાની સાથે આવી ઉત્કૃષ્ટ કારીગરીવાળું મંદિર બંધાવતા અઢાર કરે તેપન લાખ રૂપિયા લાગ્યા હોય, એ અસભવિત નથી. આ જમીન ઉપર વિમલશાહે અપવ કરણીવાળા આરસપાષાણુથી મૂળ ગભારે, ગૂઢમંડપ, નવ ચોકીઓ, રંગમંડપ અને બાવન જિનાલય વગેરેથી યુક્ત વિશાળ જિનમંદિર બંધાવી તેનું નામ વિમલવસહી રાખ્યું. તેમાં ‘શ્રી ઋષભદેવની ધાતની મોટી પ્રતિમા સ્થાપન કરી, “હંગચ્છનાયક શ્રી રત્નસૂરીશ્વરજી અને શ્રી ધર્મપરિજી વગેરે આચાર્યોના હાથે વિ.સં. ૧૦૮૮માં પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય સિદ્ધાચલજી સંધ કહીને, વિમલમંત્રી સંધપતિ થયા હતા. આ સંધમાં અત્રીશ્વરે ચાર કોડ સુવર્ણ વ્યય કર્યો હતો. ... મંત્રી વસ્તુપાળ-તેજપાળની આબાલગોપાલ પ્રસિદ્ધ મહામત્ય તરીકેની બુદ્ધિમત્તા, શૌર્ય અને ધાર્મિક કાર્યો માટેની ઊદારતા અને જૈનગ્રંથમાં જ નહિ પણ ચશમાં Page #352 -------------------------------------------------------------------------- ________________ [ જેને તીન - - - - - આવ્યુ-અચલગઢ. ૨૯૬ શ્રી તેજપાળ મંત્રીએ સ્તંભતીર્થ (ખંભાત)માં ઉત્પન્ન થએલું, આંખને અમૃતાંજન સમાન અને કપાયેલા પત્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપન કર્યું (૪૪) રાજ શ્રી સોમદેવના આદેશથી ત્યાં હસ્તિશાળામાં પિતાના પૂર્વ વંશજેની મૂર્તિઓ છે પણ સુવર્ણાક્ષરે આલેખાયેલી છે. પુરાહિત કવિશ્રી સોમદેવે રચેલી “કીર્તિદૌમુદી” તેમજ " પચાએ રચેલા “વરતુપાળ-તેજપાળ ચરિત્ર” “ધસંતવિલાસ” “સુકૃતસંકીર્ત” પ્રબંધચિંતામણી” “પ્રબંધકેશ “વગેરે ગ્રંથાથી તેમનાં યશસ્વી કાર્યોની નેધ મળે છે. વસ્તુપાળ તે એક વિદ્વાન કવિ પણ હતા તેમ તેમનાં રચેલા “નરનારાયણાન૮ કાવ્ય " ઉપરથી જાણી શકાય છે તેથી તેઓ સરસ્વતી દેવીના ધર્મપુત્ર તરીકે ઓળખાતા. જ્યારે તેજપાળ શરીર દ્ધા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. : " આ બંને ભાઈઓ હતા. તેમના પૂર્વજેમાંના પ્રાગ્રાટ ચંપ બારમા સૈકામાં અણહિલપુરપાટણમાં રહેતા અને ચૌલુકય રાજાના મંત્રી હતા. તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. તેમને શર (સુર) અને સેમ (સોમસિંહ) નામના બે પુત્રો હતા. તેમાં સામસિંહ સિદ્ધરાજના મંત્રી હતા. આ સામસિંહને આસરાજ નામે પુત્ર હતા. આ આસરાજે કુટુંબ સહિત પાટણ કડી સુહાલકમાં વાસ કર્યો હતે. અહીં તેઓ વ્યાપારાદિ કાર્યો કરતા. તેમને ચાર પુત્ર અને સાત પુત્રીઓ હતી. તે પુરોનાં નામ લુણિગ, મલ્લદેવ, વસ્તુપાળ અને તેજપાળ હતા. લુણગ રાજકારભારમાં કુશળ અને ટ્વીર હતા, પણ નાની વયમાં જ સ્વર્ગવાસી થયે. મલ્ટદેવ પણ તે જ કુશળ અને શુરવીર હતો મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળે સવાલાખ જિનબિંબ ભરાવ્યાં. શત્રુંજય ઉપર અઢારડ, છનુ લાખ, ગિરનાર ઉપર એક ક્રોડ, એંશી લાખ, આજી ઉપર બાર કડ, તેપન લાખ દિવ્ય વાપર્યું. ભવસે રાશી પૌષધશાળા કરાવી, પાંચસે દાંતના સિંહાસન, પાચ જાદરનાં (ધાતુવિધિનાં) સમવસરણ, સાતસે દાનશાળા, તેરસો ચાર શિખરબદ્ધ જિનમંદિર, વીશ સે જિનમંદિરને જીર્ણોદ્ધાર, અઢાર ક્રેડ સોનામહેરે ખર્ચા ત્રણ જ્ઞાનમંદિર- ર્યા, વર્ષમાં ત્રણ વાર સંધપૂજા કરતા, તેર વાર સંધપતિ થઈ સંધ કાઢયા, આ સિવાય જૈનેતર ધર્મરથાનકે, દાનશાળાઓ વગેરે ઘણુ બનાવ્યા છે. કુલ ત્રણ અબજ, અટાર લાખ, અઢાર હજાર, સાતને સત્તાણુ સિક્કા બી. સઈ યુદ્ધો કયાં અને અઢાર વર્ષ વ્યાપાર કર્યો હતો. આ વિસહી નામનું મંદિર મહામંત્રી તેજપાળના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે તે વખતના ગુજરાતના રાજાને મહામંડલેશ્વર આબૂના પરમાર રાજા સોમસિંહની આનાં લઈને અંબૂના દેલવાડા ગામમાં વિમળવસહીની પાસે જ બાર ફોડ પન લાખ ('૧૨પ૩૦૦૦૦૮) રૂપિયાનો ખર્ચ કરીને લુણવસહી (લુણગવસહી) નામનું શ્રી નેમિંનાથ પ્રભુનું ભવ્ય મંદિર બંધાવ્યું. આ મંદિરની કારણ હિંની કળની ગૌરવભરી યાદ આપે છે. (૨૬). આ મૂર્તિ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ પ્રભુની ખંભાતથી લાવીને મૂકવામાં આવેલી છે અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગચ્છના હરિભક્સરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી પાસે મહોત્સવ પૂર્વક . ૧૨૮૭ના વદી ને રવિવાર કરાવવામાં આવી છે. , , , ; • - Page #353 -------------------------------------------------------------------------- ________________ - - - ઇતિહાસ ] * ૨૯૭ : આરાસણ-કુંભારીયાજી સ્થાપના કરી. (૪૫) ખરેખર સૂત્રધાર-શિલ્પીઓમાં શ્રેષ્ઠ શ્રી શોભનદેવનું નામ અહીં ચૈત્યરચનાના શિપથી યથાર્થતાને પ્રાપ્ત થયું છે. (૪૬) આ પર્વતના નાનાભાઈ મિનાકનું (ઈન્દ્રના) વજથી (કપાઈ જવાના ભયે) સમુદે રક્ષણ કર્યું, અને આના(અબુદાચળ)વડે મુદ્રાવાળા સંપત્તિવાળા (ચેલા) બે દંડનાથક મંત્રીશ્વર (વસ્તુપાળ-તેજપાળ) ભવથી રક્ષાયા. (૪૭) દવ (કર્મસાગથી) સ્વેચ્છાએ ખંડિત કરેલાં આ બે તીર્થોને બે જણાએ શક સંવત ૧૨૪૩ માં ઉધ્ધાર કર્યો (૮) તેમાં પ્રથમ તીર્થના ઉધ્ધાર કરનાર મહણસિંહના પુત્ર લલલ હતા અને બીજા વ્યવહારી (વેપારી) ચંડસિંહના પુત્ર પીથડ ઉદ્ધાર કરનારા થયા. (૪૯) ચૌલુક્ય કુલમાં ચંદ્રમા જેવા શ્રીકુમારપાળ ભૂપાળે આ પર્વત)ના ઊંચા શિખર ઉપર વીર પ્રભુનું મંદિર બનાવ્યું. (૫૦) તે તે કુતુહલેથી વ્યાસ, તે તે ઔષધિઓથી સુંદર અને અનેક તીર્થોમાં પવિત્ર એવા અબુદગિરિને ધન્યશાળી પુરુ જુએ છે. (૫૧) કાનને અમૃત સમાન (લાગત) શોભાભર્યો આ અબુદકલ્પ શ્રીજિનપ્રભસૂરિએ રચ્ચે તેને ચતુર પુરુષે જુઓ-અનુભવે. (૧૨) આરાસણ-કુંભારીયાજી આબૂ પર્વતની પાસે આવેલા અંબાજી નામના હિન્દુઓના પ્રસિધ્ધ દેવસ્થાનથી દક્ષિણપૂર્વ દિશામાં દેઢ માઈલને છે. કુંભારીઆ નામનું જે ન્હાનું સરખું એક ગામ વસે છે તે જ પ્રાચીન આરાસણું તીર્થ છે. અહીં જેનેનાં પાંચ ભવ્ય સુંદર જિનમંદિરે વિદ્યમાન છે. મંદિરની કારીગરી અને બાંધણું ઘણું જ ઊંચા પ્રકારની છે. આ બધાં મંદિરે આબૂના મંદિરે જેવાં ધોળા આરસપહાણનાં બનેલાં છે. સ્થાનનું જૂનું નામ “આરાસણુકર” છે તેને અર્થ “આરસની ખાજી” એ થાય છે. જેને જોતાં આ નામની યથાર્થતા તુરત જણાઈ આવે છે. પવે આ સ્થળે આરસની મોટી ખાણ હતી, આખા ગુજરાત પ્રાંતમાં અહીંથી જ આરસ જતે હતે વિમલશાહ અને વસ્તુપાલ તેજપાલ આદિએ આબુ વગેરે ઉપર જે અનપમ કારીગરીવાળાં આરસનાં મંદિર બનાવ્યાં છે તે આરસ આ જગ્યાએથી જ લઈ જવામાં આવ્યા હતા. ઘણુંખરી જિનપ્રતિમાઓ પણ અહીંના જ પાષાણની બનેલી હોય છે. તારંગા પર્વત ઉપરના મહાન મંદિરમાં જે અજિતનાથદેવની વિશાલ પ્રતિમા વિરાજિત છે તે પણ અહીંના જ પાષાણુની બનેલી છે. એક દંતકથા એવી છે કે વિમલશાહે ૩૬૦ જૈન મંદિર અહીં બંધાવ્યાં હતાં, અને અંબા માતાએ તેને દેલત પણ ઘણી આપી હતી. એક વાર અંબામાતાએ તેને પૂછયું છે કે કેની મદદથી તે આ દેવાલય બંધાવ્યાં ? વિમલશાહે કહ્યું કે* મારા ગુરુની કૃપાથી, અંબા માતાએ ત્રણ વાર આ પ્રશ્ન તેને પૂછે છતાંવિમલે એક જ જુઓ મેમસૌભાગ્ય કાવ્ય,સર્ગ ૭, પદ્ય કર-૫૭. ર Page #354 -------------------------------------------------------------------------- ________________ આરાસણ-કુંભારીયાજી : ર૯૮૬ [ન તીર્થોનો જવાબ આપે, જેથી માતાએ ગુસ્સે ભરાઈ તેને કહ્યું કે જે જીવવું હોય તે નાશી જા. વિમલશાહ મંદિરના એક ભોંયરાદ્વારા આખૂ ઉપર નીકળે. બાદ માતાજીએ પાંચ દેવાલય સિવાય બાકીનાં બધાં મંદિરો બાળી નાંખ્યાં. આ દંતકથામાં કેટલું સત્ય છે તે જાણવાનું બીજું સાધન આપણી પાસે નથી પરંતુ ત્યાંની પરિસ્થિતિ જોતાં ત્યાં કેઈ જવાલામુખી ફાટવાથી આ પ્રસંગ બન્યા હોય એમ લાગે છે. ફાર્બસ સાહેબ પણ એમ જ માને છે કે અહીં ક્વાલામુખી ફાટય હશે. બીજું એ પણ છે કે અહીં ૩૬. મંદિરે હતાં કે કેમ તે સંબંધી કે હકીક્ત અન્યત્ર ઉપલબ્ધ થતી નથી એટલે ઉપર્યુક્ત દંતકથા કેટલી સાચી છે તે વિચારણીય પ્રશ્ન છે. ૧. શ્રી નેમિનાથજીનું ભવ્ય મંદિર આરાસણનાં પાંચ મંદિરમાં શ્રી નેમનાથજીનું મંદિર સૌથી મોટું અને મહત્વનું છે. ત્રણ માળનું વિશાલ મદિર છે. મંદિરનું શિખર તારંગામાં આવેલા મંદિરના ઘાટનું છે. મંદિરના ખં, અદરની છત અને ગુમ્બજેમાં આબૂજીના મક્રિ જેવું સુંદર બારીક કેરણીકામ છે. પરસાળના એક સ્ત ભ ઉપર ૧૨૫૩ માં આસપાલે આ સ્થંભ બનાવ્યાને લેખ છે કેટલાંક તારણે અને કમાને આબુના દેલવાડાના વિમલશાહના મંદિરે જેવી સુદર કેરણવાળી છે. મદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથજીના આસનમાં લેખ છે-કે-૧૯૭૫ના માઘ સુદ ૪ શનિવારે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂરિજી અને પં. શ્રી કુશલસાગરગણિએ પ્રતિષ્ઠા કરી છે ઉ. શ્રી ધર્મસાગર ગણિજીએ તપાગપટ્ટાવલિમાં જણાવ્યું છે કે શ્રીવાદિદેવસૂરિજીએ (વિ. સં. ૧૧૭૪–૧૨૨૬) આરાસણમાં શ્રીનેમિનાથજીની પ્રતિષ્ઠા કરી હતી (સાવ નેમિનાથ ઘતિ કૃતા) આથી જણાય છે કે પહેલાં શ્રીવાદિદેવસૂરિપ્રતિષિત મૂર્તિ હશે, પાછળથી તે પ્રતિમાજી ખડિત થવાથી વેહરા રાજપાલે આ નવી પ્રતિમાજી બનાવી વિજયદેવસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી છે એમ જણાય છે. આ સિવાય એ જ મદિરછમાં ૧૩૧૦, ૧૩૩૫, ૧૩૩૭, ૧૩૪૫ ના સમયના લેખો છે. પ્રતિષ્ઠાયક આચાર્યોમાં શ્રીજિનભદ્રસૂરિ, શ્રીપરમાનંદસૂરિ, નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ ની સંતતીમાં થયેલા શ્રીચંદ્રસૂરિ, સમપ્રભસૂરિ શિષ્ય શ્રોવર્ધમાનસૂરિ, અજિતદેવસૂરિશિષ્ય શ્રીવિજયસિંહસૂરિ, શ્રીચકેશ્વરસૂરિજી આદિનાં નામે મળે છે. શિલાલેખે અને તેના ઈતિહાસ માટે જુઓ પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨, ૫. ૧૬૫ થી ૧૫ ૨. શ્રી મહાવીર સ્વામીનું મંદિર શ્રીનેશ્વિનાથના મંદિરથી પૂર્વમાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. મંદિર ઘણું જ મજબૂત અને સુંદર આરસનું બનેલું છે. રંગમંડપની છતમાં બહુ જ સુંદર બારીક કેરણું કરેલી છે. તીર્થકરના સમવસરણના દેખા; નેઅિનાથજીની જાનનું Page #355 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] આરાસણ કુંભારીયાજી દય, સાધુઓની દેશના, ભરતચક્રી અને બાહુબલીનું યુદ્ધ વગેરે મહર ને હૃદયદ્રાવક ચિત્ર હુબહ આલેખેલા છે. મંદિરને ફરતી ચાવીસ દેરીઓ છે પરંતુ કેટલાકમાં મૂર્તિઓ નથી. જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જીદ્વાર શરૂ કરાવ્યો છે. મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ લગભગ રા હાથ મોટી છે. જે બેઠક ઉપર ભૂલનાયક ભગવાન બિરાજમાન છે તે બેઠક ઉપર લેખ છે જેમાં વિ. સં. ૧૧૧૮ ફાગણ શુદિ ૯ સેમવારના દિવસે આરાસણ નામના સ્થાનમાં તીર્થપતિની પ્રતિમા કરાવી, આટલી હકીકત વિદ્યમાન છે. આગળનો ભાગ ખંડિત છે. આરાસણમાં ઉપલબ્ધ લેખામાં સૌથી પ્રાચીન લેખ આ છે. આ લેખ ઉપરથી મંદિરની પ્રાચીનતા બરાબર સિદ્ધ થાય છે. મૂર્તિ ઉપર તે સં. ૧૬૭૫માં માઘ શુદિ ૪ શનિવારે શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને સંપૂર્ણ લેખ છે. અર્થાત્ અહીં પણ મૂર્તિ ખંડિત કે નષ્ટ થવાથી પાછળથી પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ છે. રંગમંડપનાં અને આલાં-ગેખ ખાલી છે જેમાં સં. ૧૧૪૮ નજરે દેખાય છે. ગભારાની બહાર બને તરફ બે નાની અને બે મેટી ઊભી પ્રતિમાઓ છે જે ઘણી જ સુંદર અને અદ્દભુત છેમંદિરની પ્રદક્ષિણામાં જમણી તરફ સુંદર સંગેમરમર પથ્થરને સમવસરણને સુંદર આકાર (ત્રિગડે-સિંહાસન પર્ષદાસ્થાન સહિત) છે પરંતુ તે ખંડિત છે. ૩. શ્રી શાંતિનાથજીનું મંદિર આ મંદિર પણ શ્રી નેમિનાથજીના મંદિર જેવું જ વિશાલ અને ભવ્ય છે. મંદિરજીમાં પ્રવેશવાનાં ત્રણ કાર; પ્રદક્ષિણા અને બને બાજુ થઈને ૧૬ દેવાલય બનાવેલાં છે. અંદર છતમાં સુંદર અને રમ કારીગરી પણ કરેલી છે. આમાં ઘણે ભાગ ખંડિત થઈ ગયા છે. માત્ર નમૂનારૂપ એક ભાગ તદ્દન સુરક્ષિત છે. સેળ દેવાલોમાં મૂર્તિઓ નથી રહી. મંદિરમાં મૂર્તિઓ નીચે વિ. સં. ૧૧૩૮ ના ચાર લે છે તેમાં એટલું જ છે કે અમુક શ્રાવકે આ પ્રભુજીની પ્રતિમાજી. કરાવ્યાં. એક ૧૧૪૬ ને પણ લેખ છે. બહારના ગેખલાઓમાં પણ વિ. સં. ૧૧૩૮ ના લેખે છે. કેટલાંક તેર અને ઘુમ્મટેની આકૃતિ શ્રીમહાવીરસ્વામીના મંદિર જેવી જ છે. મૂલનાયક શ્રીશાન્તિનાથ ભગવાન નીચે લેખ નથી. પ્રતિમાજી ઘણું જ પ્રાચીન અને સ પ્રતિરાજાના સમયનાં હોય એમ જણાય છે. સુંદર કેરણી અને બાંધણી ખાસ જોવા જેવી છે. ૪શ્રી પાર્શ્વનાથજી આ મંદિર પણ શ્રી નેમિનાથજીના મંદિર જેવું વિશાલ અને મને રમ છે. છતમાં રહેલી અદ્દભુત કેરણું, વિવિધ આકૃતિઓ, તેના ખભા, કમાને, તરણ Page #356 -------------------------------------------------------------------------- ________________ આરાસણ-કુંભારીયાજી : ૨૦૦૪ [જૈન તીર્થને અને ઘુમ્મટના આકાર ખાસ જોવા જેવા છે. મૂલનાયક શ્રીપાનાથજીની મૂતિની નીચે બેન્કમાં તે ૧૩૬ને લેખ છે જેમાં ચાપલસુત નાનજીએ આત્મયાશે પાર્શ્વનાથજીનું બિંબ કરાવ્યાને ઉલ્લેખ છે, પરનું મૂલનાયકજીની સ્મૃતિ ઉપર તે સં. ૧૯૭પમાં શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે. અહીં પણ મૂલપ્રતિમાજી નષ્ટ થવાથી નવીન પ્રતિમાજી બિરાજમાન કરાવવામાં આવેલ છે એમ લાગે છે. મૂળ ગાગારની બહાર નાને રંગમંડપ છે. તેના દરવાજાની જમણી બાજુ ઉપર આવેલા ગોખની વેદી ઉપર લેખ છે, જેમાં લખ્યું છે કે “સં. ૧૨૧૬ શાખ શુદિ૨ છે. પાસદેવના પુત્ર વીર અને પુનાએ પોતાના ભાઈ જેહઠના શ્રેયા પાશ્વનાથજીની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા શ્રીનેમિચંદ્રાચાર્યજીના પ્રશિષ્ય દેવાચાર્યો કરી. (આ દેવાચાર્ય સુપ્રસિદ્ધ વાટીશિરોમણિ શ્રીવાદિદેવસૂરિજી પણ હેય એમ અનુમાન થાય છે.) આ સિવાય એ બેમાં બીજા લેખે પણ મળે છે જેમાં ૧૧૬૧ને પણ લેખ છે. બીજામાં ૧૨૫ના પણ સંવત છે આમાં પ્રતિછાપક શ્રીધર્મસૂરિજીનું નામ આપેલું છે. આ મંદિરના ત્રણ દરવાજા હતા પરંતુ બે બાજુનાં દ્વાર બંધ કરવામાં આવેલ છે. દરેક બાજુની મધ્યે દેવકૃલિકા બીજી કરતાં વધુ સુંદર છેતરકામવાળી છે. મંડપના સ્તો તથા ઘુમ્મટની બેઠવણ શ્રીમહાવીર સ્વામી અને શાંતિનાથજીના મંદિર જેવી છે. મૂળ દેવગ્રહની બારસાખ ઉપર કેતરકામ સુંદર છે, પરંતુ રંગ લગાવી બધું ઢાંકી દીધેલું છે. ૫. શ્રીસંભવનાથજી શ્રીનેમિનાથ ભગવાનના મંદિરજીની પશ્ચિમ બાજુએ સંભવનાથ ભગવાનનું મંદિર છે, જેમાં ભમતી કે દેવકુલિકાઓ નથી. એક અર્વાચીન કમાન કરેલી છે જેમાં ચઇને સીધું ૨ામંડપમાં જવાય છે. ગૂઢ મંડપને ત્રણ દ્વાર હતાં તેમાંનાં બાજુનાં કારેને ત્રણ કમાને હતી, પરંતુ બને કાર બંધ કરેલાં છે. મુખ્ય કાર તિરકામવાળું છે. દેવગૃહમાં એક અર્વાચીન પ્રતિમાજી બિરાજમાન છે. મધ્યનું શિખર જૂનું છે, પરંતુ તે પુનઃ બંધાવેલું હોય તેમ લાગે છે. અંદર બીજો ભાગ ખાલી છે. બહારના ભાગમાં પૂજારી, મુનિમ, નોકર આદિ રહે છે ધર્મશાળા પર નાની જ છે. આછિકલ સર્વેમાં કુંભારીયાજી વિષયમાં વિસ્તારથી ઉલેખ છે જેમાંથી સંક્ષિપ્તમાં સાર હું નીચે મુજબ આપું છું. કુંભારીયાજીનાં દેવાલયેથી માલમ પડશે કે તે બધાં એક સમયનાં બનેલ છે. શ્રી નેમિનાથ, મહાવીરસવામી, શાન્તિનાથ અને પાશ્વનાથજીનાં ચાર મંદિર તે પ્રાચીન છે. બેશક તેમને સમાવવામાં આવ્યાં છે તથા કેઈ કઈ વખતે વધુ પડતે સુધારાવધારે કરી છઢાર પણ કરાવેલ છે, પરંતુ મૂળ કારીગરીની Page #357 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૦૧ : ' આરાસણ-કુંભારીયા મિતિ, સ્ત, કમાને જે એક જ શિલીની છે અને જે વિમલશાહનાં આબુનાં મંદિરોને તદ્દન મળતી છે, તે ઉપરથી સૂચિત થાય છે અને કહેવાય પણ છે કેઆ મંદિર વિમલશાહે જ બંધાવેલાં છે. કારીગરી જોતાં જૈન દેવાલની મિતિ અગિયારમી સદીના મધ્ય ભાગમાં હોય એમ સ્પષ્ટ રીતે નક્કી થાય છે. વળી શાંતિનાથના દેવાલયમાં પ્રતિમાઓ ઉપર ઈ. સં. ૧૦૮૧, ૧૦૮૯ વિ. સં. ૧૧૩૮ તથા ૧૧૪૭ના લેખે છે. તેમજ શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં બેઠક ઉપર એક લેખ છે તેમાં તે ઈ. સ. ૧૦૬૧, વિ સં. ૧૧૧૮ ને લેખ છે અર્થાત આ સમયે તે મંદિર પૂર્ણ થયાને ઉલ્લેખ છે એટલે આની પહેલાં મંદિરો શરૂ થયાનું સિદ્ધ થાય છે. આજ કુંભારીયાજી ગામ તે તદ્દન નાનું છે. મંદિરે જ ગેલમાં આવેલાં છે, પરતુ પહેલાં તે અંબાજી અને કુંભારીયાજી બધું એક જ હશે આજે ઠેર ઠેર બળેલા પથરે, ઇટે, ટીંબા અને મકાનાં ખંડિચેર પડ્યાં છે. અમે એક બે ટકવા) ઉપર કેટલીક જુદી જુદી આકૃતિની મૂતિઓ જોઈ હતી આ ઉપરથી એમ લાગે છે કે જમીનમાંથી નીકળેલી મૂર્તિઓ હશે. આ ભવ્ય શહેરને વિનાશ ઈ. સ. ૧૬૧૮ પછી થયો હશે. જો કે વચ્ચે વચ્ચે પણ મુસલમાની યુગમાં શહેર અને મંદિરને હાનિ તે પહોંચી જ હશે. આ નગરનું નામ કુંભારીયા કેમ પડયું તે એક શોધનો વિષય છે. અહીંનાં મંદિરોને જીર્ણોદ્ધાર તપગચ્છાધિરાજ જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજી અને તેમના શિષ્ય પરિવારે કરાવ્યા છે જેથી આજે આપણને એ મંદિરમાં જિનવરેન્દ્ર દેવનાં દર્શન થાય છે. અને તેથી જ તેમના પ્રતિષ્ઠાના ઘણા લેખો મૂતિઓ ઉપર ઉપલબ્ધ થાય છે. અંબાજીનું મંદિર પણ પ્રથમ જૈન મંદિર જ હશે એમ ચોક્કસ લાગે છે. તેની રચના, બાંધણું બધુંયે જિન મદિર જેવાં જ છે. આ બાજી શ્રીમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે. વિમલશાહે આબુ ઉપર પણ આ બાજીનું મંદિર બંધાવ્યું છે. રિપોર્ટમાં પણ લખ્યું છે કે “અબાજી માતાનું મંદિર તે મૂળ જન દેવાલય હશે.” અત્યારે તે કુંભારીયાજી તીર્થસ્થાન દાંતા સ્ટેટના તાબામાં છે. યાત્રિક ઉપર કર લેવાય છે. જો કે વધુ કર તે અંબાજીને છે પરંતુ કુંભારીયાજી-આરાસણ જનારા જેન યાત્રિકો ઉપર પણ તે કર લાદવામાં આવે છે. ખરેડીથી સીધી સડક આરાસણ જાય છે. વચમાં ચોતરફ પહાડીમાંથી રસ્તો કાઢે છે. મોટર અને બીજા વાહને જાય છે. અંબાજીમાં ઘણું ધર્મશાલાઓ છે. અહીં એક વિચિત્ર રિવાજ છે કે યાત્રી લેક ખીચડી નથી બનાવી શકતા, તેમજ રેલી અને તેલનું પણ કાંઈ નથી ખવાતું. તેલીયા નદી ઉપર બધું તેલનું ખાણું મૂકી દેવામાં આવે છે. આ મંદિરો બંધાવનાર વિમલ મંત્રી ગુજરાતના રાજા ભીમદેવના મહામાત્ય હતા. તેમના સંબંધી વિવેચન આબૂજીના પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ એટલે વિશેષ અહીં લખતો નથી. Page #358 -------------------------------------------------------------------------- ________________ મોટા પોસીનાજી : ૩૦ર : ન તીર્થોનો મોટા પસીનાછા આ પ્રાચીન તીર્થ ઈડર સ્ટેટની ઉત્તરે અને મેવાડ ને મારવાડની સરહદ પર આવેલું છે. અહીં પ્રાચીન ભવ્ય સુંદર જિનમંદિરે છે જેમાં અનુક્રમે પ્રીમહાવીર સ્વામી પ્રભુ, શ્રીનેમિનાથ પ્રભુજી, શ્રી પાર્શ્વનાથપ્રભુજી અને શ્રી શાંતિનાથ પ્રભુજી મૂલનાયક તરીકે બિરાજમાન છે. આમાં શ્રીમહાવીર પ્રભુજીના મંદિર સિવાયનાં ત્રણ મંદિર તે એક જ કમ્પાઉન્ડમાં એક સાથે જ આવેલાં છે. શ્રી મહાવીર પ્રભુનું મંદિર ગામ બહાર બગીચામાં છે. મૂર્તિઓ સુંદર અને પ્રાચીન છે. ચૌદ, પંદર અને રોળમી તથા સત્તરમી સદીના લેખે મળે છે. પ્રતિમાજી ચમત્કારી છે. પણ દશમને મેળો પણ ભરાય છે. હમણાં સુંદર જીર્ણોદ્ધાર થયે છે. સુંદર એકાંત સ્થાનમાં આવેલા આ તીર્થની યાત્રાનો લાભ જરૂર લેવા જેવું છે આ પિસીનાજીના મંદિરને દ્વાર મહાપ્રતાપી જગદગુરુદેવ શ્રીવિજયહીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજે કરાવ્યા હતા જુઓ તેનું પ્રમાણ, "ततः संघेन साई श्रीमागसणादि तीर्थयात्रां कुर्वाणा: पोसीनाल्यपुरे पुगणानां पंचप्रासादानां श्राद्धानामुपदेशद्वारेण बहुद्रव्यव्ययसाध्यमपि तदुद्वारं સાવિત્રત: » આચાર્ય વિજયદેવસૂરિજી સંઘ સાથે આરાસણાદિ (કુંભારિયાઇ વિગેરે) તીર્થોની યાત્રા કરતાં પોસીના પધાર્યા અને ત્યાંનાં પ્રાચીન પાંચ મંદિરનો પુષ્કળ દ્રવ્ય ખર્ચાવીને જીર્ણોદ્ધાર કરાવ્યો. આ શ્રીવિજયદેવસૂરિજીના ઉપદેશથી આરાસણ-કુંભારીયાજીના જિનમંદિરને અધ્ધર થયે હતું અને પ્રતિષ્ઠા પણ સૂરિજીના હાથે જ થઈ હતી. આ પ્રતિષ્ઠા સમયે સૂરિજી કુંભારીયા પધાર્યા ત્યારે પિસીના પધાર્યા હતા અને ઉપર્યુક્ત - દ્ધાર કરાવ્યા હતા તે વખતે પાંચ પ્રાચીન મંદિર તે હતાં એ ઉપર ઉલ્લેખ છે. અત્યારે ચાર મદિર છે, પરંતુ તેમનાથજીનાં મંદિર સામે બીજું દેરું છે તેને ગણતાં અત્યારે પણ પાંચ મંદિરે ગણાય છે, એ ભેગાં ગણે તે ચાર ગણાય છે. અથવા તે તે વખતે પાંચ મંદિરે હોય એમ પણ બને. ગામમાં ઉપાશ્રય, ધર્મશાળા અને શ્રાવકેનાં ૮-૧૦ ઘર પણ છે. શ્રાવકે ભક્તિવાળા અને ધર્મપ્રેમી છે. પિસીના જવા માટે અમદાવાદથી ઉપડતી પ્રાંતીજ લાઈનથી ખેડબ્રહ્મા સ્ટેશનથી સાધન મળે છે. તેમજ આબુટથી કુંભારીયાજી થઈ બાર ગાઉ દૂર ગાડાં અને ઉંટ રસ્તે પણ જવાય છે. તારંગાજીથી મટર રતે ૨૫ માઈલ દૂર છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૦૩: મહાતીર્થ મુસ્થલ મહાતીર્થ મુંડલ ” છશ્વાસ્થાવસ્થામાં ભગવાન મહાવીર દેવ વિહાર કરતા આબૂતલાટીમાં રહેલા અને ખરેડીથી ચાર માઈલ દૂરના મુંડસ્થલ શહેરમાં પધાર્યા હતા અને તેમની સમૃતિરૂપે આ તીર્થ સ્થાપિત થયું હતું. મુંડથલ અત્યારે તે તદ્દન નાનું ગામડું છે. માત્ર ગામ બહાર ભગ્નાવસ્થામાં રહેલું જિનમંદિર આ શહેરની પ્રાચીનતા સિદ્ધ કરી રહેલ છે. આ ખંડિત મંદિરના ગભારા ઉપરના ઉત્તરાંગમાં કેરેલ એક લેખ છે. તેમાં લખ્યું છે કે (१) पूर्वछद्मस्थकालेऽर्बुदभुवि यमिना कुर्वत: सद्विहारं । (२) सप्तत्रिशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच्च । (३) श्रीदेवार्यस्य यस्योल्लसदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके । (४) शीसुप्रतिष्ठ स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थ । सं. १४२६ (૧) .....................સંવત વીરલ રૂ૭ (૨) શ્રીગમ ૭ શ્રીવા નાર, પુત્ર xxધૂારિતા, આ લેખને આશય એટલે છે કે વીર પ્રભુ છવસ્થાવસ્થામાં વિહાર કરતા આબુ નીચે પધાર્યા અને એ જ સાલમાં અહીં મદિર બન્યું અને શ્રી કેશીએ પ્રતિષ્ઠા કરાવી. બાદમાં વિ. સ. ૧૪૨૪ તીર્થનો જીર્ણોધ્ધાર થયેલ છે અને જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે મૂલ લેખની કેપી કરાવી મૂલ ગભારા ઉપર તે લેખ કોતરાવ્યા જે અદ્યાવધિ વિદ્યમાન છે. આ લેખમાં રહેલ દેવાર્ય શરુદ બહુ જ અર્થસૂચક અને ગંભીર છે. આ સિવાય રંગમંડપમાં છ ચાકીના પશ્ચિમ વિભાગની જમણી બાજુએ પડિમાત્રા લિપીમાં એક લેખ છે તેમાં લખ્યું છે કે સંવત ૨૨૨૬ જૈશાણાદિ ૧ તો reigવેનિમિત્તે જીત્તોર રમir rrrrr મnિશારિત્તિ, ત્યાં છએ સ્થભે ઉપર એક જ કુટુમ્બના એક જ સાલ અને તિથિના લેખો છે. આ લેખોની નીચે બે ખંભા ઉપર બીજા બે લેખો છે જે અનુક્રમે ૧૪ર૬ અને ૧૪૪૨ ના છે એકમાં લખ્યું છે કે-મુરારાને જોraff સાઇરિમિક વર્ષોત્રા પિતા આ સિવાય સુપ્રસિધ્ધ આબૂતીર્થ ઉપર વિક્રમની તેરમી શતાબ્દિમાં મદિર બંધાવનાર મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે બધાવેલ લુણાવસહીની પ્રશસ્તિમાં આબુના મદિરોમાં ઉત્સવ કરનાર અને વ્ય સ્થા રાખનાર આ પ્રદેશના ગામ અને શ્રાવકેના નામ છે તેમાં “સુડસ્થલ મહાતીર્થના તથા ફીલીના શ્રાવકાએ ફ. ૬ ૭ ને દિવસે મહોત્સવ કર ” એમ લખ્યું છે. આ લેખ વિ. સ. ૧૨૮૯ને છે અર્થાત તેરમી શતાબ્દીમાં તે આ સ્થા Page #360 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થ મુંડળ : ૩૦૪ : [ જેન તીર્થોને નની મહાતીર્થક્ષે પૂરેપૂરી ખ્યાતિ હતી. ત્યાંનાં શ્રાવકે મહાધનાઢ્ય, ધર્મપ્રેમી અને પરમશાસન-તીર્થના અનુરાગી હતા–છે. આ સિવાય સુંડરલના આ સુપ્રસિદ્ધ મહાવીર ચત્યની બે મૂતિઓ આબૂમાં લુણાવસહીમાં બિરાજમાન છે, એ બનેમાં લેખ વિ. સં. ૧૩૮૯ કુ. શુ. ૮ “શું:થરાદાજિ .” શ્રીનગ્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. (આબૂ ભાગ બીજે, લેખ નં. ૪૦૫) આ પ્રદેશમાં ભગવાન શ્રી મહાવીર દેવનું ઘણું માહાસ્ય છે. નાદીયામાં જીવિતસ્વામીની મૂર્તિ છે. બામણવાડા, અજરી આદિમાં પણું માહાભ્ય છે. એનું કારણ ભગવાન મહાવીર દેવ આ પ્રદેશમાં પધાર્યા હશે એ જ લાગે છે. વિવિધ તીર્થકલ્પમાં દેવાર્ય શ્રી ભગવાન્ મહાવીરનાં પ્રાચીન ચિત્યે ક્યાં ક્યાં છે તેના સ્થાને જણાવતાં કુve "માં પ્રાચીન વીર ચત્ય છે એમ જણાવ્યું છે. આ સિવાય અંચલગીય આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી અષ્ટોત્તરી તીર્થમાલામાં પણ લખે છે કે ઘરઘ અવસ્થામાં ભગવાન્ મહાવીર સ્ડસ્થલ પધાર્યા હતા અને ભગવાન મહાવીરના રૂમ માં પૂર્ણરાજ નામે ભક્તિવાન મહાનુભાવે વીરપ્રભુની મુનિઓ બનાવી હતી વગેરે આ માટે જુએ મૂલ ગાથાઓ. अन्चुअगिरिवरमुले, मुंडस्थल नंदील्खन अहभागे। छउमथ्यकालि वीरी, अचलसरीरो ठिओं पडिमं ।। ९७ ॥ तो पुनराय नामा, कोइ महप्पा जिणम्स मचिए । काग्इ पडिमं वग्मि मगदीसे वीरजम्माओ ॥ ९८॥ कि चूणामहारस वामसया एयपत्ररतिभ्यस्स ! तामिछ(च्छ) धणसमीरं चुणमि मुंडस्थले वीरं ॥ ९९ ॥ અચલગચ્છીય પ્રતિક્રમણ સૂત્ર પૃ. ૮૧ આ સિવાય એલમી સદીમાં પણ સુંદસ્થલ તીર્થ ઘણું જ સારી સ્થિતિમાં હતું અહી ૧૫૧૦ શ્રી મુનિસુંદરસૂરિજીએ શ્રી લમીસાગરસૂરિજીને વાચસ્પદ આપ્યું હતું. આ તીર્થને અધ્યાર કરવાની જરૂર છે. અત્યારે માત્ર ખંડિત મદિર જ છે. તેમાં મૂર્તિઓ વગેરે નથી. અહીની પશ્ચિમે ચાર માઈલ દૂર આ સ્થાન છે. શ્રી જીરાલા પાનાથજી અમદાવાદથી જેસાણા જની દિલ્હી લાઈનમાં પાલપુરથી ૩ર માઈલ દુર આબૂ રેડ રેશન(ખરેડી) મે ટર રસ્તે અણાદશ જવું. ત્યાંથી - ૮થી ૯ ગાઉ દુર રાવલા ગામ છે. અને સિદ્દી ના માંટાર ગામથી સાત ગાઉ દૂર ૧. જુઓ આખું લાગ બીજે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ર -ર,... . . .. - - ઈતિહાસ ] • ૩૦૫ શ્રી જીરાવલા, પાર્શ્વનાથજી છે. ગામ બહાર સુંદર બાવન જિનાલયનું મંદિર, વિશાલ ચેક અને નવી ધર્મશાળા બની રહી છે. હમણું ધર્મશાળા માટે જમીનના પાયે ખેદતાં સુંદર જિન મતિ નીકળી છે. મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ પણ ચાલે છે. પ્રાચીન લેખે પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે પણ ઘણું લેખે સોળમી અને સત્તરમી સદીના છે. ગામમાં ના ઉપાશ્રય છે. શ્રાવકેનાં આઠ-દસ ઘર છે. આ ગામની ચારે તરફ ફરતી પહાડી છે, દૂર દૂરથી પહાડ સિવાય કોઈ જ દેખાતું નથી. પ્રદેશ પહાડી હોવા છતાંયે ખૂબ ફળદ્રુપ છે. પહાડનાં ઝરણાંની મહેરથી પ્રદેશ લીલાછમ છે. ખારેક, આંબા વગેરે ખૂબ પ્રમાણમાં થાય છે. આ તીર્થસ્થાનનું મંદિર પહાડીની નીચાણમાં જ આવ્યું છે. જાણે , પર્વતની તલેટીનું મંદિર હોય એ ભાસ થાય છે. મૂલ મંદિરમાં પેસતાં જ મૂલનાયકજીનાં દર્શન થાય છે. આ તીર્થ છે જીરાવલા પાર્શ્વનાથજીનું પરંતુ અત્યારે મલનાયકછ તે છે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી. મૂલનાયકની બન્ને બાજુમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મૂર્તિઓ છે, જે પ્રાચીન, સુંદર અને ભવ્ય છે. મૂળ જીરાવલા પાર્શ્વનાથજી તે મૂળ મંદિરના બહારના ભાગની દીવાલમાં ડાબી બાજુના એક ખાંચામાં મૂલ મંદિરની પ્રદક્ષિણામાં જતાં મંદિરની દિવાલના જ ડાબા ભાગ તરફ બે નાની દેરીઓ કરી છે તેમાં બિરાજમાન છે. તદ્દન સન્મુખ છે તે શ્રી જીરાવલી પાર્શ્વનાથજી છે. બીજી મૂર્તિ પણ જીરાવલા પાશ્વનાથજી અથવા પાર્શ્વનાથજી તરીકે પૂજાય છે. દિવાલમાં જ ગોખલે કરી અંદર ભગવાન બિરાજમાન કરેલા છે. બીજી દેરીમાં પદ્માવતી દેવીની–શાસનાધિષ્ઠાયકની મૂર્તિ છે. મલનાયકજીની મૂર્તિને સુંદર લેપ કરે છે, પરંતુ એની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા તરત જ નજરે પડે છે. આપણે છીછરાવલા પાર્શ્વનાથજીના પ્રાચીન ઈતિહાસનું નિરીક્ષણ કરી લઈએ, જે ઉપદેશસપ્તતિકામાં છે જેને ભાવ નીચે મુજબ છે. મારવાડમાં બ્રાહ્મણપુર નામનું મોટું શહેર હતું ત્યાં અનેક શ્રાવકડુંગ વસતા હતા. બીજી પણ ઘણી વસતી હતી. અનેક સુંદર જિનમંદિરે હતાં. અને શિવમંદિર પણ હતાં. એ નગરમાં ધાજોલ નામે જનધર્મી શેઠ રહેતે હતે. શેઠની એક ગાય દરરોજ હીલી નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દઈ ઝવી જતી ઘેર આવીને સાંઝે દૂધ લેતી દેતી. થોડા દિવસો પછી ભરવાડણે આ સ્થાન જે. જ અત્યારનું વમનું ગામ જ બ્રાહ્મણપુર છે. બ્રહ્માણગચ્છનું ઉત્પત્તિસ્થાન ખા જ છે. અત્યારે અહીં સુંદર પ્રાચીન જિનમંદિર છે. શ્રાવકોના બે ઘર છે, Page #362 -------------------------------------------------------------------------- ________________ E શ્રી જીરાવલા પાશ્વનાથજી : ૩૦૬ : [ જૈન તીર્થો ભરવાડણે આ નજરે જોયેલી હકીકત ધાન્યલ શેઠ વગેરે મુખ્ય મુખ્ય પુરુને કહી. તેમણે પણ આ સ્થાન જાતે જઈને નજરે જેરું અને તેમને પણ આશ્ચર્ય થયું. પછી રાત્રે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને સૂતા હતા ત્યારે રાત્રે લીલા શેઠા ઉપર બેઠેલા સુંદર સવરૂપવાન પુરુષે સ્વપ્નમાં શેઠને કહ્યું કે-જે જગ્યાએ તારી ગાય દૂધ આવે છે ત્યાં પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ છે, હું તેમને અધિષ્ઠાયક દેવ છું. દેવાધિદેવની મહાપૂજા, પ્રભાવના થાય એવું તું કર.” આમ કહી દેવ અંતર્ધાન (અદશ્ય થયા. પ્રાતઃકાલે શેઠે ત્યાં જમીન ખેદાવી અને શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને બહાર કાઢી રથમાં બેસારી, એટલામાં જીરાપલ્લી ગામનાં માણસે આવ્યા. સ્મૃતિને જોઈને તેઓ બાલ્યા-અમારા સીમાડામાંથી નીકળેલી મતિને તમે કેમ લઈ જાઓ છે? આ સ્મૃતિ અમે લઈ જઈશું. આમાં બન્ને પક્ષેને વિવાદ થશે. પછી વૃદ્ધ માણસેએ કહ્યુંભાઈઓ, વિવાદ શા માટે કરે છે? રથને એક બળદ આપણે જેડ અને એક બળદ જીરાવલાને જોડે, એમ બે બળદ જોડે. એ બળદ એની મેળે રથને લઈ જાય ત્યાં ચૂતિ જાય. આ પ્રમાણે કરવામાં આવ્યું. બળદ રથને જરાપલ્લી તરફ લઈ ગયા. જીરાવલાના મહાજને ઉત્સવપૂર્વક પ્રભુજીને નગરપ્રવેશ કરાવ્યું. અહીં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર હતું. શ્રી સંઘે સર્વ સઘની અનુમતિ લઈ ભૂલનાયકજીને અન્યત્ર પધરાવી તે સ્થાને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી. આ પ્રતિષ્ઠા શ્રી અજિતદેવસૂરિજીએx ૧૧૯૧ માં કરાવી છે. પ્રતિષ્ઠા પછી ટૂંક સમયમાં જ આ સ્થાન તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યું. તીર્થને મહિમા વચ્ચે. અનેક લેકે ત્યાં આવતા અને વિવિધ પ્રકારના અભિગ્રહ રાખતા, અને તેમના અભિગ્રહો અધિષ્ઠાયક દેવે પૂર્ણ કરતા હતા, જેથી તીર્થને મહિમા તરફ ફેલાવા માંડ્યો. તીર્થની વ્યવસ્થા “ધાધૂલ” શેઠ કરતા હતા. એક વાર જાવાલીપુરથી મુસલમાનની સેના ચઢી આવી. અધિષ્ઠાયક દેવે તીર્થરક્ષા કરી સેના લઈ સામે જઈ યુદ્ધ કર્યું અને મુસલમાન સેનાને નસાડી મૂકતેને પરાજિત કરી સેના તે હાર ખાઈ ચાલી ગઈ પરંતુ તેમાં સાતશેખર મેલવીએ હતા. તેઓ જૈન સાધુને વેશ પહેરી, ગુપ્ત રીતે મંદિરમાં શત રહ્યા. પોતાની સાથે ગુપ્ત રીતે લેહીના ભરેલા સીસા લાવ્યા હતા, તેમાંથી લેાહી કાઢીને છાંટયું, મંદિર અપવિત્ર કર્યું અને મતિને ખંડિત કરી. લેહીના સ્પર્શથી દેવને પ્રભાવ ચાલ્યા જાય છે-આવાં શાસ્ત્ર વચન છે. મૂર્તિને ખંડિત કર્યા પછી શેખેને પણ ચેન ન પડ્યું. હુવારમાં લોકેએ આ જોયું. ત્યાંના રાજાએ તેમને પકડ્યા અને મારી ન ખાવ્યા. આવા ઘેર પાપનું ફુલ તત્કાલ જ મલે છે. * પાર્શ્વનાથ ભગવાનનું નવું ભવ્ય જિનમદિર બનાવ્યું અને નવા મંદિરમાં - પાશ્વનાથ ભગવાન સ્થાપિત કરો. શ્રી અજિતદેવસૂરિજી બારમી શતાબ્દીના પ્રસિદ્ધ આચાર્ય છે. તેઓ વાદિ શ્રી દેવસૂરિજીના ગુરુભાઈ થાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ - - - - ઈતિહાસ ] ૬ ૩૦૭ : * શ્રી જીરાવલા પાર્શ્વનાથજી. , મૂતિ ખંડિત થવાથી ધાન્ધલ શેઠ વગેરે ભક્તવર્ગને પારાવાર દુઃખ થયુ. અને ઉપવાસ કરીને રહ્યા. રાત્રે દેવે તેમને કહ્યું તમે ખેદ ન કરશો. ભાવિભાવ કેઈ મિથ્યા નથી કરી શકતું. હવે તમે મૂર્તિને નવ શેર લાપસીમાં–મૃતિના જે નવ ટુકડા થયા છે તેને જોડીને લાપસીમાં દબાવી રાખે. સાત દિવસ દરવાજા બંધ રાખજે. સાત દિવસ પછી દરવાજા ઉઘાડશે તો મૂતિ આખી સંધાઈ જશે, પરંતુ થયું એવું કે બરાબર સાતમે જ દિવસે કેઈ સંઘ દર્શન માટે આવ્યા. સંઘના અતીવ આહથી સાતમે દિવસે જ દરવાજા ઉઘાડ્યા અને મૂર્તિને બહાર કાઢી. અંગે બધાં સંધાઈ ગયા હતા પરંતુ અંદર રેખાઓ-ખાડા સાફ દેખાતા હતા. હવે જે સેના-મુસલમાન સમ્રાટની સેના બચી હતી તે પિતાના નગરમાં ગઈ. ત્યાં તેમને પોતાના ઘરમાં વિવિધ ઉપદ્રવ થવા માંડયા. સમ્રાટે પણ આ સમાચાર સાંભળ્યા. એને પણ ડર લાગવા માંડ્યો. એટલે પિતાના દિવાનને છાવલા મોકલ્યો. દિવાનને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું કે તમારો રાજા અહીં આવી માથું મુંડાવે તે રાજાને અને પ્રજાને શાંતિ થશે. પાદશાહે ત્યાં આવી માથું મુંડાવ્યું અને ઘણું જ ઉત્સવપૂર્વક શાસનપ્રભાવના કરી જેથી તેને શાંતિ થઈ. રાજાનું અનુકરણ લોકોએ પણ કર્યું. ત્યારથી અદ્યાવધિ માથું મુંડાવવાની પ્રથા દેખાય છે. તીર્થનું માહાત્મ્ય ખૂબ વધતું જતું હતું. એક વાર અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં આવી વ્યવસ્થાપકને જણાવ્યું કે-ખંડિત મૂતિ મૂલનાયક તરીકે શેભતી નથી, માટે મારા નામથી જ બીજી મૂતિને ભૂલનાયક તરીકે સ્થાપિ તેથી શ્રી પાર્શ્વનાથજીની બીજી મૂતિ મૂલનાયક તરીકે સ્થાપિત કરી, જે અદ્યાવધિ આ લેક અને પરલેકના ફલાથી ભવ્ય જનેથી પૂજાય છે. પ્રાચીન પ્રતિમાજીને મૂલનાયકની ડાબી બાજુ પધરાવ્યાં છે, જેમની પૂજા-અર્ચન-નમસ્કાર થાય છે અને વજાદિ ચઢે છે. આ પ્રતિમાજી પ્રાચીન હોવાથી “દાદા પાર્શ્વનાથજી”ના નામે કહેવાય છે –ઓળખાય છે. આજે પણ આ પ્રતિમાજી સમક્ષ પ્રાયઃ બાળકોની શિરે મુંડનાદિ કિયા થાય છે. તીર્થને વહીવટ “ધાલના સન્તાનમાં “સીહડ” શ્રેષ્ઠી કરે છે જે અત્યારે ધાલ શેઠની ચૌદમી પેઢીએ છે એમ વૃધ્ધો કહે છે. આ તીર્થની સ્થાપના ૧૧૦૯ ૧૧૮૦)માં થઈ છે. (ઉપદેશસપ્તતિકા પૂ. ૩૫, ૩૬, ૩૭, રચના સં. ૧૫૩ શ્રી જૈન આત્માનંદ સભાદ્વારા પ્રકાશિત) ઉપરનું કથન ઉપદેશસમતિકાકાર સુધીના સમયનું છે પરંતુ અત્યારે તે મૂલનાયકજી શ્રી નેમિનાથ ભગવાન છે અને શ્રી જીરાવલા પાર્શ્વનાથજી પણ મૂલગભારાની બહાર પ્રદક્ષિણાની દીવાલમાં છે. આ સંબંધી શ્રી વીરવંશાવલીમાં પણ નીચે પ્રમાણે ઉલેખ છે Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ૩૦૮ : [ જૈન તીર્થ " तिवारई धांधलई प्रासादनिपनावि महोत्सवे वि. सं. ११९१ वर्षि श्रीपार्श्वने प्रासादे थाप्या । श्रीअजितदेवमूरिहं प्रतिष्ठया" વીરવંશાવળીમાં ઉપર્યુકત પ્રસંગ જીરાવલામાં બન્યાનું લખ્યું છે. આ તીર્થનો મહિમા જોઈને જ કહેવાયું છે કે " प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स लयति जीराउलापाचः ॥" આજે પણ નવીન બધાતા જિનમંદિરની પ્રતિહાસમાં પ્રતિષ્ઠા પહેલાં દરેક મંદિરમાં “દાદાના ઘા જોવાઃ”લખાય છે. તેમજ ધાર્મિક શુભ કાર્યોમાં પણ “શીશીદારશ્નાપાર્શ્વનાથ નામનાઃ” લખાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ સંપ્રતિ મહારાજાના સમયનું છે, તેમજ દિરમાં પણ પ્રાચીન મૂતિઓ છે. જીરાવલાછમાં ભા. . ૬ દરવર્ષે મેળો ભરાય છે. પિોષ દશમીને પણ મેળે ભરાય છે અને ભા. શુ. ૪ દેરાસરજી ઉપર વિજા ચઢ છે. આ સિવાય નીચેના સ્થાનમાં પણ જીરાવાલાજી પાર્શ્વનાથની મૂતિ હોવાનું મનાય છે. ૧. ઓરીસ્સામાં આવેલ પ્રસિદ્ધ ભારતીય વૈષ્ણવતીર્થ જગન્નાથપુરીમાં ત્યાંના રાજાએ જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું અને આ તીર્થને મહિમાપ્રભાવ બહુ જ પ્રસિદ્ધ હતા, પરંતુ શંકરાચાર્યજીના સમયમાં અહીં તીર્થ પરાવર્તન થયું અને તેની ખ્યાતિ અજૈન તીર્થ તરીકે થઈ, પરંતુ ત્યાં જઈને જે આવનાર મહાનુભાવે તે કહે છે કે-પદ્માસનસ્થ જૈન મૂર્તિ છે. આમાં કેટલાક કહે છે કેઆદીવજીની મૂર્તિ છે, ત્યારે કેટલાક કહે છે કે પાર્શ્વનાથજીની મૂર્તિ છે; પરંતુ જૈન મૂતિ છે, એ ચેકસ છે. એને ફેટે પણ જે છે, જે જૈન મૂર્તિ હોવાની જ સાક્ષી પૂરે છે. ૨. મારવાડમાં સાદરી-ધાનેરામાં પાજી રાવલા પાર્શ્વનાથની મૂર્તિ છે, જે પ્રભાવશાળી છે. ૩. નાડલાઈમાં પણ ચમત્કારિક શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ડુંગર ઉપર છે. ૪. ડીસાથી નજીકમાં પણ જીરાપલ્લી ગામ છે ત્યાં પણ જીરાવલા પાર્શ્વનાથ જીનું મંદિર છે. ૫. નૉલમાં શ્રી રાવલા પાનાથજીનું મંદિર છે.. ૬, ખલેલમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીનું મંદિર છે. આ મંદિર ૧૮૪૧ માં સ્થાપિત થયું છે. (જોટાણુ સ્ટેશનથી ત્રણ ગાઉ દૂર આ ગામ છે.) ૭. ઘાટકેપરમાં શ્રી રાવલા પાર્શ્વનાથજી છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] બ્રહ્માણી (વરમાણ) આ મંદિરમાં ઉપલબ્ધ થતા લેખે તે ઘણા છે પરંતુ થોડા નીચે આપ્યા છે. જીરાવલા ગામની ચારે બાજુ ટીંબા પણ છે. અવારનવાર ખેદતાં જૈન મૂર્તિઓ વગેરે નીકળે પણ છે એટલે આ પ્રાચીન જૈન તીર્થ છે એમાં તે સંદેહ નથી જ, સુંદર આત્મિક પ્રમોદપ્રદ આ તીર્થની યાત્રા જરૂર કરવા જેવી છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર, તેના પુત્ર ચાહડ વગેરેએ જીરાવલાજી તીર્થની યાત્રાઓ કરી છે અને અહીં મંદિર પણ બંધાવ્યું છે, “રાજુ થી ” એ ઉલેખ મળે છે. તેઓ સંઘ સહિત આવ્યા છે આ પછી સિરોહીના રાણા લાખાલલ)ના અમાને લઈને શત્રુંજયની યાત્રાએ સઘ લઈને જનાર પ્રા.કે ઉજલ અને કાજાએ સેમદેવસૂરિજી સાથે જીરાપલીની સાત દિવસ સુધી યાત્રા કરી છે. તેમજ માંડવગઢના સં. વેલાએ સુમતિસુંદરજીના ઉપદેશથી મેટ સંઘ કાઢયે છે તે પણ અહીં જીરાવલી આવ્યા છે. તેમજ સં. રત્ના, મેઘા અને જેશીંગે પણ જીરાવાલાજીને સંઘ કાઢી યાત્રા કરી છે. - ત્યાર પછી ૧૫૧૨ શ્રી જિનભદ્રસૂરિજીએ અહીં રહી સાધના કરી હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી માંડવગઢના ગ્યાસુદીન શાહની મહાસભામાં વાદવિજેતા બન્યા હતા. છેલે ૧૮૯૧ જેસલમેરના દાનવીર બાફણા ગુમાનચંદ બહાદરમલે શત્રુ જયને માટે સાવ કાઢયો હતો જેમાં ૨૩ લાખ રૂપિયા ખર્ચા હતા. તે સંઘ પણુ જીરાવલીજીની યાત્રાએ આવેલ હતું. આ વસ્તુ એટલા ખાતર જ નેંધી છે કે તીર્થને પ્રભાવ બારમી સદીથી તે અદ્યાવધિ વિદ્યમાન છે. અનેક ભાવિકે તીર્થયાત્રા કરી મનવાંછિત ફળ મેળવે છે. જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરની આજુબાજુની દેરીઓમાં પ્રાચીન શિલાલેખે પણ મળે છે. ઠેઠ વિ. સ. ની પંદરમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીના લેખો છે. પ્રાચીન લે તે ઘસાયેલા અને જીર્ણ છે. બાકી ૧૪૧૧-૧૪૮૧-૧૪૮૩– ૧૪૮૨-૮૩ વગેરેના લેખો અંચલગચ્છ, ઉપેકેશગ૭, તપાગચ્છના તથા ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના છે. આમાં ઘણા લેખો આ, શ્રી સેમસુદરસૂરિજી અને તેમના પરિવારના છે તેમજ દાંતરાઈ ગામના શ્રાવકોનાં તેમાં નામ છે. સં. ૧૮૫૧ માં જીરાવલાના સંઘે ૩૦૧૧૧ રૂપિયા ખચી જે જીર્ણોધ્ધાર કરાવ્યે છે તેને પણ લેખ છે. અહીંના લેખો સારા ઐતિહાસિક સાહિત્યથી ભરેલા છે. (કેટલાક લેખે, બાબુ પૂરણચંદ, ના, પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૧ માં પૃ ૨૭૦-૭૧-૭૨ માં છે.) બ્રહ્માણ (વરમાણ) જીરાવલા પાનાથજી જે સ્થાનેથી નીકળ્યા તે બ્રહ્માણનગર એ જ અત્યારનું વરમાણું છે. જીરાવલાથી દક્ષિણ પશ્ચિમમાં મંડાર તરફ લગભગ ચાર ગાઉ દૂર આ ગામ છે. બ્રહ્માણ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન આ બ્રહ્માણપુર(વરમાણ) છે. અહીં Page #366 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - | - - ---- - - - બ્રહ્માણ(વરમાણે) : ૩૧૦ : [ જેન તીર્થોને અત્યારે સુંદર કેરદાર મજબૂત પત્થરનું ભવ્ય એક જિનમંદિર છે, જેમાં મૂલનાયક શ્રી મહાવીર દેવની સાડાત્રણ હાથની વિશાલ સુંદર મૂર્તિ છે. આ મંદિર મેંદરાના ગામ બહારના પ્રાચીન મંદિરનું સમરણ કરાવે છે. મંદિરાના આ મંદિરને અમે જન મદિર માનીએ છીએ પણ જેમને સંશય હોય તેઓ આ વરમાજીનું મંદિર જે પૂરી ખાત્રી કરી . મૂલ મંદિરના પ્રવેશદ્વારમાં બને તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ત્રણ ત્રણ હાથ મોટી સુંદર મૂર્તિઓ છે. મૂલનાયકની બદામી રંગની સુંદર સ્મૃતિ પરમ દર્શનીય છે. ગામના એક ખૂણામાં ટેકરા ઉપર આ સુંદર મંદિર આવ્યું છે. સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન મૂર્તિ દેખાય છે. આ મંદિર વિક્રમની દશમી સદીમાં બન્યાનું પ્રસિદ્ધ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે. “सं. १३५१ वर्षे माघ वदि १ सोम प्राग्याटजातीय श्रे. साजण भा. राहला पु. पूनसिंह भा. पमा लज्जालु, पुत्र पन, मा० माहिनीपुत्रविजयसिंहसरेरुपदेशाजिनयुगलं कारितम् ॥" બીજી મૂર્તિ ઉપર પણ આ પ્રમાણે લેખ છે "सं. १३५१ वर्षे ब्रह्माणगच्छे चैत्ये मडाहडीयपूनसिंह भार्यापदमलपुत्रपद्मदेवेजिनयुगलं कारितं प्रतिष्ठित श्रीविजयसिंहपरिभिः|| " મૂલમપના સ્થભ ઉપર પણ લેખ છે "सं. १४४६ वर्षे वैशाख चदि ११ बुधे ब्रह्माणगच्छीयमट्टारक श्रीमत्सुव्रतमरिपट्टे श्रीमदीश्वरमरिपट्टे श्रीविजयपुण्यसूरिपट्टे श्रीरत्नाकरमरिपट्टे श्रीहेमतिलकसरिमिः पूनसिंहश्रेयाऽर्थ मंडपः कारापितः ॥" દક્ષિણ તરફની દેવકુલિકાને પાકાર શિલામાં નીચે પ્રમાણે લેખ છે "सं. १२४२ वैशाख शुदि १५ वार सेामे श्रीमहावीरविवं श्रीअजितस्वामीदेवकुलिकाया: पूणिगपुत्रब्रह्मदत्त, जिनहापचन्ना, मना सायबप्रमुखैः पद्मशिला कारापिता सूत्रधारपूनडेन घटिता ।" આ સિવાય ઈદ મહારાજ પ્રભુને મેળામાં લઈને બેઠા છે (જન્મોત્સવ), તેમનાથ ભગવાનની જન, માતા પ્રભુજીને ખોળામાં લઈને બેઠા છે, વગેરે ભાવે છતમાં કોતરેલા છે, જેમાં લેખ પણ છે. આબની કેરણનું સમર કરાવે તેવી સુંદર પદ્મદાની રચના બહુ જ આકર્ષક છે. થાંભલા ઉપરની કેરણીઘુમ્મટની વચ્ચેની કારણું ખાસ દર્શનીય છે, Page #367 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૧૧ ઃ કાયદા-કાસહદ અહીંના જૈને એમ પણ કહે છે કે-આ મંદિરથી લગભગ સે કદમ દૂર એક બાવન જિનાલયનું વસ્ત મંદિર છે. જેમાં ૪ થી ૫ હાથ મટી શ્રી આદિનાથછની ખંડિત મૂતિ હતી તે ભંડારી દીધેલી છે. આ મંદિરના પત્થરે ઘણા તે ઉપડી ગયા છે, માત્ર પાયાને ભાગ વગેરે દેખાય છે. આ સિવાય ગામ બહાર વાંગા નદી તરફ બ્રહ્માણવામીનું મંદિર છે. જેનારને એક વાર તે એમ થાય કે કદાચ પ્રાચીન જૈન મંદિર જ હોય. મંદિરના સ્થ ઉપર તથા છતમાં પણ લે છે, જેમાં એક લેખ તે ૧૦૧૬ ને છે તથા બીજા ૧૩૧૫, ૧૩૪૨, ૧૩પ૬ વગેરેના લેખે છે. અહીંથી મજબૂત પત્થરે ઘણા નીકળે છે. જે આરસ જેવા હોય છે. આ બાજુ મંદિર વગેરે બંધાવવામાં અહીંને પત્થર વપરાય છે. અત્યારે અહીં શ્રાવકનાં માત્ર બે ત્રણ ઘર છે. બાકી મંદિર પરમ દર્શનીય છે. સિરાહી સ્ટેટનું ગામ છે. કાયદ્રાંકા હદ શિરોહી સ્ટેટની પ્રાચીન રાજધાની અને કાસહદ ગચ્છનું ઉત્પત્તિસ્થાન આ કાયદા છે. અહીં એક પ્રાચીન જિનમંદિર હતુ, જેને હમણાં જીર્ણોધ્ધાર થયો છે. મુખ્ય મંદિરની ચારે તરફની નાની દેરીમાંથી એક દેરી ઉપર વિ. સં. ૧૦૯૧ ને લેખ છે. આ સિવાય એક બીજું પણ પ્રાચીન મંદિર હતું, જેના કેટલાક પથરો તે રેહીડાના રેન મંદિરમાં ઉપયોગમાં લેવાયા છે. અહીં એક વાર, હજાર જૈનેની વસ્તી હતી. વિ. સં. ૧૦૯૧ ને લેખ આ પ્રમાણે છે – श्रीभिल्लमालनिर्यातः प्राग्वाटः वणिजांवरः । श्रीपतिरिवलक्ष्मीयुग् गालच्छीराजपूजितः ॥१॥ आकरो गुणरत्नानां वंधुपद्मदिवाकरः । • ગુપતાસ્ય પુત્ર શ્યામwારામ તજsai ૨ | जज्जुसुतगुणाढयेन वामनेन भवाद् भयम् । । दृष्ट्वा चक्रे गृहं जैन मुक्त्यै विश्वमनोहरम् ॥ ३ ॥ संवत १०९१ આ શિલાલેખથી એમ સમજાય છે કે “વિક્રમ સંવત ૧૦૯૧ માં ભીનમાલનિવાસી શેઠ જજજીકના પુત્ર વામને આ ભવ્ય મંદિર બનાવ્યું હતું.” અહીંથી નીકળેલ કાસહદીય ગચ્છમાં શ્રી ઉદ્યોતનસૂરિ, શ્રી સિંહસૂરિ આદિ સમર્થ જૈનાચાર્યો થયા છે. કાસહદ-કાયદ્રાં સિરોહી સ્ટેટની પુરાણું રાજધાની તે હતી જ કિનg સિરોહી સ્ટેટમાં પણ આ નગરની પ્રાચીનતા માટે ભારે ગૌરવ લેવામાં આવે છે આ પ્રાંતની કાશી” તરીકે આ નગરની ખ્યાતિ હતી. અત્યારે તે નાનું ગામડું છે. જેનોનાં માત્ર ૨૦ ઘર છે અને બીજી વસ્તી પણ ડી' છે. અહીં પંડિતેને બદલે વાસ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ - - - સાચાર : ૩૧ર : [ જેન તીર્થોને સાર સુપ્રસિદ્ધ વિદ્યાવિલાસી અને દાનવીર મહારાજા ભોજરાજાના સમયના પ્રસિધ્ધ જૈન મહાકવિ ધનપાલ અહીં આવ્યા હતા અને તેમણે “સત્યપુરીમંડન મહાવીર ઉત્સાહ” તેંત્ર રચ્યું અને બીજું વિરોધાભાસ અલંકારથી અલંકૃત શ્રી મહાવીર રતિસ્તેષ બનાવ્યું છે જે વાંચતાં કવિની ભક્તિ અને તીર્થમાડાઓને પરિચય ખૂબ થઈ જાય છે. તેત્ર ૧૫ ગાથાનું છે. સત્યપુરમંડન મહાવીર ઉત્સાહ સ્તુતિમાં કવિ જણાવે છે કે વોટિ-સિકિા-ધાર–સાહીવહુ-, अणहिलवाड, विजयकोड, पुणपालि-तणु। पिक्खिवि ताव बहुत्त ठाम मणि चोजुपईसइ, जअन्जवि सच्चउरी वीरु लोयणि हिन दीसह ॥" ભાવાર્થ–“કેરીટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અણહિલવાડ, વિજયકેટ અને પાલીતાણું વગેરે સ્થાનમાં ઘણું દેવમૂર્તિઓ જોઈ પણ સારના મહાવીરને જોઈને જેવુ મન કરે છે તેવું ક્યાયે કરતું નથી.” અર્થાત તે વખતે સત્યપુર મહાવીર ઘણું જ મહત્વનું સ્થાન હશે. ગાથા ૫-૬-૭ માં કવિરાજ લખે છે કે “સાચારના આ મહાવીર ઉપર કે સિવાય બીજો પણ હલ્લે થયો છે જેમાં કેઈ જેગ નામના રાજાએ ઘોડા અને હાથીઓને જેડી ભગવાનની મૂર્તિને દોરડાઓ વડે તાણી કાઢવાને પ્રયત્ન કર્યો છે; તેમજ કુહાડીના ઘા મારીને પણ એ મૃતિ તેડી નાંખવાને ઉપાય અજમાવી જે છે. છતાં એ સૃતિ દેવબળે સ્થિર થઈને રહી છે અને એના ઉપર લાગેલા કુહાડાના ઘાના નિશાન આજે પણ નજરે દેખાય છે. એ જ કવિ દરેક તીર્થોમાં આ તીર્થની મહત્તા વર્ણવ્યા પછી પણ ભક્તિથી ગાતાં જણાવે છે કે- તુરકેએ શ્રીમાલદેશ, અણહીલવાડ, ચાવલી (ચંદ્રાવતી), સેરઠ, દેલવાડા અને સોમેશ્વર એ બધાં સ્થાને નાશ કર્યો હતો પરંતુ એક માત્ર સાચેરના મહાવીરને (મંદિરને) તેઓ નથી ભાંગી શક્યા.” (ખરે જ ભક્ત કવિની વાણું આ કલિકાલમાં ન જળવાઈ અને પાછળથી શાસનદેવના પ્રમાદથી મુસલમાની હુમલામાં મદિરને નુકશાન થયું છે ). અગિયારમી ગાથામાં કવિરાજ તીર્થની મહત્તા લખતાં વધુ જણાવે છે કે " जिम महंतु गिरिवरह मेरु गहगणह दिवायरू, जिम महंतु सु सयंभुरमणु उवहिहिं रयणायरू । जिम महंतु सुरवरहमन्झि सुरलोइ सुरेसरू, तिम महंतु तियलोयतिलउ सच्चउरिजिणेसरु ॥ ११॥" Page #369 -------------------------------------------------------------------------- ________________ - - - - - ઈતિહાસ ] • ૩૩ • સાર મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાર કરીને એક ગામ છે. એ ગામનું અસલ સ કૃત નામ સત્યપુર છે. એનું પ્રાકૃતમાં સઉર થઈ અપભ્રંશ રૂપાન્તર સાચોર બન્યું છે. એ સ્થાન ઘણું જૂનું પ્રાચીન અને પવિત્ર છે. દરેક મૂર્તિપૂજક જૈન પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ કરતાં “ વીર જવામિંan” એવા શબ્દોથી આ તીર્થને વંદના કરે છે. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ વિભાગમાં આવેલા મરૂમંડલ (મારવાડ ) માં સત્યપુર નામનુ નગર છે. તે નગરના જિનાલયમાં નાહડ રાજાએ ભરાવેલ અને શ્રીમાન જજજ(૧)ગસૂરિજી ગણધરે પ્રતિષ્ઠિત કરેલ શ્રી મહાવીરસ્વામિની પિત્તલમય પ્રતિમા બિરાજમાન છે, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે પહેલા ૧નહુલદેશના આભૂષણભૂત રમડેવર નગરના રાજાને તેના બળવત કુટુમ્બીઆએ મારી નાંખીને તે નગર તેઓએ પોતાને સ્વાધીન કર્યું તે વખતે ઉક્ત રાજાની રાણી ગર્ભવતી હતી, તેથી ત્યાંથી નાસીને ૩ખંભાણપુર(બ્રહ્માણ) ગઈ. ત્યાં તેણે સર્વ શુભ લક્ષણયુક્ત પુત્રને જન્મ આપે કે એક દિવસે તે રાણી તે નગરની બહારના એક વૃક્ષની ડાળીએ બાંધેલી ઝેળીમાં પોતાના બાળકને સુવાડીને પિતે નજીકમાં કઈ કામ કરતી હતી દેવચગયી તે વખતે શ્રીમાન જજિજગસૂરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેઓ, વૃક્ષની છાયા તે બાળક ઉપરથી નહિ ખસવાળા આ કઇ પુણ્યશાળી જીવ છે એમ વાણું ઘણીવાર સુધી તે બાળકને જતા રહ્યા, તેથી રાણીએ આવી સૂરિજીને પૂછયું કે–મહારાજ ! આ પુત્ર કુલક્ષણો-કુલનો ક્ષય કરનારા દેખાય છે શુ? સૂરિજીએ કહ્યું કે–આ તમારો પુત્ર મહાપુરુષ થશે, માટે તેનું બહુ સંભાળપૂર્વક પાલન કરજો. તે બાળકનું નામ નાહડ રાખ્યું. સૂરિજીએ તેને નવકારમંત્ર શીખવાડ. અનુક્રમે નવકારમંત્રના પ્રભાવથી સુવર્ણ પુરુષ સિધ્ધ કરીને તે નાહડ મહાપરાક્રમી તથા સમૃદ્ધિવાન થયો અને પિતાના પિતાનું રાજ્ય તેણે પુનઃ પ્રાપ્ત કર્યું. ઉપર્યુક્ત સૂરિજીના ઉપદેશથી તેણે વીશ મેટાં જિનાલયો કરાવ્યાં. પછી કઈ વખતે તે નાહડે પોતાના ગુરુ જજીગસૂરિજીને વિનંતિ કરીને કહ્યું કે આપની તથા મારી કીતિ ઘણી કાલ પર્યત પ્રસરતી રહે, એવું કોઈ કાર્ય કરવા માટે મને ઉપદેશ આપે એટલે સૂરિજીએ જે જગ્યાએ ગાયના ચારે આંચળોથી દૂધ ૧ ગેઇડન પંચતીથીમ આલુ હાલનું માંડલ એ જ પલા નહૂડુતના નામથી પ્રસિદ્ધ હશે. ૨. જોધપુર સ્ટેટમાં પ્રાયઃ જોધપુર પાસે જ છે. એક બાબૂની તલાટીમા પs| મહેર છે. ૩. કદાચ બાણુવાડા એ જ બ્રાહ્મણપુર છે. અથવા નરમાણું કે જે બ્રહ્માણ-બ્રહ્માણપુર કહેવાય છે તે પણ છે. બામણુવડા કરતા મને વરમાણ ઠીક લાગે છે, ૪૦. Page #370 -------------------------------------------------------------------------- ________________ -- સાર : ૩૧૪: [ જૈન તીર્થોનો ઝરતું હતું તે સ્થાન રાજાને દેખાડીને ત્યાં જિનમંદિર બંધાવવાને ઉપદેશ કર્યો. તેથી નાહઠ રાજાએ સત્યપુરસાર)માં શ્રી વીરગવાનના નિર્વાણ પછી બેસે વધે ગગનચુંબી શિખરવાળું વિશાલ જિનમંદિર બંધાવ્યું, અને તેમાં મહાવીરસ્વામીની મિત્તલમય પ્રતિમા સ્થાપન કરી જેની પ્રતિષ્ટા શ્રી જગરિજીએ કરી. આ જ મુહૂર્તમાં સૂરિજીએ વિધ્યરાયની ઘડા ઉપર બેઠેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને આ જ સમયે શંખ નામના રાજપુત્રે શંખદૃ ખેડ્યો. એ કૃ કરી કેઈ વખત સુકાઈ ગયા છે તે પણ ધશાખ શુદિ ૧૫ ને દિવસે કે પાણીથી ભરાઈ જાય છે. અને આ જ લગ્નમાં સૂએ તથા વયબ્રુવ ગામમાંની શ્રી વીરગવાની છે પ્રતિમાઓની સાધુઓ તથા શ્રાવની સાથે મોકલાવેલા વાસપથી પ્રતિષ્ઠા કરાવી હતી પતે ભરાવલ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિની પૂજા નડ રાજા હમેશાં કરે છે. બ્રહ્મશાંતિ નામને થક્ષ પન્નુ નિરંતર સ્મૃતિની સેવા-રહ્યા કરે છે. બ્રહ્મશાંતિ ચહ્ય કે જે પહેલાં શૂલપા થશ્વના નામથી પ્રસિદ્ધ હતા તે શ્રી વીર પ્રભુથી પ્રતિબોધ પામી શ્રી વીર પ્રભુને ભજત છે ત્યારથી તે ચક્ષનું નામ શ્રી બ્રશાંતિ પડ્યું હતું. તે પ્રતિષ્ટાનાં ચમત્કારિક પ્રભાવથી અષ્કષિત થઇને સત્યપુરના શ્રી વીરપ્રભુના ચિત્યમાં રહે છે અને ભગવાનની સેવા કરે છે. વિ, સં ૮૫ માં ગીજરીપનિ હમીરે વલ્લભીપુર નગરને ભાંડ્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૮૧ માં બીજનયતિ હે રાજા ગુજરાતને લુટી સત્યપુર અલી પહોંચ્યો. શ્રી મહાવીર સ્વામીના અત્યને અને મૂર્તિને તેડવાના તેણે ઘણું ઘર પ્રયત્ન કર્યા પણ એમાં તે ન ફળે તે મૂર્તિને હટાવવા હાથી જેડયા તેપણ મૂર્તિ ન હટી, બળદ જોડયા બ્રધ્યાતિ ય બળદ ઉપરના પ્રેમથી મૃતિ ચાર આંગળ ચલાવી પછી સ્થિર થઈ ગઈ. મૃતિ તેડવા ઘણુના ઘા કર્યો તે તે નિના અંતયુરને લાગવા માંડ્યા. તરવારના ઘા પણ નિષ્ફળ નિવડથા આખરે મુનિના આંગળી કાપી તે યુકો ભાથા પશુ રસ્તા માં ઘેડાના પુંછડાં તથા દહી-મુર બળવા માંડી, સૈનિકે નીચે પડવા માંડયા, શકિતહીન થઈ ગયા. આખરે રહેમાનનું રમરણ કરવા લાગ્યા, તેવામાં આકાશવાણી થઈ કે તમે શ્રી વીરભુની મૂર્તિની આંગળી કાપી લાવ્યા છે તેથી આમરણાંત કચ્છમાં પડયા છે. તે સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને મસ્તક ધૂણાવવા લાગ્યા, ગજનીપતિની આજ્ઞાથી ભયભીત થયેલે તો મત્રી આંગળી લઈને પ્રભુ પાસે આવ્યા અને યથાસ્થાન મૂકી જેથી એ આંગળી તરતજ જોડાઈ ગઈ આ આશ્ચર્યને જોઈને ગજનીપતિએ અહીં આવવાની સ્વને પ ઈચ્છા કરી નહીં. આ ઉપદ્રવ દૂર થવાથી ચતુર્વિધ સંવ ઘણો જ ખુશી થશે અને કોરિયમાં પુનઃ ઉત્રાવપૂર્વક ગીત, નૃત્ય, પૂજા, પ્રભાવનાદિ થવા લાગ્યા. Page #371 -------------------------------------------------------------------------- ________________ - - - - - ઈતિહાસ ] * ૩૧૫ : સાર ત્યાર પછી ઘણે સમય વિત્યા પછી માલવદેશને રાજા ગુજરાત દેશને ભાંગીને સત્યપુરની હદમાં પહોંચે, પરંતુ બ્રહ્મશાંતિ યક્ષરાજે ઘણું સૈન્ય વિકુવી તેના સભ્યને ભાંગ્યું. તેના આવાસમાં વજીને અગ્નિ ઉત્પન્ન થયે, આગ લાગવા માંડી. આ ચમત્કાર જે માલવપતિ ધનમાલ મૂકી જીવ લઈને કાગડાની જેમ નાઠે. વિક્રમના તેરમા શતકમાં કનોજના રાજાએ સત્યપુરમાં શ્રી વીર ભગવાનનું પ્રતિમાયુક્ત દેવદારનું જિનમંદિર બંધાવ્યું હતું. વિ. સં. ૧૭૪૮ કાફરનું મોટું સૈન્ય દેશોને ભાંગતુભાંગતું ત્યાં આવ્યું, તેથી ગામ અને શહેરના લેકે ભાગવા માંડ્યા; તેમજ મંદિરના દરવાજા બંધ થવા માંડ્યા. અનુક્રમે એ સન્ય સત્યપુરની નજીક આવતાં બ્રહ્મશાંતિદેવે વિયુર્વેલા મેટા સૈન્યને જોઈને ગુજરાતના મહારાજા સારંગદેવના સૈન્યના આગમનની શંકાથી મોગલસેના નાસી ગઈ અને સત્યપુરની હદમાં પેસી પણ ન શકી, વિ. સં. ૧૩૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીનો નને ભાઈ ઉખાન મંત્રી માધવની પ્રેરણાથી દિલ્લીથી ગુજરાત તરફ નીકળે. ચિત્તોડના સ્વામી સમરસિંહે દડ દઈને જેમ તેમ મેવાડને બચાવ કર્યો. ત્યાં તે યુવરાજ હમીર (બાદશાહનો ભાઈ) વાગડદેશ અને મોડાસા નગરને લૂંટી આસાવલી પહોંચ્યા. કર્ણદેવ રાજા નાસી ગયે, સોમનાથ જઈ એમનાથ મહાદેવની મૂતિને ઘણુના પ્રહારથી તેડીને ગાડામાં નાખીને દિલ્લી મોકલી દીધી. ત્યાંથી વામનસ્થલી જઈ મંડલિક રાયને દંડ અને સેરઠપાં પિતાની આણ પ્રવર્તાવી પાછો આસાવલીમાં આવીને રહ્યો. ત્યાં તેણે મઠ, મંદિર, દેવળ વગેરે બાળી નાંખ્યાં. પછી અનુક્રમે ત્યાંથી સાચોર પહોંચ્યા પણ આગળની માફક જ અનાહત દેવી સુર સાંભળીને આ પ્લેચ્છ સૈન્ય પણ જતું રહ્યું. આવા અનેક ચમત્કારે સારના મહાવીરસવામીના વિષયમાં સાંભળવામાં આવે છે, પણ ભવિતવ્યતાના બળે, કલિકાલના પ્રભાવે દેવતાઓ પણ પ્રમાદી બની જાય છે તેમજ રોમાંસના અને લેહીના છાંટણાથી દેવતાઓ દૂર નાસી જાય છે. આવા કેઈ કારને લઈને બ્રહ્મશાંતિયક્ષ પ્રમાદી થઈ દૂર ગયે હતું તે વખતે અલ્લાઉદ્દીને તે જ અનંત માહામ્યવાળી ભગવાન મહાવીરની મૂતિને સંવત્ ૧૩૬૧ની સાલમાં દિલ્હીમાં આણીને તેની આશાતના-અવમાનના કરી. (આ પ્રમાણે જિનપ્રભસૂરિજીએ વાંછિત ફળને આપનાર એ સત્યપુરતીને કલ્પ બનાવ્યું છે. તેનું ભવ્યજને નિત્ય વાંચન કરે અને ઈચ્છિત ફળ પામે.) વિ. સં. ૧૩૬૭ આ પ્રભાવિક તીર્થ તેના પ્રભાવને ચમકાવતું હતું વિ. સ. ૧૩૪૮, ૧૩૫૬ અને ૧૩૬૭ સાર ઉપરના હુમલા વખતે શ્રી જિનપ્રભસૂરિજી સાધુ અવસ્થામાં વિદ્યમાન હતા એટલે આ પ્રસંગે તદ્દન સાચા જ છે. સાચેરમાં અત્યારે પાંચ જિનમદિરા છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - [ જન તીને સાચોર : ૩૬ ; ૧ જીવિત સ્વામીનું મંદિર જેમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. આ મંદિર વિશાળ, ભવ્ય અને મહર છે. ૨ તપગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાન છે. ૩ ખરતરગચ્છનું મંદિર જેમાં મૂળનાયક શ્રી ધર્મનાઇ છે ૪ ચૌદસીયાગચ્છનું મંદિર જેમાં ભૂલનાયક શ્રી શીતલનાથજી છે. ૫ ગામ બહાર શ્રી ગેડી પાર્શ્વનાથજીનું મંદિર જે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાલ મંદિર છે. શ્રાવકેનાં ઘર ૫૦૦ છે. જેએ આ બધાં મંદિરોની જેએ તેવી વ્યવસ્થા રાખી શકતા નથી. સાર ભીલડીયાજી તીર્થથી ૪૦ માઈલ, ધાનેરાથી ૨૪ માઇલ અને ડીસાથી પપ માઈલ દૂર છે. અહી પિસ્ટ ઓફિસ છે તેમજ રેલ્વે લાઈનમાં, જોધપુર ૨માં સમદડી જંકશનથી દક્ષિgમાં જાહેર લિન્નમાલ, સાચોર તશ્કરેલવે લાઈન જાય છે. જોધપુર ના રાણીવાડા સ્ટેશનથી ૩૦ માઈલ દૂર એર છે, પન્હીં રોજ સવારમાં મોટર અવે છે. રાણીવાડાથી કે ભાડાના લગભગ દાટ છે રૂપિયા હશે, અત્યારે જોધપુર સ્ટેટના તાબામાં લેવાથી આ નથને રાજપુરના વિભાગમાં લીધું છે. ની ખાસ દર્શન કરવા લાયક છે. તા, કુ. સાચેરમાં વિ સં. ૧૨૫ વર્ષે વશાખ વદ તેરશે સત્યપુર મહાવીર ત્યમાં ભંડારી ઘા વગેરેએ પિતાના કલ્યાણ માટે ચકકા કરાવ્યાને લેમ છે(બા. ૫. નહારજી . શિલાલેખ સં. પ્રથમ ખંડ, ૫ ૨૪૮ માં લેખ છે ) મારવાડની મોટી પંચતીથી. મારવાડની મોટી પંચનાથમાં રાણકપુરજી સુખ્ય તીર્થસ્થાન છે યાત્રાળુઓને રાણકપુર આવવા માટે B. B & . , R . ના રા ટેશન અથરા તેફાકના ટેશને ઉતરવું પડે છે. પાણીથી સાત ગાઉ અને ફલના સ્ટેશન પાંચ ગાઉ દૂર સાદડી. શહેર છે. અત્યારે તે કુલનાથી મેટર મળે છે તે સાદી થઈ રાકયુર જાય છે. ફુલના અને ૨ સ્ટેશન સામે જૈન ધર્મશાળ છે. રગામ સ્ટેશનથી છેડે હૂર છે ત્યાં તાંબર જૈનયંદિર, મશાલા ઈત્યાદિ છે સાદડીમાં ચાર નિમંદિરો છે. રાહુયુર તીચની પિટી, ધર્મશાલા વગેરે છે. શ્રાવાની હતી ૧૦૦૦ હજાર ઘરની છે. શ્રી ચિન્તામ પાનાથજીનું વીશ જિનાલયનું મુખ્ય મંદિર છે. સંપ્રતિ રાજાના સમયની પ્રાચીન મૂર્તિ છે. આ મંદિર બારમી સદીમાં કન્યાનું કહેવાય છે. સાદડીથી ૩ થી ૪ ગાઉ દર રાણકપુરજી તીર્થ છે રતા Page #373 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ઈતિહાસ ] • ૩૧e : રાણપુરજી જંગલને અને પહાડી છે. અરવલ્લીના પહાડની પશ્ચિમ બાજુની ખીણમાં, ઉજજડ અને બીહામણા જંગલની વચમાં પરમ એકાન્ત અને શક્તિના સ્થાનમાં આ તીર્થસ્થાન આવ્યું છે. રાણકપુરજી વિ. સં. તેરમી, ચૌદમી, પંદરમી અને સેલમી શતાબ્દિમાં રાણકપુર ઘણું જ ઉન્નત અને મહાન નગર હતું. મેવાડના મહારાણા કુભા રાણુના સમયમાં વિ. સં. ૧૪૩૪માં આ તીર્થના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. રાણકપુર આ વખતે મેવાડ રાજ્યમાં જ હતું. અત્યારે તે મારવાડ અને મેવાડની સબ્ધિ ઉપર આવ્યું છે. મંદિરને પૂર્વ ઇતિહાસ આ મંદિર બંધાવનાર શેઠ ધનાશા અને રતનાશા બે ભાઈઓ હતા. તેઓ જ્ઞાતિએ પિરવાલ, શ્વેતાંબર જૈન અને શિરોહી સ્ટેટના નાંદિયા ગામના રહેવાસી હતા. ભારતમાં ઈસ્લામી સામ્રાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. એક બાદશાહને યુવરાજ પુત્ર પિતાથી રીસાઈ રાજ્ય છોડી ચાલ્યા જાતે હતે. શિરેહી રટેટમાં થઈને જતાં વચમાં નાંઢીયા આવ્યું. ઉપર્યુક્ત બન્ને શેઠીયાઓએ રાજકુમારને ખૂબ સત્કાર કર્યો. અહીં આવવાનું કારણ જાણી પ્રેમથી સમજાવી પિતા પાસે જવા સમજાવ્યું રાજપુત્ર પિતાની સેવામાં ગયા ત્યાં જઈ બધી વાત કરી. બાદશાહે પોતાના પુત્રને સમાવનાર આ બંને ભાઈઓને પિતાને ત્યાં બોલાવી બહુ જ સત્કાર-સન્માન આપ્યાં અને પોતાની પાસે જ રાખ્યા પરંતુ રાજ્યના કાવાદાવાથી અનભિજ્ઞ બને ભાઈઓ કાચા કાનના સૂબા(બાદશાહ)ના ક્રોધના ભંગ બની દંડ આપી જીવન બચાવી જન્મભૂમિમાં આવ્યા. દરિદ્રાવસ્થાને કારણે નાદીયા ન જતાં વ્યાપારના મુખ્ય કેન્દ્ર રાષ્ટ્રકપુરમાં આવી વસ્યા. ભાગ્ય અજમાવ્યું અને પુન્ય પ્રતાપે લક્ષમીતેવી પ્રસન્ન થયાં એક રાત્રે શેઠજીને નલિની ગુ વિમાનનું સ્વપ્ન આવ્યું શેઠજી આવું મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા કરી અનેક મિસ્ત્રી-કુશલ શિલ્પીઓએ મંદિરના લાન બનાવ્યા કિન્ત શેઠજીને પસંદ ન આવ્યા. આખરે દેપા-દીપ-(પાક) નામના કારીગરે દેવીની હાયથી શેઠજીની ઈચ્છાનુસાર મંદિર આકાર બનાવ્યું. શેઠજીએ કુંભારાણા પાસે મંદિરને ચગ્ય જમીન માગી અને ૧૪૩૪મા મંદિર પાયે ખા. પાયામાં કેટલાયે મણ કેસર, કરતી અને સાત જાતની ઉત્તમ ધાતુઓ નાંખી પિતાની ઉદારતા બતાવી કામ ચાલુ કરાવ્યું. સેંકડો કારીગરો કામે લાગ્યા બાસઠ બાસઠ વર્ષના એકધારા પ્રયત્ન પછી ચાર માળનું મંદિર તૈયાર થયું. શેઠ જીની ઈચ્છા સાત માળનું ગગનચુખી મંદિર બનાવવાની હતી પરંતુ ઘણે સમય થઈ જવાથી અને પિતાનું આયુષ્ય અલ્પ જાણી પ્રતિષ્ઠાને પિતાના હાથથી લાભ Page #374 -------------------------------------------------------------------------- ________________ રાણપુર જી. : ૩૧૮ : જૈન તીર્થને લેવાની ઈચ્છા થઈ આ મંદિર બનાવવામાં લગભગ ૯ લાખ સેનાને (૧૫ કરોડ રૂપિયા ખર્ચ થ. વિ. સં. ૧૪૯૯માં બૃહત્ તપાગચ્છીય શ્રી રામસુંદરસૂરિજી મહારાજના હસ્તે મહાન ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. મંદિરજીનું નામ લેક્યદીપક દેવાલય, યાને ધરણુવિહાર પ્રસિદ્ધ છે રાકપુરજી એટલે “નલિની ગુમ વિમાન” થાને કળા કૌશલ્યને આદર્શ નમૂને. દેરાસરનું બાંધકામ સેવાડી તેમજ નાણાંના આરસ પત્થરથી કરવામાં આવ્યુ છે. પચીસથી ત્રીસ પગથિયાં ચડ્યા પછી દેરાસરની પ્રથમ સપાટી ઉપર અવાશ છે. આટલે ઊંચે અને વિશાલ પાયે જતાં મંદિરમાં કેટલે ખર્ચ થયે હશે તેની કલ્પના થઈ શકે છે. સપાટી ઉપર આવતાં જ મુખ્ય દ્વારમાં પ્રવેશ થાય છે. મંદિરાજીમાં પ્રવેશ કરવાને ચાર મુખ્ય દરવાજા બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક દરવાજાની બનાવટમાં હજારો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યું છે. દેરાસરમાં ૧૮૪૪ થાંભલા છે. કેટલાક થાંભલાની ઊંચાઈ ૪૦ થી ૪૫ ફૂટથી પણ વધારે છે આવા કેરણીવાલા થાંભલા આજે દસ હજારની કિંમતે થવા પણ મુકેલ છે. તેની ઉપર સુંદર આરસના મજબૂત પાટડા છે. મંદિરમાં ચારે ખૂણે બન્ને દેરાસર છે. તેના રંગમંડપ, સભામંડપ તથા મુખ્ય મંડપ પણ અલગ અલગ છે. કુલ મળીને ૮૪ શિખરબધ્ધ દેરીઓ છે. મન્દિરછમાં મૂલનાયક ચૌમુખની ચાર મૂર્તિઓ છે. પશ્ચિમ તરફની ભૂલનાયકજીની ભવ્ય કૃતિ ઉપર સં. ૧૪૯૮ને લેખ છે, ઉત્તર તરફની મૂર્તિ ઉપર ૧૬૭૯ પૂર્વ તરફની મૂર્તિ ઉપર ૧૪૮ અને દછિણ તરફની મૂતિ ઉપર પણ ૧૪૮ને લેખ છે મૂલનાયકના દરવાજા પાસે લગભગ ૪૫ પંકિતને લાંબો લેખ છે, જેમાં સં.૧૪૬ બાદમાં મેવાડના રાજા બાષ્પ અને ગુહિલ વગેરે રાજાઓની ૪૦ પેઢીને નામ છે-વંશાવળી છે. બદમાં ૯ મી પંક્તિમાં પરમહંત ધરણાશાહ પિરવાડે આ મંદિર નિર્માણ કરાવ્યાને ઉલ્લેખ છે. ૪૨ મી પક્તિમાં લખ્યું છે કે “ જીવવિધાન બ્રીજagશુtવશ્વવરાજસિર” ત્યારપછી પ્રતિષ્ઠાપક બત્તપાગચ્છ શ્રી જગચંદસૂરિ-રેવેન્દ્રસૂરિ” આગળની પંક્તિ ખડિત છે, કિન્તુ તપગચ્છના આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરાવ્યાનું લખ્યું છે. મદિરના બીજા માળ ઉપરની ખૂબી તે ઓર મહત્વની છે. હુબહ દેવવિમાનને નકશે-નકલ જોઈ લે. અહીં પણ ભૂલનાયક ચમુખજી જ છે. તેઓ ૧૫૦૭, ૧૫૦૮, ૧૫૫૧ અને ૧૫૦૬ની સંવતના છે. ત્રીજા માળની ખૂબી તે એથી યે વધી જાય છે. અહીં પણ મુખજી છે. મંદિરની ૮૪ દેરીઓ ઘુમટ * શ્રી સમસુંદરસૂરિજીનું જીવનવૃત્તાંત સામસભાગ્ય કાબુમાંથી જોઈ લેવું. તેમાં ગણપુરના મંદિરની પ્રતિષ્ઠાને તથા રાણકપુર પણ વિસ્તારથી ઉલ્લેખ છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ઈતિહાસ ] ૪ ૩૧૯ : રાણકપુરજી એનાં શિખરો બહુ જ ભવ્ય દેખાય છે ચેમુખજીમાં મૂલનાયકજીની મૂર્તિ પર સં. ૧૫૧૧ને લેખ છે. નલિની ગુલ્મ વિમાનને પરિચય કરાવતું આ અદ્દભુત મદિર પૂર્ણરૂપે અહીંથી દેખાય છે. મંદિરજીને આ નમૂને બીજે ક્યાંય દેખાતે નથી સુંદર સંપૂર્ણ કલામય આ મંદિર દર્શકના મનને એટલું આકર્ષે છે કે અહીંથી ખસવાનું મન જ નથી થતું. પ્રદક્ષિણામાં ૮૪ જિનાલય છે આ સિવાય સમેતશિખર, મેરુપર્વત, અષ્ટાપદ, નંદીશ્વરદ્વીપ આદિના સુંદર આકારની રચના છે. પટ બનાવેલા છે. દેરીઓમાં કેટલીક તે રાજા સંપ્રતિના સમયની મૂતિઓ છે. જ્યારે કેટલીક સલમી અને સત્તરમી શતાબ્દિની મૂતિઓ છે. મૂળનાયક ભગવાનની જમણી તરફ રાયણવૃક્ષ નીચે શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. તેમજ સહસકૂટ તથા સહસ્ત્રફણા પાશ્વનાથના ચિત્રની કુશળના પરમ દર્શનીય છે. મૂલ મંદિરમાં પ્રભુજીનાં નિરંતરદશન થઈ શકે તેવી રીતે પ્રભુજીની સામેના ખંભા ઉપર શેઠ ધર શાહની અને શિલ્પી દેપાકની ઊભી મૂર્તિઓ છે, બીજા ખભાઓમાં પણ ધરણુશાહુક અને રત્નાશાહની મૂતિઓ છે. દંતકથામાં કહેવાય * ધરણાશાહે આ લેક્યદીપિકા મદિર બંધાવ્યું છે. આ સિવાય તેનાં સત્કાર્યોની નેધ તેના શિલાલેખમાં મળે છે જે આ પ્રમાણે છે અજારી, પીંડવાડા, સાલેર આદિ સ્થાએ નવા અનેક દેવાલય બંધાવ્યા; ઘણે ઠેકાણે જીર્ણોદ્ધાર કરાવ્યા. રાણકપુરમાં જ ૮૪ સ્થભની વિશાળ પૌષધશાળા બંધાવી અને ૧૪૮૪ના ભયકર અકાલસમયે જગડુશાની માફક દાનશાલા ખાલી અને વાવ, તળાવ વગેરે લોકોપયોગી સાધનો કરાવી જીવન અમર બનાવ્યું છે. આ સિવાય એક બીજો શિલાલેખ ૧૬૫૧ ને છે, જે આ પ્રમાણે છે "सवत् १६५१ वर्षे वेशाख शुदि १३ दिने पातसाहि श्री अकबर प्रदत्त जगद्गुरुविरुदधारक परमगुरू तपागच्छाधिराज भटारफ श्री ६ हीरविजयसूरीणामुपदेशेन श्रीराणपुरनगरे चतर्मख श्रीधरणविहारे श्रीमदहमदावाहनगरनिस्टवयुसमानपूरवास्तव्यप्राग्वट ज्ञातीय मा रायमलभार्या वरजूभार्या सुरुपदे तत्पुत्र सा. खेता सा. नायकाभ्यां माररथादि फटम्मयताभ्यां पूर्वदिक्प्रतोल्या मेधनादाभिधो मडप. कारितः स्वयोर्थे सुत्रधार समल माप शिवदत्त विरचितः પ્રથમ ખાંડમાં ચામુખજી પર લેખ છે તે આ પ્રમાણે છે "स १४९८ फा. व. ५ धरणाकेन भ्रातृज स. लाखादिकुटुम्वयुवेन श्रीयुगादिदेव का प्र. तपागच्छनायक श्रीसोमसुदरसरिभिः" પ્રથમ ખંડમાં ઉત્તર તરફ આ પ્રમાણે લેખ છે "सं. १६७९ वर्षे वयात सुदि ११ वार बुधे मेदपाटराजाधिपतिरागा श्रीकारह विनयराज्ये तत्समये तपागच्छाधिपति भारफ भीविजयदेवसूरि उपवेरोन पं. केला पं जयवि. Page #376 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરજી • ૩૨૦ . [ જૈન તીર્થોને છે કે-ધન્નાશાહની ૬૨ વર્ષની મહેનત પછી પણ મંદિરજીનું કામ અધૂરું રહ્યું ત્યારે તેમના વડીલ બધુ રત્નાશાહે કહ્યું કે હું તમારી અભિલાષા પૂર્ણ કરવા મારાથી બનતુ કરીશ તથા તમારું અધૂરું કાર્ચ જરૂર પૂર્ણ કરાવીશ. રત્નાશાહે આ વચન પાળી પાછળ પણ કેટલાં વર્ષો કામ ચાલુ રાખી કાર્ય પૂર્ણ કરાવ્યું હતુ. મદિરછમાં ૮૪ બેંયરાં હતાં, તેમાં પ્રતિમાઓ તથા ધનને સંગ્રહ હતા. મુલમાની બાદશાના જમાનામાં ચાર પાંચ વખત અહીં હુમલા થયા છે; મૂતિએ ખડિત કરાઈ છે તથા દેરીઓ પણ ખડિત થઈ છે. શ્રી સશે ખડિત કાર્ય શીદ્ય ધરાવ્યું છે અને ભેચરાંમાંથી મૂર્તિઓ કાઢી બિરાજમાન કરી છે. 1 એક શિલાલેખ કે જે સં. ૧૬૭૪ ને દે; બીજ માળ ઉપર છે તેમાં લખ્યું છે કે-જગ ગુરુ તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રાવક ખેત નાયકે આ દરવાજે બનાવવા માટે ૪૭ સોનામહોરે ભેટ કરી છે. એટલે અવારનવાર મુસલમાનો હુમલા પછી સુધારા થતા રહ્યા છે. આ મહાન્ ભવ્ય મંદિરનો જીર્ણોદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરક્થી ચાલે છે. જીદ્વારમાં સાડાત્રણ લાખ રૂપિયા ખર્ચ થઈ ગયુ છે, હજી કય ચાલુ છે. આ મહાન કલાપૂર્ણ ભવ્ય મંદિર જેઈ સર જેમ્સ ફરગ્યુસન પોતાના “History of Indica and East૮rn architaefer” પુસ્તકમાં લખે છે કે “ આ દેવાલયનું લેયતળીયું સપાટીથી બહુ જ ઊંચું હોવાને કારણે તથા મુખ્ય ઘુમ્મટેની વધારે ઊચાઈને લીધે એક મહાન જેન દેવાલયનો બરાબર દેખાવ આપે છે કારણ કે બીજાં જૂના દેવાલોમાં બાહ્ય ભાગ ઉપર કેતરકામને અભાવ હોય છે, દેવાલયના દરેક રથ એક એકથી જુદાં છે તથા તે ઉત્તમ રીતે ગોઠ યા છે, તેના ઉપર ભિન્નભિન્ન ઊંચાઈના ઘુમ્મટે ગઠવેલા છે. આ બધા ઉપરથી મન ઉપર ઘણું જ સુંદર અસર થાય તેમ છે ખરેખર આવી સારી અસર કરે તેવું તે ભેની સુદર ગોઠવણી વિષે સૂચન કરે એવું હિન્દુસ્તાનમાં એકે દેવાલય નથી. ગોઠવ ના ઉત્તમતા ઉપરાંત બીજી જાણવા લાયક બાબત એ છે કે-દેવાલયે શેકેલી જગ્યા ૪૮૦૦૦ હજાર ચોરસ ફુટ છે. કારીગરી અને સુંદરતામાં મધ્યકાલીન ગુરાપિયન દેવાલા કરતાં ઘણી રીતે ચઢે તેમ છે.”જન કવિ મેહ સં. ૧૪૯૯ માં આ મદિરનો નીચે પ્રમાણે પ્રશંસા કરે છે. जय पं. तेजहंसेन प्रतिष्ठितं तच्छ्रावस्याबाट ज्ञातिय ा वरघा, तत्पुत्र सादेमराजनवनीकारित: धोरस्तु युगादीवरविव" બીજા ખંડમાં શ્રી આદિનાથજીની સવા સવા હાથે મોટી સફેદ ચાર પ્રતિમાઓ છે જેના ઉપર સં. ૧૫૦, ૧૫૦૭, ૧૦૮ અને ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખો છે ત્રીજા પડમાં મૂળનાયક શ્રી સંભવનાથ, શ્રી આદિનાથ વગેરેની મૂર્તિઓ ઉપર ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ, એ ધરણુવિહાર દેવાલયમાં દેવકુલિકાઓ સહિત હાટી મેટી લગભગ ૧૮૦ જિનમર્તિઓ છે. આ સિવાય શત્રુંજય, ગિરનારનો પટ, સમેત Page #377 -------------------------------------------------------------------------- ________________ રાણપુરની પંચતીથી * “-4 * * * * * જ એક ( સના S કે :: I • - કા 2 = = = 3 : PATAN = = ( 4 ) Ar બરકારે હss - - | Ariji અમર - - 1 - - - - - - શ્રી વરકાણું પાશ્વનાથ-મૂળનાયક અને મદિરના મુખ્ય દ. Page #378 -------------------------------------------------------------------------- ________________ I 1 - - - - - - - - - - - - - - - - 1:ખનનન - - - - - નનનનન નનનન ન - - - - - - - - - - ! ? 1 - - - - * છે ----- T . ' ' * . નીચે: કટીના પ્રખ્યાત મંદિરની બે બાજુના ઉપર : નાટાલનું મુખ્ય જિનાલય ના કર એ રાણપુરની પંચનીથી * - - - - - - - મકાન જન જાતિ - - - - - - - ન : ' હા - રાજ 2 - - - - ન છે, ટકા ક - * . * MAM. - એક અને એ મા ૬ - અનાનસ જા - - ', - - નક - ના જ Tી . બા : Say Sorતાજેતરકારના રાજાના નાના ---- Page #379 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] રાણપુર જી. સેજે એ સિરિ ગિરનારે, રાણિગપુર શ્રીધરણ વિહારે વધ્યાચલ અધિક્ કુલ લીજઈ, સફલ જન્મ શ્રી ચઉમુખ કિજઈ દેવચ્છેદ તિહાં અવધારી, શાશ્વત જિનવર જાણે ચારિ વિહરમાણે બીઈ અવતારી, ચઉવીસ જિણવર મૂરતિ સારી તિહિ જિબિંબ બાવનું નિહાલું, સયલ બિંબ બહરરૂ જીણાલું ફિરતી બિંબ નવિ જાણુઉં પાર, તીરથ ન દિસર અવતાર વિવિધ રૂપ પૂતલીય અપાર, કેરણીએ અરબુદ અવતાર તેરણ થંભ પાર નવિ જાણું, એક જીભ કિમ કહીય વખાણુ (જૈન પત્રને રૌયાંક, પૃ. ૧૫૯) રાણકપુરમાં કુલ સાત મંદિર લેવાનું કવિ મેહ જણાવે છે— બનગર રાણપુરિ સાત પ્રાસાદ એક એકસિઉં માંડઈ વાહ.” અન્યત્ર પાંચ મંદિર હોવાનો પણ ઉલ્લેખ છે કિન્તુ અત્યારે તે ઉપરના લાયદીપક મદિર સિવાય બીજાં બે મંદિરો છે, એક શ્રી પાર્શ્વનાથજી અને બીજુ શ્રી નેમિનાથજીનું છે. ધન્નાશાહના આ મહાન અને ભવ્ય મંદિરને શેઠ આ.કાની પેઢી તરફથી લાખ રૂપિયાના ખર્ચે સુંદર જીધાર થયો છે. આધાર પછી એની રેનક ઓર વધી ગઈ છે. અત્યારે આ મંદિરમાં સાત ભોંયરા છે, જેમાં પ્રતિમાઓ છે. ૧. ધર્મશાલાની સામે શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે. મંદિરમાં કારીગરી સુંદર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને મનહર છે. અહીં શિખરને પર, સહસ્ત્રફુટપટ, સહસાણા પાર્શ્વનાથ પટ, નંદીશ્વરપટ ગેમુખ છેટા, આચાર્ય મૂર્તિ, ધરણશાહ અને તેમના પત્નીની પથરની સુંદર મૂર્તિ છે. આ મંદિરની નીચે ૮૪ મૈથિ હેવાનું કહેવાય છે. અત્યારે સાત ભોંયરા છે તેમાંથી ચાર બેબર અવારનવાર ઉઘડે છે તેને ઉધાવનાર ગૃહસ્થ પાસે રૂ ૫૧) નકર લેવાય છે. આ મંદિરની દેરીઓ ઉપર શિલાલેખો વિદ્યમાન છે, જે ૧૫૩૫ થી ૧૫૫૬ સુધીના છે. | # શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની ૧ હાથ મોટી શ્યામવણ સુદર મૂર્તિ છે. આનું પરિકર પણ સુંદર છે, અને એક તાર છે જેમાં નાની નાની તેવીસ મૂર્તિઓ ખેદેલી છે. આ મંદિરમાં નાની મોટી ૨૮ મૂર્તિઓ છે. આની પ્રતિષ્ઠા ૧૪૪૪ માં થયેલી છે. આ મંદિર પૂર્ણિમાગછના શ્રાવકાએ પ્રતિષ્ઠિત કરેલ છે. આનાથી થોડે દર ત્રીજી મદિર છે જેમાં મૂલનાયકછ શ્રી નેમિનાથજીની ૧ હાથ મોટી મૂર્તિ છે. આ મંદિરમાં ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવેલી છે. પંદરમી સદીનું આ મંદિર છે. આને સલાટોનું મદિર પણ કહે છે. આ મદિરથી ૪ ફર્લાગ દૂર એક દેવીનું મંદિર છે. શ્રી ચકેશ્વરી દેવીનું મંદિર છે. આના છતારની જરૂર છે. નજીકમાં જ મોટી નદી વહે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ વરાણા : ૩૨ ઃ [જેન તીર્થોને એક પ્રાચીન ભેંયરું છે, જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરમાં ઉધ્ધારની જલ્દી જરૂર છે. મદિર ઘણું જ પ્રાચીન છે. કેરણ મૂલ મંદિર કરતાંયે બહુ જ સરસ અને બારીક છે. ખભાઓમાં અને મંદિરના બહારની ભાગમાં પુતળીઓની ગોઠવણી, અંગમરેઠ, હાવભાવ, ભારતની પ્રાચીન નૃત્યકળાને આબેહૂબ ચિતાર ખડે થાય છે. કેટલાંક પુતળાં મર્યાદાનું ઉલ્લંઘન કરે તેવાં છે જે જોતાં આશ્ચર્ય થાય છે. ૨. નેમનાથજીનું મંદિર પણ બહુ જ સુંદર છે યદ્યપિ કારીગરી ઓછી છે પરનું મંદિર મજબૂત અને દર્શનીય છે. અહીં પણ એક જોયરૂં છે. રાણપુરમાં આ શુ. ૧૦ અને ફાગણ વદિ ૧૦ (હિન્દી ચૈત્ર વદિ ૧૦ ના મેટા મેળા ભરાય છે. કુ. ૧, ૧૦ ધ્વજદંડ ચડે છે. ધનાશાહના વંશજો કે જેઓ ઘારાવમાં રહે છે તેઓ ચઢાવે છે. હજારો યાત્રી મેળા ઉપર આવે છે. રાણકપુરમાં પ્રાચીન સમયમાં ૩૦૦૦ હજાર શ્રાવકેનાં ઘર હતાં આજ તે ભયંકર જંગલ અને પહાડી છે. તીર્થની વ્યવથા શેઠ આ ક. પેઢી તરફથી ચાલે છે. તેની ઓફીસ સાદડીમાં છે. રાજુકપુરમાં આવેશન સુંદર ધર્મશાલા છે. યાત્રિએ સામાન લઈને આવવુ ઠીક છે. ખાસ રહેવા જેવું સ્થાન છે. અ૭ એક સૂર્યમંદિર છે. અહીંથી મેવાડને પગ રસ્તે ચીધે છે કેશરીયાજી જવાય છે દરેક યાત્રી આ તીર્થને લાભ જરૂર ચે. વરાણું. રાણ સ્ટેશનથી ત્રણ માઈલ દર વરકાછિ તીર્થ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. “અંતરીક વકાણે પાસ આ સકલતીર્થ સ્તોત્રમાં દરેક જૈન પ્રાતકાલમાં યાદ કરતાં બોલે છે અને તેમાં વરકાણા તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને ભક્તિથી નમે છે. રંગમંડપ અને નવચૌકીક એક ખંભા ઉપર વિ. સં. ૧૨૧૧ ને લેખ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી બહુ જ ભવ્ય અને પ્રાચીન છે. મહારાજા સંપ્રતિના સમયની છે. તેનું પરિકર કે જે પીત્તલનું છે, પાછળથી સં ૧૯૦૭ માં બનેલું છે. મંદિરમાં લગભગ ૨૦૦ જિનમતિઓ હશે. મંદિરના દરવાજામાં પેસતાં જ ડાબા હાથ તરફના હાથીની પાસે એક શિલાલેખ છે તે સં. ૧૬૯૬ને છે. તેમાં લખ્યું છે કે પિષ વદિ ૮ મે, શુક્રવારે સેવાના અધિપતિ મહારાણા જગતસિંહજીએ તપાગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના સદુપદેશથી વરાણા તીર્થમાં પિપદ ૮-૯-૧–૧૧ ના ભરાતા મેળાના દિવસોમાં યાત્રીઓનું મહેસૂલ માફ કર્યો ઉલલેખ છે. વરાછામાં નાની વસ્તી નથી; ગામ નાનું છે. લવાહ પ્રાંતની પંચાયતનું મુખ્ય સ્થાન છે. અહીં આચાર્ય શ્રી વિજયવદભસૂરિજી મહારાજના ઉપદેશથી વરકા પાર્થનાધ જન વિદ્યાલય ગુરુકુલ ચાલે છે. આ સંસ્થા મારવાડમાં કેલવા પ્રચાર માટે પ્રસિદ્ધ છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ નાાલ-ભાડલાઇ • ૩૩ : નડાલ. વરકાણાથી ત્રણ ગાઉ દૂર નાટાલ તીથ છે. અહીં સુંદર પ્રાચીન ચાર ભન્ય જિનમ'દ્વિરા છે. તેમાં શ્રી પદ્મપ્રભુનુ' મન્દિર ઘણું જ પ્રાચીન છે. પ્રતિમાજી સ’પ્રતિરાજાના સમયનાં પ્રાચીન છે. આ મદિરની પાસે જ બીજા એ મદિરા છે. જેતે આ મેટા મ`દિરમાં જ સમાવેશ થાય છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, તેમનાયછ અને શ્રી પાર્શ્વનાથજીનાં આમ કુલ ચાર ( ઉપરનાં બે જુદાં ગણુતાં છ ). માટા મદિરમાં ભમતીમાં એક દેરીમાં ચેતરા ઉપર કસેાટીના પથ્થરમાં મનાવેલ ચાસુખનું અખંડ દેરાસર છે; તેમાં કોતરકામ બહુ જ સરસ છે. 'દરની ચારે પ્રતિમાએ કોઈ લઈ ગયુ એમ કહેવાય છે. મરજીમાં એક બહુ જ ઊંડુ ભોંયરું હતું. આ ભોંયરુ' નાડાલથી નાઝુલાઇ સુધીનુ હતુ. સુપ્રસિદ્ધ મહાપ્રભાવિક શ્રી માનદેવ” સૂરિજીએ લઘુશાંતિસ્તંત્રની રચના અહીંજ કરી હતી. પદ્મપ્રભુજીના મંદિરના અણ્ણાહારની જરૂર છે. વિશાલ ધર્મશાલા છે યાત્રિકાને બધી સગવડ મળે છે. તી વહીવટ ગામના શ્રી સધ કરે છે. ગામમાં ૨૫૦ ઘર જેનેાનાં છે. ત્રણ ઉપાય છે, એ ધમ શાળાએ છે, પેાશાલ છે. તાડુલાઇ. નાડાલથી નાડુલાઈ તી ત્રણ ગાઉ દૂર છે. અહીં નાનાંમેાટાં મળી કુલ ૧૧ મંદિરે છે. આ શહેર બહુ જ પ્રાચીન છે. તેનું પુરાણું નામ નારદપુરી છે. એ મદિર ગામ બહાર છે અને ૯ મદિરા ગામમાં છે. ગામ બહારનાં બન્ને મદિરા એ ટેકરીએ ઉપર છે. આ ટેકરીઓને લેાક શત્રુંજય અને ગિરનારના નામથી સમેધે છે, ચમત્કારી આદિનાથ મદિર ગામના દરવાજાની બહાર નજીકમાં જ એક આદિનાથ ભગવાનનુ` મેટું પ્રાચીન મંદિર આવેલુ છે. મંદિરજીમાં રહેલા જુદા જુદા છ સાત શિલાલેખા ઉપરથી જણાય છે કે આ મદિર ખારમા સૈકાથો પણ પ્રાચીન હશે. અહીંના એક શિલાલેખ પરથી સમજાય છે કે અહી' પ્રથમ મહાવીર ચૈત્ય હશે. પાછળથી * આ પદ્મપ્રભુજીના મંદિરમાં ગૂઢમંડપમાં નેમિનાથ અને શાંતિનાથની કાયેત્સંગ સ્થ એ પ્રતિમાઓ છે તેના ઉપર સ. ૧૨૧૫ વૈશાખ શુટ્ટિ−૧૦ ભામત્રાર; વીસાવાડાના મહાવીર દેવના ચૈત્યમાં બૃહદ્દગચ્છાચાય મુનિચંદ્રસૂરિ પ્રશિષ્ય દેવસૂરિના શિષ્ય પદ્મગણિના હાથે પ્રતિષ્ઠા થયેલી છે. આ પ્રતિમાઓ પાછળથી નાાલમાં લાવીને બિરાજમાન કરી છે એમ લાગે છે આ સિવાય શ્રી પદ્મપ્રભુજીની મૂર્તિના લેખ પણ મળે છે તેમાં સ. ૧૬૮૬ પ્રથમ આષાઢ વદિ ૫ ને શુક્રવારે તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસુરીશ્વપ્રશિષ્ય; સમ્રાટ્ જહાંગીરપ્રવ્રુત્ત મહાતપામિરુધાક શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ નાઝુલ નગરમાં રાતિવહારમંદિરમાં પદ્મપ્રભુ ભિખની સ્થાપના કરી આ જ મદિરમાં ખીને એક લેખ સ ૧૪૮૫ ના છે અને માતાપક શ્રી સેમસુંદરસૂરિજી છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ નાહુલા : ૩૪ : [જૈન તીર્થાંના શ્રી આદિનાથ ભગવાન મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હશે, પરન્તુ પાછળથી તેમાં પણ પરિવર્તન થયુ છે અને હાલની શ્રી માતિનાથ ભગવાનની મૂર્તિ પાછળથી બિરાજમાન કરી હશે એમ જણાય છે. આ આદિનાથના મંદિરની પાસે જ બ્રાહ્મણુંાનું તપેશ્વર મહાદેવનું મંદિર છે. આ અન્ને મદિરાના દંતકથામાં પરસ્પર સમાઁધ છે་સક્ષેપમાં કથા આ પ્રમાણે છે. એક વખતે એક જૈનયતિ અને શૈવ ગેસાંઇની વચ્ચે મ ંત્રપ્રચાગની કુશલતા વિષે વાદ થયે. તેઓએ પાતાની મત્રશક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલ્યાણીના ખેડમાંથી બન્ને જણાએ પાતપેાતાના મતનાં આ મંદિર; મંત્રમળથી આકાશમાં ઉડાહ્યાં અને એવી પ્રતિજ્ઞા કરી કે-સૂર્યોદય પહેલાં નાલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, એ પ્રથમ પેાતાનું મંદિર સ્થાપન કરશે તેની જીત થયેલી ગણુાથે બન્ને જણુાએ ત્યાંથી એક સાથે ક્રિશ ઉડાડયાં પરન્તુ વગેાસાંઈ જૈનતિની આગળ નીકળ્યે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતા હતા તેટલામાં જૈન યતિએ મંત્રવિધાથી ટુકડાના અવાજ કર્યો. તેથી ગાંસાઈ વિચારમાં પડયે અને સૂર્યોદય ચચે કે શું તે જોવા મડયા એટલામાં જૈનયતિનું મદ્રિર તેની ખરાખર આવી પહોંચ્યું અને સુચંદય થઇ જવાને લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પાતપેાતાનાં મ ંદિશ સ્થાપન કર્યાં. મા દંતકથાને લગતી એક કડી પત્તુ ત્યાંના લેાકા વારવાર માલ્યા કરે છે. संवत दशहोतरो बदिया चोरासी बाद खेडनगरथी लावीया नाडताड़ प्रासाद આ દંતકથામાં જણાવેલ ઐનયતિ સંબધી હકીકત પંઢેર ગચ્છના શ્રીયશે. ભદ્રસૂરિજીને ઉદ્દેશીને છે. સેાહમકુલરનપટ્ટાવલીના લેખકે પણ આ હકીકતનું સૂચન કર્યું છે, પરંતુ તેમણે આપેલી કડીના ઉત્તરાર્ધમાં ટ્રક છે “ વધ્રુભીપુરથી આણિયે ઋષભદેવ પ્રાસાદ ” ચર્ષિ કવિવર લાવણ્યસમર્ચે આ ઝુકીકત નથી આપી છતાંયે તેમના વખતે એટલુ તા જાહેર હતું જ કે શ્રીયશેાભદ્રસુરિજી આ મંદિર મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડી લાવ્યા હતા. ત્યાંના ૧૫૯૭ ના લેખમાં પણ સ્પષ્ટ જણાવ્યુ છે કેમ. ૯૬૪ માં આ મંદિર શ્રીયશેાભદ્રસૂરિજી સત્રમ૩થી અહીં લાવ્યા હૅતા. શ્રી આદિનાથજીના મ"દિરમાંથી સ, ૧૧૮૯ માદ મુઠ્ઠી પ ના લેખ મળે છે; તેમજ સ. ૧૨૦૦ ના લેખ છે; બીજો ૧૨૦૨ ના લેખ મળેલ છે મૂલનાયક શ્રી આદિનાથજી ભગવાન ઉપર સ. ૧૬૭૪૪ ના માલ વિદે ૧ આ દંતકથા લાંખી હોવાથી હું નથી આપàા વિશેષ જાણુવા ઇચ્છનારે શ્રી-વિજયધર્મ ર્િ સ પાતિ જૈન રાસ સંગ્યુ ભા૨ તથા જૈન” પત્રને રોપ્યાંક વગેરે જોવાં × ત્રુંજયની ટેકરી ઉપરના આનાથજીની મૂર્તિ ઉપર સ. ૧૬૮૬ ના લેખ છે, જેમાં જાળ્યુ છે કે ૧૬૮૬ માં શ્રી વિજયદેવ∞િ અને તેમના પટ્ટધર શ્રી વિજય Page #383 -------------------------------------------------------------------------- ________________ - - - - ઈતિહાસ ] • ૩૫ : નાજુલાઈ ગુરૂવારને લેખ છે. પ્રતિષ્ઠા કરાવનાર તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ છે. આ સિવાય શ્રી નેમિનાથજીના મંદિરમાં ૧૧૫ આશ્વિન વદિ-૧૫ ભેમવાર ને લેખ મળેલ છે જેમાં મંદિરજીને માટે અમુક ભેટને ઉલ્લેખ છે. બીજે લેખ સં. ૧૪૪૩૪ને છે જેમાં મંદિરના જીર્ણોદ્ધારને ઉલ્લેખ છે. આ ઉધ્ધાર માનતુંગસૂરિજીની વંશપરંપરામાં થયેલા ધર્મચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી વિનયચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ છે. આ મંદિરને નેમિનાથજી અથવા જાદવામાં મંદિર કહે છે. શ્રી સમયસુંદરજી “શ્રી નાડેલાઈ જાદ” લખે છે એ આ મંદિરને માટે જ. सिंरिमे " श्रीनडुलाईमंडन श्रीजेखलपर्वतस्य प्रासाद श्रीमूलनायक श्री भादिनार्य વિક શ્રી ગિરનારની ટુંક ઉપર ૧૧લ્મ ને લેખ છે જેમાં દાન આપ્યાને લેખ છે. * ૧૪૪૩ નો લેખ આ પ્રમાણે છે – ॐ स्वस्ति श्रीनृपविक्रमसमयातीत सं. १४४३ वर्षे कार्तिकवदि १४ शुके श्री नडुलाइनगरे चाहुमानान्वय महाराजाधिराज श्रीवणवीरदेवराज्ये अनस्थ स्वच्छ श्रीमद् बृहद्गच्छनभस्तलदिनकरोपम श्रीमानतुगसूविंशोद्भवं श्रीधर्मचंदसूरिपट्टलक्ष्मीश्रवणोप्सलायमानः श्रीविनयचर्दसूरिभिरनल्पगुणमाणिक्यरत्नाकरस्य यदुवंशश्रृंगारहारस्य श्रीनमीश्वरस्य निराकृतजगविषादः ઝાવાતા જયુલ કાર્જ ના શ્રી ” ૧૧૮૭ ને પણ દાન પત્રનો લેખ છે. ૧૨૦૦ ની સાલને પણ દાન આપ્યાને લેખ છે, અગિયારે મંદિરને ટૂંક પરિચય નીચે આપું છું. ૧ શત્રુંજય ટૂંક મૂલનાયકછ રંગ ૧૬૮૬ની પ્રતિષ્ઠા થયેલી છે. ૩ મૂર્તિઓ છે. આદિનાથજી સફેદ ૨ ગિરનાર ટૂંકમલનાથજી શ્યામ ૧૧૧૯ પ્રતિષ્ઠા છે. શ્રી નેમિનાથજી ૩ આદિનાથજી સદ ૧૬૭૪ " ૪ અજિતનાથજી પીલા ૦ ૫ સુપાર્શ્વનાથ સફેદ ૧૬૫૯ ૬ ભાષભદેવજી ૭ શાતિનાથજી ૧૬૫૯ ૮ નેમિનાથજી ૧૬૫૯ ૯ સુપાર્શ્વનાથજી १७९८ ૧૦ ગેડીપાર્શ્વનાથજી ૧૧ શ્રી વાસુપૂજ્ય ૧૭૬૮ ૦ બ બ બ હ હ હ હ - Page #384 -------------------------------------------------------------------------- ________________ સુછાળા મહાવીર - ૩} : મેં જૈન તીના આ સિવાય શ્રી અજિતનાથ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂજ્ય, ગાડીજી પાર્શ્વનાથ સુપાર્શ્વનાથ તથા ટેકરી ઉપરનાં છે મંદિરે મળી કુલ ૧૧ મંદિરો છે. મદિરા પુરાણાં અને દર્શનીય છે. ટેકરી ઉપરનાં મંદિરે નાનાં છે પરન્તુ હું જ રમણીય અને એકાન્ત સ્થાનમાં આવેલાં છે જે પરમ આહ્લાદ ઉપજાવે છે. kr નાડુલાઈ નવ મંદિર, સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર” જૂના લેખેામાં આ નગરીનું નામ નડૂ ુલાગિકા,નવકુલવતી,નડૂલાઈ વગેરે નામેા મળે છે તથા વલ્લભપુર એવુ નામ પણ મળે છે. અહીંના કેટલાક શિલાલેખેા પ્રાચીન જૈન લેખ સંગ્રઢુ ભા, ૨માં પ્રકાશિત છે જેના લેખે જોતાં અડીંની પ્રાચીનતાને ખ્યાલ આવશે, અહીં શ્રાવકેાની વસ્તી પન્નુ સારી સંખ્યામાં છે. વિશાલ ધમશાલા છે. સાદડી. અહીં ૯૦૦ ઘર જૈનોનાં છે. પાંચ સુદર જિનમદિર છે. એમાં સૌથી માટુ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનુ ભન્ય વિશાલ મંદિર છે. ન્યાતિનેરે માટી છે. એમાં આયંબિલ ખાતુ સારું ચાલે છે. આત્માનંદ જૈન સ્કુલ, આત્માનંદ જૈન પુસ્તકાલય, કન્યાશાળા વગેરે ચાલે છે. ચાર પાંચ ઉપાશ્રય છે. આણુ દજી કલ્યાણુજીની પેઢી જે રાણુકપુર તીર્થ સંસ ળે છે તેની આફ્િસ સાદરીમાં છે સાદરીનાં મંદિરની વ્યવસ્થા પણ પેઢી જ સંભાળે છે. ધાણેરાવ. નાડલાઈથી ઘાઘેરાવ લગભગ ૩ કેશ દૂર છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું વિશાલ મંદિર છે. કુલ દૃશ મદિર છે જે પરમ દર્શનીય છે. શ્રાવકાની વસ્તી સારી છે. વિશાલ ધર્મશાલા છે. દશ મંદિરે આ પ્રમાણે છે. કુંથુનાથજી, જીરાવલા પાર્શ્વનાથજી, ગાડીપાર્શ્વનાથજી. શાન્તિનાયજી, અાદિનાથજી, ઋષભદેવજી, અભિનન્દનપ્રભુ, ચિન્તામણી પાર્શ્વનાથજી, પાર્શ્વનાથજી અને શ્રી ધર્મનાથજી. આમાં શ્રી ગ(ડીપર્શ્વનાથનું મંદિર શક સવત્ ૧૬૮૦ માં મન્ચું છે અને પ્રતિષ્ઠાપક શ્રી જગદ્ગુરુ હીરવિજયજીસૂરીશ્વરજીની પરપરાના આચાયો વિજયયાસરિના પટ્ટધર શ્રી વિજયધર્મસરિજી છે મુછાળા મહાવીર. વાઘેવથી ઘા ગાઉ દૂર જંગલમાં શ્રી સુછાળા મહાવીરનું સુંદર મંદિર છે. ચાવીશ જિનાલયનું આ મદિરમાં ભમતી અને રંગમ ડપમાં મની પ૪ જિનમૂતિએ છે. બે હજાર વર્ષ પહેલાનું આ પવિત્ર તી સ્થાન છે. યદ્યપિ પ્રાચીન લેખે રહ્યા નથી છતાંયે મૂર્તિની પ્રાચીનતા, ભવ્યતા અને ચમત્કારિતા આજ પણ પ્રત્યક્ષ અનુભવાય છે. શ્રી મહાવીર પ્રભુની સ્મૃતિ રા હાથ ઊંચી સફેદ પ્રતિમા છે. સુંદર પરિકર સહિત છે. ઘાનેરાવથી બહાર નીકળતાં જ જંગલ આવે છે. રસ્ત ૫૩ વિકટ છે Page #385 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૨૭ : સુછાળા મહાવીર કાંટા અને કાંકરાનુ જોર છે. લેામિયા વિના આ રસ્તે જવુ મુશ્કેલ છે. મરિજીની પાસે જ એક પુરાણી ધર્મશાલા છે. અહીં કાઈ રાત તા રહેતું નથી, પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. કેટલાક કહે છે કે-મા પ્રતિમાજી ન’દીવન રાજાએ ભરાવેલી છે. મેવાડમાં જેમ શ્રી કેશરીયાજીના અધિષ્ઠાયક જાગતી જ્યાત મનાય છે અને જૈન કે જૈનેતર દરેક પૂજે છે-માને છે તેમ અહીંના પણુ અધિષ્ઠાયક દેવ જાગતી જ્યાત છે. જૈન જૈનેતર દરેક પૂજે છે, માને છે મૂલનાયક પ્રતિમાજી ઘણે સ્થાનેથી ખડિત છે. ખીજી મૂર્તિ બિરાજમાન કરવા માટે લાવ્યા હતા પરન્તુ મૂલનાયકજીના જૂના બિંબ ગાદી પરથી ઉઠાવી શકાયા નહિ. આખરમાં નવીન ખ’ગ પાસેની દેરીમાં બરાજમાન કર્યાં. અહીંની વ્યવસ્થા ઘાઘેરાવના શ્રીસંધ રાખે છે. કા જી. ૧૫ ના ઘાણેરાવમાં મેળા ભરાય છે અને કા. વ. ૧ તેમજ ચૈતર શુદિ૧૩ના અહીં મેળા ભરાય છે. મૂછાળા મહાવીર કેમ કહેવાયા તે માટે એક દંતકથા છે જે આ પ્રમાણે છે. એક વાર ઉદેપુરને મહારાણા પરિજન સાથે શિકારે નિકળ્યા હતા. ફરતા ફરતા ધર્મશાળાના બહારના આટલા ઉપર વિશ્રામ કર્યાં. રાજકમચારીએ સાથે રાણાજી બેઠા હતા ત્યાં પૂજારીએ આવી તિલક માટે કેસર આપ્યુ. કેસરની વાતકીમાં અચાનક ખાલ નીકલ્યા. ખાલ જોઈ પુજારીને ઠપકા આપવા એક રાજક ચારીએ હસતાં હસતાં કહ્યું-પૂજારોજી, તમારા દેવને દાઢીમૂછ જણાય છે; નહિ. તે ક્રેસરમાં ખાલ કયાંથી આવે? પૂજારીથી આ પરિહાસ સહન કરાયા નહિ‘ અને નિડરતાથી કહ્યું–હા મહારાજ, મારા દેવ તે દાઢીમૂછ તે શું પશુ અનેક રૂપ કરવા સમર્થ છે. રાણાજીએ આ વાકય સાંભળી હસતાં હસતાં કહ્યુ–અગર જો તારી વાત સાચી હાય તા દાઢીમૂછ સહિત તારા ભગવાનનાં દર્શન કરાવ. પૂજારી કહ્યુ “ જો પ્રભુ દાઢીમૂછ સાથે દર્શન આપે તે જ હું અન્નજલ શ્રૃદ્ગુણુ કર્ઝ આમ કહી અઠ્ઠમના તપ કરો મદિરમાં બેસી ગયા. ત્રીજે દિવસે અધિષ્ઠાયક દેવે કહ્યું કે કાલે રાણાજીને દર્શન કરાવજે. પ્રભુ દાઢીમૂછ સહિત દર્શન દેશે.” પૂજારીએ ઉત્સાહમાં આવી ચેાથે દિવસે મંદિરજીનાં દ્વાર ખાલ્યાં, રાણાજીએ પરિવાર સહિત તેનાં દર્શન કર્યા. અને મૂર્તિને-પ્રભુજીના દાઢી મૂછ નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ભક્તથી નમી પડ્યો, પરન્તુ એક જણે વિચાર્યું કે-આમાં પૂજારીનુ કંઈ કારસ્થાન હશે એટલે તેણે મુછના ખાલ ખેચે, એટલે એકદમ ત્યાંથી દૂધની ધારા છૂટી. પછી પૂજારીને એ મનુષ્ય ઉપર ગુસ્સા આવ્યા ને શ્રાપ આપ્યા કે તારા કુલમાં કાઈને દાઢીમૂછ નહિ ઊગે, કહે છે કે આ શ્રાપ સાચેા પડ્યો હતેા. આટલા ખાતર આ મૂર્તિ મૂછાળા મહાવીર તરીકેનો પ્રસિધ્ધ છે. સ્થાન બહુ જ ચમત્કારી અને પ્રભાવશાલી છે. અહી પહેલાં ઘણી વસ્તી હતી, ઘાઘેરાવ અને આ સ્થાન મ એક જ હતું. જંગલમાં બીજા મંદિરોનાં ખડેરા હજી પણ દેખાય છે, અહી થી ત્રણ ગાઉ સાદડી છે તેના પરિચય આગળ આપ્યા છે. ત્યાંથી સીધા રાણી પણ જવાય છે, સક્ષેપમાં મારવાડની મેાટી પંચ તીર્થીના આ પરિચય આપ્યા છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ પીંઢવામા : ૩૨૮ : મારવાડની નાની પંચતીર્થી. મારવાઢની નાની પંચતીર્થીમાં નાણા, દીયાણા, નાંદીયા, મામણવાડા અને અજારી ગામે છે. પિ મારવાડનાં ઘણાં ગામામાં પ્રાચીન ગગનચુમ્મી બન્ય બાવન જિનાલયે પરમ દર્શનીય છે તથાપિ મારવાડની નાની અને માટી પંચતીર્થીનાં સ્થાના ખાસ દર્શનીય છે. મારવાડની મેાટી પચતીર્થીનુ વર્ણન ઉપર લખ્યું છે, હવે નાની પંચતીર્થીના ઉલ્લેખ કરું છું. [જૈન તીર્થાના પીંડવાડા. આ પંચતીર્થીમાં જવા માટે પીંડવાડા મુખ્ય સ્થાન છે. અહીં આવકાની ૨૦૦ ઘરની વસ્તી છે; સુંદર એ ધર્મશાલાએ છે અને ખાવન જિનાલયનુ પ્રાચીન મંદિર છે. મૂલનાયક શ્રી મહાવીરસ્વામી છે, અત્યારે અહીં જીર્ણોધ્ધારનું કામ ચાલે છે. વસન્તગઢના કિલ્લામાંથી નીકળેલી કેટલીક પ્રાચીન મૂર્તિએ અહીં છે. અહીંનુ મદિર ૧૪૬૫માં બન્યાના લેખ દિવાલમાં છે. આ સિવાય મીજી કેટલીક ધાતુની મૃતિએ ખારમી શતાબ્દિની છે વિ. સ. ૧૧૫૧ ની એક સુંદર ચેાવીશી છે. ખીજી એક પ્રતિમા ઉપર ૧૧૦૨ “નાળચે વચ્ચે શ્રીરત્ન જાતા.'’ એક ઉપર ૧૧૪૨ *શ્રીમન્નાનીચચ્છે પાતિસુસૈન પ્રાયમેળ ધર્મને વ્હાસા ॥ આ પ્રમાણે લેખ છે આ મંદિરમાં ધાતુની એ ઊભી પ્રતિમાઓ છે. એની રચના બહુ જ અદ્ભુત અને અનુપમ છે તેમાચે વસ્ત્રની રચના તે કમાલ છે, ડાખા પગની ઘુંટણીએ વસ્ત્રની જે ઘડ પાડી છે તેમાં તે હદ કરી છે. લેખ છે પણુ ઘસાઈ ગયેલ છે. પ્રાચીન લીપીમાં લેખ છે. આ લેખ વિ. સં. છ૪૪ના છે અને તે ખરેન્ટ્રી લીપીમાં છે. પીંડવાડાથી નાંદિયા ૩ા થી ૪ કેશ થાય છે. * નાણુકીયગચ્છ કેટલા પ્રાચીન છે તે આ ઉપરથી સમજાશે આ પ્રદેશમાં નાણુકીવગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત મૂર્તિઓ વધુ મળે છે. નાણુકીયગચ્છની ઉત્પત્તિ અહી નજીકના નાણા ગામથી થયેલી છે. ગામ અત્યારે તે નાનું છે. શ્રાવકની વસ્તી, જિનમદિર, ઉપાશ્રય આદિની સગવડ સારી છે × આડાલી—પીંડવાઢા સ્ટેશનથી બે માઈલ દૂર વાયવ્યમાં આ એક પ્રાચીન ગામ છે. અહીંથી સિરાની ૧૪ માઈલ દૂર પશ્ચિમમાં છે. અહીં એક સુંદર જિનમંદિર છે. એની ચારે બાજુ દેરીઓ છે. કમાના અને ચાલવાએ ઉપર આમૂના વિમલવસહીના મંદિશની કરણી જેવી કારણી છે. મંદિરમા ૧૨૫૫ની સાલના સુંદર શિલાલેખ છે. એમાં લખ્યું છે કે પરમાર ધારાવર્ગની પટ્ટરાણી શૃંગારદેવીએ શ્રી મહાવીર પ્રભુના મંદિરની પૂજા માટે એક જમીન ભેટ આપી છે— " राक्षा शृंगारदेन्याऽत्र वाटिकाभूमिरभुता । ત્તા પ્રીયા પૂસારૢ શાશ્ર્વત શ્રેષજ્ઞ: ત્રિતા ” Page #387 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૯ : બામણવાડાજી - - - - - બામણવાડાજી પીંડવાડાથી લગભગ સો માઈલ દૂર આ તીર્થસ્થાન આવ્યું છે. અહીં બાવન જિનાલયનું સુંદર પ્રાચીન ભવ્ય મંદિર છે. મૂલનાયકજી શ્રી વીરપ્રભુની મૂતિ પ્રાચીન અને મનહર છે. મૂલનાયકજીની મૂતિ વેલુકા-રેતની બનેલી છે અને ઉપર સાચા મોતીને લેપ છે. દેરીઓ નીચી છે. અહીં દેરીઓ ઉપર લેખો પણ છે. એક ધાતુની પંચતીથી ઉપર ૧૪૮૨ ને લેખ છે. દેરીઓ ઉપરના લેખેમાં ૧૫૧, ૧૫ર૧-૧૫ર૩ ના લે છે. આ લેખમાં “ત્રાણા વાહમાચ્છાને” લખ્યું છે, આ દેરીઓ બંધાવવામાં વીરવાડા-લાજ વગેરેના ગામના શ્રાવકને મુખ્ય ભાગ છે. પ્રતિષ્ઠાપક તપાગચ્છીય આચાર્ય શ્રી લક્ષમીસાગરસૂરિજી અને તેમના શિષ્યો છે. મંદિરમાં પેસતાં જ બહારના ભાગમાં જમણી અને ડાબી બાજુ તીર્થોના સુંદર આયેશાન પટે કેતરેલા છે. મંદિર બહાર મોટી વિશાલ ધર્મશાલા છે. આ ભાગમાં પ્રભુ શ્રી મહાવીર દેવને ખીલા ઠેકયાના દશ્યની દેરી છે. આ પણ પ્રાચીન સ્થાપના તીર્થ છે. તેમજ મંદિરમાં કાચની પેટીમાં મહાવીર પ્રભુ જીના ઉપસર્ગનું અને કાનમાં ખીલા ઠેકયાનું સૂચન કરનાર દશ્યો સુંદર છે ધર્મશાળાની પાછળ ટેકરા ઉપર ગિરાજ શ્રી વિજય શાંતિસૂરિજીનો ગુફા છે. ત્રણ માળને માટે બંગલે છે અને એક દેરીમાં પ્રભુ મહાવીરની ચરણપાદુકા છે. બામણવાડજીનું મોટું કારખાનું -દેવકી પેઢીને વહીવટ નાના રજવાડા જેવો છે. વીરવાડા ગામ આ તીર્થને ભેટ અપાયેલ છે. તેને વહીવટ પેઢી ચલાવે છે. અત્યારે વીરવાડામાં બે મંદિરો છે. એક બાવન જિનાલયનું ભવ્ય પ્રાચીન મંદિર છે. ધર્મશાળા છે, શ્રાવકોનાં ઘર ૧૦ છે. અહીં વધુ ઘર હતાં પણ ત્યાં જે ચેકી કરવા ઠાકર રાખ્યા હતા તે ત્યાંના માલીક બન્યા અને મહાજન સાથે તકરાર થવાથી શ્રાવકોએ ગામ ખાલી કર્યું છે. બામણવાડજીની શ્વેતાંબર પેઢી વીરવાડાનો વહીવટ કરે છે. બામણવાડથી એક જ માઈલ વીરવાડા છે. અહીંથી સિરોહી તેમજ દુંદુભી નગરના (ઝાડેલીના) શ્રી સંઘે એકત્ર થઈને મંદિરમાં છ ચોકી સહિત મંડપ તથા ત્રિગાનો ઉદ્ધાર કરાવ્યો હતો. મંદિરના ગભારા બહારના ગોખલા ઉપરના ૧૨૫૫ને લેખને આધારે સિહી સ્ટેટે જૈન સ ધન લેખમાં લખ્યા મુજબ મંદિરની પૂજાના ખર્ચ માટે વાવ તથા જમીન આપી છે યદ્યપિ મૂલ વાવ(રેટ) તે ન આપે પરંતુ બીજી વાવ આપી છે. આ સિવાય અત્યારે મંદિરમાં મૂલનાયકછ શ્રીવીપ્રભુની મૂર્તિ નથી કિન્ત શ્રી ઋષભદેવ પ્રભુજીની મૂર્તિ છે, જેની નીચે ૧૬૩૨ ને લેખ છે અને તેની પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ તપાગચ્છીય ઉ. શ્રી ધર્મસાગરજીગણિએ કરાવેલી છેઅહીંના બેંયરામાથી નીકળેલા પરિકો ઉપર ૧૨૩૪, ૧૨૩૬ અને ૪૭૫ ના લેબ મલ્યા છે અહી અત્યારે જેનેનાં ૫. ઘર છે. ઉપાશ્રય-ધર્મશાલા વગેરે છે. મદિરને જીર્ણોદ્ધાર હમણાં જ શરૂ થયો છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ મીપુર-નાંદીયા જૈન તીર્થોને દશ માઈલ છે. શીહીમાં ૧૬ જિનમંદિર છે, ખાસ દર્શનીય છે. એક સાથે ૧૪ મંદિર છે. મંદિરની પાળ છે, શીરડીનું વૃત્તાંત અગાઉ પૃ. ૨૭૪ પર આવી ગયું છે. બામણવાડાથી નાદીયાજમાઈલ છે, વચમાં અંબિકા દેવીની દેરી આવે છે. બામણવાડછની પેઢી સીવેરા, ઉંદરા, મીરપુર, તેલપુર, બાલદા ગામનાં જિનમંદિરની વ્યવસ્થા સંભાળે છે. બામણવાડછમાં ફાગણ શુદિ ૧૫ ને માટે મેળે અને ભાદરવા શુદિ તેરશને મેળો ભરાય છે. ફ. શુ. ૧૧ ના મેળામાં જૈન-જૈનેતરે ઘણી જ સારી સંસ્થામાં આવે છે. દર મહિનાની શુદિ અગીયારશે પણ ઘણા યાત્રિકે આવે છે. મીરપુર, મીરપુર એક પ્રાચીન તીર્થસ્થાન છે. અહીં અત્યારે પહાડની નીચે સુંદર ચાર મંદિર છે. આબુની કેરિણીના સુંદર અનુકરણરૂપ કેરણી છે. સિરાડીથી અછાદરા જતાં એટર રસ્તે મેડા આવે છે. ત્યાંથી પગરરતે ચાર માઈલ દૂર આ સ્થાન આવેલું છે, તેમજ વરૂપગંજથી કાલંકી જતી મેટર પણ પહાડ વટાવી મડા જાય છે ત્યાંથી પણ મીરપુર જવાય છે. અહીં ધર્મશાળા વિશાલ છે, બગીચે છે, સગવડ સારી છે, જીર્ણોદ્ધાર થાય છે નાંદીયા. નાણું દીયાણુને નાંદોયા છીતસ્વામી ચંદીયા” બામણવાડાછથી ચાર માઈલ દૂર નાંદીયા આવ્યું છે. વચમાં બે માઈલ દૂર અંબાજીમાતાની દેરી છે. અહીં જવાની સડક પણ છે. નાંદીયા જવા માટે બામણવાડછથી સીધે ગાડા રહે છે. ગામ પહાડની વચમાં વસ્યું છે નાદીયા વચ્ચે નાંદીયાથી એક માઈલ દૂર નદીકિનારે એક સુંદર મંદિર છે. મંદિર પ્રાચીન અને દર્શનીય છે. પ્રતિમાજી સુંદર છે. નાંદીયામાં બે મદિરે છે. ઉપાશ્રય, ધર્મશાળા છે અને શ્રાવકેનાં ઘર પત્ર છે. ગામનું મંદિર ધર્મશાળા પાસે જ છે. ગામથી ૧ ફર્લોગ દૂર પહાડીની નીચે મહાવીર પ્રભુનું બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. થોડાં પગથિયાં ચઢીને જતાં જ રાજા નંદીવર્ધ્વને ભરાવેલી અ૬ભુત, વિશાલકાય મનહર શ્રી વીર પ્રભુની મૂર્તિનાં દર્શન થાય છે આખા રાજપુતાના ભરમાં આવી અદભુત કલામય અને સુંદર મૂર્તિ બીજી નથી એમ કહીએ તે ચાલે એવી સુંદર મૂર્તિ છે, એનું પરિકર પણ એટલું જ ભવ્ય, મનોહર અને કલાપૂર્ણ છે. સાચે સિંહ બેસાયે હે તેવા પત્થરના સિંહનું જ સુંદર આસન છે. પ્રભુજીની બને પડખે બે ઈદ્રરાજ ઊભા છે. નીચે સુદર ધર્મચક્ર છે, સિંહાસન નામ અહીં અર્થપૂર્ણ છે એવું સરસ આ સિહાસન બન્યું છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૩૧ : નાંદીયા ગભારાની મહાર એ ખાજી એ પ્રાચીન પ્રતિમા છે. બન્નેની નીચે આસનમાં વીણાધારી યક્ષીણી બેઠા છે. કમલની આકૃતિનુ સુદર આસન છે. પ્રતિમાજી નીચે આસનમાં ખાષ્ટ્રીલીપીમાં લેખા છે ( અશેાકના શિલાલેખને મલતી લીપી છે. ) મદિરમાં પેસતાં પ્રથમ દરવાજા પાસેના ઢાખા થાંભલામાં આ પ્રમાણે લેખ છે. લેખમાં પહેલું જ “વિનયણેન” વહેંચાય છે પછી “નવય ૨૨૦૦ વર્ષે પાલ शुदि ३ राउड पुतर मीह सुतरा कमण श्रेयोर्थ भीमेण स्थंभ कारितः । * ' આ સિવાય રંગમ’ડપના ખીજા થાંભલાએ। ઉપર પશુ લેખે છે. એમાં નામા તેા વંચાય છે પરન્તુ સંવત્ નથી વંચાતા, રંગમંડપ પાસેના જમણી બાજુના થાંભલા ઉપર “સંઘર્ ૨૨૦o માર્થા સુક્ ૦ ÀÄ' બસ આગળ નથી વંચાતું. આ સિવાય દેરીએ ઉપર પણ લેખા વંચાય છે જેમાં ૧૪ર૯-૧૪૮૭–૧૪૯૩ અને ૧૫૨૧ના લેખ છે. બીજા પણ ઘણા લેખે। હતા પરંતુ હમણાં અહીં છ ખારનું કા ચાલે છે તેમાં ઘણા લેખે દટાઇ ગયા છે, દાખી દીધા છે અને ટુરીએ ઉપર પલાસ્તર થવાથી કેટલાક માઇ ગયા છે. મદિરનાં પગથિયાં ઉતરતાં પગથિયાના પાછલા ભાગમાં જમણી તરફ્ આ પ્રમાણે લેખ છે. "संवत् ११३० (२०) वैशाखसुदि १३ नंदियणकचैत्यद्वारे वापी डिम्नी पिता सिवगणै । " સંવત્ ૧૧૩૦(૨૦)માં મદિર પાસે વાવ કરાવ્યાના આ લેખ છે. આ વાવ અત્યારે પણ મદિરથી ઘેાડે દૂર છે તેમજ ત્યાં લેખ પણ છે. આ મંદિરમાં અત્યારે ૬૮ લગભગ પ્રભુમૂર્તિ છે. ચક્ષયક્ષિણી વગેરે જુદા છે. અત્યારે જીર્ણોદ્ધાર ચાલતા હેાવાથી દેરીએની બધી મૂર્તિએ રગમ ડપમાં પધરાવેલ છે. મૂલગભારામાં બિરાજમાન અદ્ભૂત મહાવીર પ્રભુની પરિકર સહિતની એક જ મૂર્તિ છે. જાણે વૃધ્ધાવસ્થામાં સાક્ષાત વીર પરમાત્મા બિરાજમાન હૈાય એવી અદ્ભૂત આ મૂર્તિ છે. ગૂઢમ`ડપમાં ચાર મૂર્તિ છે અને રગમંડપમાં એ ગામલામાં એ મૂર્તિએ બિરાજમાન છે અને બીજા છે ગામલામાં એ ભગવાન બિરાજમાન થવાના છે. જીÍદ્વાર સારા થયે છે. મુંબઇના ગાડીજી મહારાજના મંદિર તરફથી અને મુંબઈના શ્વેતાંબર શ્રી સધ તરફથી મદદ સારી મલી છે. મેટા મદિર પાસે જ ચકેશીચે નાગ સે છે તે હકોકતને દર્શાવતા પ્રસ'ગની દેરી ઊંચી ટેકરી ઉપર છે. તીથ પ્રાચીન અને પ્રભાવિક છે. રાણકપુરનું પ્રસિધ્ધ મંદિર બંધાવનાર દાનવીર અને ધર્મવીર પારવાડ શેઠ ધનાશા અને રતનાથા પશુ આ નાંઢીયાના નિવાસી હતા. Page #390 -------------------------------------------------------------------------- ________________ -- - - ટાણ [ જેન તીર્થોના લેટાણા નાંરીયાથી દક્ષિણે ચાર માઈલ દૂર લેટા છે. તે સારો અને ગાડાં જાય તે છે. ટાણા ગામથી શા માઈલ દૂર આપનું મંદિર આવ્યું છે. ગામમાં રબારી અને રાજપુતની વસ્તી છે. મંદિરને પૂજારી ગામમાં રહે છે. પેસતાં નાકા ઉપર જ તેનું ઘર છે. યાત્રિકે મોડું થયું હોય તે અહીંથી મંદિરની કુંચી માટે પૂજારીને સાથે લઈ લે સારે છે. પહાડની તળેટીમાં આ સુંદર પ્રાચીન મંદિર આવ્યું છે. પેસતાં પ્રથમ સુંદર ધર્મશાળાના જમgી અને ડાબી બાજુ બે મેટા મેટા ઓરડા છે. પછી પગથિયાં . ચટી ઉપર જવાય છે. ઉપર પેસતાં જ શ્રી ભૂલનાયકજી શ્રી કષભદેવ ભગવાનની ભવ્ય અદભુત મૂર્તિનાં દર્શન થાય છે. સૂલ ગભારામાં પ્રથમ તીર્થપતિશ્રી આદિનાથ પ્રભુજીની પરિકર સહિતની અર ભૂત મરમ સૃતિ પ્રાચીન અને પરમ સાત્ત્વિક છે. પરિકરમાં ઇક-ઇ -કિન્નર વગેરેની અદભૂત રચના તે છે જ અને નીચેના ભાગમાં સિંહ હાથી અને ધર્મચક્ર પાસેનાં હરિયુગલ પણ સુંદર છે. મૂવનાયકજીની મૂર્તિ અઢીથી ત્રણ હાથ મેય અને ભવ્ય છે. બહાર રંગમંડપમાં પ્રાચીન કાઉસગીયાજી છે. આ બનને કારાગીયા પશ્વનાથજીના છે. આમાં ખાસ તે લોટ પછી કાઉસગીયાજીમાં છેતીની જે ખાઓ ઉતારી છે એનું શિપ તે અદ્દભૂત છે. તેમજ તીની કેર પણ સુંદર છે. તેમજ શ્રાવક શ્રાવિકા કિન્નર ચુગલ વગેરે પણ સુંદર છે. બન્નેમાં લેખ આ પ્રમાણે છે. જમણી બાજુના કાઉસ્સગીયાને લેખ ___" संवत् ११३७(०) ज्येष्ठ कृष्णपंचम्पां श्रीनिवृत्तककुले श्रीमदानदेवाचार्य x मुकुर्य कारित जिनयुग्ममुचमं ॥" ડાબી બાજુ શ્રી વીર પ્રભુની પરિકર સહિતની સુંદર મૂર્તિ છે. તેના કાઉસ્સગીયામાં નીચે પ્રમાણે લેખ છે. ९ संवत् ११४४ ज्येष्टवादि ४ श्रीनिवृत्तऋजुले श्रीमदानदेवाचार्याय गच्छ लाटाणकचंत्ये प्रागवाटवसीय श्रेष्ठिनाहीणे श्रेष्ठि टीत आमदेव तमोत्रा श्रीवीरबर्द्धमानस्वामी प्रतिमा कारिता-1" મંદિર દ્વારા થયેલે છે એક ઓરડીમાં સંવત ૧૮૬૦ ની શ્રી કૃષભદેવપ્રભુજીની ચરણપાદુકા છે. એની પ્રતિષ્ઠા શ્રી વિજયલમિસુરિજીએ કરી છે. યાત્રિએ સામાન સાથે રાખીને જ આવવું સારું છે. અહીં કોઈ પણ વસ્તુ નથી. અહીંથી પહાહ રાતે ચાર માઈલ દર રીચાણાજી તીર્થ છે. એક પહાડ જ Page #391 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ઇતિહાસ ]. * ૩૩૩ : દીયાણાજી તીર્થ છે. સાથે ભેમી જરૂર રાખવે. બીજે ગાડા રસ્તે છે તે લગભગ છ માઈલ હશે. આ રસ્તે સારે છે પરંતુ યાત્રિકેએ ભેમિ અથવા ચેકીયાત જરૂર રાખ. દીયાણાજી તીર્થ લેટાણાથી દીયાણા ચાર માઈલ છે. દીયાણાજીમાં શ્રી જીવિતસ્વામીની મૂર્તિ પ્રસિદ્ધ છે. આ તીર્થ અત્યારે પહાડની નીચે જંગલમાં આવ્યું છે. જંગલમાં મંગલ કરાવે તેવું આ સુંદર સ્થાન છે. સુંદર કિલ્લાની અંદર, સુંદર મંદિર અને ધર્મશાળાઓ છે. બાવન જિનાલયનું આ મંદિર પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મૂલનાયકછ શ્રી મહાવીર પ્રભુની સુંદર હૃદયંગમ પ્રાચીન મૂર્તિ છે. પરમ વિરાગ્યરસથી ભરેલી અમૃત રસને વષવતી આ મૂર્તિ જીવિતસ્વામીની મૂર્તિની ઉપમાને યોગ્ય છે. પરિકર પણ સુંદર અને મનહર છે. મૂલ ગભારામાં અઢીથી ત્રણ હાથની વિશાલ પરિકરવાની શ્રી વર્ણમાનસ્વામીની મૂર્તિ છે અહીં લેખ વગેરે કાંઈ નથી. બહાર બે કાઉસગીયાજી છે. બન્ને ઉપર નીચે પ્રમાણે લેખ છે. જમણી બાજુના કાઉસ્સગીયાજી નીચેને લેખ– संवत् १४११ (१६११ ) वर्षे प्राग्वाटज्ञातीय भे०कुयरामार्या , सहजु पुत्र श्रे०तिहण भार्या जयत् पुत्र रुदा भार्या वसतलदेवी समन्वितेन श्रीजिनयुगलं વારિત છે ડાબી બાજુના કાઉસગ્ગીયાજી નીચે આ પ્રમાણે લેખ છે. સંવત ૨૦૨૨ [૨૪૨૨] જે શ્રી પરમાણુંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે, એક માતૃકા પટ્ટક ઉપર પણ લેખ છે તેમાં સંવત્ ૧૨૬૮ માં નાણુકીયગચ્છના આચાચે પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિષ્ઠા સિંહસેને કરાવી છે. અહીં અત્યારે ૧૯ થી ૨૦ પ્રભુ મૂર્તિઓ છે. કાઉસ્સગીયાજી સહિત બાવીસ મૂર્તિઓ છે. ઘણી દેરીઓ ખાલી છે. અહીંની પ્રદક્ષિણાની દેરીમાં એક પરિકરની ગાદીમાં સં. ૯૯ ને ખરાખી લીપીને લેખ છે. મૂલનાયકજીની મૂર્તિ એવી સુંદર અને ધ્યાનમગ્ન છે કે સાક્ષાત્ યુવાનવયસંપન્ન વીરપ્રભુ ધ્યાનમાં બેઠા હોય. સ્થાન ધ્યાન કરવા લાયક છે. કેઈ જાય કે ધ્યાન કે ચગને માટે પરમ શાંત વાતાવરણ ઈચ્છતા મુમુક્ષુઓએ જરૂર લાભ લેવા જેવું છે અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તે આ પ્રદેશનાં શ્રાવક શ્રાવિકાઓનાણા, માલણું, ઉંદરા, સીવેરા, બામણવાડા, નાંદીયા, લેટાણા અને દીયાણાની યાત્રાની પ્રદક્ષિણા કરે છે. ચૌદશની સાંઝથી આ પ્રદક્ષિણા શરૂ થાય છે અને પૂર્ણિમાએ માલણ, ઉંદરા અને સીરામાં પ્રાચીન ભવ્ય મંદિરો છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ નીતામા : ૩૩૪ : [જૈન તીર્થાંના અપેારે-તા દીચાણાજી પહોંચી જાય છે. અહીં આવી, પૂજા–સેવા કરી, સ્વામીવાત્સલ્ય જમી રાત રહી એકમની સ્તુવારે પૂજા આદિ કરી, સ્વામીવાત્સલ્ય જમી ઘેર જાય છે. અહીં ચાર લુટારુતા ભય રહે છે. એટલે વાસણ પણુ તાંબાપીત્તળનાં નહિ પશુ માટીના વધુ વપરાય છે. યપિ અત્યારે મહુર જેવું નથી જ છતાં ચ ચાકીયાત જરૂર રાખવા. અહીંથી નીતેાડા છ માઈલ દૂર છે. નીતાડા જતાં રસ્તાથી ચાઢ દૂર એ ર્તાગ ઉપર શ્રી શાંતિનાથજીના પ્રાચીન મંદિરનુ ખ`ચિર છે. ત્યાં થાંભલા ઉપર ૧૧૪૪ ના લેખ છે. તેમજ મૂળભારે અને રંગમ ́ડપના દ્વાર ઉપર પણ પ્રભુમૂર્તિઓ છે. અહીંથી એક માઇલ દૂર કેર છે. કૈરથી એ માઇલ દૂર માંડવાડી અહીં નાનુ મદિર છે. ચંદ્રપ્રભુજીની મૂર્તિ છે. ૧૯૭૩માં ધનારીના શ્રીપૂજ મહેદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. મંદિર નાનુ પણ પ્રાચીન છે. ૧૯૭૩માં છ ખાર થયા ત્યારની પ્રતિષ્ઠા થયેલી છે. અહીં શ્રાવકનું ઘર નથી. રમારી, ભિલે, રાજપુતેની વસ્તી છે. અીંથી ત્રણુ માઇલ દૂર નીતાં છે નીતાડા અહીં બાવન જિનાલયનુ પ્રાચીન મ’દ્વિર છે. મૂલનાયકજી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી છે. મૂલનાયકજીની મૂર્તિ પ્રાચીન અને મનેાહર છે. અત્યારે ખાવનજિનાલયને બદલે ૪૧ કરીએ છે. મૂલનાયકજીના પરિકરની ગાદી નીચે લેખ છે / ભેંર્ ૧૧૦ × અહીં મૂલ ગભારામાં ત્રણ મૂર્તિએ છે. મૂલ ગભારાની બહારની પ્રથમ ચાકીમાં ચાર મૂર્તિ છે. અને બાજુમાં ઉપરના એ ગોખલામાં એ મૂર્તિ છે અને બે નીચેના ગાખવામાં એ મૂર્તિ છે. આા અને મૂર્તિઓ ખૂબ જ પ્રાચીન છે. કૈરીએમાં લેખા મલે છે જે આ પ્રમાણે છે. કૈરી નવેંબર ત્રીજામાં શ્રી બ્રહ્મશાંતિયક્ષની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે. " संवत् १४९१ वर्षे वैशाख शुदि २ गुरुदिने जक्षत्रह्ममूर्ति स्थापिता शुभं भवतु" આ સિવાય ખીંછ દેરીમાં સ. ૧૨૨૯, ૧૨૨ના લેખા છે. ૧૭૧૩ને પણ લેખ છે. અત્યારે ૪૧ દેરીઓમાંથી ૧૯ ઢીએમાં મૂર્તિ એક છે. બાકીની ખાલો છે. ૧પર૩ની એક ધાતુની પંચતીર્થી પશુ છે. સ. ૧૯૮૧માં ધનારીના શ્રીપુજ મરું દ્રસૂરિજીના ઉપદેશથી છીંખાર થયા છે, આના મેાટા લેખ પણ છે. અહીં શ્રાવકનાં ઘર ૪૦ છે. ધર્મશાળા, ઉપાશ્રય છે. ઢીયાણાજીથી નીતેાડાના ગાઠા રસ્તા તે સારી છે. નીતેાઢાથી ચાર માઈલ દૂર સ્વરૂપગજ થાય છે. અહીં સુંદર ધાતુ સ્મૃતિનુ ઘરમંદિર છે. મહાવીર જૈન ગુરૂકુલ ચાલે છે, ધર્મશાળા છે. સ્વરૂપશંજથી પેશ્વા, કાજરા થઈ પીંડવાડા જવું. બન્ને ગામેામાં શ્રાવžાનાં ઘર અને મતિ છે, તેમજ સ્વરૂપગજની પાસે ચાર માઇલ દૂર રાહીયા ગામ છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૩૫ : અજાણી અહીં ત્રણ મંદિર છે. ચિંતામણી પાર્શ્વનાથજી, આદિનાથજી અને મહાવીર પ્રભુનું. ચિંતામણી પાર્શ્વનાથજીના મેટાં મંદિરમાં પાછળના ભાગમાં શત્રુંજય, ગિરનાર, આબુ, પાવાપુરી, સમેતશિખર, અષ્ટાપદજી વગેરેના સુંદર પડે છે અને શ્રી સિધ્ધચક્રજીનું સુંદર મંદિર છે. મૂલ મંદિરના ગરા બહારના બારસાખ ઉપર ૧૨૫૮ અને ૧રર૮ ને લેખ છે. શ્રાવકેના ૧૨૦ ઘર છે. ધર્મશાળા અને ઉપાશ્રય વગેરે બધું સાધન સારું છે, શ્રાવકે બહુ ભાવિક છે. પીંડવાડાથી આગળ વધવું, પ્રથમ અજારીની યાત્રા કરી આવવી, પછી નાણાબેડા થઈ મોટી પંચતીથીમાં જવું પીંડવાડાથી ત્રણ માઈલ દૂર અજારી છે. અહીં ગામ બહાર બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી વીર પ્રભુની સુંદર પ્રતિમા છે. મૂલ ગભારાની બહાર નાણુકીય ગચછના આચાર્ય મહેન્દ્રસૂરિ અને શાન્તિસૂરિની પ્રતિમા છે. મૂર્તિ ઘણી જ સુંદર અને પ્રાચીન છે. પ્રદક્ષિણામાં પાછળના ભાગમાં સરસ્વતી દેવીની પ્રાચીન સુંદર મૂર્તિ છે. મંદિરથી શા-૨ માઈલ દૂર એક પહાડીમાં સરસ્વતીની દેરી છે. પ્રતિમાજી પ્રાચીન અને સુંદર છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજી સરસ્વતીની સાધના કરવા અહીં આવ્યા હતા અને દેવીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું એટલે લગભગ બારમી શતાબ્દી પૂર્વથી આ રથાન સરસવતી તીર્થરૂપે અને પ્રાચીન જૈન તીર્થરૂપે પ્રસિદ્ધ છે. અજારી પાસે વસંતપુર શહેરનાં ખંડિયેર છે. અજરીથી ૪ માઇલ લગભગ દૂર છે. ત્યાં પ્રાચીન જિનમદિરના ખડિયે અને ખડિત જિનમૂર્તિઓ છે. અહીંની ઘણી મૂર્તિઓ પીંડવાડા આવી છે અને પીંડવાડાના મદિરમાં વિદ્યમાન છે. “ વસંતપુરીમાં દેહરાં છરણ ખરાં, કાઉસ્સગે આદ્રકુમાર બાંભણવાડે સોહત મન મોહતેારે, વીર ચરણ આધાર.” (તીર્થમાથા પૂ.૯૭) પીંડવાડાથી નાણા છ કેસ-ગાઉ દૂર થાય છે. નાણા સ્ટેશનથી નાણા ગામ એક માઈલ દૂર છે. રસ્તે જગલને અને પહાડી છે લેમિયા વિના જવું ઠીક નથી. શ્રાવકેના ઘર છે, ઉપાશ્રય છે, ધર્મશાલા છે. સાધુમહાત્માઓએ પીંડવાડાથી છ માઈલ દૂર કસીવેરા થઈને ત્યાંથી છ માઈલ નાણુ જવું સારું છે અને રસ્તે પણ સારે છે. સીરા–પીંડવાડાથી છ માઈલ દૂર પશ્ચિમોત્તર દિશામાં આ ગામ આવ્યું છે. અહી એક સુંદર વિશાલ જિનમંદિર છે. અહીં સુંદર પાષાણની ૧૨ પ્રતિમાઓ છે. અહીના લેખે ઉપરથી 'માલુમ પડે છે કે ૧૧૯૮ મા અહી પ્રતિષ્ઠા થઈ છે. એક બીજો લેખ છે એમાં ૧૨૬૮ ને ઉલ્લેખ છે. આ એક પાત્રાલેખ છે. સીવેરાથી પાડી તે માલણું ૪ માઈલ દૂર છે. અહીં પ્રાચીન સુંદર મંદિર છે. અાથી ચામડી, ભંડાર થઈ બેડા જવાય છે, સીવેરાથી સીધુ નાણુ ત્રણ ગાઉ થાય છે. રસ્તે સારે છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ . . નાણા - [ન તીર્થના * * સુપ્રસિદ્ધ નાણકીય ગચ્છની ઉત્પત્તિ આ નાણા ગામથી જ થયેલ છે. નાણ કીય ગચ્છની ઉત્પત્તિ લગભગ હજારથી નવસો વરસ પહેલાંની છે. બારમી શતાબ્દિના પ્રારંભ કાલના તે નાણકીય ગચ્છના લેખે મલે છે. નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત મૂતિઓ-અજારી, પીંડવાડા અને પાટણના ભેંસપત વાડાના ગૌતમસ્વામીના મદિરમાં મૂલ પ્રતિમાજી જે છે તે પણ નાણકીય ગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિજીની પ્રતિષ્ઠિત છે. અજારમાં તે નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત ઘણું મૂર્તિઓ છે. અહીં એક મંદિરની આખી પિળ હતી. અત્યારે બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરમાં વિ. સં. ૧૯૦ર ને લેખ છે. संवत १३०२ फागुण शुदि ७ शुक्रे नाणास्थाने श्रे० कुलधरमार्या વારિરિ સુવડુત સફવરૃાહ...વાહ. (પ્રા લે. સં. ભા. ૨) મદિર પ્રાચીન પણ અધૂરું છે. મંદિરની બાંધણીની શરૂઆત વિશાલ મનિરના રૂપમાં થયેલી હતી પરંતુ પાછળથી ત્યાંના જૈન ઓસવાલે અને બ્રાહ્મણેને આપસમાં વિખવાદ થવાથી એસવાલ ગામ ખાલી કરી ચાલ્યા ગયા. સાથે ત્યાં એક ગધેડાના આકારને પત્થર બનાવી તેમાં લખ્યું કે કેઈ સવાલ આ ગામમાં ન આવે કે ન રહે, પાછળથી બ્રાહ્મણેએ જેન મન્દિરને કજે કરી શિવાલય બંધાવ્યું. થોડા વખત, પછી પિરવાલ જૈને અહીં આવ્યા. તેમણે જોધપુર સ્ટેટમાં કાયદેસર લડત ચલાવી ન્યાય માંગ્યો. આખરે મંદિર જેનેને જે થયુ. મદિરની જમીન, વાવ વગેરે બધુ પાછું જેનેને મળ્યું છે; અને આ સંબધી વિસ્તૃત લેખ અદ્યાવધિ મદિરના ભારવટીયા ઉપર વિદ્યમાન છે. - આ મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીર પ્રભુની બદામી રંગની રાા હાથ મટી સુંદર પ્રતિમા છે. એની પલાંઠીમાં લેખ છે તે આ પ્રમાણે છે. संवत् १५०५ वर्षे माघवदि ९ शनी श्रीनाणकीयगच्छे 'श्रीमहावीरવિ.પ્ર. ચીતિવિધિ () * મૂલનાયક શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમાજીની ચારે તરફ સુંદર પરિકર સહિત તેરણ બન્યું છે, જેમાં કારીગરી સુંદર છે અને તેમાં લેખ છે જે આ પ્રમાણે છે– संवत् १५०६ माघवदि १० गुरौ गोत्रवेलहरा उ० ज्ञातीय सा. रतनभार्या रतनदे पुत्र दूदा-वीरम-महपा-देवा-लूणा-देवराजादि कुटुम्बयुतेन श्रीवीरपरिकरः कारापितः प्रतिष्ठितः श्रीशान्तिसूरिभिः । નાણા એક વાર મોટું સમૃદ્ધિશાળી અને પ્રસિધ્ધ શહેર હતું. બેડા. નાણા અને બેડા બે સાથે જ બોલાય છે. બેઠા નાણાથી ત્રણેક ગાઉ દુર છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] • ૩૩૭ : રાતા મહાવીર અહીંની જનતા ભાવિક, ધર્મપ્રેમી છે. ઘણે ભાગ વ્યાપારી હેવાથી બહાર રહે છે. સુંદર બાવન જિનાલયનુ મન્દિર છે ધર્મશાળા, ઉપાશ્રય, લાયબ્રેરી વગેરે છે. સેમેશ્વર, દેસુરી થી ૪ માઈલ પૂર્વમાં આ ગામ આવ્યું છે. અહીં પ્રાચીન જૈન મંદિર બહુ જ સુંદર છે. મૂલનાયક શ્રી શાંતિનાથજી છે. ગડવાડની નાની પંચતીર્થમાં આ તીર્થનું સ્થાન મનાય છે. નાણા, બેડા, રાતા મહાવીર, સેવાડી અને સેમેશ્વર શાન્તિનાથ આ પાંચ ગામની નાની પચતીથી કહેવાય છે. હમણું સુંદર જીર્ણોદ્ધાર થયે છે ધર્મશાળા છે. રાતા મહાવીર આર. એમ. આર રેલ્વેના એરનપુરા સ્ટેશનથી પૂર્વ દિશામાં ૧૪ માઈલ દૂર વિકટ પહાડીઓની વચ્ચે આ તીર્થસ્થાન આવ્યું છે. તેમજ પગરસ્તે સેવાકીથી વિજાપુર જવાય છે. અહીં સુ ર જિનમ દિર છે ધર્મશાળા-ઉપાશ્રય છે. વિજાપુરથી રા માઈલ દૂર જ ગલમાં રાતા મહાવીરનું તીર્થ આવ્યું છે. અહીં સુદર પ્રાચીન ૨૪ જિનાલયનું ભવ્ય મંદિર છે ભગવાન મહાવીરદેવની સુંદર લાલ રંગની રો હાથ ઊંચી ભવ્ય મૂતિ મૂલનાયકજી છે. એટલે શ્રી રાતા મહાવીર તરીકે આ તીર્થ પ્રસિદ્ધ છે શીલવિજયજી પિતાની પ્રાચીન તીર્થમાલામાં લખે છે “ ઘોર સેવાડી–અહીં બસે ઘર જૈનેના છે બે મેટી ધર્મશાળાઓ છે, ઉપાશ્રય છે અને બજાર વચ્ચે જ બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. મલનાયકજી મહાવીર પ્રભુની નો હાથની સુદર દર્શનીય મૂર્તિ છે. આ મંદિર બારમી સદી બનેલું છે તેમજ ૧૨૪૪ના માઘ શુદિ ૧ રવિવારે પ્રતિષ્ઠિત કરેલી સડકછીય શ્રી યશોભદ્રસુરિજીની પર પરાના આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજીની મૂર્તિ પણ બિરાજમાન છે. આ સિવાયના અલીના મંદિરમાં ૧૧૭, ૧૧૯૮-૧૨૫૧, ૧૨૧૩ના પ્રાચીન લેખો છે, જેમાં દેરી બનાવ્યાના, દાનને લેખો છે તેમ કેટલીક દેરીઓની ભી તે ઉપર, થાંભલા ઉપર પણ લેખે દેખાય છે કિc ઘસાઈ ગયેલા–જીર્ણ છે વિ. સ. ૧૫૭૨ના લેખમાં મહારાજાધિરાજ અવાજના પુત્ર યુવરાજ કટકરાજ શાંતિદેવની પૂજા માટે દર ૮ ઇમ્સ આપતા તેને ઉલ્લેખ છે. અને આ દાન થાવસ્થંકદિવાકરી આપવાની વિપ્તિ છે વિ. સં. ૧૧૬૭ના એક લેખમાં મદિર માટે અમુક ખડેરોમાંથી અમુક ધન મળે તેનો પણ ઉલ્લેખ છે ગામ બહાર પશ્ચિમ દિશામાં પુરાણી વાવડીની પાસે શિખરબધ્ધ નવું સુંદર મદિર બનેલું છે જેમા ભવનાયક શ્રી વાસુપૂજા ભગવાન છે. તેમજ મદિરની પાસેથી એક છત્રીમાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ વગેરે . નાની મારવાડ અને મેટી મારવાડમાં ગામેગામ ભવ્ય મંદિરો છે. ઉપાશ્રય છે. શ્રાવની વસ્તી છે. સાધુ મહાત્માઓના વિહારમાં દરેક ગામે આવે છે. આ બધી મદિર-સ્થાને તીર્થ જેવા જ હોય છે પરતુ સ્થાના ભાવથી કેટલાનો પરિચય આપતા? ૪૩ Page #396 -------------------------------------------------------------------------- ________________ રાતા મહાવીર : ૩૮ [ જૈન તીર્થોને ga ર #=» લખે છે. આ શ્રી જિનતિલકસૂરિજીએ પિતાની તીર્થમાલામાં લખ્યું છે કે-હુથુડીમાં શ્રી મહાવીદેવનું મંદિર છે. કવિવર શ્રી લાવણ્યસમય પણ આ વસ્તુનું સમઘન કરે છે. જુઓ હતિકુંડ એહવું અભિધાન, સ્થાપિણ્ ગચ્છપતિ પ્રગટ પ્રદાન; મહાવીર કેરાઈ પ્રાસાદિ, બાજઈ ભુંગલ ભેરી નાદ.” શ્રી જિનતિલકસૂરિજીનું હર્યું અને કવિ શ્રી લાવણ્યસમયજીનું હરિતકુંડી એક જ સ્થાનનું નામ છે. જ્યાં ભગવાન મહાવીરનું ભવ્ય મંદિર છે. વિદગ્ધરાજાના ગુરુ શ્રી બલભદજીની આચાર્ય પદવી આ મહાન નગરીમાં થઈ હતી અને ત્યાર પછી તેઓ વસુદેવસૂરિજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. <રિતકી હુ શુડી એ પહેલાં કેડ રાજાઓનું રાજ્ય હતું અને તેઓ જનમ પાળતા હતા આમની અટક કથુડીયા કહેવાઈ. અત્યારે પણ મારવાડના બાલી, સાદડા સાંડેરાવ તેમજ મેવાડમાં પશુ કહ્યુંડીયા શ્રાવકે વિદ્યમાન છે. આ નગરી ઉપરથી હાકુ લ ગચ્છનું નામ પણ પ્રસિદ્ધ થયું છે રાતા મહાવીર પ્રભુના મદિરમા 6-તકુડો ગરછના આચાર્યની મૂનિ પણ બિરાજમાન છે. રાતા માવીરના મદિરમાં પ્રાચીન ચ = શિલાલેખ આ પ્રમાણે છે ॐ संवत १२९९. वर्षे चैत्रसुदि ११ शुक्र श्रीरत्नप्रभोपाध्यायशिष्यः श्रीपूर्णचन्द्रोपाध्यायैगलकद्वयं शिवणि न कारितानि सत्राणि ॥ સભામડપના એક થાંભલા ઉપર ૧૩૫ ના સંવતને લેખ છે. મંડપના બીજ થાંભલા ઉપર ૧૩૫ અને ૧૩૩૬ ના એમ બે જુદા જુદા થાંભલા ઉપર લેખો છે જેમા મદિરને દાન આપ્યાના ઉલ્લેખ છે. આ મદિરના અદરના દરવાજા ઉપર ૨ ફૂટ ર ઈચ પહોળા, ૧ ટ ૪ ઇંચ લાંબે એક શિલાલેખ હતે આ શિલાલેખ જોધપુરના મહારાજાની આજ્ઞાથી અજમેરના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યો છે. આ પઘરમાં બે પ્રશસ્તીઓ ખેલી છે પહેલી પ્રશસ્તી સૂરાચાર્યજીએ ૧૦૩૫ માં રચેલી છે તેમાં થોડો ગદ્ય વિભાગ અને ૪૦ શ્લેકે છે, બીજી પ્રશસ્તિમાં લગભગ ૨૧ લોકે છે. આ પ્રશસ્તિની રચના ૯૯ માં થયેલી છે. આમા કતનું નામ જણાતું નથી. પહેલી પ્રશસ્તિને સાર આ પ્રમાણે છે. કસ્મિકુંડીમા પિતાના ગુરુના ઉપદેશથી વિદગ્ધરાજે વિગ્રહરાજ) પોતાની ઉજવલ કીતિને જીતનાર એવુ ગગનચુંબી સુંદર મંદિર બનાવ્યું. જે - પરિતે જિનવિજ્ઞ પુનઃ, समनयमुनादिह भवाम्युघेरास्मन. । अनिम्पित योऽप्यय प्रथमीर्थनायाति, રીલિંપિગ મૂકgsign age in 3 Page #397 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] સુવર્ણગિરિ વિદધરાજાએ બનાવેલું મદિર જીર્ણ થવાથી સુંદર છોધ્ધાર કરાવી ૧૦૫૩ ના મહા શુદિ ૧૩ શ્રી રાષભદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી શાત્યાચાર્યજીએ કરી. અત્યારે આ મંદિરમાં શ્રી વિરપ્રભુની મૂર્તિ બિરાજમાન છે. આ પ્રાચીન ભવ્ય મંદિરને અત્યારે જીર્ણોદ્ધાર ચાલે છે. મદિરથી એક માઈલ દૂર હથુડી ગામ છે. ત્યાં થોડાં ભીનાં ઝુંપડાં છે. એક વાર આ પ્રદેશમાં સેકડે મંદિરના ઘટ વાગતા ત્યાં આજે પહાડો અને જંગલ જ છે. આ નાની પંચતીથમાં સ્વરૂપગજ, નીડા, દીયાણા, લોટાણા, નાદીયા, બામણ વાડજી, પીંડવાડા, અજારી, પુનઃ પીંડવાડા આવી નાણા-બેડા થઈ મોટી પચનીથીની યાત્રા કરવા જવું. એમાં ફાલના સ્ટેશનથી વરકાણાજી, નાડેલ, નાડલાઈ, ઘારાવ, મૂછાળા મહાવીર, સાદડી થઈ રાણકપુર થઈ પુનઃ સારી આવવું. ત્યાંથી વિજાપુર પાસે રાતા મહાવીર તીર્થની યાત્રા કરવી. ઉપરનાં દરેક સ્થાનોએ પ્રાચીન ભવ્ય મંદિરો છે, જે પરમ દર્શનીય છે. આ નાની મોટી અને પંચતીથની યાત્રા કરવા જેવી છે, સુવર્ણગિરિ મારવાડમાં આવેલા જોધપુરથી દક્ષિણ તરફ લગભગ ૭૦ માઈલ અને આર. એમ. રેલવેના એરણપુરા સ્ટેશનથી પશ્ચિમમાં ૩૮ માઈલ દૂર જાલેર પાસે જ સુવર્ણગિરિ પહાડ છે. જાલેર એ સુવર્ણગિરિની તલાટીમાં વસેલ કિલેબંધ સુંદર શહેર છે. જાહેરમાં કુલ ૧૧ ભવ્ય જિનમદિર છે. તેમાંના આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીરસ્વામી આ ચાર મદિર તપાવાસમાં આવેલાં છે ખરતરાવાસમાં પાશ્વનાથજીનું, ખાનપુરાવાસમાં મુનિસુવ્રતસ્વામીનું, ફેલાવાસમાં શ્રીવાસુપૂજય ભગવાનનુ, કાંકરીવાસમાં પાશ્વનાથજીનું અને માકક પાસેની “લવપિશાલમનુ જીરાવલા પાશ્વનાથનુ આમ કુલ નવ મદિરે શહેરમાં છે અને એક સુરજ પોલની બહાર વભદેવજીનું અને શહેરથી પશ્ચિમ તરફ પિણા માઈલ ઉપર ગેડીપાર્શ્વનાથજીનું આમ કુલ મળી જાલેરમાં ૧૧ જિનમંદિરે છે. જાલેરનું અસલી નામ જાવાલીપુર છે. જાલેર કયારે વસ્યું તેને પૂરો ઈતિહાસ નથી મળતું પરંતુ વિકમની દશમી શતાબ્દિ પછી અત્રે થઈ ગયેલ રાજવંશને ઇતિહાસ મળી આવે છે ખરો. જાલેર નવમી સદી પહેલાં ઉન્નત હતું એવા પણ ઉલ્લેખ મળે છે. शान्त्याचार्गसिपगाशत्म हो जादामियम । પશુ સારો છે ને ૩v In આ આખે રિલાલેખ વિસ્તૃત વિવેચન સહિત પ્રાચીન અને લેખ મા - બીજામાં શ્રી જિનવિજયજીએ આપેલ છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ સુયહુગિરિ : ૪૦ : [જન તીર્થ્રોના r આ જાલેરનુ પ્રાચીન નામ તવાલીપુર છે એવાં પ્રમાણે શિલાલેખા મળે છે. આ જાલેર પાસે સુવર્ણગિરિ-સેાનાગઢ પહાડ જ્યાં અત્યારે સુદર ત્રણ જિનમદિરે છે. ધ્રુવલ્લુંગિરિ ઉપર વિક્રમાદિત્યની ચેાથી પેઢીએ થયેલા નાટ્રુડ રાજાના સમયમાં શ્રીમહાવીરસ્વામીનું મદિર બન્યું તું. જેનું નામ · ચક્ષવસદ્ધિ ” કેતુ અને તેમાં મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન હની. આ મદિરની પ્રાચીનતાની સૂચના આપતી એક ગાથા શ્રી મેરુતુ ગાચાર્ય પેાતાનો વિચારશ્રેણીમાં આપે છે. Ef नवनवह लखण लढवा से सुबर्णगिरिसिहरे | नाइड निवकालीणं श्रुणि वीरं जक्खवसही ॥ " ભાવાર્થ—નશ્રાણુ લાખ રૂપિયાની સંપત્તિવાળા શેઠીયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન નહેતુ મળતુ ( અર્થાત્ ગઢ ઉપર અધા ક્રોડપતિએ જ રહેતા. ) એવા સુવળુંગિરિના શિખર ઉપર નાયુડરાજાના વખતના · ચક્ષવસતિ ' નામના દેહરામાં ભગવાન મહાવીરની સ્તુતિ કરે × આ નાહુઠ રાજા વિક્રમની ખીજી શતાબ્દીમાં વિ. સ. ૧૨૯ થી ૧૩૫ ની વચમાં થયેલ છે. અથાત્ ધ્રુવળુંગિરિ ઉપરનું મહાવીર ચૈત્ય ૧૮૦૦ વર્ષ પુરાણુ છે. ત્યારપછી ૧૨૨૧ માં મહારાજા કુમારપાલે પાર્શ્વનાથ ચૈત્ય યા કુમારવિહાર ચૈત્ય અધવ્યું. આ કુમારવિહાર બાવન જિનાલયતું મંદિર હતુ અને તેની પાસે જ અષ્ટાપનું મંદિર હતુ. મહેારાજા કુમારપાલે બધાવેલા આ કુમારવિહારના સંસ્કૃત શિલાલેખ શહેરના તેપખાનાના મડપની ગેલેરીમાં મળી આવેલ છે, જે આ પ્રમાણે છે 13 ચૈત્રત ૨૨૨૨ શ્રીસ ત્રાહિપુરીયાધર્માદિસ્થાપિ પ્રમુદ્રોદેમसुप्रियाधितगुरवराधीश्वर परमात् चौलुक्य महाराजाधिराज સીŞarretati श्री पार्श्वनाथ मत्प्रभुविचमहिने श्रीकवर विहाराभिधाने जैनये मविधिप्रवर्तनाय बृद्दष्टगच्छीयवादीन्द्र श्रीदेवाचार्याणं पक्षे आचम्द्रार्क સમતિ સંવત ૧૨૪૨.૪ આગળ લેખ લાંએક હેવાથી નથી આપ્યું. પરન્તુ મઠ્ઠારાજ કુમારપાલે સુવર્ણ ગિરિ ઉપર પાર્શ્વનાથ ચૈત્ય બધાવ્યુ હતુ તેના ઉપર તા આ લેખથી સારા પ્રકાશ પડે તેમ છે.ન આ સિવાય ૧૨૯૬ ના આમૂના લુણીગવસહીના લેખમાં પશુ ાલેરમાંના પાર્શ્વનાથ ચૈત્યના ઉલ્લેખ મળે છે. વિ. સ, ૧૩૬૮ માં અલ્લાઉટ્ટીને જાવાલીપુર ઉપર ચઢાઇ કરી છે અને તેણે * ઉપયુક્ત શૈાકમાં પાાંતર મળે છે કે “ સદ્દનિવાલિય ” આને અર્થ એવા ચાય છે કે થ્યા ત્રણુંર્ગાિર ઉપરનુ યક્ષવસતિ ચૈત્ય નાડ રાજાએ કરાવ્યું હતું. – આ આખા લેખ જૈન પત્રના ગમ્યાંકમાં પૃ. ૪૬ સુવર્ણગિરિ લેખમાં પ્રગટ થયેલ છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૪૧ . સુવણગિરિ સુવર્ણગિરિનાં મ શ ધ્વસ્ત કર્યાં છે. સુપ્રસિધ્ધ આષ્ટ્રનાં મદિરની સ્પર્ધા કરતાં કારણીવાળાં જિનમ‘દિશ થાડા જ વખતમાં ઉજ્જડ થઈ ગયાં, દહેરીએ અને કારણીવાળા ઘુમટના પત્થર સુદ્ધાં ત્યાંથી ઉપડી જતા ભગ્નાવશેષ જેવાં તેનાં શિખરા પ્રાચીનતાની સાક્ષી આપવાને માકી રહી ગયાં. પુનરુધ્ધાર-ઘણાં વર્ષો સુધી સુવર્ણગિરિનાં ધ્વસ્ત મદિરાના પુનરુદ્ધાર ન થયા. છેવટે જોધપુરના રહેવાસી અને જાલેર રાજ્યના સર્વાધિકારી મંત્રી જયમલજી હણેાત એક ભાગ્યશાઙી પુરુષ થયા. તેમણે જાલેારના પેાતાના અધિકાર દરમ્યાન વિ. સ. ૧૬૮૧, ૧૬૮૩ અને ૧૬૮૬ આમ ત્રણ વાર અજનશલાકાએ કરાવી હજાર જિનપ્રતિમાએ પ્રતિષ્ઠિત કરાવી, જેમાં વિ. સં. ૧૬૮૩ની પ્રતિષ્ઠા તપાગચ્છીય આચાય શ્રી વિજયદેવસૂરિ અને તેમના અનુયાયી સહજસાગરજીના શિષ્ય જયસાગરજીના હાથે કરાવી સેકડો વર્ષથી ઉજ્જડ થયેલાં સુવણુંગિરિનાં જિનમદિરામાં જિનપ્રતિમાઓને સ્થાપન કરી હતી જે અદ્યાવધિ વિરાજમાન છે પ્રતિષ્ઠા ઉત્સવામાં અને મદિરાના ઉધ્ધારમાં શેઠ જયમલજીએ અનગલ દ્રવ્ય ખર્યું હતું. સુવર્ણગિરિ અત્યારે સાવનગઢ જાલેરને કિલ્લા અને જાલેરના ગઢ આમ અનેક નામેથી ઓળખાય છે. જાલેરવાસીએ તેને ગઢ તરીકે અને બહારગામના મનુષ્ય જાલારના ગઢ આ નામથી એને વિશેષ ઓળખે છે. સેાવનગઢ આજ પણુ આ પ્રદેશના નેામાં તીરૂપે પ્રસિદ્ધ છે ભાદરવા વદ દશમે અને મહા શુદ્ધિ પં વર્ષમાં બે વાર મેળે ભરાય છે. ગઢ ઉપર ૧૦-૧૨ સસ્કારી માણુસા રહે છે. ઉપર જનારને ચીઠ્ઠી જરૂર લઇ જવી પડે છે નીચે ચીઠ્ઠી મલે છે. શહેરના નેત તરફના છેડાથી ગઢ ઉપર ચઢવાના રસ્તે શરૂ થાય છે. ચાર મેટા દરવાજા અને લગભગ રૃઢ માઈલ જેટલે ચઢાવ ચઢતાં ગઢની અંદર જવાય છે. ચેથા દરવાજાની અંદર પગ મૂકતાં જ સિપાઇ ચીઠ્ઠી માંગે છે ચેડે આગળ જતા જમણી તરફ ગગનચુમ્મી શિખરવાળા ભગવાન પડાવીરના મદિરના દર્શન થાય છે અને શેક પગલાં આગળ વધીને ડાબી તરફ જતાં છેક પાસે જ મિહનિષદ્યાના આકારનું અષ્ટાપદાવતાર ઊર્ફે ચે મુખજીનું અપૂર્વ દેહરૂ જડ્ડાઇ આવે ચામુખથી પૂર્વમાં અને મહાવીર ભગવાનના મદિરથી જરા ઇશાન તમ્ પાર્શ્વનાથજીનુ ં પ્રાચીન શૈક્ષીનુ` સૈન્ય આપણી નજરે ચઢે છે. આમાં મડ઼ાવીરસ્વામીનું મર્િ સુદર બે માળનું અને વિશાળ છે. દર્શકે ને તારંગાના મંદિરની યાદી આપે છે. ચામુખજીનુ મદિર કારણીમાં સુંદર છે અને પાર્શ્વનાથજીનુ મંદિર પ્રગીતતાનુ ભગ્ન કરાવે છે. ગઢમાં જૈન મદિરા ઉપરાંત રાજમહેલ, કેટલાંક સશ્કારી મકાન, શિવમ ત્રિ, ો ધર્મ શાળઓ, કે વાવડીઓ, ટાકાં, વીગ્મદેવકી ચુકી, મસીદ વગેરે તૈા લાયક ઇં ગઢ ઉપર રાતવાસે નથી રહેવાતુ-મરકારની મનાઇ છે એટલે યાત્રિકે શુંનપૂજન કરી પાછા આવી જાય છે. ચઢનાં દેઢ કલાક અને ઉતરતાં અધેા પાસ કક્ષકા Page #400 -------------------------------------------------------------------------- ________________ કારટા તી [ જૈન તીર્થાંના લાગે તેમ છે. ઉપર છત્રી કે ખેડી (પગમાં ચાંઢીનુ કડુ) લઈ જવાનો મનાઈ છે માટે ચઢનારે એ ખધુ નીચે જ મૂકીને જવાનું છે. શહેરમાં જાલેરના તાપખાનાનુ નિરીક્ષણ કરતાં પાચીન જૈન મશિની કારીગરીનેા અપૂર્વ નમૂને જણાશે જાલેર અને સુવર્ણગિરિની યાત્રા જરૂર કરવા ચેાગ્ય છે, ફાટા તીર્થં . ૩૪૨ : वृद्धस्ततोsभृत किल देवपूरिः १८ शरच्छते विक्रमनः सपादे १२५ । कोरण्टके यो विधिना प्रतिष्ठा शहूको व्यधाद् नाहमन्त्रि चेत्ये ॥ २४ ॥ વિક્રમ સવત ૧૨૫ માં મત્રી નાઝુડે કરાવેલ. મરમાં શ્રી વીરપ્રભુની ૧૮ મી પાટે થયેલા શ્રી વૃધ્ધદેવ રિજીએ કેરકનગરમાં પ્રતિષ્ઠા કરાવી આ જ વસ્તુ શ્રી ધર્મસાગરજી પશુ પેાતાની તપગચ્છપટ્ટાવક્ષીમાં સૂચવે છે. 46 ×× સક્ષરશઃ શ્રીવૃદ્વવેચક્ષુરિ; 1 ×+++1 શ્રીચીત્ત પંચનવત્યધિષ્ઠ५९५ (५९६) वर्षातिक्रमे नाहमंत्रिनिर्मापितप्रासादे प्रतिष्ठाकृत् । સત્તરમા પટ્ટધર વીર નિર્વાણુ સંવત ૫૫ મા સત્તરમા પટ્ટધર શ્રી તૃહૃદેવ સૂરિજીએ કારટમાં નાહડ મંત્રોકૃત મદિરમાં પ્રતિષ્ઠા કરાવી આ અને ઉલ્લેખાના આધારે આટલુ તે નિર્વિવાદ સિધ્ધ થાય છે કે લગભગ ૧૯૦૦ વર્ષ પહેલાં અહીં મદિર બન્યુ હતુ અને શ્રી નૃદેવસૂરિજીએ એની પ્રતિષ્ઠા કરાવી હતી ઉષકેશગચ્છની પટ્ટાવલીમાં આથો વધારે પ્રાચીન આ તીર્થં હાવાને-તીથ સ્થપાયાના ઉલ્લેખ મળે છે. શ્રી વીર નિર્વાણ પછી ૭૦ વખત પાર્શ્વનાથસતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીએ એશીયા નગરીમાં અને આ કારટક નગરમાં એક જ મુહૂને અને એક સમયે પ્રતિષ્ઠા કરાવી હતી * આ વૃદ્ઘર્દસૃ∞િ માટે પ્રભાવક ચરિત્રમા ઉલ્લેખ છે કે સપ્તતિ દેશમા કાટક નગર છે. વળી ત્યા શાસનની દૃઢ મર્યંત તાવનારુ એવુ શ્રી મહાવીર ચત્ય હતું ? જે સર્જનના આશ્રયપ હાવાથી કૈલાસ પર્વત સમાન ગેભતું હતુ. ત્યા વિદ્વાનેાના મુગટ સમાન અને લોકોના અંધકાર(અજ્ઞા)ને દૂર કરનાર એવા શ્ર' દેવચંદ્ર નામે ઉપાધ્યાય હતા. શ્રી સ་દેવરિ વારાણુસીથી મિક્ષેત્રે જવાની ઈચ્છાથી બહુ શ્રુતના પરિવાર સહિત ત્યા પધાર્યાં. પછી કેટલાક દિવસ ત્યાં રહેતા દેવચંદ્ર ઉપાધ્યાયને પ્રતિભેધ પમાડીને તેમણે ચૈત્ય વ્યવહાર મકાવ્યા એટલે તે પારમાર્થિક બા પ્રકારનું તપ તપવા લાગ્યા. આ આચાર્યમહારાજે તેમને મૂરિપદ પર સ્થાપન કર્યા અને તેઓ શ્રી દેવકુરિ એવા નામથી પ્રખ્યાત થયા, કે જેમનુ અદ્યાપિ વૃધ્ધા પાસેથી વૃદ્ઘદેવસૂરિ એવુ વિખ્યાત નમ્ સભળવામા આવે છે. એમની પાટે પ્રદ્યોતનસૂરિજી થયા અને એમના પટ્ટધર મહાપ્રતાપી શ્રી માનદેવસૂરિજી લધુશાન્તિના કર્તા થયા Page #401 -------------------------------------------------------------------------- ________________ - - - ઈતિહાસ ] ૩૪૩ : કેટા તીર્થ , કે રટાજીનાં પ્રાચીન નામ શિલાલેખના આધારે આ પ્રમાણે છે-કgયાપુર, કનકાપુર, કેલપુર, કેરંટનગર, કેરટપુર, કેરંટી. આ નગરની ૧૪ કકારની વસ્તુઓ પ્રસિદ્ધ ગણાતી હતી કણુયાપુર, કનકધર રાજા, કનકાવતી રાણી, કનયાકુવર, કનકેશ્વર મૂતા, કાલકા માતા, કાવી વાવ, કેદારનાથ, કઠુઆ તલાવ, કલર વાવ, કેદારિયા બામણ, કનકાવતી વેશ્યા, કેશરીયાનાથ, કૃણમદિર અત્યારે ૧૪ માંથી આ સાત છે-કાલિકા માતા, કાંબી વાવ, કેદારનાથ, કકુબા તલાવ, કલર વાવ, કૃષ્ણમદિર અને શ્રી કેસરીયાનાથ. અહીં એક દંતકથા પ્રચલિત છે કે-કેરટાજીમાં જ્યારે આનદ એકલાનું રાજ્ય હતું અને તેમના મહામાત્ય નહુડમંત્રી હતા તેમણે નીચેનાં પાંચ સ્થાને મહાવીર પ્રભુની સેવામાં–મદિરને અર્પણ કર્યા હતાં. કાલિકા દેવલ, ખેતલા દેવલ, મહાદેવ દેવલ, કેદારનાથનું મંદિર અને કાંબી વાવ અત્યારે એક કાંબી વાવ પ્રભુસેવાના હક્કમાં છે એક સમય એ હને કે આ નગર બહુ જ જાહેરજલાલી અને આબાદી ભેગવતુ હતુ લગભગ વિ સં. ૧૫ માં શ્રી વૃદ્ધદેવસૂરિજીએ ત્રીસ હજાર અને પાંચસે જૈનેતર કુટુઓને પ્રતિબોધ આપી જેનધમ બનાવ્યા હતા. નાહડ મત્રીને પણ તેમણે અહીં જ પ્રતિબધ આપી જૈનધમાં બનાવેલ હ તેમજ ચામુંડાદેવીને પણ સૂરિજીએ અહિસાનાં અમી પાયાં હતા. આ કોરટ નગરમાથી કોરટક ગચ્છ નીકળે છે જેમાં અનેક પ્રભાવિક આચાર્યો થયા છે. આ ગચ્છના સ્થાપક પાર્શ્વનાથસંતાનીય શ્રી રત્નપ્રભસૂરિજીના લઘુ ગુરુમધુ શ્રી કનકપ્રભાચાર્યજી હતા. ત્યાર પછી વિ. સ. ૧૫૨૫ લગભગમાં કેરટ તપા નામની એક શાખા પણ આ ગચ્છમાંથી નીકળી છે સત્તરમી સદી સુધી આ શાખા વિદ્યમાન હતી. કેરેટનગર અત્યારે તે નાનું ગામડુ છે. ૬૦-૬૫ જેના ઘર છે. ઉપાશ્રય છે, ધર્મશાળા છે અને ચાર શિખરબદ્ધ સુદર જિનમદિરે છે. મદિરોને પરિચય આ પ્રમાણે છે – ૧. ચાર મંદિરોમાં સૌથી પ્રચીન અને ભવ્ય મંદિર શ્રી મહાવીર પ્રભુનું છે તે ગામથી ૦૧ ગાઉ દૂર છેઆપણે એ ગળ જોઈ ગયા તેમ આ મદિરની મૂલસ્થાપના શ્રી વીર નિર્વાણ પછી ૭૦ વર્ષે શ્રી રત્નપ્રભસૂરિજીના હાથે થઈ છે. ત્યાર પછી અનેક જીર્ણોદ્ધાર થયા છે, પરન્ત વિ સ ૧૭૨૮ માં તપાગચ્છીય દાદા શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પર પગના સમુદાયના પટ્ટધર શો વિજયમસૂરિજીના આનાથી જયવિજયજી ગણિજીએ મૂલપ્રતિમા ખડિ વરાથી દ્વાર કરાવી નવન સદર શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ સ્થાપી, જેને લેખ પ્રમાણે છે– "संवत १७२८ वर्षे श्रावण सुदि १ दिने भट्टारक श्रीविनयममरीश्वरराज्ये श्रीकोररानगरे पंडित श्री ५ श्री श्री जयविजयगणिना उपवधी मु. Page #402 -------------------------------------------------------------------------- ________________ કેટા તીર્થ ૩૪૪ : [ જૈન તીર્થોને जेता पुगसिंगभार्या, मु. महारायमिंग मा. सं. बीका सांवरदास की. उधरणा. . ને, મા. જામ, તા. રાધા, મા. રણમાં, સા. છાંગા, સા. નારાયણ, सा. कचरा प्रमुख समस्त संग मेला हूइने श्रीमहावीर पचासण बहसार्या छे. लिखित गणि मणिविजय. केसरविनयेन । बोहरा महबद सुन लाधा, पदमा लखतं समस्त संघ नई मांगलिकं भवति, शुभं भवतु ॥" પરંતુ અત્યારે આ પ્રાચીન મૂર્તિ મૂલનાયકજી નથી. એના બદલે અહીંના સંઘે પાછળથી જે નવી મૂર્તિ બિરાજમાન કરી તે મૂલનાયક તરીકે અત્યારે વિદ્યમાન છે. ૨. આ સિવાય તેરમી સદીનું બનેલું એક મંદિર છે. ઉપદેશતરંગિણીમાં કેરટના મદિર માટે આ પ્રમાણે એક ઉલ્લેખ મળે છે. " एकदा कोटपुरे श्रीवृद्धदेवमूरो विनमात्सं १२५२ वर्षे चातुर्मासी स्थिताः नत्र मंत्रीनाहडी लघु भ्राना मा. लिस्तयोः पू. कुटुभ्वानाञ्च प्रतिबोध मंत्रिणा दृढवमेरंगग ७२ जनविहाराः नाडयमहीनमुखाः कारिताः करंटकादिपु, प्रतिष्ठिता श्रीदेवमरिमिः सं. १२५२ वर्षे मंत्रिणा यावज्जीवं जिनपूजाधभिग्रहो गृहीतः भोजनस्य प्राक् | " ઉપદેશતરંગિકારે ૧૨૫૨ મા વૃધ્યદેવસૂરિ અને મત્રો નાહડની જે ઘટના રજૂ કરી છે તે અને વિ. સ. ૧૨૫ ના શ્રી વૃધ્ધદેવસૂરિ અને મંત્રી નાહડ જુદા જ સમજવાના છે ૧રપર મા થયેલા નાહડ મત્રી અને તેમના લઘુ બધુ સાલિગે કરાવેલ મદિર, આ આદિનાથજીનું મંદિર હોય તેમ સંભવે છે. આ મૂતિ પણ ખડિત થવાથી સં. ૧૯૦૩ માં નવી મૂર્તિ સ્થાપેલી છે તે અત્યારે મૂલનાયક છે. લેખ આ પ્રમાણે છે. " संवत १९०३ शाके १७३८ प्रवर्तमाने माघशुक्लपञ्चम्यां भृगो कोरटा महाजन ममस्त श्रेयोऽयं श्रीऋषभजिनवित्रं का. देवसूरगच्छे श्रीशान्तिसागरमूरिमिः प्र. सागरगच्छे" મૂલનાયકની બન્ને બાજુ મોટી મોટી આદિનાથજી તથા શાંતિનાથજીની મૃતિઓ છે. બહારના રગમ ડપમાં પણ મૂતિઓ છે. ૩. મે મદિર ગામમાં છે. આ મંદિર કયારે બન્યું તેને ઉલ્લેખ નથી મલતે છતાં પ્રાચીન તો છે જ એમાં ને સંદેહ જ નથી એક નવ ચાકીના ખંભા ઉપર “ આ જાત્રા” વંચાય છે. મહાવીર મંદિરમાં પણ આવા અક્ષરો વચાય છે. આથી એમ લાગે છે કે મત્રી નાહડના કુટુમ્બીએ આ મંદિર બનાવ્યુ હોય Page #403 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૩૪૫ ઃ કારટા તીથ આ મદિરના જીĪાર સત્તરમી સદીમાં કારટાનિવાસી નાગાતરા ગાત્રીય જૈને કરાવેલ છે. અવારનવાર જીગેાધ્ધાર થતા જ રહ્યા છે. અહીંની નવ ચાકીના થાંભલા ઉપર સંવત્ વિનાના લેખે! વચાય છે પણ સરૈવત ન દેખાવાથી અહીં નથી આપ્યા. અહીં મૂલનાયકજી પહેલાં શ્રી શાન્તિનાથજી હતા. અત્યારે શ્રી પાર્શ્વનાથજી મૂલનાયક છે. અન્ને બાજુ શ્રી શાન્તિનાથજી બિરાજમાન છે. બાહ્ય મદ્રુપમાં પણ બીજી નવીન મૃતિયા છે. ૪. આ મદિર ગામના પૂર્વના કિનારા તરફ આવેલુ છે. અહીંના મૂલનાયક શ્રી ઋષભદેવજી છે. અને માજી શ્રી સંભવનાથ અને શાન્તિનાથજીનાં કાર્યા સગસ્થ સુંદર બળ છે. આ બિંબ ૧૧૪૩ માં ગૃહ ગચ્છીય શ્રી વિજયસિંહસૂરિજીના હાથે પ્રતિષ્ઠિત કરાયેલાં છે. આ ત્રણે મૂર્તિયે મહાવીર પ્રભુના મદિરના છણ ખાર સમયે મન્દિરના કાટ સુધરાવતાં એક માટીના ઢેરા નીચેથી ૧૯૧૧ માં નીકળ્યાં છે અને બાદમાં ૧૯૫૯ માં અહીં સ્થાપન કરેલ છે. અહીં આ સિવાય નાની મેટી બીજી ૫૦ મૂર્તિએ આજુબાજીમાંથી નીકળી છે તે સ્થાપેલ છે. મદિર સુંદર, વિશાલ અને ભષ્ય છે, નગરથી બહાર માઁદિરાનાં ખ'ડિયેરા, થાંભલા, ટીલા ઘણાય છે. જેસલમેરના કિલ્લાના શ્રી શાન્તિનાથજીના મંદિરની એક પ્રશસ્તિ કે જે ૧૫૮૩ માં દેવતિલક ઉપાધ્યાયે લખી છે તેમાં સૂચના છે કે~ उकेशवंशे श्रीशंखवाल गोत्रे सं० आंबा पुत्र सं० केाचर हुया जिus कारंटs नगरि अने संखवाली गामई उत्तंग तेारण जेनप्रासाद कराव्या. આગળ તેમાં વર્ણન આવે છે કે કેરટામાં એટલુ' દાન આપ્યુ છે કે જેથી 'કર્ણ' દાનીની ઉપમા લીધી. આવા દાનવીરા અહીં થયા છે. કેારટાજી પ્રાચીન તીર્થ છે. એ માટેના ઘેાડાં વધુ પ્રમાણેા પણ આપુ છુ, ધારા નગરીના સુપ્રસિધ્ધ પરમાં તપાસક મહાકવિ ધનપાલ કે જેમણે સત્યપુરીય મહાવીર ઉત્સાહું અપભ્રંશ પ્રાકૃત ભાષામા બનાવેલ છે તેમણે ખીન્ન તીથે સભારતાં વાટને પણ સંભાર્યું છે. આ સ્તવન ૧૦૮૧ લગભગ બન્યું છે. કવિ મેડ(મેઘ) ૧૪૯૯ માં રચેલી પેાતાની તીર્થમાળામાં #rea' aખે છે. ૫. શીલવિજયજી પેાતાની તીર્થમાળામાં લીàાદ મારુ' લખે કે મી જ્ઞાનવિમલસૂરિજી પેાતાની તીર્થંમાલામાં ટર્ સૌયાતનામો થીર' લખે છે. ૪૪ Page #404 -------------------------------------------------------------------------- ________________ કેસ્ટા તીર્થ : ૩૪૬ : [જેન તીર્થોને છેલે વીસમી સદીના મહાન વિદ્વાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી પણ પિતાના જૈન તત્ત્વદર્શમાં લખે છે— "एरनपुरा की छावनी से ३ काश के लगभग कारंट नामा नगर उजड पड़ा है जिस जगा कारटा नामे आज के काल में गाम वसता है । यहां भी श्री महावीरजी प्रतिमा मंदिर की श्रीरत्नप्रभसरिजी की प्रतिष्ठा करी हह अब विद्यमान कालमें सोममन्दिर खडा है." કલ્પમલિકાની ટીકામાં અને રત્નપ્રભસૂરિ પૂજામાં પણ આ તીર્થની શ્રી રત્નપ્રભસૂરિજીએ કરેલ પ્રતિષ્ઠાને ઉલ્લેખ છે. કેરંટ ગચ્છના આચાર્યોની પ્રતિષ્ઠાની મૃતિઓ ૧૪૦૮ આબૂના વિમલવસહીમાં છે, જે પણ કેરટની પ્રાચીનતા જ સૂચવે છે. અહીં અજેન દેવસ્થાને પણ પ્રાચીન છે. કેરટાછમાં કાતિક શુદિ પૂર્ણિમા તથા ચિત્રી પૂર્ણિમાના બે મોટા મેળા ભરાય છે, જેમાં હજારો યાત્રિકે આવે છે. આગળ જણાવ્યા મુજબ જમીનમાંથી જે મૂર્તિઓ નીકળી છે તેમાં ધાતુ મૂતિએ ૪૦ છે. ૧૨૦૧ થી તે ૧૫૪૭ સુધીના લેખે છે અને તેના પ્રતિકાપક આચાર્યોમાં દેવસૂરિજી, શાંતિસૂરિજી, જmગસૂરિ વગેરે પ્રતિષ્ઠિત પ્રસિધ્ધ આચાર્યો નાં નામે છે. તીર્થસ્થાન શાંતિનું ધામ અને યાત્રા કરવાલાયક છે. કેરટાજી એરપુરા છાવણ રોડથી ત્રણ ગાઉ દૂર શિવગંજ છે. શિવગંજમાં સાત સુંદર મદિર, ૪ ધર્મશાળા, બે ઉપાશ્રય, આદર્શ જૈન વાંચનાલય અને ૬૦૦ ઘર શ્રાવનાં છે. શિવગંજથી કેરટાજી ત્રણ ગાઉ થાય છે. જાકેડાજી-આવી જ રીતે શિવગંજથી અઢી ગાઉ દૂર જાકેડાજી તીર્થ છે. આ તીર્થસ્થાનમાં અત્યારે મૂલનાયક શ્રી શાન્તિનાથજી છે પરન્ત પરિકરમાજોલેખ છે તેમાં તે શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિનું પરિકર છે એમ લખ્યું છે. “વિ સ. ૧૫૦ માં શ્રી યક્ષપુરીચ નગરમાં, તપાગચ્છીય કો સેમસુંદરસૂરિજી શિષ્ય શ્રી જયચંદ્ર સૂરિજીએ મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની મતિના પરિકરની પ્રતિષ્ઠા કરાવી.” જાકોડાજી જતાં સુમેરપુર અને ઉંદરીનાં પણ દર્શન કરવા યોગ્ય છે. તેમજ શિવગંજથી ઢા ગાઉ ચૂકી ગામ છે ત્યાંથી એક ગાઉ દૂર રાહબર તીર્થ છે. શ્રી વીર પ્રભુનું પ્રાચીન ભવ્ય મંદિર છે. આવી રીતે શિવગજની નજીકમાં કેરટાજી, જાતાજી અને રાહબર ત્રણ તીથ છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૪૭ : નાકાડાજી આ તીર્થં સ્થાન મારવાડ દેશના માલાની પરગણાના ખાલેાતરા રેલ્વે સ્ટેશનથી ૩ ગાઉ દૂર છે. આનુ પ્રાચીન નામ વીરમપુરનગર અથવા મેવાનગર હતુ. આ ગામની ચારે તરફ નાની નાની ટેકરીઓ આવેલી છે. કહેવાય છે કે એક વાર કાઈ રાજાના વીમસેન અને નાકારસેન નામના બે પુત્રા પેાતાની રાજધાનીમાંથી નીકળ્યા અને પછી તેમણે પેાતાના જ નામ ઉપરથી વીરમપુર અને નક્કોરનગર વસાવ્યું. આગળ ઉપર અને ભાઇઓએ જૈન ધર્મ સ્વીકારી પેાતાના નગરામાં બાવન જિનાલયનાં બે ભવ્ય મદિરા બધાવ્યાં. એકમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન અને ખીજામાં શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમાની શ્રી સ્થૂલિભદ્રસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ નક્કોરનગર એ જ વમાનનુ નાકાડા અને વીરમપુર નાકાડાથી ૨૦ માઇલ દૂર ગામડું' છે, જ્યાં એકલાં ખડેશ અત્યારે વિદ્યમાન છે. નાકાડાછ જ્યારે નાકાડા તીના કારખાનાની એક યાદીમાં જુદી નાંધ મળે છે. તેમાં લખ્યું છે કે tr વિક્રમ સૌંવત ૯૦૯ માં વીરમપુરમાં ૨૭૦૦ જૈનેાનાં ઘર હતાં. આ વખતે વીરમપુરના શ્રાવક તાતેગોત્રીય શા હરખચંદ્રજીએ અહીંના મદિરના જીર્ણાંશ્વાર કરાવી શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમા મૂલનાયક તરીકે સ્થાપ્યાં, અને પ્રથમના મૂલનાયક શ્રી ચંદ્રપ્રભજિનને ભેાંયરામાં ભડારી દીધાં. સંવત ૧૨૨૩ માં મહુાવીર પ્રભુની મૂર્તિ ખ'ડિત થવાથી ફરીથી જીર્ણોધ્ધાર કરાવી બીજી વાર પણ શ્રી મહાવીર પ્રભુની મૂતિ મૂલનાયક તરીકે સ્થાપ્યાં. વળી વિ. સ` ૧૨૮૦ માં આલમશાહે આ નગર ઉપર હટ્ટો કર્યાં, નગર લૂટયું. અને મંદિરે પણ તાડયાં. ત્યાંથી એ ખાદશાહ નાકેારા પણ પહેાંચ્યા. ત્યાંના રૈનાને ખબર પડવાથી પહેલેથી જ સાવધ ખની નાકારા જિનાલયની શ્રી પાર્શ્વનાથ આદિ ૧૨૦ મૂર્તિએ નાકારાથી બે ગાઉ દૂર કાલિદ્રકુમાં જઇને મૂર્તિએ સતાડી દીધી. બાદશાહે નગર તેયુ, લૂટયું" અને મંદિરને ખાલી જોઈ તેાડાવી દીધુ. ખસ નાકેારા નગરની દુર્દશા શરૂ થઈ. લેાકેા ગામ છેડીને ચાલ્યા ગયા. પાછળથી વીરમસેનકારિત વીરમપુરનુ મદિર જીશી થઈ ગયુ હતુ તેને છટાર કરાવી, મંદિર ફરીથી તૈયાર કર્યું. પરન્તુ મૂર્તિએ ન્હાતી મળતી. આમાં એક વાર નાકારાના એક જૈનને સ્વપ્નું` આવ્યું કે “ કાલીદ્રહમાં ૧૨૦ પ્રતિમાઓ છે એને દ્વાર કાઢવાનુ વીરમપુરના સંઘને સૂચવેા. પેલા શ્રાવકે વીરમપુરના જૈતાને ખબર આપ્યા.એ સ્થાને ખાવામા આવ્યું અને ત્યાંથી ૧૨૦ પ્રતિમાએ બડ઼ાર કાઢી પછી સ થે ઉત્સવપૂર્વક ૧૪૨૯ માં મંદિરમાં પધરાવી, એમાં મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજી સ્થાપ્પા અને બીછ મૂર્તિઓ પણ યથાસ્થાને પધરાવી, બસ ત્યારથી આ નગરનુ નામ નાકેારા પ્રસિધ્ધ થયું જે અત્યારે નાકેારા—નામેાડા તરીકે પ્રસિધ્ધ છે, " '' 19 Page #406 -------------------------------------------------------------------------- ________________ ના હાજી : ૩૪૮ ? [ જૈન તીર્થના વર્તમાનમાં નાકોડાજીમાં સુંદર કારીગરીવાળા વિશાલ ભવ્ય અને ઉન્નત ત્રણું જિનમંદિરમાંથી શ્રી નાડ પાર્શ્વનાથજીનું મંદિર મોટું, ભવ્ય અને સુંદર કલાના નમૂનારૂપ છે. ચૂલનાયક શ્રી પાશ્વનાથની પ્રતિમા લગભગ બે ફુટની છે અને બન્ને બાજુની બે પ્રતિમાઓ પણ દેહ પણ બે પુટની છે. પ્રતિમાઓ સુંદર, દર્શનીય અને પ્રાચીન છે, સંપ્રતિ રાજાના સમયની આ કૃતિઓ કહેવાય. છે. આ પ્રતિમાઓ, ઉપર કહેવાયું તેમ, અહીંથી દશ કેશ દૂર રહેવાના કેડા ગામના કેદી(નાગડુંદ)થી લાવીને અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ પાપહર મને હર મૂતિઓનાં દર્શન કરીને કવિવર શ્રી સમયઝુંદરજીએ ભક્તિવશ ગાયું છે કે – જાગતા તીર્થ પાર્શ્વપઠ, જહાંમાં ત્રિવે જાવ ; સુઝને નવદુખથી છેડોનિત નામ જપ શ્રીનાકેડે. મદિરના દક્ષિણ ભાગર તરફ એ મેટાં ચર છે, જેમાં વિક્રમની બારમી સઢીથી તે સત્તરમી સદી સુધીની મૂર્તિઓ છે. એક કાઉસ્સગીયા ઉપર વિ. ૪. ૧૩૦૩ ને લેખ છે. આ તીર્થ શ્વેતાંબર મૂર્તિપૂજક પલ્ટીવલ સંઘનું અને તાંબરીય પgિવાલ રાચ્છના આચાના ઉપદેશથી બન્યું હોય એમ અર્ડના શિલાલેખે ઉપરથી જણાય છે. આ તીર્થનાં દર્શન કરી નિર્વિવાદ એટલું ને સિદ્ધ થાય જ છે કે પટ્ટીવલે વેતાંબર જેને હુતા આ તીર્થમાં લેખે તે ઘણા છે, પરંતુ તંત્ર શુના ભયથી માત્ર બે જ તે આપું છું "स्वस्ति श्रीजग्रामगन्ताम्युदयश्च संवत १६७८ वर्षे शांक १५४४ प्रत्तेमानं हितीय आपाढसुदि २, दिन रविवार राउल श्रीजुगमालजि विजयगये श्रीपरकीयगच्छ मट्टारकश्री यशादेवप्रिनिविजयमाने श्रीमहावीरवत्ये श्रीसंघेन चतुष्किका कारिता श्रीनाकोडापाचनायप्रसादान, शुमं मवतु उपाध्यायश्री कलशेखरशिप्य पं. सुमतिशेखरण लिखित श्रीछात्रहक देवोखरनि संवन कागपिता सूत्रधार फुजलग्राउझांझा घटिता उत्रतकवरी" ૧. કેટલાક એમ કહે છે કે નાની પાસેની નદીના કિનારે એક મકાન હ. તે મકાન પડી જવાથી તેમાંથી સ્ત્ર નિં પ્રઢ થઈ હતી. ૨. એક સાયરામાં ચાર મૂર્તિ છે બીજા ચરામાં શ્રત વર્તઓ છે. કારીયા બહુ જ ઠંદર અને દર્શનીય છે. ધર્મરાન માસિકમાં રામનાં હજી લે આવી ગયા છે તેને નલરના લેખસંગ્રહમાં, જિનવિજ્યવ્રપાન શિલાલેખ સંગ્રહ mગ બીજામાં અને પટ્ટાવાળા વગેરેમાં આવી ગયા છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૪૯ : નાકોડાજી બીજો લેખ 44 संवत् १६८२ वर्षे आपाढशुदि ६ सोमवारे राउल श्री जुगमालजिराज्ये श्रीपल्लियगच्छे श्रीसंघेन श्रीपार्श्वनाथचेत्ये नंदीमंडपकारापिता उपाघ्यायश्री सिंहले खितं सूत्रधार मेधा, सुत्र तारा कारीगर करमा शुभं भवतु श्रीसंघस्य श्रियेऽस्तु " આ મદિરને દરવાજો ૧૬૨૧માં ન્યાના લેખ છે. ૨. આ સિવાય ખીન્નુ મદિર શ્રી ઋષભદેવજીનું છે. આ મંદિર લક્ષ્મીબાઈએ અંધાવેલું હાવાથી લક્ષ્મી( લછી )ખાઇનું મ દ્વિર કહેવાય છે. મૂલનાયક શ્રી ઋષભદેવજીની પ્રતિમાજી લગભગ ત્રણ પુટ ઊંચી ભવ્યમૂર્તિ છે. બન્ને બાજુ લગભગ એ પુટની બદામી રંગની સુંદર પ્રતિમાએ છે. આ મદિરમાં લગભગ ૩૫ મતિ છે, માઁદિરની ડાખી માજી સુદર મજબૂત ભાંયરું છે. મૂલમદિર સિવાયના બાકીના હિસ્સા વીરમપુરના સંઘે પાછળથી બનાવેલ છે, જેના શિલાલેખ આ પ્રમાણે'છે, संवत् १६६७ वर्षे शाके १५३३ वर्तमाने द्वितीय आषाढ शुदि ६ दिने शुक्रवारे उत्तराफाल्गुनी नक्षत्रे राउलश्री विजयसिंहजिविजयराज्ये श्रीविमलनाथप्रासादे तपागच्छे भट्टारक श्री पू. श्री विजयसेनमूरिविजयराज्ये आचार्यश्रीविजयदेवमूरिविजयराज्ये श्रीविरमपुरवासिसकल श्रीमंघकारापिता शुभं भवतु सुत्रधारकसना पचाइणकेन कृता, मुनिसाजिदासेन लिखितं श्रेयोऽस्तु " ૧ આ મદિર માટે એ પ્રકારની કિવદન્તી ચાલે છે. “ લક્ષ્મી નામની એક ગરીબ વિધવા કે જે વીરમના વાસી માલાશાહ સ`લેચાની બહેન થતી હતી. એક વાર પેાતાની ભાભી સાથે પાણી ભરવા ગઈ, ત્યાં લક્ષ્મીએ જલ્દી જલ્દી પાણી ભરવા માંડયુ. ભાભીએ ટાંણા મારતાં કહ્યું કે આટલી શી ઉતાવળ ? તમારે તે કંઇ મંદિર બનાવાની ઉતાવળ છે કે આટલી જાદી કરી હા. લક્ષ્મીબાઈથી આ ઉપાલભ સદ્ગુન ન થયા. ધેર આવી ચેવિદ્યારા અટ્ટમ કરીને દેવની આરાધના કરી, દેવતા પ્રસન્ન થયા અને દેવની કૃપા‰ ઉત્તમ શીલાવટાને ખેલાની સુંદર મંદિર નાણ્યું. અને તપાશ્ત્રીય આચાય થી હેવિમલ સૂરિજીના હાથે' પ્રતિષ્ઠા કરાવી છે. ખીજી કિંવદન્તી પ્રમાણે લક્ષ્મીાદ લાખ રૂપીની માલીક હતી પત્તુ ને પુત્ર ન હતા. શ્રી હેમવિમ સૂરિજીના ઉપદેશથી એની લક્ષ્મી સત્કાર્યમાં ખર્ચવાની જેની ભાવના થઇ. ગગનચુમ્બી સુર કલામય ૧૫ નિમદિર નધા" અને વિસ, ૧૫૬૮ના વા ૬ ના તપાગચ્છીય ાચાય વ થી દુવિમલ્ટિના વાદ્ય થી અમદેવજીની સુ પ્રતિમાની પ્રતિકા વીતે મૂળના સ્થાપ્ના અતવ ઞ ૧૫૯માં કરે છે ? શાકાના ૧૫૦૦ ૧૩ ના, Page #408 -------------------------------------------------------------------------- ________________ નાકોડાજી (જેન તીર્થોને બહારની ચેકીની પાટ ઉપર એક લેખ છે, જે આ પ્રમાણે છે-- __ "संवत् १५७२ वर्षे आषाढ सुदि १५ दिने राउलश्री वीरमविजयराज्ये विमलनाथप्रासादे श्रीतपागच्छे विमलचंद्रगणिउपदेशेन श्रीहेमविमलरिविजयराज्ये श्रीवीरमगिरीसंघेन नवचतुष्किका कारापिता । सूत्रधारधारसीपुत्र रावत. केन कृतं श्रीरस्तु शुभं ॥ संवत् १५६८ वर्षे आषाढ सुदि ५ दिने गुरुपुष्यनक्षचे राउल श्रीउपकर्णविजयराज्ये श्रीविमलनाथप्रासादे श्रीतपागच्छे भट्टारिकप्रभुश्रीहेमविमलपरिशिष्य चारित्रगणिनामुपदेशेन श्रीवीरमपुरवासि सकल श्रीसंधेन कारापिता रंगमंडपः सूत्रधारदोलाकेन कृतं शुभं भवतु श्रीरस्तु." આ સિવાય ૧૬૩૩ અને ૧૮૬પના પણ લેખો છે. લંબાણના ભયથી નથી આખ્યા. આ મંદિર સુદર કળામય અને દર્શનીય છે. ૩ ત્રીજું મંદિર શ્રી શાન્તિનાથજીનું છે. ઉપરનાં બને મંદિરો કરતાં ઊંચા ભાગમાં બન્યું હેવાથી આ મંદિરની ઊંચાઈ અને કરતાં વધુ છે તેમજ આ મંદિર પહોળું પણ સારૂ છે. મૂલનાયકની જમણી બાજુમાં આવ્યું છે. અને દૂર દૂરથી આ મંદિરનાં દર્શન થાય છે. આ મંદિર શેઠ માલાશાહે બંધાવ્યું છે. આ મદિરની સ્થાપના માટે જુદી જુદી ત્રણ કિવદત્તીઓ ચાલે છે પરંતુ ત્રણેને મૂળવનિ એક જે છે – ૧. માલાશાહ એક વાર નાકેડા પાર્શ્વનાથજીનાં દર્શન કરવા ગયા. ત્યાં દર્શન કરી એક શ્રાવકને કહ્યું કે આ મંદિર ઊંચાણમાં બધાવ્યું હોય તે સારું. પાસેના શ્રાવકે કહ્યું કે ત્યારે તમે જ બધાને? આ સાંભળી માલાશાહ ઘેર ગયા. - ૨. બીજી બાજુ એવું બને છે કે એમનાં સ્ત્રી દર્શન કરવા ગયાં છે. આગળ બેઠેલી સ્ત્રીઓને તેમણે કહ્યું લગાર પાછાં બેસે, અમારે જલદી ચિત્યવદન કરવું છે. સ્ત્રીઓએ કહ્યું ઉતાવળ હોય તે તમે જ મદિર જુદુ બ ધાવી લ્યો અને એમાં સૌથી આગળ બેસી તમે જ પહેલ ચૈત્યવંદન કરજો. આ સાંભળી માલાશાહના પત્ની ઘેર આવ્યાં. પતિપનીએ આ વસ્તુની આપસમાં વાતચિત કરી, પછી આહારપાણ ત્યાગ કરી દેવી ચકેશ્વરીની આરાધના કરી રાત્રે દેવીએ પ્રગટ થઈને કહ્યું તમે ચિંતા ન કરશો. તમારા પાણીના ટાંકા ઉપર તમને જે મળે તે હેવારમાં હૈ, બસ બધું કામ પાર પડી જશે, હવારમાં ટાંકા ઉપર જોયું તે અંદર પારસમણિ ચળકતે હતે. માલાશાહે સોનું બનાવી આ સુંદર મંદિર બંધાવ્યું. ૩, માલાશાહનાં માતાજી દર્શન કરવા ગયાં ત્યાં એમણે વાતચિતમાં મંદરની ત્રુટીઓ બતાવી પાસે રહેલી સ્ત્રીએ કહ્યું. માજી તમે ષ રાહત મંદિર અંધા, બીજાના દોષ આપણે ન જોઈએ. માતાએ ઘેર જઈ પુત્રને આ વાત Page #409 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩પ૧ : કાપરડાજી તીર્થ કહી. માતાનું દુખ– મહેણું ટાળવા માલાશાહે દોષ રહિત આવું ઊંચું ભવ્ય મંદિર બંધાવ્યું અને ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી ઘણું દાન આપ્યું. માલાશાહે મદિરમાં બિરાજમાન કરેલા મૂલનાયક શ્રી શાંતિનાથજી હતા પરંતુ કાળવશાત એ મૂર્તિ ખંડિત થઈ હોય કે કેઈ હુમલા સમયે છુપાવી દીધી હોય તે ગમે તે બન્યું હોય એની કોઈને ખબર નથી, પરંતુ મૂલમૂતિના અભાવે વીસમી સદીમાં–સં. ૧૯૧૦ શાંતિ ભગવાનની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને સ્થાપેલ છે. મૂલનાયકજી ઉપર સં. ૧૯૧૦ ને લેખ છે. આ સિવાય શ્રી જિનભદ્રસૂરિજીની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે– " संवत १५१८ वपे ज्येष्ठशुदि ४ दिने उपकेशवंशे काकुशलाकेन सपरिकरेण श्रेयार्थ श्रीजिनभद्रसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्ठिता खरत. रगच्छे श्रीजिनचंद्रसरिभिः । આવે જ એક લેખ ૧૬૧૪ ને છે લેખ લાંબે છે. પણ શરૂઆતને ગદ્ય વિભાગ આપું છું– " संवत १६१४ वर्षे पीरमपुरे श्रीशान्तिनाथ चैत्ये मार्गशीपमासे प्रथमદિતી ઘહિને શ્રીહતર છે બીનિ-ચંદ્રરિવિનરાજે આગળ પદ્યબદ્ધ લેખ છે લંબાણના ભયથી નથી આપે. બસ, ત્રીજું શ્રી શાન્તિનાથજીનું મંદિર છે. એમાં ર૭ જિનપ્રતિમાઓ અને ૮ ચરણપાદુકાઓ છે. આ નગર, આ તીર્થસ્થાન સત્તરમી સદી સુધી બહુ જ સૌભાગ્યશાવી હતું પરંતુ ત્યારપછી ધીમે ધીમે પડનીના મુખમાં પડયું જે આખરે બરબાદ થયું. અત્યારે તે ગામડું છે. સુંદર ધર્મશાળા વગેરે છે. તીર્થ એકાન્તમાં સુંદર આત્મથાનને યોગ્ય છે. કાપરડાજી તીર્થભૂ છે સ્વયં પાર્શ્વનાથજી ભારતવર્ષમાં રજપુતાના પ્રાંત બહુ જ પ્રસિદ્ધ છે. જેમાં રાજપુતાના વીરપ્રશ્નવિરભૂમિ તરીકે વિખ્યાત છે તેમજ એની ધર્મભાવના અને પ્રાચીન તીર્થભૂમિઓ માટે પણ આ પ્રદેશ પ્રસિદ્ધ છે. રાજપૂતાનામાં પાંચ ભાગ પ્રસિદ્ધ છે, મારવાડ, ઝાલાવાડ, મેવાડ, મેરવાડા, ... ... ... છે ૧. શિલાલેખ નો છે એટલે ખાખ નથી આ પરનું તેને સાર આ પ્રમાણે છે સંવત ૧૯૧૦ મહા સુદિ ૫ ને ગુડ્યારે જોધપુગનિવાસી વાળ મુતા અભયચંદના પાએ પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિહાપટ ખરતરગાકીય બાગાયથી જિનપ્રભસરિડ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ કાપરડાજી તીર્થ : ૩પ૦ : [ જેને તીર્થોને મારવાડમાં જોધપુર, બિકાનેર, જેસલમેર, નાગોર, ચીરહી, મેહતા, કિશનગઢ, માલપુરા આદિ મે ટાં શહેરે છે તેમજ આ શહેરો પાસે જન તીર્થભૂમિએ જેવાં પ્રાચીન સ્થાને પણ છે બિકાનેરમાં ભાડાસર, જેસરમેરમા લેવ, નાગોરમાં ચિતામણી પાર્શ્વનાથ, સીલ્હીમા એક જ લાઈનમાં ૧૪મંદિર, સીડીની આજુબાજુ નાણા, બેડા, નાંરીયા, બામણુવાડા આદિ જન તીર્થો છે. આ સ્થાને એ નગરથી પ્રાચીન છે. ઐતિહાસિક ઘટનાઓથી સમજાય છે કે ૧૫૪૧ માં છે. શુ. ૩ શનિવાર રહણી નક્ષત્રમાં બીકાજીએ બીકાનેર વસાવ્યુ, ૧૨૧૨ ના શ્રા શુ ૧ ( આષાઢ શ૧) એ રાવલ જેસાજીએ જેસલમેર વસાવ્યું, ૧૧૫ માં જેઠ શુ ૧૧ રાઉ જોધાજીએ જોધપુર વસાવ્યું. ૧૩૩૦ માં જાહેર વહ્યું, ૧૬૧૯ માં માલપુરા અને ૧૬૬૯ માં કિશનગઢ વસ્યુ જેધપુર તે વર્યું ૧૫૧૫ માં કિન્તુ આ ટેટમાં આવેલાં ઓસિયા, ફલેધી વગેરે તે જોધપુર પહેલાંનાં સ્થપાયેલા છે. જેનસાહિત્યમાં ઉલ્લેખ મળે છે કે આજથી રિક૭૩ વર્ષ પહેલાં શ્રી રત્નપ્રભસૂરિજીએ એસીયાનગરીમાં એસવાલ વંશની સ્થાપના કરી શ્રી મહાવીર પ્રભુનું મદિર સ્થાપ્યું, તેમણે પ્રતિષ્ઠા કરી –જે મંદિર અદ્યાવધિ વિદ્યમાન છે. આ નગર જોધપુરથી ચાલીસ માઈલ દુર છે લેધી પાર્શ્વનાથ તીર્થની સ્થાપના થી વાદિદેવસૂરિજીએ ૧૧૮૧ માં કરી છેસુરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે, સાંડેરાવમાં એક પ્રાચીન જૈન મંદિર છે જેની થાપના વિક્રમાદિત્યના પિતા ગાંધર્વસેનના હાથે થઈ છે, જે મંદિરને જીર્ણોદ્ધાર ૧૦૧૦ માં સડેરગીય શ્રી ઈશ્વરસૂરિજી શિષ્ય શ્રી યાભદ્રસૂરિજીએ કરી છે. એ સૂરિજી જ આંબિલની તપસ્યા કરતા અને આહારમાં માત્ર આઠ કવલ જ આહાર લેતા હતા આવા તપસ્વી સૂરિપુરાના હાથે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે. શ્રી યશેભદ્રસૂરિજી નાડલામાં ચોમાસું રહ્યા હતા, એ વખતે આ સ્થાન(નાડલાઈ) તીરૂપે પ્રસિદ્ધ જ હતું. જોધપુર સ્ટેટમાં એસીયા, ફલેધી, મેહતરેડ) રાહુકપુર, વકાણ, નાડેલ, નાડલાઈ, સુછાળા મહાવીર (ઘારાવ, રાતા મહાવીર (બીજાપુર, બાલીની પાસેનું સેવી, સંડેરાવ આદિ જૈન તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જોધપુર બીકાનેર રેવે લાઇનના પીપાડ રોડ જંકશનથી બીલાડા જતી રેલ્વેના શલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કપડા નામનું ગામ છે. અહીં આ એક સુંદર જન મદિર તીર્થરૂપ છે. અઠુઆ અત્યારે તે મામુલી વસ્તી છે. પરંતુ સારી રીત જેનારને એમ જરૂર સમાય એમ છે કે આ સ્થાન એક વાર સારી આબાદીવાળું શહેર હશે ગામમાં શ્રી સ્વયંભૂ પાશ્વનાથજીનું ચાર માળનું વિશાળ ગગનચુમ્બી ભવ્ય મંદિર છે. આ મદિર ૧૬૭૫ માં તારવાસી ઓસવાલ ભાણા ભંડારીએ Page #411 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ૩૫૩ : કાપરડાજી તીર્થ બનાવરાવ્યું હતું. ભંડારીજીએ અહીં મંદિર કેવી રીતે બનાવ્યું તેની ચમત્કારપૂર્ણ કથા આ પ્રમાણે મળે છે – “ “ભાણજી ભંડારી જોધપુર રાજ્ય તરફથી જેતારણના રાજકર્મચારી તરીકે નિયુક્ત થયા હતા. સારી રીતે વ્યવસ્થા ચાલતી પરંતુ એક ચુગલરે જઈને જોધપુર ફરિયાદ કરી. ત્યાંથી હુકમ આવ્યે ભડારીજીને હાજર કરે, હુકમ મળતાં જ ભડારીજી રેતારણથી નીકળી ચૂક્યા. રસ્તામાં કાપરડા આવ્યું. ત્યાં નોકરીએ રસેઈ બનાવી. ભોજનનો સમય થતાં નેકરે કહ્યું-જમવા પધારે. ભંડારીજીએ કહ્યું-હું નહીં જમું તમે બધા જમી લે. નેકરે પૂછયું-કારણ શું છે? ભંડારીજીએ કહ્યું-મારે નિયમ છે કે જિનેશ્વરદેવનાં દર્શન કર્યા સિવાય જમવું નહિં આખરે ગામમાં તપાસ કરતાં એક યતિજીને ત્યાં મૂતિ હોવાના સમાચાર મળતાં ભંડારીજી દર્શન કરવા ગયા. દર્શન, પૂજન પછી યતિજીએ પૂછયું-કેમ ઉદાસ છે? ભંડારીજીએ સ્ટેટને હુકમ જણાવ્યું. યતિજીએ કહ્યું તમે સાચા છે, ગારશે નહિં. નિદોષ છૂટશે. ભંડારીજી જોધપુર ગયા. નિર્દોષ થઈને આવ્યા પછી યતિએ કહ્યુંભંડારીજી અહીં એક મદિર બંધાવે. ભંડારીજીએ કહ્યું-ખુશીથી બનાવું પરંતુ મારી શક્તિ એટલી નથી. યતિજીએ જણાવ્યું–શે ખર્ચ કરશો? ભડારીએ કહ્યું-પાંચ રૂપીયા, યતિજી-ઠીક લાવે પાંચસો. પાંચસે લઈ યતિજીએ એક વાસણમાં ભરી ઢાંકી દીધા અને કહ્યું આમાંથી ખર્ચ પણ અંદર જોશો નહિ કે કેટલા બાકી છે. ભંડારી જીએ કામ શરૂ કર્યું. ૧૯૭૫ માં મંદિર બનાવવાનું શરૂ થયું અને ૧૯૭૮ માં પ્રતિષ્ઠા થઈ. મદિરનું ભેરૂ, ઉપરને માળ, પાંચ ખંડ, ચાર મંડપ વગેરે બન્યું હતું ત્યાં એક વાર ભંડારીજીએ રૂપિયાવાળું વાસણ ઊંધુ કરી રૂપિયા ગણી જોયા, પરંતુ ત્યારથી રૂપીયા નવા ન નીકળ્યા. પાંચસે રૂપીઆ ખર્ચાઈ ગયા. શેઠને પાછળથી ઘણે પશ્ચાત્તાપ થયે પણ હવે શું થાય? ચારે માળમાં મુખજી છે. પરમ દર્શનીય અને ભવ્ય સ્થાન છે. મૂલનાયકજીની પ્રતિષ્ઠાને લેખ આ પ્રમાણે છે " संवत १६७८ वर्षे वैवास सित १५ तियों सेोमवारे स्वाती महाराजाधिराज महाराजश्री गजसिंह विजयराज्ये उकेशवंशे राय लारणसन्ताने मंडारीगाने अमगपुत्र भानाकेन भार्या भक्ताहैः पुत्ररत्न नारायण नरसिंह सोढा पौत्र ताराचंद खंगार नेमिदासादि परिवारसहितेन श्रीकर्पटहेटके स्वयंभूपार्श्वनाथचत्ये श्रीपार्श्वनाथ...इत्यादि." આ પ્રતિમાજીના પરિસરમાં નીચે પ્રમાણે લેખ છે-- संवत १९८८ वर्षे श्रीकापटइंडा स्वयंभू पावनायम्य परिक। कारितः प्रतिष्ठितः धीजिनचंद्ररिभिः ॥ ૪૫ Page #412 -------------------------------------------------------------------------- ________________ -- - કલાપી : ૩૫૪ : [જેન તીર્થોને વચમાં પણ આ તીર્થને જીણોદ્ધાર થયેલ છે. ત્યારપછી સૂરિસમ્ર તયગચ્છાધિરાજ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના ભગીરથ પ્રયત્નથી તીર્થરક્ષા, તીર્થવ્યવસ્થા અને જીર્ણોદ્ધાર થયો છે, સં. ૧૯૭૫ ના મહા સુદિ ૫ ને બુધવારે જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા સુરિસમ્રાટના હાથથી થઈ છે. અત્યારે દરવર્ષે ત્યાં મેળે : પણ આ તીથીએ ભરાય છે. - અહીં શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી મોટી ધર્મશાળા બંધાઈ છે. બધી વ્યવસ્થા સારી છે. કમીટી દ્વારા વહીવટ સારો ચાલે છે. યાત્રિએ ખાસ કરીને જોધપુરથી બિકાનેર જતી રેલ્વેમાં થઈ પીપાડડ. સ્ટેશનથી બીલાડા જતી રેલ્વેમાં પીપાડસીટી સ્ટેશને ઉતરવું. અહીં સુંદર બે જિતેમંદિર, ધર્મશાળા વગેરે સગવડ છે. અહીંથી કાપરડાજી જવાને વાહન વગેરે મળે છે. અહીંથી કાપરડા ૮-૯ માઈલ દ્દર છે, શલારીથી કાપરડાછ ચાર જ માઈલ છે પણ ત્યાં વાહનની સગવડ પૂરી નથી મળતી. ' 'તીર્થયાત્રા કરવાલાયક અને પરમ શાંતિનું ધામ છે. મૂલનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજી ઉત્તર સન્મુખ છે. પૂર્વમાં શાંતિનાથજી, અભિનદન દક્ષિણમાં, પશ્ચિમમાં મુનિસુવતજી, બીજા માળમાં કષભદેવ, અરનાથ, વીરપ્રભુ અને નેમિનાથજી છે. ત્રીજા માળમાં નમિનાથ, અનંતનાથ, નેમિનાથ અને મુનિસુવ્રત, ચોથા માળમાં પાર્શ્વનાથ, મુનિસુવ્રત, શીતળનાથ, પાશ્વનાથજી તેમજ સંપ્રતિ મહારાજના સમયની શ્રી શાંતિનાથજી છે, એ પણ પરમ ચમત્કારી છે. આ ગામનું નામ કાપરડા, કાપડ, કટિહેટક, કરપટોટક વગેરે મળે છે. • ' ફલવ (ફલેધી) તીર્થને ઇતિહાસ ' ફલેધી તીર્થ મારવાડ(રાજપુતાના નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને કયા મહાપ્રભાવિક આચાર્ય મહારાજના હાથથી થઈ તે માટે શેખેજ કરતાં નીચેના પ્રમાણે મળી આવ્યાં છે. * વધી લઇવશ્વા(P=B. R. ) . (५७) अथकदा श्रीदेवाचार्याः शाकंभरी प्रति विजहः । अन्तराले मेडतकपुरपाठयां फलवधिकांग्रामें मासकल्प स्थिताः । तत्र पारसनामा श्राद्धस्तेन जालियनमध्ये लेटराशिदृष्टः । अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेप्टवो विरलीकृताः। मध्ये विम्बं दृष्टम् । तेन श्रीदेवसरिभक्तेन गुरवो विज्ञापिताः । तैः सूरिमिर्धामदेवं सुमतिप्रमगणीवासान दत्वा प्रहितौ । धामदेवगणिना वासक्षेपः कृतः।। पश्चाद्देवगृहे निष्पने श्रीजिनचन्द्रसूरयः। स्वशिष्याः वासानर्पयित्वा प्रहिताः । Page #413 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * ૩પપઃ લેધી तेश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठिवगों नागपुरीयजाम्बडवर्ग: મિયાન તે જોgિ =ાતા સંવત ૨૨૨૨ વર્ષ ( કર્તા ૨૮૮) फाल्गुणसुदि १० गुरौ विस्वस्थापनम् । संवत १२०४ वर्षे महासुदि १३ शुके कलशध्वजारोपः ॥ इति फलवढिकातीर्थप्रवन्धः । ( સિંધી જેન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધસંગ્રહ પૃ.૩૧, રચયિતા નાગૅદગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર, વિ. સં. ૧૨૯૦માં રચના થઈ.) ભાવાર્થ એક વાર આ. શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે ફલેધી ગામમાં માસક૯૫ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાલીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જોતાં જોતાં જાલીવનના મધ્યમાં હેફને ટીંબે દેખ્યો જે અકરમાએલ ફૂલોથી પૂજિત હતે. તેણે ઢફ દૂર કર્યા તે વચમાં જિનબિંબના દર્શન થયાં. તે શ્રોવાદિદેવસૂરિને ઉપાસક હતા. તેણે આવી ગુરુમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી ધામદેવગણ અને સુમતિપ્રભ ગણિને વાસક્ષેપ આપીને મકથા અને ત્યાં જઈને શ્રી ધામદેવગણુએ તે જિનબિંબ પર વાસક્ષેપ કર્યો. બાદમાં મંદિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચંદ્રસૂરિજીએ ત્યાં જઈ વજાર પણ કર્યું, (ઇડુ-કળશ ચઢાવ્યાં, તેને વાસક્ષેપ કર્યો). પછી તે જિનાલયમાં અજમેરવાળા શેઠે અને નાગરવાળા જાખેડ આવીને વસ્યા અને તેના વ્યવસ્થાપક બન્યા. સં. ૧૯૯૯ (P. પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮)ના ફાગણ શુદિ ૧૦ ને ગુરુવારે શ્રી પારપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૦૪ના મહા શુદિ ૧૩ ને શુક્રવારે કલશારે પણ તથા વજારોપણ કરવામાં આવ્યા श्रीफलवद्धितीर्थ-पारसश्रेष्ठेदृष्टान्त:-देवसरयो मेडताग्राम चातुर्मामक कृत्वा फनयर्द्विग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्य जालिमध्ये स्मिताम्लानपुष्पार्चितो लेष्टुराशिदृष्टः । गुर्वादेशेन म विरलीकृतः पार्थविम्य दृष्ट, स्वप्ने श्रीपार्श्वेनोक्तम्-मम प्रासादं कारय मामर्षप, पाचन स्वंद्रव्यामा उच्यमाने मदग्रढौकिताक्षतस्वीभवनेन द्रव्यं वायपि भावीति प्रत्ययो दर्मितः । तता कारितः । एकपा मण्डपादिम निप्पन, तायना तत्पुत्रेणाऽऽगृप द्रव्या. गमस्वरूपे पृष्टे पारसेन यथावत्कथिने तत्सुपीभवनं स्थितम् । द्रव्यामाधानप्रासादस्तावानेव तस्थौ । सं. ११९९ वर्षे फाल्गुन शु० १० दिने विम्बस्थापन Page #414 -------------------------------------------------------------------------- ________________ - -- * ફલોધી ૩પ૬ : [ જૈન તીર્થોને सं. १२०४ माघ सुदि १३ बजारोपः फलवद्धिपार्श्वस्याफ्ना अजमेरुनागपुराવિચાર લે જિવેરા સંકGIR ॥ इति सप्तमोपदेशः ॥ उपदेशवरगिणी पृ० २२०, (રચયિતા શ્રી રત્નમદિર ગણી પંદરમી સદીના અંત અને સલમીને પ્રારંભ) ભાવાઆ. શ્રી. વાટીદેવસૂરિ મેહતામાં ચોમાસું કરી લેધી ગામમાં પધાર્યા અને ત્યાં મારાકલ્પ રહ્યા. ત્યાં એક દિવસે પારસશેઠે ત્યાંની જાળીમાં વિકસિત અને નહીં કરાએલ એવા ફૂલેથી પૂએલ હેફાને ડગલે દેખ્યો. શેઠે ગુરુની આજ્ઞાથી તેને ઉખેળે એટલે ત્યાં શ્રી પાર્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે મારું મંદિર કરાવ, મારી પૂજા કર. શેઠ કહ્યું કે મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ખા સેનાના બની જશે અને એ રીતે ઘણું ધન મળશે. તે પ્રમાણે જ થયું. શેઠે મંદિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્રે આ ધન કયાંથી મળે છે એ પ્રમાણે પૂછયું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સંભળાવી. આથી સોનાનાં ચેખા થવાનું દેવી કાર્ય બંધ થઈ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલે તયાર થયે હતું તેટલે જ રહ્યો (પુરે બની શકશે નહીં). સં. ૧૧૯૯ના . 9. ૧૦ ના દિવસે શ્રી પાર્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૪ ના મહા શુદિ ૧૩ ના દિવસે વૃજરાપણું કરવામાં આવ્યું. શ્રી ફલેધી પાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગરના - શ્રાવકે વ્યવસ્થાપક બન્યા. ફલેધી પાર્શ્વનાથ કલ્પ શ્રી ફલેથીના ચિત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને કલિયુગના દર્યને હણનાર, મેં જે સાંભળે છે તે તેમને કહ૫ કહું છું, સવા લક્ષ દેશમાં છેડતા નગારની સમીપમાં વીર મંદિર વગેરે અનેક નાનાં મેટાં દેવાલથી શેલતું. ધી-ફૂલવધિ નામનું નગર છે, ત્યાં લવ નામની દેવીનું ઊંચા શિખરવાળું મંદિર છે. શ્ચિથી સમૃદ્ધ તે નગર કાળક્રમે ઉજ્જડ જેવું થયું તે પણ ત્યાં કેટલાક વાચા આવીને વસ્યા. તેમાં શ્રીશ્રીમાલ વંશમાં ઉત્તમ અને ધર્મી વેકામાં અગ્રગામી ધંધલ નામને પરમ ઉત્તમ શ્રાવક વસે છે. વળી એવા જ ગુણવાળે બીજે ઓસવાલ કુલરૂપી આકાશમાં ચંદ્ર સરીખે શિવકર નામને શ્રાવક હતા. તે બને ને ત્યાં ઘણું ગાયે હતી, તેમાં ઉંધલની એક ગાય રોજ દેવા છતાં દૂધ નાતી દેતી ત્યારે ધુંધ ગોવાલને પૂછયું કે આ ગાયને બહાર તમે દે છે કે બીજે કેઈ દેઈ લે છે કે જેથી તે દધ નથી આપતી? ત્યારે વાલે સેગન ખાઈને પિતાને નિર્દોષ જાહેર કર્યો (અધાતુ આ સંબંધી પિતે કશું નથી જાણતો એમ કહ્યું.) Page #415 -------------------------------------------------------------------------- ________________ - - - ઈતિહાસ ] : ૩પ૭ : . ત્યારપછી બરાબર એકસાઈથી જોતાં એક વાર તેણે જણાવ્યું કે ટીબા ઉપર બેરડીના ઝાડ નીચે ગાયનું ચારે સ્તનમાંથી દુધ ઝરે છે. આમ રાજ જતાં તેણે ધધલને પણ આ દ્રષ્ય બતાવ્યું. તેણે (ધાધલે) મનમાં ચિંતવ્યું કે-ની આ ભૂમિમાં કેઈ જક્ષ યા તે કઈ દેવતાવિશેષ હશે-હેવો જોઈએ. • ત્યારપંછી ઘેર આવીને નિરાંતે સૂતે ત્યાં તેને સ્વપ્ન આવ્યું તેમાં એક પુરુષે આ પ્રમાણે કહ્યું કે-આ સ્થાનમાં ભૂમિગભે ઘરમાં કેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે તેને બહાર કાઢીને પૂજા કરે. ત્યારબાદ સવારમાં જંપલે જાગીને શિવંકરને પિતાના સ્વપ્નનું વૃત્તાંત-સમાચાર કા. ત્યારપછી કુતુહલ મનવાળા તે બન્ને જણાએ બલિપૂજાપૂર્વક ટેકરાની ભૂમિ ખેદાવી અને ગર્ભગૃહની દેવલિકા-દેરી સહિત સાત ફણાથી શોભતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કાઢી. પછી બંને જણ રોજ ઉતાવપૂર્વક પ્રભુપૂજા કરે છે. આવી રીતે ત્રિલેકનાથની પૂજા કરતા એક વાર પુનઃ અધિષ્ઠાયકદેવે રવપ્નમાં આવીને કહ્યું કે-તે રથાને જ મંદિર બનાવે છે અર્થાત્ જે સ્થાને પ્રતિમાજી છે ત્યાં જ મંદિર બનાવે). આ સાંભળી ખુશી થયેલા બન્ને જણાએ પોતાની શક્તિ અનુસાર ચૈત્ય કરાવવુ શરૂ કર્યું. કુશલ સૂત્રધારે-કારીગરો તે કાર્ય માટે નિયુક્ત કર્યા જ્યારે અગમંડપતિયાર થયે ત્યાર પછી અહ૫ ધનના કારણે (કારીગરોને પગાર આપવાની શક્તિ ન રહેવાથી કારીગરે ચાલ્યા ગયા. આથી બન્ને શ્રાવકો ખેદ પામ્યા–અધીર થયા. ત્યારપછી એક વાર રાત્રિમાં પુનઃ સ્વપ્નમાં અધિષ્ઠાયકદેવે કહ્યું-આજથી તમે સવારમાં કાગડા બોલે તે પહેલાં પ્રભુજીની આગળ રજ કમ(નામ )ને સાથીઓ જેશે. તેનું દ્રવ્ય મંદિરના કાર્યમાં વાપરજે. તેમણે તે દ્રવ્યથી મંદિરનું કામ આગળ શરૂ કરાવ્યું. યાવત પાંચ મંડપ પૂરા થયા અને નાના મંડપ પણ ત્રણ ભુવનના મનુષ્યોને ચમત્કાર પમાડે તેવા તૈયાર થયા. મંદિર ઘણું ય ર થઈ ગયું ત્યારે તેમના પુત્રોએ વિચાર્યું કે-આટલું દ્રવ્ય કયાંથી આવે છે? જેથી અખંડપણે કામ ચાલ્યા જ કરે છે. એક વાર ખૂબ વહેલી સવારમાં મંદિરજીના ખંભાની પાછળ છુપાઈને જોવા લાગ્યા. તે દિવસે દેવોએ દ્રોને સાથીઓ ન પૂર્યો. થોડા સમયમાં મિથ્યાવીઓનું રાજ્ય થશે એમ જાણીને પ્રયત્નશી આરાધેલા દે પણ દ્રવ્યને ન પૂરે એટલે તે અવસ્થામાં જ મંદિર રા. અનુક્રમે વિક્રમનાં વર્ષ ૧૧૮૧ જતાં જગચ્છના મંડનરૂપ શ્રીશીલ(સીલ ભદ્રસૂરિજીના પાટ ઉપર આવેલા મહાવાદી દિગંબર ગુણચંદ્રના વિજેતા શોધ ઘેલસૂરિજીએ ચતુવિધ સઘ સમક્ષ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચંત્યશિખરની પ્રતિષ્ઠા કરી કાલાંતરે કલિકાલના માહાયથી બંતરે કેલીપ્રિય અને અધિર ચિત્તવા હોય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સુરા સાકાવાવને Page #416 -------------------------------------------------------------------------- ________________ - - - - - ફ્લોધી = ૩૫૮ [ન તીર્થોને (શાહબુદ્દીન ઘોરી સંભવે છે) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયક દેવ સાવધાન થયે છતે સ્વેચ્છ રાજનું મિથ્યા કાર્યો જોઈને તેને આંધળે કર્યો, લેહીવમનું વગેરે. ચમત્કાર દેખાડ્યા, જેથી સુરન્ના ફરમાન કર્યું કે આ દેવમંદિરને કેઈએ ભંગ ન કરે (અર્થાત મંદિર અખંડિત જ રાખવું.) અધિષ્ઠાયક દેવમંદિરમાં સૂલનાયક તરીકે અન્ય બિંબની સ્થાપનાને સહન નથી કરતા માટે શ્રીસંઘે બીજું બિન ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવે પ્રત્યક્ષ દેખાય છે, દરેક વર્ષે પણ વદી દશમે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે–ચારે દિશામાંથી શ્રાવક સંઘ આવે છે, અને હુવણુ, ગીત, નાટક, વાજિંત્ર, પુષ્પાભરણ, ઈન્દ્રજ વગેરેથી મનહર યાત્સવ કરતાં શ્રી સંઘની પૂજાવડે શાસનપ્રભાવના કરતાં દુષમકાળનાં દુઃખ (વિલાસ) દૂર કરે છે અને ઘણે સુકૃત-સંભાર એક કરે છે, પુન્ય સંચય કરે છે. આ ચિત્યમાં ધરણુંક, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયકદેવ વિનો દૂર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે. અહીં જે ભાવિકજને સમાધિપૂર્વક રાત્રે રહે છે તે અહીં ચેત્યમાં હાથમાં સ્થિર દી કને ધરનાર અને હાલતાચાલતાં માણસે-આકૃતિને જુએ છે. જેમણે આ તીર્થની યાત્રા કરી છે તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહાતીર્થભૂત કલિકું, કુકુડેસર, સિરિ૫ર્વત, સખેસર, સેરીયા, મથુરા, બારસી (બનારસ, અહિચ્છત્રા, ભણે (ખંભાત), અજાહર ( અજારા પાર્શ્વનાથ ), પવરનયર, દેવપટ્ટણ, કડા, નાગહદ, સિરિપુર, ( અંતરીક્ષ પાર્શ્વનાથ), સમિણિ ( સમી પાર્શ્વનાથ ), ચારૂપ, ઢિપુરી, ઉજેણું, સુષ્પદંતી, હરીઝંખી, લિંબડીયા વગેરે તીર્થસ્થાની યાત્રા કરી છે એમ સંપ્રદાયના પુરુષો માને છે અર્થાત જે મહાનુભાવે ફલેધી પાર્શ્વનાથની યાત્રા કરી. તે મહાનુભાવે ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમવૃદ્ધ પુરુષે માને છે. આ પ્રમાણે ફેધીપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથજીને ક૯૫ સાંભળનાર ભવિકેનું કલ્યાણ થાઓ. ' इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् । व्यघितजिनप्रभसूरिः कल्पं फलवर्द्धिपाश्वविभोः ॥२॥ આ પ્રમાણે આપ્ત જનના મુખેથી સાંભળીને, સંપ્રદાયાનુસાર શ્રીજિનપ્રભસૂરિજીએ આ કલ્પ બનાવ્યું [શ્રીજિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮૯ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે ]. * મુસલમાન બાદશાહે મૂલનાયકજીની મૂર્તિ ખંડિત કરી કિન્ત મંદિર ન તોડયું અને અધિષ્ઠાયક દેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મૂલનાયકજી તરીકે બિરાજમાન કરી મત જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી ધર્મપરિસ્થાપિત અને પાછળથી સુસલમાન ખડિત કરેલી મૂર્તિ જ મૂલનાયક તરીકે વિદ્યમાન હતી, જેના ચમત્કાર સંથકાર નજરે જોયા છે એમ લખે છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૫૯ ? ફલેધી વર્તમાન ફલેધી* મારવાડ જંકશનથી નીકળતી જોધપુર રેલવેની જોધપુરથી મેટા (મેહતા) રિડ લાઈનમાં મેડતા રોડ જંકશન છે. સ્ટેશનથી માત્ર બે ફલીંગ દૂર આ ફધી તીર્થ આવેલું છે. અહીં બે જિનમંદિરે, ધર્મશાળા, દાદાવાડી વગેરે છે. ફલોધી પાર્શ્વનાથજીનું પ્રાચીન મંદિર વિદ્યમાન છે. મૂલનાયકજીની શ્યામવર્ણ સુંદર પ્રાચીન પ્રતિમા પરમ દર્શનીય છે. આ મોટુ મંદિર છે અંદર સુંદર મીનાકારી કામ પણ જોવાલાયક છે. અાપદજી તથા નદીશ્વર દ્વીપના પટ બહુ જ આકર્ષક અને મનહર છે. રંગમંડપમાં ત્રણ મેટી મૂતિઓ છે, જેના ઉપર સંવત ૧૬૫૩માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય વિજયસેનસૂરિજીના શિષ્ય વિનયસુંદર ગણિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. આ ત્રણે મૂતિઓ શ્રી પાર્શ્વનાથજી, શીતલનાથજી તથા અરનાથજીની છે. ચારે બાજુ સુંદર ચોવીશી દેરીઓ છે. બીજું દેરાસર શ્રી શાન્તિનાથ પ્રભુજીનું છે. આમાં પણ પંચકયાકના ભાવ સારા છે. મૂલમંદિરના ભારવટીયામાં પ્રાચીન બે લેખે છે. " संवत् १२२१ मार्गसिर सुदी ६ फरवद्धिकायां देवाधिदेवश्रीपार्श्वनाथचैत्ये श्रीभागवटवसीय "रोपी" मुणिमं दसाढाम्पो आत्मश्रेयाथ धीचित्रकूटीय सिलफटसहितं चंद्रको प्रदत्तः शुभं भवतु " (બાબુ પુ. ના, સં. પ્રા. લે. મેં ભા. ૧-લેખાં ૮૭૦) બીજા લેખમાં સંવત નથી એટલે નથી આપતે, પરંતુ ઉત્તાન પર કરાવ્યાની સૂચના છે. અહીં દર વર્ષે આ શુદિ દશમે મેટે મેળે ભરાય છે તેમજ પિથ દશમે પણ ૯-૧૦ ને મેળો ભરાય છે. મંદિર માટે અને ભવ્ય છે. ૫૦૦ માણસ સમાઈ જાય એવડુ છે. ઠ્ઠી એક પણ જેનનું ઘર નથી અને મંદિરને ફરતા • એક બીજું લોધી પણ છે જેને પેક ફોધી કહે છે, જેમાં સવવ જેનો ૭૦૦ ઘર છે, છ જિનમંદિરો છે તેમજ પાડ્યા છે. દાદાવાડીનો છે. એ મદિર મામ બહાર તળાવ ઉપર છે. જિનમંદિરો મા પ્રમાણે છે ગેડી પાનાથ, ભાજ, શીતલનાથજી, શાંતિનાથ, ભાથિજી, મહાવીર તુ બંને ચિન્તામણિ પાના. દર મંદિરના અનુક્રમે બા મુલાયક છે ગામ ના નળા ઉપર ગોળાર્ધનાથનું મદિર છે જેમાં આ ગે ડીપાર્શ્વનાથ ખાદિ બની ચરબ દુએ છે જ પ્રતિ વીસમી સદીનાં છે, પરંતુ ગ-મીનાકારી કામ વગેરેથી સાબિત અને નીલ છે. જોધપુરથી આ અપીલ છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ એશિયાÒ ': ૩૦ : [ જૈન તીર્થોના • કિલા છે. વિશાળ ધર્મશાળા છે. કારખાનાની પશુ સગવડ સારી છે. પાછા મેટા સીટી જવું, અટ્ઠી ૧૪ મ’દિશ છે. 0 ‘૧ મહાવીરસ્વામીનુ’, ૨. વામ્રપૂજ્યવામી, ૩ અજિતનાથજી, ૪. ગ્રંથુનાથજી, ૫. શાંતિનાયજી, ૬. ચિન્તામણિ પાર્શ્વનાથ, છ. આદિનાય ભગવાન, ૮. ધર્મ નાથજી, ૯. અજિતનાથજી, ૧૦. શાંતિનાથજી, ૧૧. આદીશ્વરજી, ૧૨. ગેડીપાર્શ્વનાથજી, ૧૩. વાસુપૂત્યજી ભગવાન અને ૧૪, શાંતિનાથ ભગવાન. અહીં એક પ્રાચીન જ્ઞાનભંડાર, મેટેડ ઉપાશ્રય છે. આનંદઘનજી મહારાજના ઉપાશ્રય છે. અહી તેમનું સ્વયંગમન થયું છે. ગામ બહાર ઠંગીચા છે. શ્રાવકાનાં ઘર ચેડાં છે. જૂની હવેલીએ, વા, વાવે ઘણાં છે, એશિયાછ શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચંતાનીય-તેમની સાતમી પાટે થયેલા આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીએ વીર નિર્વાનુ સંવત ૭૦ માં અહીં જિનમંદિરની સ્થાપના કરી હતી. આ સંબધી ટૂંકો ઇતિહાસ આ પ્રમાણે મળે છે. ભીન્નમાલ નગરમાં ભીમસેન નામના પ્રતાપી રાન્ન હતા. તેને શ્રીપુંજ અને ઉપલદેવ નામે બે પુત્રો હતા, એ ભાઇઓમાં આપસમાં મતભેદ પડચા અને ઉપલદૈવ રાજ્ય છેાડી ચાલી નૌકા, તેમણે સાવરની પાસે ઉપદેશ અથવા એશીયા નગરી વસાવી, આ વખતે આ નગરમાં જૈનોની વસ્તી ન હતી. એક વાર શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ પેાતાના પાંચસે શિષ્યેા સાથે અહીં પધાર્યા અને લલ્યુાદ્રિની પહાડીમાં રહી ધ્યાન કરવા લાગ્યા. સૂરિજી મહારાજનું તપ-ધ્યાન-જ્ઞાન અને ઉજજવલ ચારિત્ર એઇ રાજા અને પ્રજા સૂરિજીના અનુરાગી ઉપાસક થયા. એક વાર રાજપુત્રને સર્પ છ્યા. સૂરિજી મહુારાજે શાસનપ્રભાવનાનું નિમિત્ત જાશી રાજપુત્રનુ ઝેર ઉતાર્યું. આમ એક ચમત્કારથી આશ્ચર્ય પામેલા રાજાએ અને પ્રજાએ બધાએ સૂરિજી પાસે જૈન ધર્મ સ્વીકાર્યાં. આચાર્યશ્રીના ઉપદેશો ત્રણ લાખ અને ચારણી હજાર રાજપુતાએ જૈન ધમ' સ્વીકાર્યાં, રાજમત્રી ઉઠુડે શ્રી વીરપ્રભુનું ભવ્ય ગનસુશ્રી જિનમંદિર ધાવ્યુ. શ્રી વીરપ્રભુની વેળુની સુંદર પ્રતિમાની શ્રીરત્નપ્રભ- - સૂરિજીએ વીર સ, ૭માં પ્રતિષ્ઠા કરી, અને આ જ સમયે કેરટાજીમાં પણ સૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. મા સબથી નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. "त्यावराणां चरमणिनपतेर्मुक्तजातस्य वर्षे पञ्चम्यां शुक्लपक्षे शुभगुरुदिवसे ब्रह्मणः सन्मुहूर्त रत्नाचायैः मकलगुणयुतः सर्वसंधानुज्ञातः । श्रीमद्वीरस्य विम्वे भवचनमथने निर्मितेयं प्रतिष्ठा ॥ १ ॥ Page #419 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] • ૩૬ : એશિયાળ उपकेशे चकोरं हेतुलयं श्रीवीरविम्बयोः । प्रतिष्ठा निर्मिता शक्त्या श्रीग्लप्रभमूरिभिः ॥२॥ આવી રીતે અહીં ર૪૦૦ વર્ષ પૂર્વેનું મદિર છે. બાદ ચૌદમી પાટે થયેલા શ્રી કકસૂરિજીના ઉપદેશથી જીર્ણોધ્ધાર પગ થયો હતે. અહીં એક લેખ ૧૦૭૫ ને છે જેમા તોરણ બનાવ્યાને ઉલેખ છે. આ સિવાય એક સ્તભ પર ૧ર૧૩ માગશર શુદિ ૫ ને લેખ છે ૧૨૫૯ એ શ્રીકકરસૂરિજીના હાથે પતિષ્ઠા થયાને ર૪ માતના પટ પર લેખ છે, ૧૦૮૮ ફાગણ. વદિ ૪ નાગેઢગ શ્રી વાસુદેવસૂરિ પ્રતિષ્ઠિત કૃતિ છે. આવી જ રીતે વિ. સં. ૧૨૩૪, ૧૨૩૪, ૧૪૩૮, ૧૪૯૨, ૧૧, ૧૫૩૪, ૧૫૪૯, ૧૬૧૨, ૧૬૮૩ અને ૧૭૫૮ ના લેખે છે અર્થાત લગભગ હજાર વર્ષના તે લેખ પ્રાપ્ત થાય છે મંદિરના પાયાના ખેડાણમાંથી એક ખડિત ચરગુપાદુકા નીકળ્યાં તેની ચેકી ઉપર સં ૧૧૦૦ ને લેખ છે. તેમજ સચિયા(સચ્ચિકા) માતાના મંદિરમાં સં. ૧૩૬, ૧૨૩૪, ૧૨૪૫ ના લેખો છે. (બા, પુના, પ્રા. લે સ. ભા. ૧) આ જૂનું મંદિર ભવ્ય અને દર્શનીય છે મહાવીર વાગવાનની પ્રાચીન પ્રતિમા રા નો છે તે પણ સુંદર અને દર્શનીય છે. રંગમંડપમાં શ્રીદેવજી ભગવાનની બે પ્રતિમા ૩ ફૂટ ઊંચી બને બાજુના બે ગોખલામાં છે મુખ્ય મંદિરના સામેના ઝરૂખામાં શ્રી ગૌતમસ્વામીની સુદર આરસની મૂર્તિ છે. ગુખ્ય મંદિMી બહારની ભમતિમાં બને બાજુ ચાર ચાર દેરીઓ છે, જેમાં એકમા આચાર્ય પ્રતિમા, એકમાં અધિષ્ઠાયક દેવી, એકમાં નાગદેવની મૂતિ અને બાકીની દેરીઓમ' જિનેશ્વર પ્રભુની મૂતિઓ છે, ઓશીયાજીના પૂર્વોત્તર ખૂણામાં એક નાની ટેકરી ઉપર થી “સચ્ચાઈ” માતાનું મંદિર છે. ઓશવાલની ઉત્પત્તિનું મૂળ સ્થાન ના આશીયાનગરી છે અને આ તેમની કુલદેવી છે ચારે બાજુ, ચાર નાની નાની દેરી છે. રાજ ઉપલદેવે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનિ બિરાજમાન કરી હતી અને પછી આ મૂતિ ઉઠાવરાવી સચ્ચાઈ દેવીની મૂતિની સ્થાપના કરવામાં આવ્યાનું કહેવાય છે. દેવીના મંદિર પાસે ના ઉપ થાય છે. આની પાચેના જેક મંદિરમાં (દેરીમાં ભગવાનની મનિનાં ચિન દેખાય છે. પહેલા તે મૂલના હો પાર્શ્વનાથજી મંદિરની પાસેની દેરીમાં આ કુલદેવી નતી પરનું પાણી નોની વસ્તીના અભાવે ઉપરનું પરિવર્તન થયું છે. એશિયામાં ભારે ને વ Page #420 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર ઃ ૩૬૨ : [ જૈન તો તે જૈનનાં ઘર છે, બાકી મહેશ્વરી મહાજન અને પુષ્કરણા બ્રાહ્મણનાં ઘર છે. ગામમાં શ્રી મહાવીર પ્રભુના મંદિરની પાસે જ ડાબી તરફ એકમેટી ધર્મશાળા છે. જેમાં કારખાનું, લાયબ્રેરી, રત્નાશ્રમજ્ઞાનભંડાર અને વદ્ધમાન જૈન વિદ્યાલય છે, જેમાં લગભગ ૧૨૫ છેકરાઓ અભ્યાસ કરે છે. ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન અપાય છે. મરુધર દેશમાં શિક્ષણ ઓછું છે તેમાં આ સંસ્થાએ સારું કામ કર્યું છે. અહીંથી એક માઈલ દૂર જોધપુર રેલવેનું એશીયા સ્ટેશન છે. જે સલમેર જેસલમેર તીર્થને પરિચય આપતાં પહેલાં યાત્રિકોની અનુકૂળતા માટે જેસલમેર જવા માટેના જે મુખ્ય ત્રણ રસ્તાઓ છે, તેને પરિચય નીચે આપે છે (૧) બી. બી. એન્ડ સી આઈ. રેલ્વેની મીટરગેજ લાઈનના બાડમેર સ્ટેશન જોધપુરમાં (૧) શ્રી બાદનાથજી(૨) શાતિનાથજી (2) સંભવનાથજી (ર) શ્રી પાર્શ્વનાથ (૫) મુનિસુવાસવામી જેમાં સટિકની સુદર સફેદ મૂતિ' છે () ગેડી પાર્શ્વનાથજી (૭) કુંથુનાથ ભગવાન (૮) શંતિનાથજીનું મંદિર જેને રાણીસાગરનું મંદિર કહે છે. (૯) ચિંતામણી પાર્શ્વનાથજી. શાંતિનાથજી અને સફેદ રનની રૂટિની પ્રતિમાજી દર્શનીય છે. આ મંદિર દર્શનીય અને સૌથી મોટુ છે (૧૦) આ સિવાય ભેરબાગમાં પાનાનું મંદિર છે. (૧) શહેરથી ત્રણ માઈલ દૂર ગુરાંજીનું મંદિર છે જેમાં મલનાયક ભગવાન પાશ્વનાથજીની સુંદર મતિત છે. આ બધાં મંદિર અઢારમી સદીથી ઓગણીસમી સદી સુધીમાં બન્યો છે. આમાં બિરાજમાન મૂતિઓ બારમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીની પ્રતિષ્ઠિત છે, બે ભેટી જૈન ધર્મશાળાઓ છે, ઘણા ઉપાય છે, અહીં ઓસવાલ જેનોનાં ઘર ૨૦૦૦ હજાર કહેવાય છે પણ તેમાં દાદુપયા, કબીરપંથી, રામાનંદી, થાનકભાગી, તેરાપંથી વગેરે ઘણા મતે પ્રવર્તે છે. એ. અતિ જનોના ઘર ૪૦૦ થી ૫૦૦ કહેવાય છે. જોધપુર ૧૫૧૬માં ગઠરાવ જોધાએ વસાવ્યું છે. જૂના રાજમહેલો, બગીચા, પુસ્તકાલયપ્રદર્શન વગેરે જેવા લાયક સ્થાને પણ છે. જોધપુર જવા માટે મારવાડ જંકશનથી પાલી થઈને જતી રે લાઈનમાં જવાય છે. પાલીમાં પણ છ જિનમંદિર છે, ચાર ઉપાશ્રય છે, પાંચ ધર્મશાળાનો છે. મેટું મદિર નવલબા પાર્શ્વનાથજીનું બાવન જિનાલયનું ભાગ્ય મંદિર છે. આ મંદિર બારમી સદીમાં બન્યું છે. એ લેખમાં આ મંદિર મહાવીર પ્રભુનું મંદિર હતું એવું સૂચવ્યું છે, પરન્તુ કં. ૧૬૮૩ માં હાર સમયે પાર્શ્વનાથ પ્રભુજીને પધરાવ્યાં અને તે નવલખાં પાશ્વનાથજીના મદિવરૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. એ શહેર બહાર સ્ટેશન પર પણ એક નાનું મંદિર છે તેમજ દેઢ ગાઉ દૂર ભાખરીને કુંગર ઉપર ૧૭૮ પગથિયાં ચઢીને ઉપર જવાય છે ત્યાં શ્રી પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. મંદિરની ચારે બાજુ કોટ છે. પરમ શાંતિનું સ્થાન છે. અહીં ૭૦૦ ઘર સવાલ જૈનોનાં છે. તેમાં ૩૦૦ મૂર્તિપૂજકની છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૬૩ : જેસલમેર થી મોટર રસ્તે છે, જે રસ્તે જેસલમેર જનાર મુસાફરને સુપરિચિત છે. બાડમેર સ્ટેશન મારવાડના લનું જંકશનથી સિધ-હાબાદ જતી બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેની મીટરગેજ લાઈનનુ સ્ટેશન છે બાડમેરથી જેસલમેર જવા માટે મેટર હંમેશાં નિયમિત મળે છે બાડમેરથી જેસલમેરની કાચી ખાડા ટેકરાવાળી સડક છે અને જેસલમેર બાડમેરથી ૧૧૦ માઈલ દૂર આવેલું છે. આ મેટર રસ્તામાં પણ જુદાં જુદાં ગામએ પેસેન્જરો તથા સામાન ઉતારવા ચઢાવવા ખોટી થાય છે અને એક દરે રસ્તામાં બીજો અકસ્માત ન થાય તે લગભગ બાર કલાકે બાડમેરથી જેસલમેર પહોંચાડે છે. બાડમેરમાં પાંચ જેન દેરાસરો છે (૨) મારવાડ રાજ્યની જોધપુર સ્ટેટ રેલવેના પિકરણ સ્ટેશનેથી બીજે એક મોટર રસ્તે છે. પિકરણ સ્ટેશન જવા માટે હંમેશાં જોધપુર સ્ટેશનેથી રાતના ૧૦-૨૫ વાગે એક ટ્રેઈન ઉપડે છે. આ ટ્રેઈન સવારના લગભગ ૮-૩૦ વાગે પિકરણ પહોંચી જાય છે. સ્ટેશનની સામે જ જેસલમેર મેટર સર્વે સની ઐફિસ છે. અહીંયા નિયમિત મોટર મળતી નથી પરંતુ જે અગાઉથી જેસલમેર મેટર સી. સના મેનેજરને લિખિત ખબર આપવામાં આવે અને ઓછામાં ઓછા આઠ પેમેજ હોય તે મટર તરત મળી શકે છે. બહુ બહુ તે એકાદ દિવસ મેટરની રાત્ જોવી પડે છે. પિકરણમાં જેનેની વસ્તી બિલકુલ નથી એમ કહીએ તે પણ ચાલે, કારણ કે માત્ર એક જ જનનુ ઘર છે તે પણ કઈ વખત હાજર હોય અને ન પણ હોય. પોકરણમાં શિખરબંધી દેરાસરો ત્રણ છે. દેરાસરનો નજીક જ ઉપાશ્રય છે અને તેને ઉપયોગ ધમશાળા તથા ઉપાશ્રય તરીકે કરવામાં આવે છે. પિકરણથી જેસલમેર માત્ર ૭૦ માઈલ દૂર થાય છે. સડક અર્ધીની પણ પાકી તે ખાસ નથી જ ના પણ બાડમેરની સડકની સરખામણીમાં તે ઘરમાં જ સારી કહી શકાય જેસલમેર જવા માટે સોથી ટ્રકે અને સારો રસ્તે આ જ છે. બાડમેર તથા પેકરા ને રસ્તે જેસલમેર જવા માટે “જેસલમેર મોટર સવીસ' તરફથી મેટર ચાલે છે અને બને તે મોટર ભાડ પેમેજર દીઠ ૪-૦-૦-ચાર રૂપિયા લેવામાં આવે છે. આઠ વર્ષની ઉપરના બાળકની આખી ટિકીટ લેવામાં આવે છે અને પેસેનજર દીઠ પાંચ શેર બંગાલી વજન મત લઈ જવા દેવામાં આવે છે. (૩) જેસલમેર જવાને ત્રીજે રસ્તે જોધપુરથી છે. જોધપુર રેલ્વે સ્ટેશનની નજીકમાં જ ગણેશમલજી મુતની ધર્મશાળાની પાસે એમ બી. બામ મેટર સર્વિસની ઓફિસ આવેલી છે. આ ફિમ તરફથી પપુર જેસલમેર જ ન મેટર વીસ ચાલુ કરવામાં આવી છે. આ રતાની જ ઉપરનાં બને તો કરતાં પણ ખરાબ છે, વળી જોધપુરની જેસલમેર જવાને રસ્તે રીબી તંત્ર જ અને કંટાળાભર્યો છે. આ રીતે ૧૭૦ માઈલ જેસલમેર આવેલું છે. રસ્તામાં રાત રોકાવું પડે છે એટલે કે આજને બેઠેલા મારા બીજે દિવસે ને કે વખત તે જે દિવસે પલ્સ જેસલમેર પર છે પપુરની જેમ પાટણ Page #422 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર : ૩૬૪ઃ [ જૈન તીર્થોને ભાડું પેસેન્જર દિઠ ૬-૦–૦ છ રૂપિયા લેવામાં આવે છે. જોધપુર તથા જોધપુરની આજુબાજુ નાનાં મોટાં ૨૦ દેરાસરે આવેલાં છે. વળી જોધપુરથી જેસલમેર જતાં રસ્તામાં નીચે મુજબ જૈન દેરાસરવાળાં ગામો પણ આવે છે. જે પુરથી કર માઈલ દૂર બાસર આવેલું છે. જોધપુરથી ૨૯ માઈલ દૂર આગેલાઈ આવેલું છે જોધપુરથી શેરગઢ ૬૩ માઈલ દૂર આવેલું છે. વળી ડેગરી તથા દેવીકેટમાં પણ ન દેરાસર છે. આ પ્રમાણેના ત્રણ રસ્તા છે. આ પૈકી પકરણથી જેલમેર જવાને રસ્તે જરા ખર્ચમાં વધુ છે, પરંતુ એછા કંટાળાભર્યો અને સુલભ છે. સારો પ્રાઈવર હોય તે સાડા ત્રણ કલાકમાં સહેલાઈથી મેટર પહેાંચી જાય છે. તાર ટપાલનું સાધન-જેસલમેરમાં ટપાલની વહેંચણું હંમેશાં થતી નથી. દર ત્રીજે દિવસે ટપાલ નીકળે છે. વળી તરની પશુ ખાસ સગવડ નથી છતાં ૫ જેસલમેરથી કિરણ ટેલીફોન લાઇન હોવાથી કાંઈ વાધ આવતું નથી. ઈલેકટ્રીક અને રેડીઓની સગવડ છે. ખાવાપીવાની વસ્તુઓ ઘણું જ મેંથી મળે છે અને કેટલીક સારી પણ મળતી નથી વળી મોટા ભાગે ચત્ર શુદિ પૂર્ણિમા પછી તે પાણીની પણ તગાશ પડે છે. બાકી ખાસ પાણીની અગવડ બે મહિના રહે છે. ધર્મશાળા--શહેરની મધ્યમાં જ પટવાઓની કલાપૂર્ણ હવેલીઓની નજીકમાં જ એક ધર્મશાળા નવી બંધાય છે. આ ધર્મશાળામાં જ જેસલમેર, અમરસાગર તથા દવાજી તીર્થને વહીવટ કરનાર પેઢીની ઓફિસ આવેલી છે. પેઢી નામ શ્રી જૈન શ્વેતાંબર પાર્શ્વનાથ ભંડાર છે રાજપુતાનામાં અનેક શહેરમાં જેસલમેર એક પ્રાચીન શહેર કહેવાય છે. અહીંના રાજાઓ ભાટી રાજપુને કહેવાય છે. સં. દરર માં રાવલ સાજીના મેટા પુત્ર જેસલરાજે પિતાના ભત્રીજી મહારાવલ ભેજદેવને શાહબુદ્દીન શેરીની સહાયતાથી હરાવ્યું અને તેને મારે લેધવપુર-લેવા ઉપર પોતાની સત્તા જમાવી પરંતુ ત્યાં ઠીક ન લાગવાથી લેવાથી દશ માઈલ દૂર એક ટેકરી ઉપર કલે બંધાવી પોતાના નામથી જેસલમેર” શહેર વસાવ્યું. ત્યારપછી અત્યારસુધીમાં ૩૮ રાજાએ ગાદીએ આવ્યા છે. અહીં પહેલાં ર૦૦૦ ઘર ઓસવાલ જૈનેનાં હતાં. અત્યારે તે દેટ બસે ખુલ્લાં હોય તે છે. અહીં ૧૮ ઉપાશ્રય છે. સાત મેટા જ્ઞાનભંડાર છે. દસ જિનમંદિર છે. અહીંનાં મદિરે અને જ્ઞાનભંડારો ખાસ દર્શનીય છે. માત જ્ઞાનભંડારોનાં નામ આ પ્રમાણે છે– ૧. બૃહભંડાર–કિલ્લાના શ્રીસંભવનાથજીના દેરાન સેંથરામાં. આ ભંડાર માં બધાં તાડપત્રીય પ્રાચીન પુસ્તકને સુંદર સ્રગ્રહુ છે. આ ભંડારની દેખરેખ જેસલમેર સંઘ રાખે છે. સંઘની રજા સિવાય આ ભંડાર નથી ઊઘડતે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] - ૩૬૫ ઃ ૨. તપાગચ્છીય ભડાર-તપગચ્છના ગામના ઉપાશ્રયે છે. ૩. આચાર્યગચ્છીય ભડાર-આચાય ગચ્છના મેટા ઉપાશ્રયમાં છે ૪ બૃહúરતરગચ્છીય ભઢાર-ભટ્ટાકગચ્છના ઉપાશ્રયમાં છે. ૫. લાંકાગચ્છીય ભંડાર-લાંકાગચ્છના ઉપાશ્રયમાં છે. જેસલમેર ૬. ડુંગરસી જ્ઞાનભડાર—ડુંગરસીજીના ઉપાશ્રયમાં છે ૭. થીશાહુ શેઠના જ્ઞાનભડાર—શાહ શેઠના ઢુવેલીમાં છે જેસલમેરના કિલ્લે બહુ મજબૂત છે અને તેમાં પ્રવેશમાર્ગની ઉપર ચર પાળા દરવાજા છે. હાથીપાળ, સૂજ્રપાળ, હવેલીપેાળ અને ભૂતાપેાળ કિલ્લામાં એ કાટ છે. અંદરના કેટ અને રાજમહેલ સાંડાચા શેઠે બનાવ્યાનુ` કહેવાય છે. મદિરાના પરિચય આ પ્રમાણે છે ૧ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજીનું મંદિર-૧૨îર ના આષાઢ શુટ્ટી ૧ ને રવિવારે રાત્ર જેસલજીના હાથો આ નગરના પાયે ન થાય ત્યારે તેમની સાથે આવેલા રૈના લેદ્રવામાથી શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની ચમત્કાષ્ઠિ મૂતિ પછ સાથે જ લાગ્યા હતા ત્યારપછી લગ્રા .પી સુધી આ પ્રતિમાજી પરા દાખલ જ રહ્યા છે, ૧૪૫૯ માં જિનરાજસૂરિજીના ઉપદેશો મદિર બનવાની શરૂઆત થઇ. ચૌદ વષે મદિરનુ કામ પૂરું થયું. રાંકા ગાત્રના શેઠ જયસિં4 નરસિહજીએ મીન્જિન ચદ્રરજીના હાથે ૧૪૯૭માં પ્રતિષ્ઠા કરાવી. ચિન્તામણિ પાલનાથજીની મૂનિ"ની નીચે વિ.સં. ૨૦૦ ના લેખ છે. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીની મૂનિ વચ્છુનાં છે, મેની સમાન વર્ણવાળી છે. પ્રતિમાજી સુદર અને દર્શનીય છે. જેસલમેરના તી ંનાયક આ જ માનવામાં આવે છે. બાવન જિનાલયનું ભવ્ય મદિર છે. આ મરિનું ખોવું' નામ લક્ષ્મણવિહાર છે. આ મદિરજીમાં જિનમુખસુચ્છિતૢન ૧૭૧ ની પ પરિપ ની માં લખ્યુ છે કે-૯૧૦ જિનપ્રતિમાએ ની અને અંત જિશિન ત્ય પરિપાટી અનુસાર આ મંદિરમાં ૬૨૫૨ જિનપ્રતિમાએ દ ૨ સ'ભવનાથજીનુ મંદિર—આ મંદિરમાં પ્રષ્ઠિ ૧૪૯૭ માં જિનસમૂરિ જીના હાથે થઈ છે. આ મંદિર ચાપડા ગોય એમત્રલ હેમરાજ પુના ખાદિષે બનાવરાવ્યું છે. આ મંદિગ્ના ભયરામાં તાડપત્રીય માટે પુનકન્નડા૨ ને ગામ દર્શનીય છે. આ મદની પ્રતિષ્ઠા વખતે શ્રી નિભદ્રસૂરિજીએ ૩ જ fra પ્રતિમાની અજનશલાકા કરાવી હની. પહેલા ૫૫૩ સ્મૃતિજ્ઞાનની ન્ય : મતિ વૃદ્ધિનજીના જણાવ્યા મુજબ ૦૪ મૂર્તિએ વિમાન છે, ૩-૪. શ્રી શાંતિષાથજી અને અટાનું મંદિ—ા નું િ એક સાથે ઉપર નીચે છે. નીચે શ્રૃ૫૮નું ર્ અને પ ો ગન્નનાથજીન મદિર છે. આ દરને સવાલુ ગાત્રના એવા પુના, ચેપડા ગેત્રીય ગેટમવાળ પાંચ એ બનાવેલ છે. કાની પ્રતિષ્ઠા ૫૩ માં ! ', તે Page #424 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર : ૩૬૬ ૪ [ જૈન તીર્થોને અષ્ટાપદજીના મંદિરમાં મૂલનાયક શ્રી કુંથુનાથજી છે આની પ્રતિષ્ઠા કરાવનાર જિનસમુદ્રસૂરિજી તથા જિનમાણિજ્યસૂરિજી છે. ૧૫૮–૮૧માં પ્રતિષ્ઠા થઈ છે શાન્તિનાથજીના મદિરમાં પ્રથમના મહાત્માના લખાણ મુજબના ૬૪. મૂર્તિઓ હતી અને યતિ વૃદ્ધિરત્નજીના લખાણ મુજબ ૮૦૪ મૂર્તિઓ છે, અને અષ્ટાપદજીના મંદિરમાં ૪૨૫ મૂર્તિઓ હતી અને ત્યારપછીના લખાણ અનુસાર ૪૪૪ મતિઓ છે. ૫ શ્રી ચંદ્રપ્રભસ્વામિનું મંદિર-આ મદિર ત્રણ ખંડનું ઉત્તમ કારીગરીવાળું અને વિશાળ છે. ત્રણે ખંડમાં દરેક દિશામાં એક એક શ્રીચંદ્રપ્રભવામીની મૂર્તિ બિરાજમાન છે. આથી આ મંદિરને ચતુર્મુખવિહાર' પણ કહે છે. ૧૫૯ માં જિનભદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરના બીજા માળમાં ધાતુની સૃતિઓ-પંચતીર્થીને સંગ્રહ ઘણે સારે છે જેમાં પ્રાચીન અર્વાચીન દરેકનો સંગ્રહ છે. આ મંદિરમાં પ્રાચીન લખાણ મુજબ અને તિજીના લખાણ ચુજબ ૧૬૪પ મૂર્તિઓ છે. ૬ શીતલનાથજીનું મંદિર આ મંદિરમાં મૂલનાયકજી શ્રી શાન્તિનાથજી છે. ડાગા ગોત્રીય ઓસવાલેએ મદિર બનાવ્યું છે. ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં પહેલાં ૩૧૪ પ્રતિમાઓ હતી, અતિવર્ય શ્રી વૃદ્ધિરત્નજીની વૃદ્ધિરતનમાલામાં ૪૩૦ પ્રતિમાઓ આ મંદિરમાં છે એ ઉલ્લેખ છે. આ મંદિર પણ બહુ જ રોનકદાર અને દર્શનીય છે, ૭. શ્રી ઋષભદેવજીનું મંદિર-ચેપડા મેત્રીય શેઠ ધનાશાહ એસાલે બનાવ્યું છે. ૧પ૩૬ માં પ્રતિષ્ઠા શ્રી જિનચંદ્રસૂરિજીના હાથે થઈ છે. આ મંદિરનું બીજું નામ ગણધરવસહી પણ છે. આ મંદિરમાં ચન્યપરિપાટીમાં ૬૩૧ મૂતિઓ હોવાનું લખ્યું છે જ્યારે વૃદ્ધિનમાલામાં ૬૦૭ મૂતિઓ હેવાનું લખ્યું છે. ૮. શ્રી મહાવીર સ્વામીનું મંદિર-આ મદિર રાજમહેલની પાસે છે. અરઠીયા ગોત્રીય ઓસવાલ શેઠ દીપાએ આ મદિર બનાવરાવ્યું છે. પ્રતિષ્ઠા ૧૪૭૩માં થઈ છે. વૃદ્ધિરત્નમાલામાં ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે. ત્યપરિપાટીમાં ૨૩૨ મૂતિઓ હેવાનું લખ્યું છે. વૃધિરનમાલામાં ર૯૫ મૂતિ હોવાનું લખ્યું છે. શહેરમાં શ્રી સુપાર્શ્વનાથજી અને વિમલનાથજીનાં એમ બે મન્દિર છે. આ મદિર તપગચછનાં છે એમ કહેવાય છે. મને મૂલનાયકજી ઉપર અનુક્રમે શ્રી વિજયદેવસૂરિજી અને શ્રી વિજયસેનસુરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. શહેરમાં છ ઘરમંદિર છે ત્રણ ઉપાશ્રય છે. ગામ બહાર દાદાવાડી છે, જે સત્તરમી સદીની છે. * શહેરનાં દેરાસર–જેસલમેર શહેરમાં તેને કિલ્લાની માફક આ નાનાં મોટાં જિનમંદિરો આવેલાં છે, જેનાથી બે દેરાસરે શિખરબંધી તથા બીજા છ ઘર-દેરાસર છે, જે નીચેના સ્થળોએ આવેલાં છે, Page #425 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] • ૩૭ : જેસલમેર દસે મન્દિરની મૂર્તિએ ૭૨૮૧ છે. આઠ ાિમાં ૬૦૮૧ મૂર્તિ છે. અને એ સદિશમાં નાની મેાટી મૂર્તિ ૧૨૦૦ લગભગ છે, એટલે કુલ ૭૮૧ થાય છે. જેસલમેરમાં મહાન ક્રિયાદ્ધારક તપસ્વી શ્ર! આણું'વિમલસૂરિજીના વિદ્વાન શિષ્ય બાલબ્રહ્મચારી, આજીવન છઠ્ઠુંની તપસ્યા કરી પારણે આય'બિલ તપ કરનાર મહાતપરની મહાપાધ્યાયજી શ્રી વિદ્યાસાગરજી પધાયાં હતા. એવા ઉલ્લેખ મલે છે કે-ત્રી સામપ્રભસૂરિજીએ આ પ્રદેશને વિહાર અતિશય કશુ ધારી સાધુએને વિહાર બંધ કરવાની આજ્ઞા ફરમવી હતી. ઘાં વર્ષો વિRsાર બંધ રહ્યો પણ ખરા. બાદમાં શ્રી આણુ વિમલસૂજીને જેસલમેર આદિના રાઘેએ આગ્રહુભરી વિનતિ કરી સાધુએના વિહાર ખુલ્લા કરાવ્યેા હતેા. ઉપાધ્યાયજી શ્રી વિદ્યાસાગરજીએ આ પ્રદેશમા વિહરી ઘણુાંકષ્ટો સહી ધર્મના મહાન પ્રચાર કર્યાં હતા. શ્રાવકે ને ધર્મમાં સ્થિર કર્યા હતા અને શુદ્ધ માગ તાવી સન્માર્ગે વાળ્યા હતા. જેશલમેર ત્યારપછી સારી રીતે ધમમાં આગળ વધ્યું હતું. આ પ્રસગ ત્રિ, સ. ૧૫૮૨ પછીના છે. ( પટ્ટાવલી સમુચ્ચય~તપગચ્છ પટ્ટાવી ) આ (૧) કાઠારી પાડામાં શ્રી સુપાર્શ્વનાથનું શિખરબધી દેવસર આવેલું છે. દેરાસરમાં બીજા ત્રણુ ગમા ામાં જુદા જુદા મૂળનાયકા પણુ અે. નીચેન: ભાગમાં શ્રી સુપાર્શ્વનાથજી તથા શ્રી સીમધામી તથા મેડા ઉપર ગેડીપાનાથજી તથા સારા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે ગિરાળમાન છે. જેલમેર શહેરના દહેરાસરામાં મેટામાં માઢું આ જ દેરાસર છે અને તપાગાળામાએ થધાવેનું દેરાસર પણ આ એક જ છે. (૨) આચાય' ગુચ્છના ઉપાયમાં શ્રી વમળનાથજીનુ દેરાસર આાવે છૅ, આ દેરાસરના વહીવટ શ્રીયુત પ્યારેલાલજી જત્તાણી કરે છે (૩) પટવાંછી હવેલીમાં ગે કિંમતરામજી ખાગે બંધ તેલું ભ દેરામર આવેલું છે. આ દેરાસરના વહીટ રોડ ઈદાનજી ભાનુ કરે છે. (૪) પટવી હવેલીમાંરો અસિ∞ખે બધાવેલું. પરદેરાસર ખાતેંનુ હતુ. તે હાલ જેમલજી ગેવક પટવે કી હવેલી ી પાસે ની બીક હવેલીમાં ૐ ૐ મા ત્રીરે લઇ જવામાં આવેલું છે. આ દેશી હીટ વિમસિ છ કરે છૅ, (૫) તૈયાપાડામાં ચાંદમાજીની હવેલીમાં ત્રૉજે મા પરેરા છે. દેશભરના વહીવટ રોડ મીરમલજી ભાણ્ણા કરે છે. લાવી (૬) મડ઼ેતા પ!ડામાં રો! રામસિઝ મુનાનું ધર્મરામર તેમના રહેવાના મકાનમાં મોજે માળે ત્યારે તેના હીવટ થી થમમિનજી યુન પાને જ મુનનું પરોમાં તેમના રહેવાના માનમાં (૭) મરતા પાડામાં ગે ના બીજે માળે ખાતે ઠં, તેને દીવ! 1! ! ! (૮) મીશાની ૨૧લીમાં 1 જેને વહીવટ જls • જ ધ ચાઇનું પર ટૅગ ખાતુ જાલી ! , Page #426 -------------------------------------------------------------------------- ________________ અમરસાગર ઃ ૩૮ ઃ [જૈન તીર્થીના અહીંન' પુસ્તક ડારે ન્રુ ટ્વીટ ગાયકવાડ સરકારી સહુ ચતાથી શ્રીયુત ચીમનલાલ ડી. દલાલે તૈય કર્યું હતુ. માદ ગયકન્નડ એરિએન્ટલ સીરીઝ દ્વારા પૂ. શ્રી લલચદર્ય દ્વારા ખૂબ પ્રયત્ન કરી સારી રીતે પ્રકાશિત કરાયુ છે. તેમજ જેલમેને ઇતહુાસ, શિલાલેખ વગેરેને અપૂર્વ સ ંગ્રહ મામૂ પુરચંદ્ર નહારે “જેમેર" નામક પ્રાચચેન લેખ મુંબ્રડ ભુ. ૩ માં પ્રકાશિત કરેલ છે. ચંદનમલજી નાગે દીએ પણ જેસલમેરનાં ચમત્કાર પુસ્તકમાં જેસલમેરના ટ્રકે શાંતદ્યુસ અને ચમત્કારે આપ્યા છે. જિમ્મુએ એ પુસ્તકો ખાસ જોવા ચેગ્ય છે. અહીંનાં સભ્ય મંદિરે જોઇને જ ખાસ કહેવાયુ છે કે— જેસલમેર જીહારીયે, દુઃખ વારિયે રે; અરિહ ંત બિમ અનેક, તીરથ તે નમ્ર ૐ” k જેસલમેરના જ્ઞાનભ ડારામાંના પુસ્તક ગુજરાત પાટનુમાંથી આવેલાં છે જે ખરે ગુજરાત ઉપર વારવાર મુસલમાની હુમલા થવા માંડ્યા ત્યારે ત્યાંના સથે, માર્યએ ની પુખ્તકેની રક્ષા માટે જેસ્ટમેરને ચેગ્ય સ્થાન માન્યું અને ૧૯૪ર પછી પાટથી પાસ ગાટાં ભરી શાÀ, તાડપત્રની પ્રતે અને પુસ્તકે અહીં મેકણાં, . શ્રી જિસસુરિજીએ અવાની મારી જીવા કરવી હતી, પરતુ વિ . ૫૦૦ લૅંગામાં પૂજારીઓએ સેનેરી અને રૂપેરો પ્રતે તે બાળી રાખ કરી તેનુ સેનુરૂપ વેચ્યુ હતુ. ત્યાર પછી સંઘને ખબર પડેથી વ્યવસ્થા સારી થઈ. અસામ જેસલમેર એક કણ અમરસાગર છે. અહીં અનેક ભાગમગીચા અને આર મનાં અને છે. ધમશળએ છે અને ત્રણ સુંદર જિનમંદ છે. ફ્રાગેત્રીય શેઠ હુમ્મુનામજીએ મનાવ્યું છે. ૧૯૨૮નાં આ મદિર સ્થપાયુ છે ફૂલનાક શ્રી દનાથ ભગવાન છે. મંદિરની સામે એક નાન મશાળા અને જમણું તક્ એક ગીચેા છે. આમાં એક મે શિલાલેખ છે. આ લેખમાં એક માદુાજી તરફથી જેસલમેરથી સિદ્ધાચળજી વગેરેને જે માટે ઘ ર્નકળ્યા હતા તેના ઇતિહુલ્સ છે. લેખ ૬૬ પંક્તિઓમાં પીળા પત્થર પર જેમૅગ જપમાં ખેચે છે, ૨. ૧૯૮૭માં આફિદા સવા-રામજીએ બનાવ્યુ છે, જેમાં મૂલનાયકજી શ્રી ઋષભદેવ ભગવાન છે. ર ૧૯૯ માં પંચે તરફ્થી આ મંદિર બન્યું છે. મૂત્રનાયકજી શ્રી ઋષભદેવની પ્રતિમા અહુ જ સુદર અને મનેહર છે અમ-ઢાગરમાં પીળા પત્થરની ચેટી ખાūા છે. આ પ્રદેશમાં આ પત્થરા મકાના માદરે, ક્તિએ બનાવવામાં ખૂબ વપરાય છે. પત્થર મજબૂત, ચળતા Page #427 -------------------------------------------------------------------------- ________________ * * ' T * 5 : , - - ' * . ૧ ' ' , રે • - - - જેસલમેર - ગાનિસાથીને મદિની પિકલાનું એક દશ્ય. Page #428 -------------------------------------------------------------------------- ________________ E જાર " નામ : * * કે. લવા (જેસલમેર) શ્રી પાર્શ્વનાથજીના મદિર સામેનું દશ્ય. Page #429 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ૪૩૬૯ : લોકવા અને પાસાદાર હોય છે. આ પત્યમાં એક ખૂબી છે કે જેમ જેમ એના ઉપર પાણી પડે તેમ તેમ આ પત્થર મજબૂત બને છે. અહીંથી પઘરો બહુ દૂર દૂર સ્થામાં પણ જાય છે લેવા અમર સાગરથી ૪ કેશ અને જેસલમેરથી પાંચ કેશ દર લાદવા-ધવા છે. અહીં પહેલાં લેધ યા લીક જાતિનાં રાજપુનેનું રાજ્ય હતું પરંતુ વિ. સં. ૧૦૮૨માં દેવરાજ ભાટીએ લડ સરદારને કરાવી લેવામાં પોતાની રાજધાની બનાવી, પરંતુ ૧૨૧૨ લગભગમાં જેસલ ભાટીએ મહમદ ઘોરીની સહાયતાથી લેવા ઉપર ચઢાઈ કરી, ભેજદેવ રાવલને હરાવી પતે રાજ્ય મેળવ્યું અને પછી લેવાને બદલે જેસલમેરમાં રાજગાદી સ્થાપી ત્યારપછી લેવાની પડતી દશા થઈ. અત્યારે આ નગરના ખંડિયેરો ચારે તરફ દેખાય છે. આ લડાઈમાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીના મંદિરને પણ ખૂબ હાનિ પહેથી, પરંતુ ૧૬૭૫માં શશાલી ને ત્રીય શેઠ થીરૂ શાહે આ મંદિર બનાવ્યું. અષ્ઠ પાંચ અનુત્તર વિમાનને આકારનાં પાંચ મદિર બનાવ્યાં. વચમાં પાશ્વનાથજીનું મોટું મંદિર છે. બાકીનાં ચારે દિશામાં એક એક મદિર છે. મુખ્ય મંદિરની ડાબી બાજુ એક રામવસરણની ઉપર અષ્ટાપદ તથા તેની ઉપર કપક્ષ બહુ સરસ બનેલ છે. આ તીર્થના મૂળનાયક શ્રી પાર્શ્વનાઘજીની શ્યામ મૂર્તિ એક હજાર ફાવાળી છે. કહેવાય છે કે-શેઠ થીરૂ શાહે ૧૬૯૩માં સિદ્ધાચલજીને માટે સઘ કાર હને. તે વખતે પાછા વળતાં પાટણથી મૂર્તિના તેલનું સેનું આપીને પાર્શ્વનાથ ભગવાનની બે મતિએ લાવ્યા હતા. જેમાની એક તે શ્રી મલનાયક તરીકે સ્થાપી અને બીજી મૂર્તિ ઉત્તર-પૂર્વના નાના મંદિરમાં સ્થાયી છે. શેઠ શરૂશાલ જે રથ સાલમાં લઈ ગયા હતા તે રથ પગ અધવધિ સાચવી રાખે છે. અહીં ત્રણ ઉપાશ્રય છે, ધર્મશાળા છે. અહીં પૂજારી અને ગારી લેકનાં પાંચ સાત ઘર સિવાય બીજી વસ્તુ નથી. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ઉપર સિવાય નીચેનાં રસ્થાને મ પ પ્રસિદ્ધ છે ૧. ઉદયપુરમાં ૨. રાધનપુરમાં, સનફા પાર્શ્વનાથજીનું યુદર મંદિર છે. ૩. સણવાસમાં વિ. સં. ૧૭૦૦નું સુંદર મંદિર છે. ૪. પાટમાં સહસ્ત્રફણાજીનું મંદિર છે. ૫. અમદાવાદમાં દેવરાને પાડે તથા શાંતિનાથની પળમાં એક મનિ છે. ૬. જુનાગઢમાં સગરામ સોનીની ટૂંકમાં ભવનાથજી શી પાનાથજી છે. ૭. કરાંચીમાં સહસકથાઓનું સુંદર મંદિર છે. ૮. કારમાં સફાઇનુ મદિર ૨. ૪૯. Page #430 -------------------------------------------------------------------------- ________________ બાડમેર-બીકાનેર : ૩૯ : [ જૈન તીર્થોને દક્ષિણમાં વિજાપુરમાં જૂના ખંડિયેરો ખેતાં એક ભેંયરામાંથી સહસ્ત્રફણા પાશ્વનાથજીની તેરમા સૈકાની પ્રતિમાજી નીકળી હતી, જે વિજાપુરમાં વિરાજમાન છે. શિખરજીમાં પણ સહસ્ત્રફણા પાર્શ્વનાથની મૂતિ છે. દેવીકેટ જેસલમેર સ્ટેટતું એક પ્રાચીન ગામ છે. અહી એક સુંદર જિનમંદિર છે જે ૧૮૬૦માં બનેલું છે. શ્રી અષભદેવજીની સુંદર પ્રતિમા છે શ્રાવકના પંદર ઘર છે. આ સિવાય બીજું એક જ જિનમંદિર પણ છે. ૧૮૭૪માં બનાવેલી દાદાવાડી પણ છે. અહીં સં. ૧૮૬૦થી ૧૮૯૭ના લેખ મળે છે. ઉપાશ્રય છે. અહીંથી જેસલમેર બાર ગાઉ દૂર છે. બ્રહ્મસર અહી એક પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. ચમત્કારી દાદાવાડી છે. બાડમેર કરાંચી લાઈનમાં સ્ટેશન છે. અહીંથી જેસલમેર પણ જવાય છે. અહીં ૭૦૦ ઘર એસવાલ જૈનોનાં છે. સાત જિનમંદિર છે ચાર મોટા ઉપાશ્રય છે અને બે ધર્મશાળાઓ છે. યદ્યપિ મદિરે બહું પ્રાચીન નથી પરંતુ એમાં પ્રાચીન મૂર્તિ છે. શ્રી રામદેવજીના મંદિરમાં ૧૬૭૮ને લેખ પણ છે. ચારે ઉપાત્રમાં વિદ્વાન અતિવ રહે છે. પિકરણ જેના નામથી પિકરણ ફલેધી કહેવાય છે તે આ પિકરણ છે. અહી ત્રણ - સુંદર શિખરબધ્ધ મંદિર અને બે ઉપાય છે. શ્રાવકેનાં ૮ ઘર છે. એકમાં શ્રી બાષભદેવજીના મૂલનાયક છે અને બીજામાં શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક છે. પિકરણ- ફધી જેને પરિચય પાછળ આપે છે. ૫૦૦ થી વધારે ઘર વેતામ્બર મૂર્તિપૂજક જૈનોના છે. ગામમાં છ જિનમંદિર તેમજ એક તલાવ ઉપર મન્દિર છે. ચાર પાંચ ઉપાશ્રયે છેચાર દાદાવાડીઓ છે. અહીંના મદિર વીસમી સદીના બનેલા છે, બીકાનેર પદરમી સદીમાં રાવ વિકાએ આ નગર વસાવ્યું છે. અહીં એક હજાર, વર શ્વેતાંબર મૂર્તિપૂજક નોનાં છે. લગભગ ૩૦ જિનમંદિરે છે તેમજ ૪-૫ જ્ઞાનભંડારો પણ છે. સ્ટેટ લાયબ્રેરી પણ સારી છે. (૧) અજિતનાથ ભગવાનનું દહેરાસર–આ દેહરાસર પ્રાચીન છે. શ્રી હીર Page #431 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ઈતિહાસ ] : ૩e : ઉદયપુર વિજ્યસૂરિ મહારાજના સમયનું કહેવાય છે. ( ૨ ) આદીશ્વરજી (૩) પા. નાથજી (૪) શાંતિનાથજી, (૫) વિમલનાથજી, (૬) અજિતનાથજી (૭) કુંથુનાથજી. આ મંદિરમાં પાર્શ્વનાથજીની રત્નની પ્રતિમા છે. (૮) શાંતિનાથજી (૯) સુપાર્શ્વનાથજી (૧૦) આદીશ્વર ભગવાન (૧૫) પાપભુ, (૧૨) મહાવીરસ્વામીનું (૧૩) પાશ્વનાથ ભગવાનનું (૧૪) શંખેશ્વરજી (૧૫) શાંતિનાથજી (૧૬) સહસ્ત્રફણા પાશ્વનાથજી, (૧૭) મલિનાથજી, (૧૮) ચદ્ર પ્રભુજીનું (૧૯) મહાવીર પ્રભુનું (૨૦) મહિલનાથજી () સુમતિનાથ સ્વામીનું. આ મંદિર વિશાલ ત્રણ માળનું અને મોટું છે. (૨૨) શ્રી મંદિર સ્વામીનું (૨૩) નેમનાથજી ભગવાનનું (૨૪) પાશ્વનાથજી, (૨૫) રૂષભદેવ, (૨૬) ગાડી પાર્શ્વનાથજી, (૨૭) શાંતિનાથજી, (૨૮) કુંથુનાથજી, (૨૯) શામળીયા પાર્શ્વનાથજી, (૩૦) આદીશ્વરજી અહીં ઉપાશ્ર પણ ઘણા છે. નિયતિની પણ રહે છે. અહીંની નિકારવાળી પ્રસિદ્ધ છે. વિદ્વાન યુનિએ-શ્રીપૂ પણ અહીં રહે છે, અને પ્રદેશ રેતાળ છે. ઉંટના વાહને ઘણું મળે છે. એની પણ ઉંટથી થાય છે ખરી. દાદાવાડીયે પણ છે મંદિર અને જ્ઞાનભંડારે દર્શનીય છે. ઉદયપુર મેવાડની વર્તમાન રાજધાનીનું શહેર છે આખા મેવાડમાં અત્યારે તે ઉદયપુર જેવું શહેર નથી. મહારાણા ઉદયસિંહજીએ સતરમી સકીમાં-૧૬૨૪ માં ઉદયપુર વસાવ્યું છે, ઉદયપુર વસ્યું એ જ ભાવમાં ઉદપુરના સુપ્રસિદ્ધ છે બીનનાથજીના મંદિરનું ખાતમુકન થયું હતું મેવાડના રાજાએ શરૂઆતથી જ જૈનધર્મ પ્રતિ બહુ ઉદાર, ભક્તિ નથી અને શ્રધ્ધાળીવ રવ છે. મેવાડની જૂની રાજધાની આવડ-અઘાટપુર હતું તે વખતે ત્યાં બનેલાં બાવન જિનાલયનાં મંદિર એ વાતની સાક્ષી પૂરે છે તેમજ આ જ અટપુરમાં મેવાડના મહારા તરફથી શ્રી જગચંદ્રસૂરિજીને તેરમી સદીમાં “મહાતપા'નું બિરુદ મળ્યું હતું. તપગની ચુંમાલીસમી પાટે આયા થા છે તેમ માટપુરશાખાની સમક્ષ બનીને દિગંબર વાળોને છમ હતા, અને બાદમાં હિમ જેમ ' રહેવાથી “હિરલ' બગમંદીર આ બિ• ના સા.વા૫રી ના જ મુરિકની મહાન તપ, જે માન અને તપાનું ૧૨૮૫માં ત્યારથી લઇનનું તપગચ્છ નામ છે. (નક પદાથો) ગેવાનરેશ મિં અને તેમની મા જાન બની દેવદર 1 : જ મારી ભક્તિ ની મ િ પડે છે, તે પિંડ " ક ા પાનાથનું મંદિર પાસ ૮ રન કનન ' : અમ-૨ Page #432 -------------------------------------------------------------------------- ________________ ઉદયપુર [ ન તીર્થોના આ સિવાય દેવાલી, સેસાર, સમીના છેડા વગેરેનાં પ્રાચીન મંદિર પણ આ જ વનું સૂચવે છે. મેવાડ રાજ્યના જ્યાં ત્યાં કિલા બન્યા છે ત્યાં ત્યાં શ્રી બાલભવ. જીનું મંદિર બનશે. આવા ઉલેખો પશુ મલે છે. અને એ જ પ્રમાણે અત્યારે તે દરેક રસ્થામાં જૈનમંદિર છે. પંદરમી સકીમાં (૧૪૫૦) મેવાડના મુખ્ય મંત્રી રામદેવ અને ગુંડાજી હતા, જેમના આગ્રહથી શ્રી સેમસુદરસૂરિજી એ મેવાડમાં ખૂબ વિહાર કરી જનધર્મની જોતિ જગાવી હતી. આ સમયે દેવકુલપાટક(દેલવાડા) માં નીમ્બ શ્રાવકે ખૂબ ખર્ચ કરી માટે મહત્સવ કર્યો હતો. અને શ્રી ભુવન વાચકને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. આવી રીતે મહારાણા લાખાજીના પરમ વિશ્વાસુ શ્રાવક વિસલદેવે ૧૪૩૮ માં શ્રેયાંસનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૪૪૪માં જિનરાજસૂરિજીના હાથે આદિનાથજીની પ્રતિષ્ઠા થઈ હતી. ૧૪૮૯માં પણ શ્રી સેમસુદરસૂરિજીએ ઘણાં સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી હતી. રાણા મોકલજીના સમયમાં તેમના મુખ્ય મંત્રી સયાજીપાલજીએ ઘણાં જૈન મંદિર બનાવ્યાં હતાં. ત્યારપછી રાણા કુમ્ભાજીના સમયમાં મેવાડમાં ઘણાં જેને મંદિર બન્યાં છે. તેમાંયે ચિત્તોડતું કુંભારાણાનું મદિર એની સાક્ષી પૂરે છે. રાણા કપુરનું મંદિર પણ આ સમયે બન્યું છે રાણા કુંભાજીએ પણ એમાં મદદ-સહાયતા આપી છે. તેમજ નાગદાના મદિરો તેમાં ચે થી અદબદજીનું મંદિર બન્યું છે અને શ્રી શાન્તિનાથજીની સાત ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા ૧૪૪ મહાશુદિ ૧૧ ગુરૂવારે શેઠ લક્ષ્મીધરજીએ અને તેમના પુત્રોએ પ્રતિષ્ઠા કરાવી છે તે પણ એ જ સમય છે. ત્યારપછી રાણા ઉદયસિંહના સમયે ઉદયપુરમાં બનેલ જન મંદિર તેમજ મહારાણા પ્રતાપ અને ભામાશાના સમયે અને ત્યારપછી પણ મેવાડ સાથે જન ધર્મની વલંત તિ રૂપ જ રહ્યું છે. જે ફરમાન બહાર પાડયું હતું તે ખાસ વાચવા યોગ્ય છે. ખાસ ફરમાન પશુ એ વધુ સાફ કરે છે કે રાજને જેનધમ ઉપર કેટલો સુંદર અનુરાગ હતો. स्वस्तिश्री एकलिंगजी परमादातु महाराजाधिराज श्री कुंभाजी भादेसातु मेदपाठरा उमराव यावोहार कामदार समन्त महाजन पंचाकस्य अन मापणे अठे श्रीपुज तपगच्छका नो देवेन्द्रमूरिजीको पथमा तथा पुनम्या गच्छ का हेमाचारजनी को परमोद है। धर्मज्ञान बनायो मो मंठे आणाको पंथको होवेगा जाणीने मानागा, पुजागा । परथम (प्रथम) तो आगे मुही आपणे गढकोट में नींवदे नद पहोला श्री रिषभदेवजीरा देवरा की नींव देवारे है, पूजा करे हे अपे मजु ही मानेगा । सिसोदा पगडा होवेगा नेसरे पान (मुरापान) पीवेगा नहि और धरम मुरजाव में जीव राखणो या मुरनादा लोयगा जणीने महासत्रा (महासतियों Rી સાન ) જો જે રે જાગીને તરાજ Page #433 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - , ઈતિહાસ ] : ૩૭૩ : ઉદયપુર મહારાણા સર ફત્તેસિંહરાવે શ્રી કેશરીયાજી ભગવાનને સવાલાખની માંગી બર્પણ કર્યાં-ચઢાવ્યાના પ્રસંગે પણ તાજા જ છે. વર્તમાન મહારાણાને પણ જન સંઘ સાથે સારો સંબંધ છે. અને રાજાઓના સમયમાં અનેક વિદ્વાન જેન આચાર્યે ઉદયપુરમાં પધાર્યા છે. અને રાણાઓએ વ્યાખ્યાને લાભ લીધે છે. શ્રી વિજ્યકર્મચરિજી, શ્રી વિજ્યવાલભસૂરિજી આદિ સૂરિપુગનું બહુમાન અને આદર જળવાય છે એ જાહેર હકીકત છે. ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ જિનમંદિરો છે જેમાં શ્રી શીતલનાથવામીનું મંદિર સૌથી પ્રાચીન છે, અર્થાત્ ઉદયપુર વાગ્યા પછી તરતમાં જ આ મંદિર સ્થાપિત થયું છે. તેનું મિનાકારી કામ દર્શનીય છે તેમજ વાસુપૂજ્ય ભગવાન નું કાચનું મંદિર પણ સુંદર છે, ચગાનનું મંદિર, વાડીનું, શેઠનું કેશરીયાના નું વિગેરે મંદિરો બહુ જ સુંદર, વિશાલ ને દર્શનીય છે. ગાનના મંદિરમાં આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પાનારા પ્રભુની બેઠેલી લગભગ ૪ત્રીપ પુટની મોટી પ્રતિમા છે. ઓગણીસમી સદીના જન કવિએ ઉદયપુરનાં મંદિરોનુ સક્ષિપ્ત વર્ણન આપ્યું છે, તે વખતે ૨૪ મંદિર હતાં. એ વર્ણન એમના શબ્દોમાં જ જોઈ લઈએ– અશ્વસેન જિનંદ, તેજ દિણંદ શ્રી સરસ ફણા નિત ગદગાટ મહિમા વિખ્યાત જગ ત્રથી ત્રાતં અઘ મલિન કરે નિમાર્ટ શ્રી આદિ જિનેd મેટનું કશું જ સુરત ભલવલમાન શ્રી ઉદયપુર મંડા-૧૨ શ્રી શીતલસ્વામં કરું પ્રખ્યામ, વિજેને પતિ નવ બં ચેતસ જિનાલમાં, ભુવન રસ, સર્વ જિનેશ્વર સુખસંબં સતભેદ પુજ ઉમેદ, પથ ગેવિત જ સર રાણ થી છે ૧૩ સંવેગી સાલ વડી વિશા મેં પ્રાસાદ પાસ છે મારું; ધી આદિ જિર્ણદં તેજ દિબુદ જાવર હર પાર મુખ પ્રાસાદ અતિ આહાદ, દર્શન રૂમ ખાન થી ૬ ૧૪ વળી કુલપણું અતિરમરોલ મગ રવાડી સેરીબ તામ શ્રી અંતિ િવિમલે પાનમસી માર પાસ, દાદાવલી દેટરી સિંખરાં કરી પ્રાસાદ મી જાન આ પછી કવિ કોટ બહારનાં મંદિરનું વર્ણન કરે છે – શ્રી શાંતિને ૧ જિન જે મહિમા અપ મહિલ, ગિરિત થાય ની નવરં, દઈને દેખવા ઉમં. શીખર કી પ્રાસાદ કરન ગેસું નિ વા; શ્રી પાબમ વિના એ છે દિ ને " Page #434 -------------------------------------------------------------------------- ________________ - - - - - [ જૈન તીર્થોને સમીના ખેડા-અઘાટપુર : ૩ew: પૂર્તિમ વાસરે મેલક નર ઘટ્ટ હેત હે ભલા; અગ્ર હસ્તિ હે માન હસ્તિ લડત હે તિહીન, ૪. ૧૧ જિનપ્રસાદ ભારીક સૂરત બહેત હે પ્યારી; સચ્ચા સોલમાં જિગુંદ, પેડ્યાં પરમ હે આન દ. આદિ ચરણ હે મંડાણ, પૂજવાં હેત હે સુખાન; જગી ઝાડ છે અતિ ખંગ ચાર ન્યૂ પિકહી દૂરંગ. આ જેન મંદિરનાં દર્શન ઉપરાંત ઉદયપુરમાં– રાજમહેલ, તેની પાસેનું વિશાળ તળાવ, તેના મધ્ય ભાગમાં રહેલે રાજમહેલ, હાથીખાનું, કેર્ટ, કેસેજ આદિ ઘણું જોવા જેવું છે. ગામ બહાર હાથી પિળ પાસે જ મોટી જૈન ધર્મશાળા છે. અહીંથી કેસરીયાજી દક્ષિણમાં ૪૦ માઈલ દૂર છે. ઉદયપુર મેવાડની જૈન પુરી છે. અહીં શ્વેતાંબર જૈન સભા, મંદિરે છદ્ધાર આદિની વ્યવસ્થા સારી કરે છે ઉપાશ્ચયે, ધર્મશાળા, લાયબ્રેરી, પુતકભંડાર વગેરે પણ છે. સમીના ખેડા ઉદયપુરથી બે માઈલ દૂર આ સ્થાન છે. અહીં પાર્શ્વનાથજીનું સુંદર મદિર છે. પોષ દશમને માટે મેળો ભરાય છે. કવિ હેમ અહીંના મંદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે– મગરા માછલા ઉત્તમ, કિસન પોલ હી અતિ વક; ખેડા સમીને શ્રી પાસ, પૂજે પરમ હી હુલાસ, દશમી દિવસ કામેલાં, નર થદ હોત હે ભલાંક સાહમી વચ્છલ પકવાન અર્ચા અષ્ટ કા મંડાણુ આ સ્થાન પણ દર્શનીય છે અઘાટપુર ઉદયપુરથી ૧ માઈલ દૂર એક પ્રાચીન જૈનતીર્થ અઘાટપુર છે. અઘાટપુર એક વાર મેવાડની રાજધાની હતી. અહીં મહાતપસ્વી મહાત્મ જગતરિજીને મેવાડના મહારાણા જત્રસિહે વિ.સં ૧૨૮૫માં તપાબિરૂદ આપ્યું હતું. એક વિદ્વાન આ પ્રસંગને ઉલેખ કરતાં લખે છે કે “ આ. શ્રી જગચંદ્રસૂરિ વિહારાનુક્રમે સં. ૧૨૮૫માં મેવાડમાં અઘાટનગરમાં પધાર્યા. મેવાડપતિ રાણા જૈત્રસિંહ સૂરિજી ના દર્શન માટે આપે. બાર બાર વર્ષોના આંબેલના તપથી તેજસ્વી શુ ચારિત્ર પાળતાં દેદીપ્યમાન કાંતિપિંડ જોતા જ રાણાનુ શિર સૂરિજીના ચરણમાં મૂકી ગયું. તે સહસા બે કે “અહો આ તે સાક્ષાત તપોભૂતિ છે.” એમ કહી Page #435 -------------------------------------------------------------------------- ________________ - - ઈતિહાસ ] : ૩૭૫ : મેવાડની પંચતીથી મેવાડાધીશ રાણા ત્રિસિહેજ વીર નિર્વાણ સં. ૧૭૫૫માં, વિ. સં. ૧૨૮૫માં આચાર્ય શ્રી જગતચંદ્રસૂરિજીને તપ'ની પદવીથી અલંકૃત કર્યા. ત્યારથી તેઓને શિષ્યપરિવાર “તપગણુ” નામથી પ્રસિદ્ધિ પામ્યો.' અઘાટપુરમાં સાંડેરક ગચ્છના શ્રી યશોભદ્રસૂરિજીના હાથે અલ્લટસ (અહલુએ) શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આજ અઘાટપુરમાં ચૈત્રસિહના રાજ્યકાલમા હેમચંદ્ર નામના શ્રેષ્ઠીએ બધાં આગમ તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં જેમાંથી દશવૈકાલિકસૂત્ર, પાક્ષિકસૂત્ર અને ઘનિર્યુક્તિની તાડપત્રીય પ્રતે ખંભાતના શ્રી શાંતિનાથજીના ભંડારમાં છે આ જૈત્રસિંહનો રાજ્યકાલ ૧૨૭૯થી૧૩૦૯ સુધી હતે. આ આઘાટપુર એક પ્રકારનું તપ તીર્થ છે. સુપ્રસિદ્ધ વડગચ્છમાં જગચંદ્રસૂરિજીના શિષ્યાનું તપગચ્છ નામ પડયું. અઘાટમાં પ્રાચીન ચાર જિનમંદિર છે. તેમાં એક તે મહારાજા સંપ્રતિના સમયનું છે. તેમાં રાા હાથ મટી શ્રી ત્રષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, શંખેશ્વર પાર્શ્વનાથજી, અને સુપાર્શ્વનાથજીનાં ભવ્ય મંદિરો છે. સુપાર્શ્વનાથજીની મૂર્તિ પણ રાજા સ પ્રતિના સમયની છે. આ મંદિરમાં રગમડામાં ત્રણ ચરણપાદુકાઓ છે તેના ઉપર ૧૬૯માં ભટ્ટારિક શ્રી હીરાવજયસૂરિજીના સમુદાયના સુપ્રસિધ્ધ ભાનુચછે ઉ. નું નામ છે. ઉદેપુર આવનાર દરેક યાત્રી આ તપતીર્થ નાં અવશ્ય દર્શન કરે. કવિ હેમ અઘાટપુરનાં મદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે– , આઘાટ ગામ હે પ્રસિદ્ધ તપાબિરૂદ હી નિહા કીધ, દેહરા પંચકા મંડાણ શિખરબધ હે પરિચાન; પાશ્વ પ્રવ્રુછ જિનાલય પળો પરમહે દયાલ, શ્રી ભીમરાણા કા મુકામ તિસ કહત હે અબ કામ, ” મેવાડની ૫ ચતીથી મેવાડમાં અત્યારે લગભગ પોણે લાખ જનોની વસ્તી છે, પરંતુ નાગરા આહ, કુંભલગઢ, જાવર, ચિત્તોડ, દેલવાડા, ઝીલવાડા, કેલવા અને કેલવાડા આદિના અનેક વિશાલ પ્રાચીન મંદિર, અને પ્રાચીન મંદિરનાં ખડે જોતાં એ કલ્પના કરવી અસ્થાને નથી કે એક સમયે મેવાડમાં લાખો જેનોની વસ્તી હોવી જોઈએ. કહેવાય છે કે એક સમયે સાડા ત્રણ મંદિર હતાં તેવી જ રીત કુંભલગઢમાં લગભગ તેટલાં જ મદિર હતાં. ઉજજડ થએલી જાવર નગરીનાં * મેવાડના રાણા જેવસિંહના સં. ૧૨૭૦થી૧૩૦૯ના શિલાલેખો મળે છે. સરિઝના ઉપદેશથી મેવાડ રાજયમાં જય કિલ્લે બને ત્યાં પ્રથમ ભાષભદેવજીનું મંદિર બને તેવી રીતે પ્રથા છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ - - - - - - શ્રી કેસરીયાજી ૩૭૬ [ જેન તીર્થોને ખકે જેનાર રહેજે કલ્પના કરે છે કે અહીં એક સમયે સંખ્યાબંધ મંદિર છેવાં જોઇએ. ચિતોડના કિલ્લાથી છ માઈલ ઉત્તરમાં “નગરી' નામનું એક પ્રાચીન સ્થાન છે. આ રઘાનમાં પડેલાં ખડે ઘડેલા પાઘ અને અહિંથી મળેલા શિલાલેઓ તથા સિક્કાઓ ઉપરથી રાયબહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા, આ સ્થાન પર એક મેટી નગરી હોવાનું અનુમાન કરે છે. તેમનું તે કથન છે કે આ નગરી નું પ્રાચીન નામ મધ્યમિકા હતું. અજમેર જીલ્લાના બલી ગામથી મળેલ વીર સંવત ૮૮ના શિલાલેખમાં મધ્યમિકાને ઉલ્લેખ આવે છે “મધ્યમિકા નવરી ઘણી પ્રાચીન નગરી હતી. અહીં પણ સંખ્યાબંધ મંદિર હોવાનું અનુમાન થઈ શકે છે. આવાં અનેક સ્થાને હજુ પણ એવામાં મજુદ છે અને ત્યાં એક સમયે અનેક મંદિરે હેવાનું અનુમાન થઈ શકે છે. અત્યારના એ વિદ્યમાન મંદિરની પ્રાચીનતા, વિશાળતા અને મને હરતા જોતાં જ એમ જ કહેવું જોઈએ કે પાટાં મેટાં તીઘંસ્થાનને ભુલાવે એવાં તે મંદિર છે. એ મદિરના સંબંધમાં અનેક પ્રકારની ચમત્કારિક વાતે આજે પણ પ્રચલિત છે. મહદ અને વિષય છે કે આવાં પ્રાચીન, ભવ્ય, તીર્થ સમાન મંદિર અને મતિ હોવા છતાં એ સ્થાનમાં એને પૂજનારા કેઈ રહ્યા નથી. એવાં મદિરાના જે પૂજનારા હતા તે કાલક્રમે ઘી ગયા અને જે રહ્યા છે તેઓ બિચારા બીજા ઉપદે કેના ઉપદેશથી અંજાઈ પ્રભુ-ભકિતથી વિમુખ થઈ બેઠા છે. પરિણામે બચ્યાં બચાવ્યાં એ મંદિરો અને મૂર્તિઓ પણ વેરાન-નિર્જન અવસ્થાને ભોગવી રહ્યા છે. કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે-કેઈ મંદિર યા મૂર્તિને મહિમા એના ઉપાસકે-પૂજનારાઓ ઉપર રહેલા છે. અતુ. મેવાડની આવી હીનાવામાં પણ આજે એવાં અનેક સ્થાને છે કે જે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે અને જ્યાં જવાથી ભવ્યાત્માઓને જેમ અપૂર્વ આહ્લાદ થાય છે એવી જ રીતે શેખેળ કરનારાઓને અનેક પ્રકારની અતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે, મેવાડમાં હિંદુઓના જેમ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જેનાં પ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે. તેને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે: શ્રી કેસરીયાજી મારવાડમાં મુખ્ય તીર્થસ્થાન શ્રીકેશરીય છે શ્રી કેશીયાજી તીષ ધૂલેવા ગામમાં આવેલું છે. આ સ્થાન ઉદયપુરથી લગભગ ૪૦ માઈલ દૂર છે. ગામમાં પંડાઓની વસ્તી ઘણું જ વધારે સંખ્યામાં છે. આ જાતી ઉપર જ તેઓ નભે છે. ઉદેપુરથી કેશરીયાજી જતા વચમાં ૯ ચોકીઓ આવે છે. રસ્તે એકાન્ત પહાડી જંગલને બેઠા છે, તેથી ચેકી માટે ભીલ લેકે સાથે આવે છે. દરેક ચાકી દીઠ ચાર ચાર આના આપવા પડે Page #437 -------------------------------------------------------------------------- ________________ * i s 1 જ . :: - - S s છે [1ઈ દubCIET_ I GLOB IIMa - -- • fe : - શ્રી કેસરીયાજીઃ મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન RBI અજબ + + અરજ' આ સજા - શ્રી કરેડા પાર્શ્વનાથ ઉદેપુર નજીકનું એક ભવ્ય બાવન જિનાલય Page #438 -------------------------------------------------------------------------- ________________ * * SUR FRESH 's F* a તેના દ, - IV મન સાગર " છે જ છે . આ મારા - એ F * RS તા T- s - કાકા- ચતોડગઢ : બાન- 14- S: Page #439 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઇતિહાસ ] * કce : શ્રી કેસરીયા છે. નવે ચેકીનાં નામ નીચે મુજબ છે. બલીચા, કાચાં, બારપાલ, બારીકુડા, ટીડી, પડોગા, બાર, પરસાદ અને પીપલી, વળતી વખતે ધૂલેવાની એક ચેકીને વધારે કર આપવો પડે છે. પરસાદની ચેકીએ આઠ આના ભે છે. ઉદયપુરથી કેસરીયાજી જતાં સીધી સડક છે. વાહન મળે છે હમણાં તે મોટરો પણ દોડે છે. ધૂલેવામાં વેતાંબર જૈનેની ચાર વિશાલ ધર્મશાલાઓ છે. અહીં શ્રી કેશરીયા નાથજીનું મંદિર છે. સૂતિ મનહર અને ચમત્કારી છે. ચૂલનાયક શ્રી બાલાદેવજીની મૂર્તિ છે પરંતુ કેશર વિપુલ પ્રમાણમાં ચઢતું હોવાથી કેશરીયાજી તરીકે ખૂબ પ્રસિદ્ધ છે. આ મૂર્તિ લગભગ એક હજાર વર્ષ પહેલાં ધૂલેવા ગામથી બહાર થોડે દૂર જગલમાંથી નીકળી હતી. જે વખતે સૂર્યવંશી રાણા મેકલજી ચિત્તોડની ગાદી પર હતા અને મેવાડની સત્તા તેમના હાથમાં હતી. તે સમયે હાલનું કેશરીયાજીનું મંદિર સ્થપાયુ એમ કહેવાય છે. મંદિરમાં પ્રાચીન શિલાલેખ પણ ઉપલબ્ધ થાય છે. સ ૧૪૩૧ માં આ મંદિરનો જીર્ણોદ્ધારને સૂચવતે લેખ છે. આ સિવાય ૧૪૪૩; ૧૫૧૯ ના અને બાદમાં સત્તરમી અઢારમી સદીના પુષ્કળ લેખે મળે છે. ચોતરફ ફરતી દેરીઓમાં પણ ઘણા લેખે મળે છે. મેવાડના ઉદ્ધારક મહારાણા પ્રતાપના સહાયક, દાનવીર, કર્મવીર ભામાશાહે કેસરીયાજીના મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો તેને લેખ નીચે પ્રમાણે છે. सम्बत् १६४३ महासुदि १३ शाह मामाजीकेन धुलेबरा श्रीऋषभदेवजी महाराजके मन्दिरको जीर्णोध्धार करापितं दंडप्रतिष्ठा कराइ पछे यात्रा सम्बत १६५२ रा वर्पसु लगाय सम्बत १६५३ वर्ष सुदी माघ शुक्ला १५ तिथी शाह भामाजी सब देशरी यात्रा कीधी पाने लेण बांटी ६९००००० गुणसठ लाख खर्च कीधा, पुन्य अर्थ मेदपाट, मारवाड, माळयो, मेवात, आगरा, अहमदावाद, पाटण, खम्माइत, गुजरात, काठीयावाड, दक्षिण, वगैरा सर्व देशे लेण घांटी મોર ૨ નામ.......... સંલ હવા જામળા જીવ ઘર્ષ વાગ્યા जाचेकां ने प्रवल दान दीधां भोजक पोखरणा पोलवालने जगन हजीने मोहरां ५०० वटवो, मोत्यांरी माला १ घोड ५०० सर्व करी एक लक्ष मुको दान देव जाकता कुल गुरांने जाये परणे मोहर २ चवरीरी लागकर दीधी पोसालरा भट्टारपजी, श्री नरवद राजेन्द्ररिजी ने सोनेरी सूत्र वेराव्या मोत्यारी माला १ कडा जोडी १ डोरो १ गछ पेरामणी ई सुजव दीधी । वगैरा । ૪૮ Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેસીયાજી : ©e : [ જૈન તીર્થાના મેવાડનું શ્વેતાંબર જૈનોનુ આ પ્રાચીન તારું છે. પ્રભુજીને સુટ, કુંડલ, આંગી વગેરે રાજ ચઢે છે. શ્રી ટેમ ચાજીની સ્મૃતિની રચના શ્વેતાંબર માન્યતા પ્રમાણે છે. શ્વેતાંબરા તરફથી જ ધ્વાદડ ચડાવાય છે. સ્વર્ગસ્થ મહારાણુા નેસિ ંહજીએ શ્વેતાંબર ધર્મની માન્યતા અને વિધિ મુજખ સવા લાખ રૂપિયાની આંગી પ્રભુજીને ચઢાવી હતી—છે. મૂત્ર મંદિર ઘણું પ્રાચીન અને ભવ્ય છે. મંદિર બચાવવામાં ૧૫૦૦૦૦૦ રૂા લાગ્યા છે એમ કહેવાય છે. ભમતીમાંની મૂર્તિ શ્વેતાંબરી જ ઈં હાલ કૈાઈ પત્તુ યાત્રી, ૨૩ રૂપિયા નકરાના આપે તે સવા લાખ રૂપિયાવાળી આગી ચઢાવાય છે. એટલે આ તીથ શ્વેતાંબર જૈનેાતુ જ છે એમાં લેશ માત્ર સદેડુ નથી. આ સિવાય મેગલસમ્રાટ્ બાદશાહ અમરે જગદ્ગુરુ શ્રી નીરવિજયસુવરજીને બંનેનાં મહાન તીર્થાની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં કેસરીયાજી તીઈના પણુ સમાવેશ કર્યા હતા. મૃલનાયકન્ડની સ્મૃતિ તિથ્ય પ્રભાવશાત્રી અને ચમત્કારી હોવાથી આ પ્રદેશના જિથ્થા- તે સૃનિત કાળીયા ખામા તરીકે પૂજે છે અને કેસર આદિ ચડાવે છે. તેમજ શુ બ્રાહ્મન્નુ કે રજપુત, વાણીયા કે ત્રીજી ટ્રામ કોઈ પશુ ભેદ્રભાત્ર સિવચ આ કૃતિને નમે દ્ય અને પૂજે છે. આ સંબંધી વિશેષ નવા ઇચ્છનારે શ્રીયુત નમલજી નગૉરી સંપાદિત “ કેસરીયાજી તીર્થ પુસ્તક વાંચી લેવું. અહી ફુગજી વિક્રમે મેટેડ મેળે ભરાય છે માટી સવારી નૌકળે છે. રાજ્ય તરફન, હાથી, ધેડા, નગારખાનું, કૉટ વગેરે સરામ આપવામાં આવે ૐ. તેમજ ભુઅન સુંદર અ ગર્ચના પણ કરાવવામાં આવે છે. અને ત્યાં સુધી સવારીમાં ખુદ રાજી અચવા ખીત સરદાર વગેરે હજર રહે છે. આ સ્મૃતિની પ્રાચીનના માટે ઉલ્લેખ મળે છે ! લફેશ રાવના સમયે આ સ્મૃતિ સ્થાપિત થઈ હતી. બાદમાં ભગવાન્ રમ ચંદ્ર લંકા જીત્યા પછી ત્યાંથા અયેાધ્યા આવ્યા ત્યારે આ ભૂતિ લા ચા અને ઉન્હેંર્નમાં સ્થાપી. ત્યાં તેની પૂર્જા અને ભક્તિ કરવાથી મયણુાસુ દરી * કેશરી અને ક્ષિ લેકા ઘણી જ શ્રન્ધાર્થ માટે છે અને પૂજે છે. તેમનું પ્રથ ઞામ કાળીમાત્રા ( ભાવા ) છે. તેમના સમ ખાઇ તેએાઇ પશુ અકા નથી કરતા. તેનું નામ લેનારને લૂટતા - પીના પણ નથી. તે પણુ ભક્તિથી કૈસર ચઢાવે છે. ૐન તિર દરેક આ મહાપ્રભાવિક દેવને પૂજે છે અને નમે છે. × આ સબંધી શ્રીયુત્ ગૌરીશ કર ઝા રાજપુતાનાના ઇતિહાસમાં લખે છે કે૫૬ ર્થાનમાં ડુંગર રાજ્ય કી પ્રાચીન રાજધાની કી પાંદ કે મદિસે લાકર યાં પુષ્કરાઇ ગઇ છે. ઉર્નીથી કાળુરાત આ પ્રતિમાજી ત્રાગડ દેશમા આવ્યા અને ત્યાં વડામાં હતાં ત્યાંથી ઘણા સમય પછી આ કૃતિમાજી નીશ્ચમાં, જે થાનથી આ પ્રતિમાજી નીલ્યાં હતાં ત્યાં અત્યારે પાદુકા બિરાજમાન છૅ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ; ૩૭૯ : ના પતિ શ્રીપાલરાજાને કઢ ગયો. ત્યાંથી દેવસાન્નિધ્યથી આ પ્રતિમાજી ધૂલેવ આવ્યાં. એટલે પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન છે એમાં સદેહ નથી. ઉદેપુરથી કેશરીયાજી આવતાં રસ્તામાં રાત રોકાવું પડે છે. વચમાં મદિર અને ધર્મશાળાની સગવડ છે. કેસરીયાજીમાં વિ. ૧૯૮૩-૮૪માં દેવજાદંડ ચઢાવવાને ઉત્સવ થયો હતો અને શ્વેતાંબર જૈનએ જ ધવાડ ચઢાવ્યું હતું. તેમાં શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા મુખ્ય હતા તેમજ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની અધ્યક્ષતા હતી. બાવન જિનાલયની દેરીઓમાં વિ. સં. ૧૭૪૬ શ્રી વિજયસાગરજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. નવ ચૌકી પર પણ લેખ શ્વેતાંબરી જ છે. બહારનું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીનું મંદિર પણ તાંબર સઘનું છે. ૧૮૦૧ માં શ્રી સુમતિચદ્રજીએ તેની પ્રતિષ્ઠા કરી હતી. સુરમન્દિર કાક સુમા, સુમતિચંદ્ર મહાસાધ તપે ગચ્છમેં તપ જપતા ઉપત ઉદધિ અગાધ પુણ્યથાને શ્રી પાર્શ્વને પુઠવી પરગટ કીધ એમ તણે મનખા તિય લાહે ભાવને લીધ, રાજમાન મુકતા રતન ચાતુર લખમીચંદ ઉચ્છવ કીધા અતિઘણું આણું મન બાન દા દિલ સુધ ગોકલદાસ રે કીધે પ્રતિષ્ઠા પાસ સારે હિ પ્રગટયો સહી જગતિ મેં જસ વાસ. શ્રી કેસરીયાનાથજીની પ્રતિમા લગભગ ૩ ફૂટ ઊંચી અને બહુ પ્રાચીન છે. કેશરીયાજી આવવા માટે અમદાવાદથી ઇડર થઈને મોટર રસ્તે અવાય છે. ઉદયપુરથી સીધી મોટર સાહક છે. મોટર, ટાંગા, ગાડા, ઉંટ આવે છે. આ સિવાય, બ્રહ્માની ખેડ, રાણકપુર, અજારી વગેરેનો નળ ઉતરીને પહાડી રસ્તે પણ અવાય છે. સાંવરાજી તીર્થ કેસરીયાજીથી પાંચ કેશ દૂર આ તીર્થસ્થાન છે. અહીં દેરાસરજી પહાડ ઉપર છે. સ્કૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની સુંદર શ્યામ મૂતિ છે. સાંવરા પાર્શ્વનાથ તરીકે આ તીર્થ પ્રસિદ્ધ છે. ઉદયપુર ચિત્તોડ ના કરેડા સ્ટેશનથી અર્ધાથી પિણે માઈલ દૂર સફેદ પાષાણનું પાર્શ્વનાથ ભગવાનનું વિશાલ મદિર દેખાય છે. આ મંદિર ક્યારે બન્યું તે સંબંધી કે પ્રાચીન લેખ નથી મળતું, પરંતુ મંદિરજીની બાંધણી અને Page #442 -------------------------------------------------------------------------- ________________ - - - કડા : ૩૮૯ : [ સૈન તીર્થોને આકાર ઉપરથી અનુમાન કરી શકાય છે કે મદિર ઘણું જ પ્રાચીન હશે પુરણચંદજી નહારે કઢના શિલાલેખે લીધા છે તેમાં બાવન જિનાલયની પાટ ઉપરને લેખ ૧૦૭૯ને છે, જે આ પ્રમાણે છે – (१) “मत्रत १०३९ (वर्ष श्रीमंडेररुगच्छे श्रीयशोभद्रमूरिसनाने શી (?) . (૨) ઇ. સ. શ્રીમતિ શિવાનાવિધ પ્રતિષ્ટિનું ને ! વિશ્વમાં જા િ...” સટેગરના શ્રી ભસૂરિજીએ પાશ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરી હતી. આ સિવાય બારમી શતાબ્દિથી માંડી ૧૯મી શતાબ્દિશી સુધીના લેખે મળે છે. એટલે લગભગ હજાર વર્ષ પહેલાં આ તીર્થસ્થાન છે. આ સિવાય સુકૃતસાગરમાં ઉલ્લેખ છે કે–મહામંત્રી પેથડના પુત્ર ઝાંઝણે આ તીર્થને શ્વાર કરાળને ઉખ મળે છે જે સૂપમાં આ પ્રમાણે છે. આખા મેવાડમાં આવે વિશાલ અને કુદર રંગમંડપ બીજે ઘાંય જોવામાં નથી આવ્યો. માંડવગઢના મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝંઝણકુમાર મોટા સંઘ સહિત તી. યાત્રાએ નીકળ્યા તે ધર્મસુરિજી ચક્ર અનેક સુપિંગ સંઘમાં સાથે કતા સંધ અનેક સ્થાનની યાત્રા કર ચિતોડ આવ્યો ત્યાં અનેક જિનમંદિરનાં દર્શન ક ત્યાંથી સ કરતા આવ્યા. અર્વી ઉપસર્ગને હરવાવાળ સુંદર શ્યામ નાની છો નાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કર્યા xxx” ત્યાં ઉત્સવ થયા પછી ઘપતિને તિલક કરવામાં આવ્યું. આ વખતે સુરિજી મહારાજે ઉપદેશ આપ્યું કે- ત્યાં ત્યાં સઘને પડ વ ચ ત્યાં મદિર બવવું જોઈએ, છેવટે જ્યાં તિલક થાય ત્યાં તે અવશ્ય મદિર બંધાવવું જોઈએ, સંપતિએ ઉપદેશ માન્ય રાખી ત્યાં મંદ- બંધાવવાનું કાર્ય શરૂ કરાવ્યું, પરંતુ દિવસે કાર્ય થાય એટલું રાત્રે પડી જતુ બે સ્થાને ફેરવી બીજે ઠેકાણે પડ્યું મંદિર કરાવ્યું તે ત્યાં પણ દિવસે જેટલુ થતુ એટલું રાત્રે પડી જતું. જન પાર્શ્વનાથ ભગવાનનુ જે નાનું મંદિર હતું તેને કરાર આરો ત્યાં પરત લાવવા માટે સમરત સંઘમાં ઉપદ્રવ થવા માંડ્યો. આખરે આ દાદ દેવતાના ઉપદ્રવ છે સાભળી દેવતાને પૂજા–સકાર આદિથી પ્રસન્ન કરી મૂલ મંદિરને સુંદર બનાવવાની આજ્ઞા માગી અને દેવે આજ્ઞા આપી પછી પ્રાચીન ગદર ઉપર મં=શ્વરે સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું. नत्यनंतर शिष्या, पादाक्रान्तोटकतः प्रामादः सप्तभूमोऽन्दमंडपादिચુતiss ! ( પુરા ૮) Page #443 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૮૧ : દેલવાડા-દેવકુલપાટક . આ ઉપરથી એમ લાગે છે કે-હાલનું મંદિર મંત્રીશ્વર ઝઝણનું હોય વપિ પાછળથી તેનો જીર્ણોધ્ધાર થયા છે તેમાં સન્ટેડ નથી કિ મંદિરની ભવ્યતા જે છે તે તે પ્રાચીન જ છે. આ મંદિરમાં બે વિશેષતાઓ છે. એક તે રંગમંડપના ઉપરના ભાગમાં મરિજીદને આકાર દેખાય છે. કહે છે કે બાદશાહ અકબર જ્યારે અહીં આવ્યું ત્યારે તેણે આ આકાર બનાવરાવ્યા હતા કે જે જોઈ મુસલમાન તેડી ન શકે, પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસવાની ખાસ જરૂર છે. અથવા તે મુસલમાની જમાનામાં મંદિરની રક્ષા માટે પાછળથી આ આકાર કેઈએ બના હોય. બીજી વિશેષતા એ છે કે-મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે બિરાજમાન છે કે સામેના એક છિદ્રમાંથી પિષ વદિ દશમે સૂર્યનાં કિરણે બરાબર પ્રભુ ઉપર પડતાં પરંતુ પાછળથી જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે દિવાલ ઊંચી કરાવી કે જેથી હવે તે પ્રમાણે નથી થતું. આ તીર્થની ઘણા સમયથી પ્રસિધ્ધિ ન હતી કિન્તુ સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઈએ આ તીર્થને પ્રસિદ્ધિમાં આપ્યું. હાલમાં ઉદેપુર છે. જૈન સંઘતીર્થકમેટી તીર્થ સંભાળે છે. તીર્થની દેખરેખ શ્રીયુત કનકમલજી બહુ જ સારી રીતે રાખે છે. શાંતિનાથજીનું–આબદજીનું મંદિર છે. બાકી હાલમાં ખંડિયે પડ્યાં છે ત્યાં ઘણી પ્રાચીન વસ્તુઓ અને શિલાલેખે, ખડિત મૂતિઓ વગેરે ઉપલબ્ધ થાય છે. ઉદેપુર આવનાર દરેકે આ તીર્થની યાત્રા અવશ્ય કરવી. એકલિંગજીનું પ્રસિધ્ધ ગણાતુ વૈષ્ણવ મંદિર પણ જેન મંદિર છે. અત્યારે પણ ત્યાં મૂળ મદિરની બાજુમાં જે દેરીઓ છે ત્યાં પાટડા ઉપર નાની નાની ન મૂર્તિઓના આકાર છે. મૂલ મંદિરની મૂલ મૂતિ પણ દરેકને બતાવતા નથી. બહારથી વસ્ત્રથી આચ્છાદિ મૂતિને વૈષ્ણવ ભાવિકે નમે છે. આનું પ્રાચીન નથી. નામ કારપુર પણ છે. અહીં સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી ન મદિર બન્યું છે. દેલવાડા–દેવકુલપાટક એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. દેલવાડામાં અનેક પ્રાચીન જિનમંદિર હતાં. અહીંથી મળેલા શિલાલેખો માટે શ્રી વિજય ધમસુરિજી મહારાજે દેવકુલપાટક પુસ્તક પ્રકાશિત કર્યું છે તથા પુરણચંદજી નહારે જેન લેખ સગહ ભા. ૨ માં પણ ઘણા લેખ પ્રકાશિત કર્યાં છે. હાલમાં તે ત્રણ મંદિરો વિદ્યમાન છે. ગુર્નાવલીમા લખ્યું છે કે-મંત્રીશ્વર પેથડે કરડામાં પાર્જન થજીનું મંદિર બંધાવ્યું श्रीपार्थः करहेडके। Page #444 -------------------------------------------------------------------------- ________________ દલવાડા-દેવકુલપાટક : ૩૮૨ : [ જૈન તીર્થોને આ નગરી પ્રાચીન સમયમાં ઘણું જ ભવ્ય અને વિશાલ હતી પંદરમી, સેલમો અને સત્તરમી શતાબ્દિ સુધી આ શહેર પૂરી જાહેરજલાલી ભોગવતું હતું. અહીં પ્રાચીન જૈન મદિરો ઘણાં હતાં અને શ્રાવકેની વસતી પણ પુષ્કળ હતી. કહેવાય છે કે-અહીં ત્રણસે ઘટના નાદ સભળતા હતા આચાર્ય સેમસુંદરસુરિજી અને તેમને પરિવાર અહીં અનેક વાર પધારેલ અને તેઓની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા આદિ ઉત્સવો પણ ઘણા થયેલા. તેઓ એક વાર પિતાને વાચક પદવી મળ્યા પછી સં. ૧૪૫૦ આવેલા તે વખતે તેમની ઉમર માત્ર ૨૦ વર્ષની જ હતી. તે વખતે મહારાણા લાખાના માનીતા મંત્રી રામદેવ અને ચુડ વગેરે મહામાન્ય અને ધનાઢ્ય પુરૂ સામે ગયા હતા. આ સબધી વિગતવાર ઉલેખ સેમસૌભાગ્યકાવ્યમાં મળે છે. આ સિવાય જિનવદ્ધનસૂરિ, જિનસાગરસૂરિ, જિનચંદ્રસૂરિ, સર્વાનંદસૂરિજી વગેરે પણ અહી પધાર્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. હાલમાં જે ત્રણ મંદિર છે તે પણ ઘણાં વિશાલ અને બાવન જિનાલયનાં છે. તેમાં ભેંયરાં પણ છે, વિશાલ જિનભૂતિ ઉપરાન્ત ગુરુમૃતિઓ પણ છે. ૧૯૫૪ ના અહીંના જીર્ણોધ્ધાર પ્રસંગે ૧૨૪ મૂતિઓ જમીનમાંથી નીકળી હતી. ત્રણ મંદિરમાં બે રાષભદેવ ભગવાનનાં અને એક પાર્શ્વનાથ ભગવાનનું છે. એક શું મંદિર ચતિજીનું મંદિર છે. અહી શત્રુંજય અને ગિરનારની સ્થાપનાને ઉલેખ મળે છે. દેલવાડિ છિ દેવજ ઘણાં બહુ જિનમંદિર રળીયામણું દેઈ ડુંગર ત્યાં થાપ્યા સાર શ્રી શત્રુંજે ને ગિરનાર | (શીલ વિજયકૃત તીર્થમાલા, સં. ૧૭૪૬ રચના) આ સ્થાન તીરૂપ હતું તેને માટે જુઓ શ્રીમાન મેદ્ય પિતાનો તીર્થ માલામાં પણ જણાવે છે. દેવાડ નાગદાદા ચિત્ર, આકડ કરડઉ વઘાર; જાફર જહર ને સાદડી, જિનવરના મન મુક8 ઘડી. વાચનાચાર્ય શ્રીમાન કીર્તિમેએ પિતાની શાશ્વત તીર્થમાલામાં દેલવાડાનું નામ આપ્યું છે. નગર કેટ નઈ દેલવાડઈ, ચિત્રકૂટ નઈ; સિરિતલ વાર્થ જે કઈ છઠા છનરાજ (પંદરમી શતાબ્દિ). તેમજ અહીં નબ, વીસલ, મેઘ, કેહલ, ભીમ તથા કટુક વગેરે શ્રીમાન અને ધીમાન શ્રાવકેએ શ્રીહર્ષભદેવ ભગવાનનું વિશાલ મદિર બનાવ્યાને ઉલેખ મુનિસુંદરસૂરિજી મહારાજ ગુવાવલીમાં નીચે પ્રમાણે આપે છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૮૩ : દયાલ શાહને કિલ્લે " मेदपाटपतिलक्षभूमिभृद्रक्ष्यदेवकुलपाटकपुरे । મેઘ-વીસ–શહ૪-પ-ર-પીજ-ર્નિવવāજાપાસ રૂપરા. श्रीतपागुरुगुरुघुधिभिः कारितं तदुपदेशसंश्रुतेः । तैः प्रतिष्ठितमथाऽदिमाहता मंदिरं हरनगापमं श्रिया ॥३५४॥ युग्मम्॥ અહીં અત્યારે મૂર્તિપૂજક શ્રાવકનાં ઘર થયાં છે. મહાત્મા શ્રી લાલજી અને મહાત રામલાલજી વગેરે મહાત્માઓ સજજન છે. અહીં ૧૦-૧૨ તે પોષાલે છે. ઉદેપુર આવનાર દરેક યાત્રી અહીં દર્શન કરવા જરૂર આવે, દયાળ શાહને કિલ્લો અઢારમી શતાબ્દીમાં ઉદયપુરના મહારાણા રાજસિહના મંત્રી દયાળશાહે એક કરોડ રૂપિયાના ખર્ચે કાંકરોલી અને રાજસાગરની વચ્ચે રાજસાગરની પાસેના પહાડ ઉપર ગગનચુધી ભવ્ય જિનાલય બંધાવ્યું છે. આ મદિર નવ માળનું હતું પરન્ત બાદશાહ ઔરંગજેબે એક મોટા કિટલે ધારી આ મદિર તેડાવ્યું. અત્યારે આ મંદિર બે માળનું છે. દયાળ શાહ સંઘવી ગોત્રના સરૂપથી એ સવાલ હતા તેમણે તે વખતના મેવાડના રાણા રાજસિહની વફાદારીભી રાજસેવા બજાવી હતી. તેમજ પ્રસ ગ આવ્યું મુસલલમાન બાદશાહ ઔર ગજેબ સામે બહાદૂરીથી લડી વિજય પતાકા મેળવી હતી. દયાળશાહે બંધાવેલા મંદિર માટે એક કિવદન્તિ છે કે-રાણા રાજસિંહે રાજસાગર તળાવની પાળ બંધાવવી શરૂ કરી પણ તે ટકતી ન હતી. છેવટે એવી દેવી વાણી થઈ કે કઈ સાચી સતી સ્ત્રીના હાથે પાયો નખાવવામાં આવે તે કાર્ય ચાલે. ત્યાર પછી શેઠ દયાળ શાહની પુત્રવધૂએ બીડું ઝડપ્યું. તેના હાથે પાયો નાંખી કાર્ય શરૂ કરાવ્યું જેથી કામ બરાબર ચાલ્યું. આના બદલામાં દયાલ શાહને પહાડ ઉપર મદિર બ ધાવવાની મજૂરી મળી. પહાડ ઉપર એક કરોડ રૂપિયા ખર્ચે નવ માળનું આ વિશાલ મંદિર બધાવ્યું એની વિજાની છાયા છ કેસ (બાર માઈલ) ઉપર પડતી હતી. આ કાંઈ કિલે નથી, એક વિશાલ મદિર છે આ મદિરની પાસે નવ ચેકી નામનું એક સ્થાન છે જેની કારીગરી ઘણું જ સુંદર છે. આ બૂ-દેલવાડાના મંદિરે ની કારીગરીના નમૂનારૂપ છે. નવ ચોકીમાં પચીસ સર્ગના શિલાલેખરૂપ એક પ્રશસ્તિ કાવ્ય છે. તેમાં રાણાઓથી પ્રશંસા છે. આ પ્રશસ્તિમાં દયાળશાહનુ પણ નામ છે. યાત્રિએ કડા સ્ટેશને ઉતરવું. ત્યાં એક નાની ધર્મશાલા છે. ત્યાંથી બે અઢી માઈલ આ મંદિર છે. કિલ્લાની તળેટીમાં ધર્મશાલા છે મંદિરમાં જે મૃતિઓ બિરાજમાન છે તે બધી ઉપર એક જ જાતને લેખ છે. તેમાં લખ્યું છે Page #446 -------------------------------------------------------------------------- ________________ દયાળ શાકને કિલ્લે [ જૈન તીર્થોને કે “, ષર ના વિશાખ શુદ-૭ ને ગુરૂવારે મહારાણા રાજસિંહના રાજ્યમાં સંઘવી દયાળદાસે ચતુમુંબ પ્રાસાદ કરાવ્યું, અને વિજ્યગથ્વીય વિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. શિલાલેખમા દયાળશાહના પૂર્વજોના મતે, તેને પોત્ર ગાજૂ, તેને પગ રાજૂ, તેને ચાર પુત્ર હતા. તેમાં સૌથી નાનો દયાળશબ્યુ હતે. આ મંદિર, એકી અને તળાવના ખર્ચનો હો આ પ્રમાણે પ્રસિદ્ધ છે, નવ કી નવ લાખટી, કડ કપિ રો કામ, રા બંધાયે રસિક રાજનગર કે ગામ; વિ હી રાણા વિચંદ કા હી શ૮ દયાળ, વણે બધા દેરા, વણે બધા પાળ, મેવાડની યાત્રા કરનાર આ રથળની યાત્રાનો લાભ લેવા જરૂરી છે. નગદી-અદબદજી ઉદયપુરથી લગભગ ૧૩-૧૪ માઈલ ઉત્તરમાં વાવના એકલિંગજી તીર્થની પાસે લગભગ એક માત્ર દૂર પહાડે ની વચમાં અદબદઇશું તીર્થ છે, આ સ્થાને પ્રાચીન કાલમાં એક મોટું નગર તું જેનું નામ નાગદ– ગદા હનું આ નગર મેવાડના રાજાઓની રાજધાની થવાનું માન પામ્યું હતું અને પ્રસિદ્ધ જૈન તીર્થરૂપે પણ આ સ્થાનની ઘી ખ્યાતિ હતી આ નગરમાં કેટલાં ન મદિર હતાં એનું અનુમાન તે એક માઈલના વિસ્તારમાં રહેલા જેન મંદિરના ખંડિયેરથી જ થઈ જાય છે. હાલમાં મદિર વિદ્યમાન છે, અને તે શાંતિન થવું છે. મૂલનાયકજી શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ઉપર લેખ છે જેમાં સં. ૧૯૪માં માઘ શુદિ-૧૧ ગુરૂવારે જિનસાગરસુરજીએ પ્રતિ.કરાવ્યાને ઉલેખ છે. એ લેખમાં “નિરુપમ ભૂત” શબ્દથી આ કથાન-મૃતિ અદભૂત-અદબદજી રૂપે પ્રસિદ્ધ છે. શાંતિનાથ ભગવાનના મંદિરની પાસે એક વિશલ મદિર ટુટીફૂટી હાલતમાં પડયું છે. આમાં એક પળ મૂત નથી આ મંદિર પાર્શ્વનાથ યા નમિનાથજીનું દેથ એમ ચભવે છે. પ્રાચીન-તીર્થમાલા અને ગુવાવલી વગેરેમાં પાર્શ્વનાથજી અને નેમિનાથજીના મદિર હે વાને ઉલેખ મળે છે. મુનિસુંદરસૃરિ મહારાજ લખે છે કે – खेमाणभृत्बुलजन्ततोऽमृत 'समुद्रमूरिः। २७ स्त्रवशं गुरुयः चकार नागदपाश्वतीय विद्याम्बुधिदिग्बयनान विजिन्य ॥३९॥ ખેમાણરાજાના કુલમાં થયેલ સમુદ્રસૂરિજીએ દિગમ્બને છતી નાગર પાવનાથવું તીર્થ પિતાને વાધન કર્યું હતું. શ્રી મુનિસુંદરસૂરિજીએ બનાવેલા અહીંના શ્રી પાર્શ્વનાધના તેત્ર ઉપરથી જણાય છે કે શ્રી પાર્શ્વનાથજીનું મંદિર સંપ્રતિ રાજાએ બનાવ્યું હતું, Page #447 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૮૫ : ચિત્તોડગઢ , શ્રી નેમિનાથજીના મંદિરનું નામ શીલવિજ્યજી અને જિનતિલકસૂરિજીએ પિતાની તીર્થમાળાઓમાં પણ લીધુ છે. શ્રી સંમતિલકસૂરિજીએ બનાવેલા એક તેત્રમાં અહિંનું નેમિનાથનું મંદિર પેથડશાહે બનાવ્યાને ઉલેખ છે. - ચિત્તોડગઢ મેવાડની પ્રાચીન રાજધાની વીરપ્રસુ ચીત્તોડી ભાગ્યે જ કેઈ ભારતીય વિદ્વાન અનભિજ્ઞ હશે. ઈતિહાસમાં આ વીર ભૂમિ અદ્વિતીય ગણાય છે. ચિત્તોડ ગામ ચિત્તોડ જકશનથી સ્ટેશનથી બે માઈલ દૂર છે અને ગામની તલાટીથી પાંચસો ફીટની ઊંચાઈ પર ચિત્તોડગઢ છે. ગઢ ઉપર જતાં ફેર ખાતા સાત દરવાજા વટાવવા પડે છે. ગઢની લ બાઈ સવાત્રણ માઈલ અને પહોળાઈ અધી માઈલ જેટલી છે. ગઢ ઘણે જ પ્રાચીન છે. પાંચ પાંડેમાંના સુપ્રસિધ્ધ બલવાન, Mા ભીમે બનાવેલ આ ગઢ છે. અહી ભીમના નામથી ભીમડી, ભીમતલ આદિ રથાને વિદ્યમાન છે. ત્યારબાદ આ ગઢને મોર્થવશી રાજા ચિત્રાંગદે ઉધાર કરા તેથી ગઢનું નામ ચિત્રકૂટ પ્રસિદ્ધ થયું. અમારી પાસેના એક હસ્તલિખિત પાનામાં કે જેમાં હિન્દના ઘણાં નગર વસાવ્યાનું સંવત વાર જણાવ્યું છે તેમાં લખ્યું છે કે “સંવત ૯૦૨ વર્ષે ચિત્ર-ચિત્તોડગઢ અમરસિંહ રાણે વસાવ્યો અને કિલે કરા.” સુપ્રસિદ્ધ ક. કા. સર્વશ આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ સકલાર્વતસ્તેત્રમાં ચિત્તોડને યાદ કરતાં જણાવે છે– , वैभारः कनकाचलोऽबुंदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋपमादयो जिनवरा कुर्वतु वो मंगलम् ।। ३३॥ અર્થાત ચિત્તોડ એક પ્રાચીન જૈનતીર્થ છે. સુપ્રસિદ્ધ ૧૪૪૪ થના પ્રણેતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનું જન્મસ્થાન ચિતોડ જ હતું. તેમને ઉપાશ્રય અને પુસ્તક ભંડાર અહીં કહેવાય છે. સિદ્ધસેનદિવાકર પણ અહી વિદ્યા સિદ્ધ કરવા પધારેલા. અહી ૧૪૩માં વીસલ શ્રાવકે પ્રતિષ્ઠા કરાવી હતી. બાદમાં ૧૪૪૪માં જિનરાજસૂરિજીએ આદિનાથબિ બની, ૧૪૮૯મા શ્રી સમસુદરસૂરિજીએ પચતીથીની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય મહારાણ મેકલજીના સમયમાં તેમના મુખ્ય પ્રધાન સરકૃપાલજીએ પુષ્કળ દ્રવ્ય ખચી" ઘણું જિનમદ્વિ બંધાવ્યાં હતાં. આજે તે ઘણાં જૈન મંદિરના ખંડિયેર પડયા છે તેનાં નામ પણ બદલાઈ કે અત્યારે તે શ્રી પાર્શ્વનાથજી કે નેમિનાથજીનું મંદિર નથી. ગુર્નાવલીમાં શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ પણ લખે છે કે પેથડશાહે નાગહદમાં મંદિર બંધાવ્યું હતું. Page #448 -------------------------------------------------------------------------- ________________ - જ ચિત્તોડગઢ : ૩૮૬ : [ જૈન તીર્થને ગયાં છે. અત્યારે મુખ્ય જિનમંદિરો શુગારયંવરી, શતાવીશદેવરી, ગોચુખીવાલું જિનમંદિર, મહાવીર સ્વામીનું મંદિર, કાતિસ્તંબ, વગેરે કુલ ૨૭ જિનમંદિર છે. અત્યારે તે મંદિરના દ્વારનું કાર્ય ચાલે છે. શૃંગારચોરીનું મંદિર તથા તેનાં ભોયરાંમા હજારે જિનમૃતિઓ છે. શતવીસ દેવરીના મંદિરમાં તેની સુંદર કેરણ ખાસ દર્શનીય છે. તેની રચના અને અપૂર્વ વિશાળ જોતાં તેમાં બે હજારથી વધુ પ્રતિમા હશે. સાત માળને વશાલ કીર્તિસ્થંભ જેની નીચે ઘેરા ૮૦ ઘન ફૂટના વિસ્તારમાં છે. અહીં જૈનધમની અપૂર્વ જાડેજલાલી હતી, ખાસ દર્શનીય સ્થાન છે લાખ્ખોની કિંમતનાં પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર કરાવી આવાં સ્થાનની રક્ષા કરવાની દરેક જૈનની ફરજ છે. ચિત્તોડગઢમાં શ્રી જિનવલ્લભસૂરિજીએ બે સુંદર વિધિ એ કરાવ્યાં હતાં. ત્યાં શ્રાવકેને ધર્મોપદેશ પણ સારે આપે હતે. સ. ૧૧૬૭ને પ્રસંગ છે. તેમના છે અષ્ટસતિકા, સંઘપટ્ટા, ધર્મશિક્ષા ગ્રંથ ચિત્તોડના મંદિરમાં પ્રશરતરૂપે કેતરાવ્યા હતાં. ચિત્તોડ સૂર્યવંશી સિદીયા રાજાઓના હાથમાં કયારે ગયું તેને ઇતિહાસ મળે છે કે-વિક્રમના આઠમા સૈકાના અંતમાં મેવાડના ગુહિલવશી રાજા બાપા રાવળે મોયે વશના છેલ્લા રાજા માનને હરાવી એ કિલે હાથે કર્યા પછી માળવાના પરમાના હાથમાં ગયે. બારમા સૈકામાં ગુજરાતના રાજા જયસિંહે આ કિલે જીત્યો હતે. બાદમાં અજયપાલને મેવાડના રાજા સામતસિંહે હરા અને એની ઉપર ગુહિલ વંશનુ સામ્રાજય સ્થાપ્યું. વચમાં શેઠે સમય મુસલમાનની સત્તા આવી. બાદમાં તે ગઢને સિસોદીયાઓએ છયે. છેલ્લે રાણા સંગ સાથે મેગલ સમ્રા, બાબરે શુદ્ધ કરીને કિલે છે. ત્યાર પછી ઉદેપુર મેવાડની રજગાદી બની. અકબરે ચિતોઠને સર્વથા અન્ય હતે. મુગલાઈ પછી ચિત્તોડ મેવાડના રાજાઓના હાથમાં ગયું જે અત્યારે પણ છે. ચિત્તોડને દિલે સમુદ્રની સપાટીથી લગભગ ૧૮૫૦ ફૂટ ઊંચાઈએ છે. ચિત્તોડગઢ ઉપરના સુબ્રસિધ્ધ કીતિસ્થાને બનાવનાર શ્વેતાંબર જૈન શ્રાવક હતા. ત્યાંના એક શિલાલેખમાં લખ્યું છે કે “ કીતિસ્થંભ પ્રાવંશપરવાડ) સંઘવી કુમારપાલે આ મંદિરની દક્ષિણ બાજુએ કરાચે, જીંસ ની ઉત્તર તરફ શ્રી વર્ષમાન જિનના મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી સોમસુંદરસૂરિજીના અનન્ય અનુરાગી શ્રાવક ગુણરજે કરાળ્યું હતું અને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૮વમાં શ્રી સેમસુંદર સૂરિજી મહારાજે કરી હતી. આ મંદિર ચિત્રકૂટના જ રહેવાસીઓસવાલ તેજાના પુત્ર ચાચાએ કરાવ્યું હતું. આ મંદિરની પ્રશસ્તિ ચારિત્રનગણિએ વિ. સં. ૧૪૫મા રચી હતી તે આખી પ્રશસ્તિ જે. એ. જ. પુ ૩૩ નં. ૩ સન ૧૯૨૮ પૃ. ૪૦ થી ૬૦માં તે દેવઘર ભાંડારકરે પ્રકાશિત કરાવી છે. જુઓ જેન. સા. ઈ. પૂ. ૪૫૫. Page #449 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૭ : ઈતિહાસ ]. ચિત્તોડગઢ અથાત્ ચિત્તોડને સુપ્રસિદ્ધ કતિર્થંભ અને ત્યાંના મંદિરે શ્વેતાંબર જૈન સંઘનાં જ છે. ચિત્તોડને ઈતિહાસ પ્રસિદ્ધ કીર્તિસ્થંભ બન્યાને ઉલ્લેખ આપણે ઉપર જે પરંતુ આથી પણ એક પ્રાચીન પ્રમાણ મલે છે કે મેવાડના ઈતિહાસ પ્રસિદ્ધ આલ રાવલ, કે જેમનું નામ અલટ-અટલ હતું અને જેમણે સારિક ગચ્છના આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજીને ચીત્તોડથી વિનંતિ કરીને આમંત્રણ આપી આઘાટપુરમાં પધરાવ્યા હતા, અને તેમના હાથથી પાર્શ્વનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ અલટરાજના સમયમાં જ શ્રી યશોભદ્રસૂરિજીના ઉપદેશથી આ પ્રસિદ્ધ કીર્તિભ રાજાએ બનાવી એમાં જિનેશ્વર પ્રભુની મુખજીની પ્રતિષ્ઠા કરાવી હતી એટલે એમ લાગે છે કે-આ કીર્તિસ્થંભ પ્રાચીન હોય. આ સિવાય ચિત્તોડને પ્રાચીન દિન ઇતિહાસ પણ આ સાથે ટૂંકાણમાં મળે છે. માંડવગઢના મહામંત્રી પેથડ કુમારે ચિત્તોડગઢમાં મંદિર બંધાવ્યું હતું. જુઓ રાત વિત્રપૂર આ ચિત્રકૂટ એ જ ચિત્તડ છે. તેમના પુત્ર ઝાંઝણકુમારે ચિત્તોડના મંદિરની ચેત્યપરિપાટી કરી હતી. બહમૃતાતિશાથી શ્રી સેમપ્રભસૂરિજીએ ચિત્તોડમાં બ્રાહ્મણની સભામાં જય મેળળ્યો હતો. તેઓ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા. યતિછતકલપ વગેરે પ્રકરણે બનાવ્યાં હતાં. જિનભદ્રસૂરિજીએ ચિત્રકૂટ આદિમાં મંદિર બંધ થાને ઉપદેશ આપે હતા. ૧૫૦૫માં રાણુ કુંભાના ભડારી લાકશાએ શાંતિનાથ ભગવાનું અષ્ટાપદ્ય નામનું મંદિર બંધાવ્યું જેની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનસેનસૂરિજીએ કરી હતી. આ મદિરને શુગારચાર-ચગારચક (સિંગારરી) કહેવામાં આવે છે, જેનો શિલાલેખ આ દર છે. - શત્રુંજયના ઉધારક કર્માશાહ ઓસવાલ ચિતોડના જ નિવાસી હતા. એમણે અમદાવાદના સૂબાના પુત્ર બહાદુરશાહને આશ્રય આપે હતેા. ૧૫૮૩માં ત્યારપછી એ ગાદીએ બેઠે અને એની મદદથી કર્ભાશાહે ૧૫૮૭માં શત્રુંજયને ઉધાર કરાવ્યું, તે વખતે પ્રતિષ્ઠા શ્રી ધર્મરત્નસૂરિશિષ્ય વિદ્યામંડનસૂરિજીએ કરી હતી. અત્યારના ભૂલનાયકજી કમ્મશાહના સમયનાં છે. વિ. સં. ૧૫૧૨ માં આ. શ્રી જયકતિ સૂરિજીએ નલદમયંતીરાસ ચિત્તોડમાં બનાવ્યું હતું. વિ. સં ૧૫૯૩ માં રાજશીલ ઉપાધ્યાયે વિક્રમાદિત્ય ખાપરા રાસર હતે. ૧૬૩૮ માં શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘવી ઉદય. કરણે ખંભાતથી આબૂ અને ચિત્તોડગઢની યાત્રાને સઘ કાઢ્યો હતો ' ભામાશાહને મહેલ ચિત્તોડમાં હતા અત્યારે વર્તમાનમાં ચિત્તોડમાં નીચે પ્રમાણે પ્રાચીન એતિહાસિક શિલાલેખે મળે છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ . .. ચિત્તોડગઢ [ જૈન તીર્થોને ૧. ગઢ ઉપર રામપળની અંદર થઈને જતાં એક સુંદર જિનમંદિર છે. મંદિર ખંડિત છે. અંદર મૂર્તિ નથી બહાર કેરણી સુંદર છે. આ મંદિરના અંદરના ભાગમાં એક લેખ છે પરંતુ સમયાભાવે ખાખે લેખ નથી લીધે કિનg તેને સાર એ છે કે-સં. ૧૫૦પ(૪) ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનસેનસૂરિજીએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. ૨. આગળ જતાં સત્યાવીશ દેવરી જિનમંદિર કે જેને જીર્ણોદ્ધાર હમણું થો છે અને-પ્રતિષ્ઠા પણ હમણું થઈ છે એમાં નીચે પ્રમાણે છે. कार्तिक शुदि १४ चैत्रगच्छे रोहणाचल चिंतामणी.......सा माणिभद्र सा. नेमिभ्यां सह सैवणिकां वंडाजितायाः सं राजन श्रीभुवनचंद्रसरिशिष्यस्य विद्वत्तया सुहृत्तया च रंजितं श्रीगुर्जरराज श्रीमेदपाट प्रभु प्रभृति क्षिविपतिमानितस्य श्री. (३)xxx लघुपुत्र देवासहितेन स्वपितुरात्मिय प्रथमपुत्रस्य वर्मनसिंहस्य पुण्याय पूर्वप्रतिष्ठित श्री सीमंधरस्वामी श्री युगमंधरस्वामी" લેખમાં સંવત નથી વંચાતે ચત્રવાલગચ્છના પ્રતાપી આચાર્યશ્રી ભુવનચક્ર સૂરિશિષ્ય; કે જેમણે ગુર્જરેશ્વરને પ્રતિબંધ આપી ૨જીત કર્યા હતા, મેદપાટ(મેવાડ)ના મહારાણું પણ જેમને બહુમાન આપતા હતા તેમના ઉપદેશથી વમનસિંહે સીમંધરસ્વામી અને યુગમ ધરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી છે. આ લેખ પથર પર છે. (૨) બીજો એક હિત સફેદ મૂતિ ઉપર છે. લેખ વંચાતું નથી. માત્ર ૧૪૬૯ સંવત વંચાય છે. મૂતિ વેતાંબરી છે. લગેટ વગેરે છે. (३) x x x सवत् १५१३ वर्षे ज्येष्ठ वदि ५ उकेशव भ. गोत्रे अन्तोला પુત્ર હૈવા જar 4 * * * * ર૪ ઘણા તપુત્ર જ. * * * #ાતિ તિ. grછે શ્રીનિવમદ્રષિ” ભાવાર્થ-સવત ૧૫૧૩ માં ઓસવાલ વશમાં ભ( ભડા ) ગોત્રના તાલા તેના પુત્ર દેવા અને રાજાએ મૃતિ કરાવી અને પ્રતિષ્ઠા ખરતરગચ્છી શી જિનભદ્ર સૂરિજીએ કરાવી છે. () સંવત્ ૨૦૦૦ વર્ષ પ રિ ૨૬ શ્રી વરાની ૪૪૪૪૪૪ ar gaધના x x x પતિ નથી વચાતી- છેલ્લી પતિમાં તિ મe શ્રી સtag ” આટલું વંચાયું છે. સં. ૧૫૦૫માં ઉપકેશવશીય કરવાના પુત્ર ધનાએ મતિ કરાવી છે અને તે પ્રતિષ્ઠા ભાદ્રારક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૮૯ ૪ ચિત્તોડગઢ ઉપરના એક પરિકરની મોટી મૂર્તિ અને શ્રી મહાવીર સ્વામીના મંદિર પાસેના કમશાના મંદિરમાં એક સ્થાન પર બિરાજમાન થયેલી જોઈ હતી. એની ઉપર નીચે પ્રમાણે લેખ વંચાય છે. (૯) “સં. ૨૨૯૦ (૭) શીમરૂરિતાની” આગળ લેખ ચાર પકિનને છે પણ વંચાતું નથી. (૬) લ રૂદ 9 નથી વંચાતું. અત્યારે તે આગળ જણાવ્યું તેમ આ સત્યાવીશ દેવીના મંદિરને સુંદર જીર્ણોધાર તથા પ્રતિષ્ઠા આદિ થયાં છે. આગળ જતાં સુપ્રસિદ્ધ કૃષ્ણભક્ત મીરાંબાઈનું મદિર જોયું. આ મંદિરને આધાર મેવાડના સદગત મહારાણા ફતેહસિંહજીએ કરાવે છે મદિર ભવ્ય અને વિશાલ છે, ડબલ આ મલસારાની સુંદર ગોઠવણી છે. શિખર ઉપરના ભાગમાં એક મંગલ ચિત્ય છે તેમાં ડાબી અને જમણી બાજુ એક x xx દેવ છે તેમના ઉપર છાજલીમાં સુંદર જિનમૂર્તિ છે, તેના ઉપર તરણુમાં બીજી નાની જિનમૂર્તિ છે. આ નાની નાની જિનમૂર્તિએ મનહર અને લગેટથી શોભતી તાંબરી છે. મીરાંબાઇના મંદિરના ચેકમાં જમણી બાજુના મંદિરની પાછળની દિવાલમાં પાષાણુની સુદર પચતીથીની જેન વેતાંબરી મૂર્તિ છે, જે પરમદર્શનીય છે. અહીંથી આગળ જતાં એકલરાણાનું મંદિર જેનું બીજું નામ સમિધેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે. આ મંદિરની રચના માટે અનેક મતભેદે છે, આ દર ૧૨૦૭ ના મહારાજા કુમારપાલને બીજો લેખ ૧૪૮૫ ને મોકલરાણાને છે. આ મંદિરની બહારની ડાબી બાજુની દિવાલમાં બે સુંદર જિનમૃતિઓ છે. એક મૂર્તિ તે અભિષેકના સમયની છે, દેવે અભિષેક માટે હાથમાં કલશો લઈને ઊભાનું-હેજ અવનતભાવે હાથમાં કલશ લઈને ઉભેલા છે એનું મનહર દશ્ય છે. એ જ દિવાલમાં આગળ ઉપર જૈન સાધુની સુંદર મૂર્તિ છે. સાધુજીના જમણા હાથમાં મુહપતિ છે, ડાબા હાથમાં શાસ્ત્ર છે, સામે ઠવણી છે સ્થાપનાચાર્યજી રાખવાનું સ્થાન, પછી સામે સાધુ બેઠા છે, તેમની પાછળ શ્રાવક શ્રાવિકાઓ હાથ જોડીને બેઠા છે. ધર્મોપદેશ સાંભળે છે. આગળ એક બાજુ જૈનાચાર્યની મૂર્તિ છે. સામે ઉપદેશ શ્રવણ કરવા રાજા બેઠા છે નામ અને લેખ બને છે પણ ઉતાવળમાં અમે ઉતારી ન શકયા. ઉત્સવપૂર્વક ગાજાવાજા સાથે રાજા વગેરે વંદન કરવા જાય છે. આગળ ઉપર જિનવરંદ્ર દેવને ઈદ્રરાજ ખેાળામાં લઈને બેઠા છે. દે અભિષેક કરે છે. આખું સ્થાન જોતાં તીર્થકર દેવનાં પાંચ કલ્યાણુકે જણાયાં. Page #452 -------------------------------------------------------------------------- ________________ ચિનોકરદ : ૨.૦ ? [ કૌન તીર્થોના આગળ ઉપર પણ , મૃ. જન સંઘના સાધુમહારાજના સુંદર દર બગલમાં એ, એક હાથમાં કાંટા, એક હાથમાં મુઢા વગેરે જણાયા. આ બંને ઇંદિરાના બહારના ભાગમાં ન તીર્થકર, આચાર્ય, મુનિવરે, શ્રાવ વગેરે જોઈ જરૂર એમ કલ્પના કરે છે કે-આ મદિર ભૂતકામાં ન મંદિરે ય તે ના નહિ. આગળ ઉપર ગગુખ કુંડ પર રન મંદિરને કે જેને સુરાલ ચાયુની ગુફા કહેવામાં આવે છે. કુટ ઉપર જનાં પ્રથમ ઉઘરના બારામાં ધર્મશાળા જેવું આવે છે. પથિીયાં ઉતરીને નીચે જતાં જૈન મંદિર આવે છે તેમાં આ રીતે મૃત છે. વચમાં આદિનાથજીની મૂર્તિ છે. જમળી બાજુ કિશ્વર મુનિ છે, તેમની જ બાજુ પ્રાદુનમાં હબ છે. ડાબી બાજુ મુંકાશ ધ્રુસ્થાનમન છે. તેમની કાળી બાજુ તેમની ચાના છાત્રી જીવ ઉપરાશ કરે છે. પ્રાકૃતમાં કે સિંધ પ્રશ્નમુન ! મુકેશવપિતૃજવ વ્યારી બધે નામ કતરેલાં છે. પ્રાકૃતમાં લબ છે તેમાં શરૂઆતમાં મુલનાનાથજી પ્રભુજી ઉપર કાનટીમાં વેખ છે. મંદિરમાં એક પરિકર ઉપર ૧૧૧૪ લેખ છે. मुंबन ४ ४ १४ वर्ष मागशुदि३ श्री चत्रपुरीय गच्छे श्रीबुडागणि मन्पुर महादुर श्री गुहिलपुत्रवि x x x द्वार श्रीवहादेव आदिजिन चामांग दक्षिणाभिमुहारगुफायां कलि अनदेवीनां चतु x xx x लानां चतुणी विनायकानां पादुकापटि महमाकारसहिता श्री देवी चिचोडी मृति * * * શાજીવ માત્ર જાદવરિચિત xx શી મા, मामा, मा० हरपाछेन श्रेयसे पुण्योपार्जना ४ व्यघियते " ચિતોડમાં આવાં અનેક પ્રાચીન ન થાય, ત્યાં–મૃતિ, મદિરનાં ખંડિયેર ઉથલ પાથ છે, આ બધાં પ્રાચીન ન થાપા એ જ સૂચવે છે કે-એવાટમાં જૈન ધર્મનું મહાન પ્રભુત્ર હતું, અહીં સ્ત્રાવનાર નીચેનાં કથાનાં દર્શન કર. અને નિંભ જે સાત માળને અને અંદર કારીગરીવાળા છે. વિક્રમના ચૌદમા ચકામાં આપઘા તાંબર જેને બંધાવેલ છે, જેને ઉલ્લખ ઉપર આપી કાયા છીએ, Page #453 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૩૯૧ : મક્ષીજી પાર્શ્વનાથ ૨. કીર્તિસ્થંભની પાસેનું જ શ્રી મહાવીર પ્રશ્નનુ` મ`દિર. આ મદિરના છશુધ્ધિાર મહાર ણા ગુભાના સમયમાં ૧૪૩૮ થયા હતા. ૩ ગેામુખની પાસે ખીજી' એક જૈન મદિર છે, જેમાં સુકેશલ મુનિરાજ વગેરેના ઉપસગની મૂર્તિ છે. ૪ સત્તાવીશ દેવળબડી પેળ પાસે છે ને જેમા કારણી સુદર દનીય છે, જેના હમણાં જ છણે ધાર અને પ્રતિષ્ઠા સ્વ. પૂ. પા આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના ઉપદેશથી થયા છે. ' ૫ શુ ગારચેાકી જૂના રાજમહેલની પાસે ઉત્તર તરફ નાનુ` કળાયુક્ત મદિર છે. જેને શૃંગારચાવડી પણ કહવાય છે. આ સિવાય જયસ્ત'ભ, કુભારાણાના મહેલ, મીત્રંબાઇનુ' દેવળ જેની ભીંતેમાં જૈન ધર્મનાં સુદર ભાવવાહી પુતળાં છે. મેકલશાહનુ મદિર જેમાં મહારાજ કુમારપાળના લેખ છે તે કવાયતના મેદાન પ`તુ ભામાશાહનું મકાન, નવા રાજમહેલ. ૬ ચિત્તોડગઢ ગામમાં (ઉપર જ છે,) સુંદર જિનમદિર છે. ઉપાશ્રય છે. શ્રાવકોનાં ઘર છે. નીચે પણુ જૈનાની વસ્તી છે. ધર્મશાળા છે એક યતિજીનેા ઉપાશ્રય છે. હમણાં મેવાડના ઉધ્ધાર અને શિક્ષણુપ્રચાર માટે આ શ્રી વિજયકલ્યાણ સૂરિજીના ઉપદેશથી ચિત્તોડગઢ જન ગુરૂકુળ પણ સ્થપાયું છે. મક્ષીજી પાર્શ્વનાથ r માલવામાં ઉજ્જયીની નગરીથી પૂર્વમાં ૧૨ કાષ દૂર મકસીજી GI, P, R તું સ્ટેશન છે, સ્ટેશનથી અર્ધા માઈલ દૂર મકસી ગામ છે, અહીં મકસીછ પાર્શ્વનાથજીનુ' વિશે,લ ગગનચુંબી ભવ્ય મંદિર છે. ચૂલનાયક મકસીજી પાર્શ્વનાથજીની શ્યામ રંગની સવામે હાથની વિશાલ પ્રતિમાજી છે. મંદિરજીની નીચે એક ભોંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં. મૂલ સ્થાને અત્યારે આરસના ચતરા છે. મકસીજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી નીકળ્યાં ત્યારે હજારા મનુષ્યા એકઠા થયા હતા બાદમા લાખ્ખા રૂપિયા ખર્ચી શ્વેતાંબર જૈન સથે ભવ્ય મંદિર ખપાવ્યુ` છે. મૂત્રનાયકજીની એક તરફ ચિંતામણી પાર્શ્વનાથજી અને બીજી તરફ્ શ્રી નેમિનાથ ભગવાનની શ્યામરગનો મૂર્તિ છે. મદિરજીની ચારે તરફ ૪ર જિનાલય દેરીઓ છે. મદિરામાં બરાજમાન મૂર્તિ ઉપર પ્રાયઃ બધા ઉપર ૧૫૪૮ ના શિલાલેખા છે. પાસે જ કારખાનુ છે-અત્યારે વ્યવસ્થા શેઠ ણુદજી કલ્યાણુજીની પેઢી તરફથી ચાલે છે. નજીકમાં સુંદર વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા છે અને મંદિરજીની પાછળ સુદર ખગીચા છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ અવતી પાનાથ : ૩૨ : [ જૈન તીર્થોના 1 જૈન જૈનેતર બધા થૈભુજીને પૂજે છે અને માને છે. માલવામાં આ તીર્થ ઘણુ' જ પ્રસિધ્ધ અને મહત્વનું છે, મક્ષીજી પાર્શ્વનાથજીના એક પ્રાચીન સ્તવનમાં કેટલીક વિશેષતા મળી છે, જે નીચે મુજબ છે. " “ જનમ'દિરથી જીમણે દૈવરીયાં છત્રીશ. X X X પ્રભુના મંદિર આગલે ચૌમુખ દેવલ એક. X × × વલી' ચૌમુખને આગલે રાયણુ રૂ. ઉદાર તિહાં પગલાં પરમેસતણા લેટી હરષ અપાર રાયણતલ લગુ દેહરી છઠ્ઠા શ્રી જિનવર પાસ × × જનમદિર જીમણુઈ ત્રિઝુ દેવરીયાં ઠામ * × × સ્વેતાંબરી વિવાારહે। દા. તેહ શ્રાવક સર્માકત ધારી X * X × કેઇ હીન્દુ તુરક હજારી આવઈ તે પ્રભુ જાત્રા તુમારી × X ઇહપાસસામી મુગતીગામી, દેસમાલવ મણેા મગસીયગામઈ અચલ ઠામઈ પાપ તાપ વિ ડણેા. (રચના સ. ૧૭૭૮ નરસીંહદાસ જૈન સત્ય પ્રકાશ અર,વ.પૂ. અવતી પાર્શ્વનાથ ઉજ્જયિની માલવામાં અવન્તિ પાર્શ્વનાથજી-ઉન્નયિની નગરી ખહુ જ પ્રસિધ્ધ તીર્થસ્થાન છે. માલવામાં ક્ષિપ્રાનદીના કિનારે ઉજજૈની નગર વસેલુ છે. અહીંના રાજા પ્રજાપ તની પુત્રી મયણુાસુ દરીનું જન્મસ્થાન. પ્રજાપાલ રાજાએ શ્રીપાત્ર સાથે કન્યા પરણાવી તેને કાઢના રાગ હતા. મયણાસુ દરી અને શ્રીપાલ નવપદજી એનીનું વિધિ પૂર્વક આરાધન કર્યુ. અને તેમના રાગ મટી ગયા. નવનિધાન પ્રાપ્ત થયાં અને પેાતાનુ રાજ્ય મળ્યું, આ સમયથી આનગરી ઘણી જ પ્રસિધ્ધિમા આવી છે. તે વખતે અહી આદીશ્વર ભગવાનનુ' મદિર હતું. બાદમાં ભગવાન શ્રી મહાવીર દેવના સમયમાં રાજા ચડપ્રદ્યોત અહીંના રાજા હતા, વિતભયપત્તનના રાજા ઉદયીના સમયમાં ચડપ્રદ્યોતે ઉદાયી રાજાની પૂજનીય જિનપ્રતિમાં અને દાસીનુ અપહરણ કર્યુ . × Page #455 -------------------------------------------------------------------------- ________________ કે "ા મ 22 } ક * s* : SEP જન - જ છે A મક્ષીજીની—ચોક વચ્ચેનું જિનાલય " = 'કw , , કાનપુરનું અદ્વિતીય મણકારી મંદિર Page #456 -------------------------------------------------------------------------- ________________ S મેવાડના મહાગણા માલસિહુના સમયના પ્રધાન સરણપાલજીએ મહેાળા ખર્ચ કરીને અંધાવેલ ભચ્ જિનાલય જે આજે છઠ્ઠું અવસ્થામાં ચીતોડગઢના કિલ્લામાં પડયું છે અજમેરતુ સેનીનું પ્રખ્યાત લાલ માંદેર y aukið me Page #457 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ]. : ૩૩ : અવતી પાર્શ્વનાથ આખરમાં બન્ને વચ્ચે ભયકર યુદ્ધ થયું. યુધ્ધમાં ચંડપ્રદ્યોત હાર્યો અને કેદ પકડા. ઉદાથી રાજ તેમને પકડીને વિતભયપત્તન લઈ જતા હતા. રસ્તામાં ચાતમસ આવવાથી રાજા ઉદાયીએ દશ રાજાઓ સહિત વચ્ચે જ પડાવ નાંખ્યો જેથી દશપુર નગર વસ્યું. બાદમાં પર્યુષણ પર્વના દિવસે માં ઉદાયી સાથે ચંડઅદ્યતે પણ ઉપવાસ કર્યો હતો જેથી ઉદાયી રાજાએ તેને પોતાને સ્વધર્મ સમજી ક્ષમાપના કરી અને તેને છૂટે કર્યો. ચડપ્રદ્યોત અવનિ આવ્યો અને ઉદાયી વિતભયપત્તન ગયે રોહા નામને બુદ્ધિશાલી નટપુત્ર અહીને જ રહેવાસી હતો. કોકાસ નામના ગૃહસ્થ અહીં ધન કમાઈ ધમરાધન કર્યું હતું. અટનમલ નામને પ્રસિધ્ધ પહેલવાન અહીનો હતે. ચંડરૂદ્રાચાર્ય અહીં પધાર્યા હતા. આ ઉલેખ નંદી સૂર, આવશ્યક ટીકા અને ઉત્તરાધ્યયનમાં છે. ભગવાન મહાવીર સ્વામી પછી ૨૦૦ વર્ષે સમ્રાટું સપ્રતિએ આર્ય સુહસ્તિસૂરિજીના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ અહી જ થયા હતા. અતિસુકુમાલે આર્યસહસ્તસૂરિજીના ઉપદેશથી નલીનીગુલમ વિમાનની ઈચ્છાથી અહીં જ દીક્ષા લીધી હતી. તેઓ અહીંના નિવાસી હતા. તેમનું વર્ગગમન અહી ક્ષીપ્રા કાઠે થયેલું અને જેમની સ્મૃતિરૂપે તેમના પુત્ર અવન્તિ પાર્શ્વનાથજીની સ્થાપના કરી હતી. બાદ આ સ્થાન બ્રાહ્મણોના હાથમાં ગયુ. તેમણે જિનબિંબ આચ્છાદિત કરી મહાદેવજીનું લિંગ સ્થાપ્યું પરંતુ સુપ્રસિદ્ધ દાનવીર પરદુઃખભજન રાજા વિક્રમાદિત્ય અહી રાજ્ય કરતા હતા ત્યારે વૃધવાદી સૂરિજીના શિષ્ય પ્રખર વૈયાયિક તાકિકશિરોમણી શ્રી સિદ્ધસેન દિવાકરે અહીં આવી, જ્ઞાનથી અહીનું સ્વરૂપ જાણ, મદિરમાં જઈ, કલ્યાણમ દિર સ્તોત્ર બનાવ્યું. સત્તરમી ગાથાએ લિગ ફાટયું અને શ્રીઅવનિત પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળી એ મૃતિ એક ઘોડેસ્વાર જાય એટલી ઊંચે ગઈ. પછી સ્થિર થઈ અને કલ્યાણ મદિર તેત્ર સમાપ્ત થયું. આજ તે ક્ષીપ્રાકાઠે નજીકમાં અનંત પેઠમાં અવન્તિ પાશ્વનાથજીનું મંદિર છે, તેમાં એ મૂર્તિ ગાદી ઉપર બિરાજમાન છે. પાસે જ સુંદર વેતાંબર જન ધર્મશાળા છે, ક્ષીપ્રાકોઠે અનેક ઘાટે બનેલા છે, બીજા ઉજનીમાં મહામંત્રી પિથડકુમારે મંદિર બંધાવ્યું હતું. જુઓ, યાકુચિનપુરે જનાિ (ગુર્નાવલી) ઉજજયિનીમાં યતિને પ્રાચીન ગ્રથભંડાર છે. ગામમાં શરાફામાં શ્રીશાન્તિનાથજી તથા મંડીમાં વાસુપૂજ્ય સ્વામિ, ખારાકુવા થી ચિતામણી પાર્શ્વનાથજી તથા સહસફણ પાશ્વનાથજી, તથા દેરાખડકી અને નયાપુરીમાં સુંદર મંદિર છે. રાખડકીમાં ૫૦ Page #458 -------------------------------------------------------------------------- ________________ રતલામ-સાવલીજી : ૩૪ : [ જૈન તીર્થોને શ્રી ઋષભદેવજીના પ્રાચીન મંદિરને હમણાં જીર્ણોદ્ધાર થયો છે અને શ્રી સિદ્ધચક્રઅને સુદર પટ કરાવ્યો છે. મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી વગેરેએ આ વિષયમાં સારો પ્રયન ઉઠાવ્યો છે. કુલ ૧૫-૧૭ જિનમંદિરો છે. શહેરથી ૨૨ માઈલ દૂર ભેંસેગમાં શ્રી પાર્શ્વનાથ પ્રભાવતીનું મંદિર છે. તેમજ બે માઈલ દૂર જયસિંહ પરામાં અને આઠ માઈલ દૂર હસામપુરમાં પણ જિનમંદિર છે. શ્રાવકેની વસ્તી શહેરમાં સારી છે. તેરમા સૈકામાં ઉજેન મુસલમાનોના હાથમાં ગયું. ૧૫૬૨ માં મોગલ સમ્રાટ અકબરે તેને જીત્યું અને ૧૭૫૦ માં સિંધીયા સરકારે જીત્યું. અહીં ભતૃહરી ગુફા, સિધ્ધવડ વગેરે જોવા લાયક છે. મારાજા સવાઈ જયસિંહ જયારે માળવાના સૂબા હતા ત્યારે તેમણે એક સુંદર વેધશાળા બનાવી હતી તે પણ ક્ષિપ્રાકિનારે આ જ વિદ્યમાન છે. ઉજજૈન ભારતવર્ષનું ગ્રીનીચ ગણાય છે. ક્ષિપ્રા નદીની વચમાં રહેલ કાલીયાદેહ મહેલ પણ જોવા લાયક છે. રતલામ. માળવામાં રતલામ મોટું શહેર ગણાય છેઅહીં સુંદર દશ જિનમદિરે છે. આમાં શ્રી શાંતિનાથજીનું તપગચ્છનું મંદિર કહેવાય છે તે ભગ્ય અને પ્રાચીન છે. ભૂતિ સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન છે. મદિરે સુંદર અને દર્શનીય છે. શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. જેનેની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. રતલામના દરબાર સાહેબે મેટા મન્દિરના જીર્ણોદ્ધાર સમયે સારી રહાયતા આપેલી અને મંદિરખર્ચ પેટે બે ગામ આપ્યાં છે. સેંબાલીયા રતલામથી પાંચ કેશ દૂર અને નીમલીના સ્ટેશનથી એક કેશ દૂર સૈબાલીયા આવેલું છે. અહી શ્રી શાંતિનાથજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. પ્રતિમાજી વિનાં છે. બહુ જ પ્રભાવિક અને ચમત્કારી છે. અહીની મૂર્તિ પૂર્વાચાર્યજી મહારાજે આકાશમાર્ગેથી લાવી સ્થાપના કરેલી છે. ભાદરવા શુદિ બીજે પ્રભુજીના અંગમાંથી અમી ઝરે છે. દેરાસરજીની પાસે જ સુંદર ધર્મશાળા છે. સેંબાલીયાના ઠાકોરસાહેબે મંદિરજી માટે બગીચ-વાવડી વગેરે આપેલ છે. સાવલીજી તીર્થ રતલામથી આગળ જતા નીમલી સ્ટેશનથી ૪ માઈલ દૂર સાવલીયાજી તીર્થ આવેલું છે. અહી શ્રી પાર્શ્વનાથજીનું સુંદર મદિંર છે. પ્રતિમાજી મનહર શ્યામ છે. અહીં પણ ભા. શુ, બીજના અમી ઝરે છે. કેઈ સુસલમાને આ મૂર્તિને ખંડન કરવા પ્રયત્ન કર્યો હતો જેનું નિશાન નજરે પડે છે, Page #459 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ઇતિહાસ ] : ૩૯ : અજમેર અજમેર રાજપુતાનાના મધ્ય ભાગમાં વસેલું અને ચારે બાજુ પહાડેથી ઘેરાયેલું “તમે ટુ” એ જ આજનું અજમેર છે. આ શહેર વિસ. ૨૦૨માં વયું છે એમ કહેવાય છે. રાજા અજયપાળે આ નગર વસાવ્યું છે. અજમેર પૃ પીરાજ ચૌહાણુનું જન્મસ્થાન છે. પૃથ્વીરાજ ચૌહાણ દિહી અને અજમેરનાં રાજ્ય સંભાળતા હતા. આજે પણ પહાડ ઉપર પ્રાચીન વસ્ત કિલે પડ્યો છે, પહાડા અને કિટલાથી સરક્ષિત આ શહેર એક વાર ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું. અત્યારે એની પૂર્વ જાહેરજલાલી તે નથી રહી છતાંયે અજમેર-મેરવાડા પ્રાંતનું મુખ્ય શહેર છે. રા પુતાનાના પોલીટીકલ એજન્ટ અહીં રહે છે, તેના બંગલા-ઓફિસો અહીં છે. લાખણ કેટીમાં શ્રી સંભવનાથજીનું મોટું મંદિર છે. બીજું મંદિર શ્રી. ગોડીજી પાર્શ્વનાથજીનું છે. ત્રીજું કેઠીનું મંદિર જેમાં બાષભદેવજી( કેસરીયાજી)નું મંદિર છે. બુદ્ધકરણજી મુતાનું ઘરમંદિર છે. જ્યાં ચદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિ છે. તેમજ ગામ બહાર મોટી વિશાલ દાદાવાડી છે. ખરતરગચ્છના મહાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની સ્વર્ગભૂમિ છે. થાન ચમત્કારી છે. ત્યાં પણ નાનુ સુદર જિનમદિર છે. દાદાવાડી શહેરથી લગભગ બે માઈલ દૂર છે. તેમજ દિગંબર મદિર ભાગચંદ્રજી સેનીનું સુંદર કારીગરીવાળું ભવ્ય મ૨ જેવા રથ છે. અજમેરમાં એક સુંદર અજાયબઘર-મ્યુઝીયમ છે, જેમાં અનેક પ્રાચીન જૈન મૂર્તિઓ પણ છે. પંદરમી અને સોળમી સદીની પણ કેટલીક મૂતિ છે. અહીં જેન ધમને હિદભરમાં પ્રાચીન એક સુંદર શિલાલેખ છે, “ જીજ મારે રાતિ ૮૪ વરણ” ભગવાન મહાવીર પછી ૮૪ વર્ષ વીત્યા બાદ જે મદિર બન્યું છે તેને આ શિલાલેખ છે. આ શિલાલેખ અજમેરથી સાત ગાઉ દૂર બડવી ગામથી મળે છે. રાયબહાદુર ગૌરીશંકર હીરાશંકર ઓઝાએ આ લેખ વાંચવા માટે સારી જહેમત ઉઠાવી હતી. આ લેખ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્માવલંબીઓમાં સૌથી પ્રાચીન લેખ છે. અહીં મે કેલેજ, રાજકુમાર કોલેજ, હોસ્ટેલ, મેટું પુસ્તકાલય વગેરે જોવા લાયક છે. “રાદ વિર વ શar” અઢી દિનની ઝુંપડી સ્થાન પ્રસિદ્ધ છે એ પણ જોવા લાયક છે. આ એક પ્રાચીન જૈન મંદિર છે. અમે ઉપર ચઢી જોયું હતું. ઉપર શિખર દેખાય છે તેમજ આજુબાજુ પણ જે કેરણું છે તે જૈન મંદિરને મળતી છે. બ દ મુસલમાની સમયમાં આ ભવ્ય મંદિર મસિદરૂપે બનાવાયું છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ . કેસરગંજ-જયપુર ઃ ૩૬ : [ જૈન તીર્થ મુસલમાની પણ બાળપીરની ચીરતી પ્રસિધ્ધ સ્થાન છે સમ્રાટે અકબરે આ તીર્થની પગે ચાલતાં ચાત્રા કરી હતી. મેટી કબર છે અને ભાવિક મુસલમાને ધૂપ-દીપ-લની માળા વગેરે ધરે છે-મે છે. સવાલ જૈન હાઈસ્કુલ પણ ચાલે છે. કેસરગંજ અહીં શ્રી વિમલનાથજીનું સુદર ઘરમંદિર છે. પૂ. પા. મુનિ મહારાજ શ્રી દશનવિજયજી આદિ ત્રિપુટી મુનિ મહાત્માઓના ઉદેશથી આ મંદિર સ્થપાયું છે. વેતાંબર પેહલીવાલ જૈન મંદિર છે. મહારાજશ્રીના ઉપદેશથી ૩પ-૪૦ પAીવાલશ્રાવકે આ મંદિર રથાણુ છે આગળ ઉપર ભરતપુર, હિડન વગેર પલ્ટીવાલ પ્રાંતમાં ત્રિપુટી મહારાજના ઉપદેશથી તાંબર જૈન મંદિરના ઈચ્છાર, હીરેન શ્વેતાંબર પહલીવાલ જેન છેડીગ વગેરે ચાલે છે. આ પ્રદેશમાં શોઠ જવાહરલાલજી નારાજી સુંદર પ્રચારકાર્ય કરે છે. અજમેથી કિશનગઢ થઈ જયપુર જવાય છે ગામ બહાર સુંદર દાદાવાડી છે અને બીજું એક મંદિર છે. શ્રાવકેનું ઘર અને ઉપાય છે. અજમેરથી ૩ ગાઉ પુષ્કર ની વણવાનું છે. આમાં બ્રહ્માજીનું મંદિર જેન દિર જેવું લાગે છે. કલ્પસૂત્રની શુધિકા ટીકામાં આઠમા વ્યાખથાનમાં અજમેર દુર્ગ (અજમેર) નજીક હર્ધપુરનગરની પ્રશંસા આવે છે તે હર્ષપુર અત્યારે હાંસેટીયા તરીકે પ્રસિધ્ધ છે. પુષ્કરથી પાંચ ગાઉ દૂર છે. ચારે તરફ નગરનાં ખંડિયેર પડ્યાં છે. પ્રાચીન નગરીને ભાસ કરાવે છે. જયપુર રાજપુતાનામાં જયપુર બહુ જ પ્રસિદ્ધ શહેર છે. એની બાંધણીથી એ Indian Paris કહેવાય છે. અને બજાર, રાજમહેલ, બગીચા, અજાયબઘર, એક્ઝર્વવેટરી-જયતિથી યંત્રાલય શાળા) વગેરે વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. અહીં જેનાં ૩૦૦ ઘર છે.નવ મંદિર છે. આમાં શ્રીરાપભદેવજીનું કેસરીયા નું, સુમતિનાથજીનું, સુપાશ્રીનાથજીનું, મહાવીર ભગવાનનું વગેરે પ્રસિધ્ધ છે. એક શેઠ ગુલાબચંદજીનું શીર્ષકદેવજીનું ભવ્ય મંદિર પુરાણાધારમાં છે. ખરતરગચ્છના મંદિરમાં, શેઠ ગુલાબચંદજી શ્રદ્ધાને વાં તથા વેતાંબર પાઠશાળામાં ઘરમંદિર છે, જયપુરથી ત્રણેક માઈલ દર બે ગામમાં સુંદર પ્રાચીન કાપભદેવજીનું મંદિર છે. જયપુરથી આમેર પાંચ માઈલ દ્વર છે, તથા અહી શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર છે. ધર્મ શાળા છે. પહાડ ઉપર શહેર વસેલું. જયપુર વસ્થા પહેલાંનું જયપુર ટેટની Page #461 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૩૯૭૪ અઘર-(રાવણ પાનાથજી) પ્રાચીન રાજધાનીનું સ્થાન છે. પહેલાં જેનોની વસ્તી ઘણી હતી. અહીંની વ્યવસ્થા જયપુર શ્રી સંઘ જાળવે છે. જયપુરથી સાંગાનેર છ માઈલ દૂર છે. અહીં બે મંદિરો છે. દાદાવાડી છે. ધર્મ શાળા છે, ઉપાય છે જયપુરથી પચ્ચીશ માઇલ દૂર બર” છે. અહીં શ્રી કષભદેવજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. મૂલનાયકજી શ્રી કષભદેવજીની પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. જયપુરથી અમે બર ને સંઘ કઢાવ્યા હતા. જયપુરના સુપ્રસિદ્ધ ગુચ્છા ધીસુલાલજી સંઘપતિ થયા હતા જયપુર વસ્યા પછી આ પહેલે જ આ મેટે છરી? પાળા સંઘ નીકળ્યો હતે. જયપુરથી માલપુરા થોડે દૂર છે. અહીં વાચક સિધિચંદ્રજીના ઉપદેશથી ભવ્ય મંદિર બન્યું છે. ચંદ્રપ્રભુજી મૂલનાયક છે. આ સિવાય બીજું એક વિજયી ગચ્છનું મંદિર પણ છે. અહીં દાદાવાડી પણ ભવ્ય અને ચમત્કારી છે. જયપુરથી સાંભાર ૪ર માઈલ દૂર છે. અહીં શ્રી કેસરીયાજીનું ભવ્ય મંદિર છે. જયપુરથી પચાસ માઈલ દૂર વેરાટનગર છે. અહીં ગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ઈન્દ્રમલજીએ સુંદર મંદિર બંધાવ્યું હતું. અને વિ. સં. ૧૬૪૪ માં જગદગુરુના શિષ્ય પં. શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરનું નામ ઈન્દ્રવિહાર અને બીજું નામ મહેયપ્રાસાદ હતું–છે. આ મંદિર મુસલમાની જમાનામાં વસ્ત થયું છે પરંતુ એને શિલાલેખ મંદિરની દિવાલ ઉપર જ રહી ગયો છે. આવું જ એક બીજું મંદિર પણ ત્યાં છે. વિરાટ જયપુરરટેટની અતિમ સરહદ પર આવ્યું છે. અહીંથી બે માઈલ પછી અલવરની સરહદ શરૂ થાય છે. અલ્વર–(રાવણુ પાર્શ્વનાથજી) હવે મેવાત દેશ વિખ્યાના, અલવરગઢ કહેવાથજી રાવણુ પાસ જુહારે રે, રગે સેવે સુર નર પાયજી. બી બી. એન્ડ સી. આઈ રેલ્વે દિલ્હીથી જયપુર જતાં અવર સ્ટેશન છે. અવર સ્ટેશનથી અલવર શહેર બે માઈલ દૂર છે. શહેરમાં એક સુંદર જિનમંદિર છે જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે નીચે ભોંયરું છે તેમાં પણ પ્રતિમાઓ છે. મંદિરમાં પ્રતિમાઓ ભવ્ય અને વિશાલ છે. શહેરથી ૪ માઈલ દૂર પહાડની નીચે “રાવણ પાર્શ્વનાથજીનું સુંદર જિનમદિર ખંડિયેર રૂપે છે. સુપ્રસિદ્ધ લકેશ રાવણ અને તેમની સતીશિરામણું મદદરીદેવી વિમાનમાં બેસી આકાશમાર્ગે જતાં હતાં ત્યાં અલવરની નજીક ઉતર્યા. તેમને નિયમ હતો કે-જિનવરદેવની પ્રતિમાનાં દર્શન કરીને જમવું. મંદોદરીને યાદ આવ્યું કે પ્રતિમાજી લેવાનું ભૂલી ગયા છીએ એટલે ત્યાં જ વેળુની સુંદર Page #462 -------------------------------------------------------------------------- ________________ મહાવીરજી ૩૯૮ : [ જેન તીર્થોને પ્રતિમા બનાવ્યાં તેમના શિયલના પ્રભાવે પ્રતિમાજી વજીમય થઈ ગયાં. પતિ પની દર્શન પૂજન કરીને ગયાં અને પ્રતિમાજી ત્યાં જ રહ્યા. બાદ અહીં મંદિર બન્યું અને રાવણ પાશ્વનાથજીના નામથી તીર્થ પ્રસિદ્ધ થયું. અત્યારે પણ મંદિર વિશાલ અને ભવ્ય છે એમ તેનાં ખંડિચેર પરથી જણાય છે. મંદિર ખાલી પડયું છે. વિરછેદ તીર્થ છે. અલવરના કિલ્લાને ભાગ ખેદતાં ત્યાંથી પ્રાચીન મંદિર, ઉપાશ્રયનું સ્થાન નીકળ્યું છે. લેખ ૧૬ર૩નો છે. મહાવીરજી. આ તીર્થસ્થાન જયપુર સ્ટેટમાં આવેલું છે ચંદનગાંવ સ્ટેશનથી થોડે દૂર છે. આ તીર્થ , પલીવાલેનું સ્થાપિત છે. વિ સં ૧૮૨૬માં દિવાન ધરાજજી પલ્લીવાલે અહીં મંદિર બંધાવ્યું. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. જો કે હાલના જયપુર ૨ત્યના કેટલાક દિગંબરી જૈનાએ સત્તાધીશ બની આ તીર્થ દિગંબર બનાવવા કેશીશ કરી છે, પૂજનવિધિ વેતાંબરી ચાલે છે. આ તીર્થને જેન જેને બધાય માને છે દિવાન જેઘરાજજીએ બનાવેલાં બીજા મદિરા અત્યારે પણ શ્વેતાંબરી છે. (૧) ભરતપુરના મંદિરમાં મૂલનાયકજી તેમના બનાવેલા છે. તે શ્વેતાંબરી છે. (૨) હિંગનું મદિર અને કરમપુરનું મદિર પણ વેતાંબરી જ છે તેમજ દિવાન જોધરાજજીની વિ સં ૧૮ર૬ની બનાવેલી મૃતિ મથુરાના અજાયબ ઘરમાં છે તે પણ ચેતાંબરી છે. દિવાન જેધરાજજી શ્વેતાંબર મૂર્તિ પૂજક પલ્લીવાલ જેન હતા. Page #463 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢ ભારતની પ્રાચીન ગણાતી નગરીઓમાં આ એક પ્રાચીન નગરી ગણાય છે. એક જૂનું માંડ ગામ જ્યાં થોડાં ભીલોનાં ઝુંપડા હતાં ત્યાં આ ગામમાં મંડન નામે એક લુહાર રહેતા હતા. એને એક પશુ ચરાવનાર જિલ્લ પાસેથી પારસમણિ મળ્યો અને રક્ષણ માટે લેઢાનું સેનું બનાવી, એક મોટે કિલ્લે બનાવ્યું. આ કિલે ચાલીસ માઈલના ઘેરાવામાં હતું. લુહારે પિત નું નામ રાખવા આ ગઢનું નામ માંડવગઢ રાખ્યું. આગળ ઉપર આ પારસમણિ આ લુહારે તેની કન્યાને કન્યાદાનમાં આવે, પરતુ કન્યાને આની કાંઈ કદર ન થઈ અને કન્યાએ આ પારસમણિ નર્મદા ના પાણીમાં ફેંકી દીધો. ' બીજી દંતકથા એવી મલે છે કે પેથડકુમારે પારસમણિ, કામગવી, કામધેનુ અને ચિત્રાવેલી ભેટ આપી તેથી તે વખતના પરમાર રાજા સિંહદેવે આ વિશાલ દઢ, અભેદ્ય કિલ્લો બનાવ્યું અને નગરને સુરક્ષિત બનાવ્યું. જે કિલે અદ્યાવધિ પિતાની જીર્ણશીર્ણ હાલતમાં પણ પૂર્વ ઈતિહાસને ભાખતે પડ્યો હોય એમ લાગે છે, રાજા કીતિવીયજુનના સમયમાં, કે જે પૌરાણિક સમયને મહાપ્રતાપી રાજા થ છે એણે આ કિલે બધા છે, પરંતુ ફિલાનું રવરૂપ જોતાં આ વાતમાં બહુ તથ્ય નથી જણાતું ૧ વળી ઉપદેશતરંગિણીમાં ઉલ્લેખ મલે છે કે વનવાસના સમયમાં રામચંદ્રજી ના અનુજ બધુ લક્ષ્મણજીએ સીતાજીને પૂજા કરવા માટે છાણ અને વેળુની મનહર શ્રી પાર્શ્વનાથજી મૂતિ બનાવી. સીતાજીના શિયલ પ્રભાવથી આ મૂતિ વજીમય બની ગઈ. આ જ પ્રતિમા મંડપદુગમાં પૂજાય છે, જેના દર્શન અને પૂજનથી બધા ઉપદ્ર શાન્ત થાય છે. પછી લાંબા સમયે પરમાર રાજાઓએ આ નગરીને આબાદ બનાવી હતી.” Page #464 -------------------------------------------------------------------------- ________________ - માંડવગઢ : ૪.૦ ૪ ( [ જૈન તીર્થના અહીં એક વાર ભતૃહરી અને વિક્રમ રાજાની પણ સત્તા હતી. પછી લાંબા ઈતિહાસ તે નથી મળતે કિન્તુ ઉપેદ્રરાજ, રસિંહ, ( શિવરાજ) સીયક વાપતરાજ (પ્રથમ) વરિસિંહ દ્વિતીય, સીયબીજે વગેરે પરાક્રમી રાજાઓ થયા હતા. પછી પ્રસિદ્ધ માલવપતિ મુંજરાજ, વિદ્યાવિલાસી રાજા ભેજ વગેરે રાજાએ આ નગરી ઉપર પિતાની સત્તા ચલાવવામાં ગીરવ માન્યું છે. તેમની પછી પરમાર રાજાઓએ આ નગરમાં ૧૧૧૫ સુધી પ્રથમ જયસિંહૃદેવ, ૧૧૪૭ સુધી ઉદાદિય, ૧૧૬૦ સુધી લમણુદેવ, ૧૫૮૩ નરવર્મદેવ, ૧૧૯૮ ચોવર્મદેવ, ૧૨૧૬ જયવર્ધન દેવ પછી ઠેક ચૌદમી સદી સુધી ચાલ્યું અને પછી મુસલમાન બાદશાહોની સત્તા વધી અને છેવટે ૧૩૬માં અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ મલોક કારે ધારને જે લાધે. અને ૧૪પ૪માં દિલ્હીના સમ્રાટ ફ્રિજ તઘલખે દિલાવરખાનને માળવાને સૂબે નીમ્યા જેણે આ પ્રદેશ ઉપર ખૂબ સત્તા જમાવી. પંદરમી સદીમાં તમુરલગે હિન્દ ઉપર ચઢાઈ કરી. દિલ્હીથી સમ્રાટ મહમદશાહ ભાગે. ગુજરાતમાં ગો અને ત્યાંથી ધારમાં ગઇ વરસ રહ્યો. એના ગયા પછી દિલાવરખાન આ પ્રાંતમાં શ્વતત્ર બે છાજે. એણે માંડવગઢની પ્રાચીનતા, હિન્દુ અને જૈન દેવને મંક થાનો નાશ કર્યો, માંડવગઢનું નામ બદલી શદાબાદ” નામ રાખ્યું. મુસલમાન યુગમાં માળવાના સૂબેદારએ માંડવગઢને રાધાનીનું શહેર બનાવ્યું. મદિર-ઉપાથ અને દેવાને બદલે મજીદે, મકબરા, વગેરે બન્યાં પછી મરાઠાઓએ આ પ્રાંત ઉપર સત્તા જમાવી જે અલ્લાવધિ ચાલુ છે. અત્યારે એની રાધાની માંડવગઢ નહ કિન્તુ ધાર છે. માંડવગઢ ચૌદમી સદીમાં ઉન્નતિના શિખરે હતું. આ વખતે અહીંના દાનવીર, ધર્મવીર શ્રીમત જનોએ આ નગરમાં એક જિનમદિર બનાવ્યાં હતાં. મહામત્રી પેઢકુમાર અને માત્ર નીમાયા અને સંપત્તિવાન બન્યા પછી માંડવગઢના ત્રશુલે જિનમદિરના ઉધ્ધાર કરાવી ઉપર સેનાના કલશે ચઢાવ્યા હતા. જુઓ એનું પ્રમાણ “ જીવવા વિનંતત્ર સ્થાપવાનું સ્વપ્રતાપરિવાઢા (ઉપદેશસતિકા) આ મત્રીશ્વરે ૮૪ નગરમાં સુંદર ભવ્ય જિનાલ બંધાવ્યાને ઉલેખ, ઉપદેશસપ્તતિકા, સુકૃતસાગર વગેરે ગ્રંથમાં મળે છે. મંત્રીશ્વર માંડવગઢમાં અઢાર લાખ રૂપિયા ખર્ચી દેતર દેવકુલિકાથી શોભતું શિાર્લ મંડપથી અલંકૃત શત્રુજયાતાર' નામનું ગગનચુખી ભવ્ય જિનમદિર,બાવ્યું હતું. પિતાના ગુરુદેવ શ્રા ધમધમરીશ્વરજીના મ ત્સવમાં બહેતેર, હેજરનો વ્યવ્યય જ તેમનું જન્મરાન, વિદ્યાપુર, તેમના પિતાનું નામ દેદાશા. Page #465 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] = ૪૦૧ : માંડવગઢ કર્યો હતે. ગુરુજી પધાર્યાની વધામણું લાવનારને સેનાની જીભ, હીરાના બત્રીશ દાંત, રેશમી વસ્ત્રો, પાંચ ઘડા અને એક ગામ ભેટ આપ્યું હતું. ગુરુ પાસે ભગવતી સૂત્ર સાંભળી તેમાં આવતા ' શબ્દ સોનામહોર મૂકી હતી, જે છત્રીસ હજાર સેનામહોર થઈ હતી. ભરૂચમાં સાત જ્ઞાનભંડાર તથા બીજે ઠેકાણે જ્ઞાનભંડાર કરાવ્યા હતા અને આગમ લખાવ્યાં હતાં. મંત્રીશ્વરે માંડવગઢથી સિદ્ધાચલજી અને ગિરનારને માટે સઘ કાઢયે હતું, જેમાં સંઘ શત્રુંજય પહોંચે ત્યારે શત્રુંજય ઉપર શ્રી ભૂલનાયક આદીશ્વર ભગવાનના પ્રાસાદને ૨૧ ઘડી સુવર્ણ વ્યય કરી સુવર્ણથી મઢાવ્યા, અને અઢાર ભાર સેનાના દડકળશ કરાવી ચઢાવ્યા. તેમજ આ સંઘ જ્યારે ગિરનાર પહોંચ્યો ત્યારે દિલ્હીથી સમ્રાટ અહલાદીનને માન્ય પૂરણ નામને અગ્રવાલ જે દિગંબર હિતે તે પણ સંધિ લઈ ગિરનાર આવ્યું હતું. તીર્થની માન્યતા માટે બને સ ઘોમાં વિવાદ થયે આખરે એમ ઠ" કે જે વધારે બાલી બેલે એનું તીર્થ. પેથડ શાહ ૫૬ ભાર સેનાની ઉછામણ બાલ્યા અને તીર્થમાળ પહેરી તીર્થને તાંબર સંઘનું કર્યું. તેમજ અગિયાર લાખ દ્રવ્ય ત્યાં સાધર્મિક વાત્સલ્યાદિમાં ખર્ચા બત્રીશ વર્ષની ભરજુવાનીમાં બ્રહ્મચર્ય સ્વીકાર્યું. દેવગીરી માં સુંદર ભવ્ય જિનમંદિર બનાવ્યું જેમાં ચોરાશી હજાર ટાંક ખર્ચા. ૧૩૩૫ માં આ મંદિર બન્યું છે. આ સિવાય ઝાંઝણકુમાર, મત્રી ચ દાશા, ઉપમંત્રી મંડન, સંગ્રામસિહ ની જેમણે બે લાખ અને આઠ હજાર સેનામહેરે ખરચી પીરતાલંશ આગમની સુવર્ણમય પ્રતે લખાવી હતી.) જીવણ અને મેઘરાજ દિવાન, ઉપમંત્રી ગોપાલ, પુંજરાજ અને મંત્રી મુંજરાજ, શ્રી શ્રીમાલ ભૂપાલ, લઘુ શાલિભદ્ર જાવડશા, ચેકલાકશાહ, ધનકુબેર ભે સાશાહ, જેઠા શાહ, અખદેવ, નિખદેવ, ગદાશાહ, આસુદેવ આદિ આદિ ઘણું પવિત્રાત્માઓ, ધનકુબેરે, દાનવીર, ધર્મવીર, શૂરવીર સરસ્વતીપુત્રો અહી થયા છે અને જેમની કીર્તિ અદાવધિ જૈન સાહિત્યગ્રંથમાં સુવર્ણાક્ષરે લખાયેલ છે તેમજ મહાન જૈનાચાર્યો શ્રી ધર્મઘોષસૂરિજી, જ્ઞાનસાગરસૂરિજી, સાધુસૂરિજી, સુમતિ રત્નસુંદરસૂરિજી, જિનચંદ્રમુનિ, જિનભસૂરિજી વગેરે અનેક સાધુ મહાત્માઓ ચૌદમી સદીથી તે ઠેઠ સેલમી સદી સુધી અહી પધાર્યા હતા. અને ધર્મોપદેશ આપી, ગ્રંથરને બનાવી આ પ્રાંતને પુનિત અને અમર કર્યો છે. જેમણે નવ ગ્રંથો બનાવ્યા છે અને દરેક ગ્રંથને અંતે મડન નામ આવે તેમ રાખ્યું છે. સાથે જ તેમના કુટુંબી ધનદ પણ મહાવિદ્વાન ક્યા છે અને તેમણે શૃંગારધનદ, નીતિધનદ અને વૈરાગ્યધનદશતક ગ્ર બનાવ્યા છે. તેમના લખાવેલાં પુસ્તક પાટણના ભંડારમાં છે. આ દરેક મંત્રીઓ, શ્રીમત, દાનીરે, ધર્મરીનો પરિચય “અમારા મહાન જૈનાચાર્યો' નામના પુરતકમાં આવશે ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢ : ૪૦૨ : [ જૈન તીર્થોને રોળમી સદી પછી મુસલમાનોના આક્રમણે આ નગરીને પતનના ગર્તામાં ધકેલી દીધી. ભવ્ય અલેશાન જિનમદિર, બગલા અને બગીચાઓ, મોટાં મોટાં ભોંયરાં, ગુફાઓ જમીનદેસ્ત થયાં, મરદો બન્યાં, મકબરા બન્યા. માત્ર આજે તે જૂના ખડિયે ટીંબા અને ટેકરા ખાડારૂપે દેખાય છે. જગદગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીના પ્રશિરાન શ્રી વિજયદેવસૂરિપુંગવ, સમ્રાટ જહાંગીરની વિનંતિથી અહી પધાર્યા હતા અને તેમના સત્સંગથી બાદશાહ ખૂબ જ પ્રસન્ન થયા અને સૂરિજીને મહાતપાતું” માનવંતું બિરુદ આપ્યું હતું. આ મુલાકાત ૧૬૭૪ માં થઈ હતી. શ્રી નેમિસાગરજીને જગદીપક' નું બિરુદ આપ્યુ હતુ. ઉપાધ્યાયજી શ્રી ભાનુચંદ્રજી પણ સમ્રાટ જહાંગીરની વિનંતિથી માંડવગઢ પધાયાં હતા. સમ્રાટ અકબરની માફક જહાંગીરની પણ ભાનુચંદ્રજી ઉપર બહું શ્રધ્ધા હતી. જ્યારે જહાંગીર માંડવગઢ હતા ત્યારે તેણે ગુજરાતમાં માણસ એકલી ભાનુચ દ્રજીને પિતાની પાસે તેડાવ્યા હતા. અહીં તેણે પિતાના પુત્ર શહરયારને ભાનુચંદ્રજી પાસે ભણવા મૂક્યો હતો. ભાનુચ દ્રજી જ્યારે માંડવગઢમાં આવ્યા ત્યારે બાદશાહ જહાંગીરે શું કહ્યું હતું તે વાંચ મિથા ભૂપનઈ, ભૂપ આનદ પાયા, ભલઈ તમે ભલઈ અહીં ભાણુચંદ આયા. સહરિબાર ભણવા તુમ વાટ જેવઈ, પઢાઓ અહિ મૃતકું ધર્મ વાત. છઉ અવલ સુણતા તુમ્હ પાસિતાત ભાણદ ! કદી ન તમે હો હમારે, સબહી થકી તુમ્હ હે હમ હિ પ્યારે ” સૂરીશ્વર ને સમ્રાટ પૃ, ર૩૯ (એ. રા. સં. ભા. ૪, પૃ. ૧૦૯) જે શહેરના કિલામાં ત્રણ લાખ અને રહેતા અને સેંકડે જિનમ દિર હતાં ત્યાં આજે માત્ર નાનું ગામડું જ છે માંડવગઢમાં અત્યારે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. મલનાયકજી શ્રી શાતિનાથજીની મૂર્તિની પાછળ આ પ્રમાણે લેખ છે. " संवत १५४७ वर्षे महाशुदि १३ रखों श्रीमंडणसोनीज्ञातीय श्रेष्ठी अर्जुन सुत श्रे. गोवलमार्या हर्षु-सुतपारिप मांडणभार्या श्राविकातीलासो... मांदराजभार्या हत्वा विह्वादे द्वि. लाललतादे पुत्र २ सो. टोडरमल्लसोनी कृष्णदास पुत्री बाइ हर्षाई परिवारस." આ સિવાય તાલનપુરના મંદિરમાં મૂલનાયકની જમણી બાજુની શ્રી ચંદ્ર પ્રભુજીની પ્રતિમાજી ઉપર પ્રાચીન લેખ છે, જે આ પ્રમાણે છે, Page #467 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૦૩ ; માંડવગઢ " संवत् ६१२ वर्षे शुभचैत्रमासशुक्ले च पञ्चम्यां तिथौ भौमवासरे श्रीमंडपदुर्गे तारापुरस्थितपार्श्वनाथप्रासादे गगनचुम्बीशिखरे श्रीचन्द्रप्रभविस्य प्रतिष्ठाकार्य प्रतिष्ठाकर्ता च धनकुबेर शा चन्द्रसिंहस्य भार्या यमुना पुत्रश्रेयोऽर्थ प्रजगचन्द्रसूरिभिः" આ લેખને સંવત ૧૨ છે એ બહુ જ વિચારણીય છે. લેખની ભાષાશંકાસ્પદ છે શ્રી જગચંદસૂરિજીનું નામ પણ ખૂબ વિચારણુ માગે છે. (માંડવગઢની આ પ્રતિમા અત્યારે તાલનપુરમાં બિરાજે છે.) આ સિવાય એક પ્રતિમાજી ઉપર “સંવત ૨૨૨૩ વર્ષ રાજ શુરી ૭ રોકે સાવાળી” આટલું જ વંચાય છે. * એક મતિ કારખાનામાં છે જે ૧૪૮૩માં સાહિ સાંગણે ભરાવેલ છે અને પ્રતિષ્ઠા શ્રી કદરસૂરિજીએ કરેલી છે. આ મૂર્તિ શ્રી સંભવનાથ ભગવાનની છે અને ખડિત છે. માંડવગઢમાં પ્રતિષ્ઠિત અનેક ધાતુમતિઓ પણ જુદાં જુદાં સ્થાનમાં મલે છે, જેમાં સેળમી સદીના પ્રારંભથી સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીના લેખે છે. માંડવગઢમાં જેઠાશાની હવેલી પાસે ૪૦૦ મણિ અને સ્ફટિક આદિના બિ બ ભ ડાયાની વાતે સંભળાય છે. જગડુશાહે પાંચ જિનમદિરે અને ૧૧ શેર સેનાનાં તથા ૨૨ શેર રૂપાનાં બિંબ ભરાવ્યા હતાં. માંડવગઢને રાજી નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં પહોંચે મનની આશ. આ સુપાર્શ્વનાથજીની મૂર્તિ અત્યારે નથી. અને ઠેઠ રામચંદ્રજીના સમયની પ્રાચીન મૂર્તિ એક વાર અહીં મૂલનાયક તરીકે હતી. અત્યારે આ પૂનિત પ્રાચીન મૂર્તિને પત્તો નથી. ઔરંગઝેબના સમયમાં માંડવગઢની પૂરી પડતી થઈ. મંદિરો પણ વસ્ત થયાં, કૃતિઓ પણ ભડારી દેવાઈ ઠેઠ ૧૮૫રમાં એક ભિલને એક મૂર્તિ પ્રાપ્ત થઈ થોડો વખત તે પ્રતિમાજી એમજ રહ્યાં. પછી ત્યાંના જેનેને ધારે સ્ટેટના મહારાજા યશવંતરાવ પાવરને ખબર પડવાથી તેઓ અહી આવ્યા. અહીંથી હાથી ઉપર બેસારી પ્રતિમાજીને ધાર લઈ જવાને મહારાજાનો વિચાર હતો, પરંતુ દરવાજા બહાર હાથી જ ન નીકળે. છેવટે શ્રાવકના કહેવાથી ભગવાનને અહીં જ રાખવાનું નક્કી કર્યું અને એક જૂના ખાલી જોન મંદિરમાં ભગવાનને બેસાયો. પછી આ મંદિરને સુધરાવ્યું. આજુબાજુની જમીન પણ સાફ કરાવી. ૧૮૯૯માં અહીં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી ભગવાનને બિરાજમાન કર્યા. રાજાએ Page #468 -------------------------------------------------------------------------- ________________ માંડવગઢ-તારાપુર = ૪૦૪ : [ જૈન તીર્થને ૧૬૦, અગરચંદજીએ ૫૦, ધારના પિરવાડ પંચે ૧૦૦, મદિરના નિભાવ ખર્ચ માટે આપ્યા. ચહુ ખર્ચ માટે પણ રાજાએ ૧૦૦ આપ્યા હતા. તેમજ તે સમયે કસ્ટમની આવક થાય તે જેને ઉઘરાવે અને મંદિરની વ્યવસ્થા માટે વપરાય એવું કરાવ્યું. કહે છે કે ૧૮૫રમાં દિગંબરેએ પણ આ મતિ પિતાને મળે તે માટે કેસ કરે પરંતુ આમાં દિગંબરે હાર્યા અને વેતાંબરેએ ૧૮૯૯માં પ્રતિષ્ઠા કરાવી. આ પછી ૧૯૫૭માં પૂ. શ્રી વિજયજી મહારાજ પધાર્યા. સાથે બુદ્ધનપુરઆમલનેર વગેરે ગામના શ્રાવકે હતા. અહીંના મંદિરની સ્થિતિ જોઈ સુધરાવવા માટે તેમણે ઉપદેશ આપે. મંદિર સુધરાવ્યું. ધર્મશાળાને દરવાજો કરાવે. ધર્મશાળા માટે ખેદકામ કરતાં નવ પ્રતિમાજી નીકળ્યાં. પછી સં. ૧૯૬૪માં . શુ, દશમે ઉત્સવપૂર્વક પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં આ પ્રસંગે પાંચમનું ઉજમણું પણ અર્કી થયું. ત્યાર પછી વ્યવસ્થા માટે ધાર, બદનાવર, કુકસી, શિરપુર, બુરાનપુરના જેનેની કમિટી નિમવામાં આવી. અહીં અત્યારે પણ વિવિધ ચમત્કાર દેખાય છે ૧૯૯૨માં અહીં ભૂલનાયકજેની પાસે શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે, ત્યાં એક કાળે નાગ આ જે ત્રણ દિવસ સુધી ન ખ. ત્રીજે દિવસે પૂજારીએ કહ્યું. નાગદેવતા હવે જાઓ પૂજા કરવામાં અમને ડર લાગે છે. બસ, સાપ અદશ્ય થયા. મૂલ મંદિરની સામે એક તે જાય છે. એ રીતે લાલ મહેલ તરફ જતાં બે ફર્ટીગ દૂર એક વસ્તુ જે મંદિર દેખાય છે. આજુબાજુમાં બીજા પણ ઘણાં જૈન મંદિર દેખાય છે. ઘણીવાર ખેદકામ કરતાં જૈન મૂતિઓ પણ નીકળે છે. તેમજ જંગલમાંની મલિક સુગીસની મરજીદ પણ સુંદર જૈન મંદિર હતુ તે ૫છતયા સમજાય છે. આ સિવાય બીજ અને જામી મરજી વગેરે જૈન મંદિર હશે તેમ સમજાય છે. ઈતિહાસપ્રસિદ્ધ રૂપમતીને મહેલ પણ અહીં જ છે. આ સિવાય મુસલમાની જમાનાના રાજમહેલો, મરજી, તલા કે જે અત્યારે ખ ડિચેર હાલતમાં છે તે પણ જોવાય છે. અત્યારે નવીન જિનમંદિર ભવ્ય બને તે માટે પાયે નખાયેલ છે. સારી ધર્મશાળાની પણ જરૂર છે તેમજ યાત્રિકે પણ થોડું કષ્ટ ઉઠાવી અહીં ચાત્રાએ આવવાની જરૂર છે, તારાપુર માંડવગઢથી લગભગ ચાર ગાઉ દૂર આ પ્રાચીન નગર છે. અહીં સુંદર ભવ્ય, કલામય અને વિશાલ જૈનમંદિર છે, જે અત્યારે તદન ખાલી છે. અંદર એક પણ મૃતિ નથી. આ મદિર ૧૫૫૧માં ગ્યાસુદીન બાદશાહના મંત્રી ગોપાળ શાહે બંધા Page #469 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૦૫ લક્ષ્મણી તી ન્યાના લેખ મદિરમાં વિદ્યમાન છે. અહીં સૂર્યકુંડ છે. મત્રીશ્વરે ચાર તીર્થોના ચાર પટો પણ કરાવ્યાના ઉલ્લેખ છે. અહીં પ્રયત્ન કરી ભગવાનની મૂર્તિ સ્થાપવા જરૂર છે. અહીં અખાત્રીજે એક સફેદ સાપ નીકળે છે. અત્યારે તે પાંચ પચ્ચીશ ભીલેાનાં ઝુપડાં જ છે. માંડવગઢ મહુની છાવણીથી ત્રીસ માઈલ દૂર દક્ષિણુમાં છે, અને ધારથી ૨૪ માઈલ દૂર માંડવગઢના કિલ્લા છે. લક્ષ્મી તીર્થ માળવા પ્રાંતમાં લક્ષ્મણી તીથ પ્રાચીન છે. અલીરાજપુર સ્ટેટનુ' એક નાનુ ગામડું' છે, જે એક પ્રાચીન સુંદર તી' હતુ. અહીં ખેાકામ કરતાં ચૌદ જૈનમૂર્તિ નીકળી હતી એમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા સ'પ્રતિ રાજાના સમયની જાય છે. બીજી ત્રણ મૂર્તિએ ઉપર સ. ૧૩૧૦ના લેખ મા પ્રમણે છે— " संवत् १३१० वर्षे माघसुदि ५ सोमदिने प्राग्वाटज्ञातीय मंत्रीगोसल, तस्य चि० मंत्री गंगदेव तस्य पत्नी गांगदेवी तस्याः पुत्र मंत्रीपदम् तस्य भार्या गोमतीदेवी तस्य पुत्र मं संभाजीना प्रतिष्ठित " * ખેદકામ કરતા જે ચૌદ મૂર્તિ ઉચાઇ ઈચ ', નામ શ્રી પદ્મપ્રભસ્વામી શ્રી મહાવીરસ્વામી શ્રી આદિન શૂજી શ્રી અજિતનાથજી શ્રી મલ્લિનાથજી શ્રી નમિનાથજી ચામુખજી ૩૭ ૩ર "9 "9 . . નીકળી તે આ પ્રમાણે છે, નામ "9 શ્રી ચંદ્રપ્રભસ્વામી શ્રી અનન્તનાથજી શ્રી ઋષભદેવજી ૩૭ ૨૭ ૨૬ ૨ ,, ૧૫ લા આમાંથી શ્રી અભિનંદન સ્વામી અને મહાતીરસ્વામીની મૂર્તિ ખંડિત છે. સૌથી પ્રાચીન અને ભવ્ય મૂર્ત્તિ' છે-૩૨ ઈંચવાળી શ્રી મડ઼ાવીર પ્રભુની મૂર્તિ આમાં ત્રણ મૂર્તિ તે વિ. સ’. ૧૦૯૩માં પ્રતિષ્ઠિત છે. બાકીની મૂર્તિ એ ૧૩૧૦ મહાશુદ્ધિ ૫ પ્રતિષ્ઠિત છે જેના શિલાલેખા વિદ્યમાન છે. આ સિવાય તારણ, પરિકર, પાસન વગેરે પણ ઘણાં મળે છે જેમના ઉપર પણ પ્રાચીન લેખા દેખાય છે. પ્રતિમા નિકળ્યા પછી ખેાદાણુકામ થતાં જુદા જુદા ટી ખાઓમાંથી લગભગ પાંચેક મદિરા દેખાય છે. એક મદિર તા ખાવન જિનાલયનું ભવ્ય મ ́દિર હેાય તેવું દેખાય છે. ઉચાઇ sh ૧૩૫ ૧૩ 29 શ્રી સ`ભવનાથજી શ્રી મહાવીરસ્વામી શ્રી અભિનદનસ્વામી ઈચ "9 ૧૦મા ૧૦ 22: ', Page #470 -------------------------------------------------------------------------- ________________ તાલનપુર ગઃ ૪૦૬ : [ જૈન તીર્થોને આ સિવાય બીજાં તેર, પરિકર, પબાસન, દેવ અને દેવીઓની મૂર્તિઓ મળે છે જેમાં ૧૦૯૩થી તે ઠેઠ ૧૫૬૮ના જુદા જુદા લેખો ઉપલબ્ધ થાય છે. ચૌદમી સદીમાં લમણપુર બહુ જ ઉન્નત અને ગૌરવશાલી હતું. મંત્રીશ્વર પેથડકુમારે માંડવગથી કાઢેલે સિધાચલજી અને ગિરનાર વગેરેને સંઘ વળતી વખતે લક્ષ્મણપુર આવ્યું છે અને પછી અહીંથી માંડવગઢ ગયો છે. આ વખતે લક્ષ્મણપુરના શ્રીસ ઘે મંત્રીશ્વરના સંઘનું સુંદર સ્વાગત કર્યું છે, જેને ઉલ્લેખ સુકૃતસાગરમાં છે. મૂર્તિઓ પ્રગટ થયા પછી અલીરાજપુરના મહારાજાએ જૈન શ્વેતાંબર સંઘને મેટી જમીન આપી છે જેમાં વિશાલ ધર્મશાળા-ઉપાશ્રય-કૂવા-બાગબગીચાની વ્યવસ્થા છે. પ્રાચીન જિનમદિરને જીદ્વાર થયું છે. સુદર ત્રિશખરી ભવ્ય મંદિર છે. અહી આવવા માટે B. B & C I. રેલવેના ગોધરાથી રતલામ લાઈનમાં હેર સ્ટેશને ઉતરવું. ત્યાંથી અલીરાજપુર સુધી મટર મલે છે. ત્યાંથી લક્ષમણી તીર્થ જવાય છે. વાહન મલે છે. તા લનપુર આ નગરનું પ્રાચીન નામ તોruત્તા અને ક્યાંક તારાપુર સલે છે, રોળમી સદીના પ્રારંભમાં પણ તંગીથાપત્તન નામ મલે છે, "सं. १५२८ वर्षे आश्विनसिते ५ तिथो तुंगीयापत्तने लिखितमिदं श्रीमहावीरजिनश्राद्धकुलकं परमदेवार्येण स्वपरपठनार्थ. " તાલનપુરની ચારે બાજુ પ્રાચીન મંદિરના પથરે નીકળે છે જે સુદર કલાપૂર્ણ અને ભાવવાહી છે સ. ૧૯૧૬માં એક ભિલલના ખેતરમાંથી શ્રી આદિનાથ ભગવાન વગેરે ૨૫ સુંદર ભગ્ય મૂતિઓ નીકળી હતી. પછી અહી સુંદર જિનમંદિર વધાવી પ્રતિષ્ઠા કરાવી છે. અહી ના શ્રી મૂલનાયકની બાજુની મૂર્તિને લેખ કે જે ૬૧રની પ્રતિષ્ઠિત છે એ લેખ માંડવગઢમાં આવે છે આ લેખવાળી પ્રાચીન મૂર્તિ અહી છે. આ સિવાય તેર, ચૌદ, પંદરમી સદીના લેખેવાળી પ્રતિમાઓ તેમજ ધાતુ મૂતિઓ અહીં છે. એક ગેખડા વાવમાંથી શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની ચમકારી મૂર્તિ સં. ૧૯૨૮માં નીકળી હતી જેની દંતકથા આ પ્રમાણે છે એક વાર એક પરદેશીને રાત્રે સ્વપ્ન આવ્યું કે પૂર્ણિમાના દિવસે સવારમાં સવા પહાર દિવસ ચઢ્યા પછી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી વાવડીમાંથી પિતાની મેળે જ ઊંચી આવશે. આ મુસાફરે શ્રાવકેને વાત કરી. આજુબાજુના ગામેમાંથી જેને આવ્યા. બરાબર જણાવેલા સમયે પ્રતિમાજી પ્રગટ થયાં. જનતાએ પ્રેમથી-ભક્તિથી પ્રભુજીનાં દર્શન-પૂજનહિ કર્યા. પ્રતિમાજી બહાર કાઢી ગાદી ઉપર બેસાર્યા. પાંચ દિવસ ઉત્સવ રહ્યો. આખરે ૧૯૫૦માં સુંદર મંદિરમાં ભગવાનને Page #471 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * ૪૦૭ : ધાર-મંદસોર બિરાજમાન કર્યા. આ મૂર્તિ શ્રી ગોડી પાર્શ્વનાથજીની છે અને તેના ઉપર લેખ આ પ્રમાણે છે. "स्वस्तिश्रीपार्थजिनप्रासादात संवत् १०२२ वर्षे मासे फाल्गुने सुदिपक्षे ५ गुरुवारे श्रीमान् श्रेठिसुराजराज्ये प्रतिष्ठितं श्रीवप्पमसूरिभिः तुंगीयापत्तने " જ્યાંથી આદિનાથજી વગેરે પ્રતિમા નીકળ્યાં છે ત્યાં ચેતરે બંધાવી પાદુકા પધરાવી છે. આ સિવાય નીમાડ પ્રાંતમા બડવાની, બુરાનપુર (કે જેને પરિચય આપે છે), ખરાન, સિ ગાણુ, કુકશી, બાગ, પાંચ પાંડવાની ગુફાઓ (બાગ ટપાથી ચાર માઈલ દૂર વાઘળી નદીના દક્ષિણ તટ પર કેટલીક પ્રાચીન બૌધ ગુફાઓ છે. કુલ નવ ગુફાઓ છે), જે સુંદર દર્શનીય અને પ્રાચીન છે. પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓને ભણવાના વિદ્યાપીઠ, સાધુઓના વિહાર સ્થળે, મઠ વગેરે છે. તેમજ પાંચ પાંડેની ગુફા છે ખાસ જોવા લાયક છે. ચિકલીલા નારી, અલીરાજપુર, રાઢપરગણું, વગેરે સ્થાનમાંથી કેટલાક સ્થાનમાં ન મંદિરો સુંદર દર્શનીય છે. શ્રાવકેની વરતી છે. નીમાર પ્રાંતની પદરમી સદીનો સ્થિતિને દેખાડનાર સાથેની પ્રવાસગીતિકા જરૂર વાંચવા ચે૫ હેવાથી સાથે આપી છે. આથી આપણને આ પ્રતિની પ્રાચીન મહત્તા, ગૌરવ અને ધર્મપ્રેમને ખ્યાલ આવશે. આ પ્રાંતમાં અત્યારે કુલ ૧૭ શ્વેતાંબર જૈન મંદિર છે. આમાંથી ૧૪ શિખરબદ્ધ મંદિર છે. આ પ્રાંતમાં સોળમી સદી સુધી જૈન ધર્મીઓ બહુ જ વિપુલ સંખ્યામાં અને ગૌરવશીલ હતા, ધાર માળવાની પ્રાચીન રાજધાની ધારાનગરી એ જ અત્યારે ધાર રૂપે પ્રસિદ્ધ છે. અગિયારમી શતાબ્દીના ઉત્તરાદ્ધમાં ગદ્ય મહાકાવ્ય તિલકમંજરીના રચયિતા પરમહંતપાસક મહાકવિ ધનપાલ અને તેમના ભાઈ શેભન રસ્તુતિના રચયિતા શોભનમુનિ પણ અહીંના હતા અહીં અનેક પ્રભાવશાલી આચાર્યો પધાર્યા હતા. સિંધુલ, સુજ, ભોજ, યશોવર્મા વગેરે પ્રસિદ્ધ રાજાઓ થયા છે, બાણભટ્ટ-મયૂરકાલિદાસ વગેરે પતિ થયા છે. ગૂર્જરસમ્રાટ્ર સિદ્ધરાજ જયંસંહે માળવા છતી ગુજરાત સાથે મેળવ્યું હતું. પછી કુમારપાલે પણ માળવા જીત્યું છે. - આ એક મહાન ઐતિહાસિક નગરી છે. અહીં એક પ્રાચીન સુદર જિનમંદિર છે. મૂલનાયક શ્રો રાષભદેવજી છે સુ દર જેન ધર્મશાળા છે. શ્રાવકેનાં ઘરે છે, અહીંથી ઈદેર ૪૦ ગાઉ દૂર છે ધારથી માડવગઢ ૧૨ ગાઉ દૂર છે. અંદર માળવા પ્રાંતમાં મ દર પ્રાચીન નગર છે. વિતભયપત્તનના પરમાહતપાસક રાજ ઉદાય, ઉજજૈનીના ચંડપ્રદ્યોતને હરાવી પાછા વળતા દશ રાજાઓ સાથે અહીં Page #472 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૮ ૧ ભે પાવર-અમીઝરા [ જૈન તીર્થોને ચાતુર્માસ રહ્યા હતા. સંવત્સરીના દિવસે ઉપવાસ કરી ઉદાયી રાજાએ પોતાના સ્વધર્મી બધુ બનેલા રાજા ચંડપ્રદ્યોતને સાચી ક્ષમાપના આપી હતી, પછી અહીં દશપુર નગર વસાવ્યું હતું જે એક તીર્થરૂપે ગણાયું છે. પાછળથી દશપુર મદાર બન્યું છે. અહીં સુંદર દશ જિનમદિર છે. શ્રાવકેનાં ઘર પણ સારી સંખ્યામાં છે ઉપાશ્રયપુસ્તકાલય વગેરે છે. ગામ બહાર ઘણા પ્રાચીન ટીંબા પણ છે. ખોદકામ કરતાં જેના પ્રાચીન સ્થાપત્ય મળવાને સંભવ છે. પાવર વાલીયર સ્ટેટમાં આવેલા રાજગઢથી દક્ષિણ પશ્ચિમે પાંચ માઈલ દૂર પાવર તીર્થ છે, આનું પ્રાચીન નામ ભાજકુટ હતુ. ભેપાવરની પાસે જ સુંદર મહીનદી કલકલ નિનાદે વહે છે. વિણ એમ માને છે કે આ ભેજકુટ પાવર) નગરની નજીકમાં અમીઝરાની પાસે “અમાઝમકા' દેવીના સ્થાનકથી કૃષ્ણ રકમણીનું અપહરણ કરી ગયા હતા. આ વખતે પણ આ ભેજકુર નગર પુરી જાહોજલાલીમાં હતું. જ્યારે જૈન સાહિત્યમાં ઉલેખ મળે છે કે “શ્રી કૃષ્ણના પુત્ર રૂકમાં કુમારે શ્રી નેમિનાથ પ્રભુજીના શાસનકાળમાં અહીં ભેજકુટનગર વસાવ્યું હતું અને આ નગરમાં પૂજન, દર્શન માટે સુમેરુ શિખરવાળું સુદર જિનમંદિર બનાવી શ્રી શાંતિનાથ ભગવાનની ઊભી કાર્યોત્સર્ગ મૂર્તિ બિરાજમાન કરી હતી. પ્રતિમાજી સુદર, શ્યામ, મનોહર અને ભવ્ય છે. એ પ્રાચીન પ્રતિમાજી પાવરમાં અત્યારે વિદ્યમાન છે. મહાભાવિક ચમત્કારી અને પરમશાંતિદાયક આ પ્રતિમાજીના દર્શન જરૂર કરવા ગ્ય છે. વેતાંબર જૈનસ ઘ તરફથી હમણાં જ સુંદર જીર્ણોદ્ધાર થયેલ છે. સુમેરૂ શિખરના સ્થાને મુખજી છે અને તેની ઉપર શિખર છે. મંદિરમાં ગિરનાર, પાવાપુરી, ચમ્પાપુરી, સમેતશિખર અને તારં: ગછિના દિવાલ પર કતરેલા રંગીન પટેલ પણ દર્શનીય છે. અહીં અત્યારે બે વેતાંબર જૈન ધર્મશાળાઓ, એક બગીચે અને એક ચતુર્મુખ જલકુડ વિગેરે છે. તેને વહીવટ જેન વેતાંબર સ ધ કરે છે. અત્યારે તે મુંબઈની સુવિખ્યાત શ્રી ગોડીજી. પાર્શ્વનાથજીની પેઢી વહીવટ સંભાળે છે. દર વ ત્યાથી ૬૦૦ રૂપિયા આવે છે અને વ્યવસ્થા થાય છે. અમીઝરા તીર્થ વાલીયર સ્ટેટના એક જીવલાનું મુખ્ય સ્થાન અમીઝરા છે પરંતુ આ નામ અહીં જિનમંદિરમાં બિરાજમાન છોબમીઝરા પાશ્વનાથજીની ચમત્કારી પ્રભાવિક મૂતિ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ નગરનું નામ ફન્દપુર હતું. શ્રી કૃષ્ણજી કિમથી નું અપહરણ આ નગરમાથી કરી ગયેલા અને ગામ બહાર રહેલા મલાજાના * જીલ્લાનું નામ અમીઝરા છે, તેમજ રાજગઢ વગેરે આ જીલલામાં ગણાય છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ' ઇતિહાસ ] : ૪૦૯ : અમીઝરા દેવીના સ્થાને જઈ રૂકમણી સાથે લગ્ન કર્યું હતું અર્થાત્ આ નગર પ્રાચીન છે. અહી રાઠાઢ રાજાઆનુ રાજ્ય હતું. એમણે સન ૧૯૧૪ માં અહીંની અંગ્રેજોની છાવણીમાંના કેટલાક અ ંગ્રેજોને મારી નાંખ્યા અને છાવણીને આગ લગવી દીધી તેથી અંગ્રેજ સરકારે આ ઢાકારને ફાંસીએ દીધા અને રાજ્ય સિન્ધીયા નરેશને સોંપ્યું. સિધિયા નરેશે આ નગર આખાદ કર્યું. અહીંના જૈનમ"દિરની ચમત્કારી મૂર્તિના નામથી શહેરનુ નામ અમીઝરા રાખ્યુ અને એ જ નામના એક જીલ્લા મનાબ્યા. શહેરની વચ્ચેાવચ એક સુંદર ભવ્ય જિનમદિર છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વ નાથજીની ત્રણ હાથ માટી વિશાલ મૂર્તિ છે. આ સિવાય શ્રીચ પ્રભસ્વામીજીની પણ સુંદર મૂર્તિ છે. ખીજી એ શ્યામની પ્રતિમાઓ છે. આ મંદિરમાં ભગવાન ઉપરથી એક વાર ખૂબ જ અમી ઝર્યું. કહે છે કે ડબાના ડખા ભરીને ખાલી કરે પણ અમી ઝરવા જ માંડ્યુ. ત્રણ દિવસ લાગઢ આવી રીતે અમી ઝર્યું હતુ. અહીં ૩૬ હાથનુ’સુંદર ભોંયરું છે. મૂલનાયકજી ઉપર લેખ આ પ્રમાણે છે. " संवत १५४८ माघकृष्णे तृतीयातिथौ भौमवासरे श्रीपार्श्वनाथबिंब प्रतिष्ठितं प्रतिष्ठाकर्त्ता श्रीविजय सोमसूरिभिः । श्री कुन्दनपुरनगरे श्रीरस्तु ॥ " આ સિવાય નીચેનાં સ્થાનામાં પણ અમીઝરા પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તિઓ છે. ૧. ખેડામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનુ મદિર છે. આ મૂર્તિ રૂપાલમાંથી નીકળી છે. ખેડામાં ૧૮૭૧ માં શ્રાવણુ શુદ્ધિ ૬ ના રાજ શ્રી પુણ્યરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાનના શરીરમાંથી અમી ઝરતુ માટે અમીઝરા પાર્શ્વનાથજી કહેવાયા છે. અત્યારે પણ કદી કદ્દી અમી ઝરે છે. ૨. કુવા ગામમાં છે, ત્યાં દર વષૅ માટા મેળા ભરાય છે. (૩) થરાદ (૪) ખેરાલુ ( ૫ ) સાણુંદમાં ( આ પ્રતિમાજી સ, ૧૪૦૦ માં પ્રતિષ્ઠિત છે. ) ગીરનાના પહાડ ઉપર ભેાંયરામાં ઘણુા જ ચમત્કારી અમીઝરા પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ( ૬ ) વડાલીમાં પણુ,અમીઝરાજી હતા (૭) ગધારમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું ભવ્યમાંદેર છે. અહીં પણ અમી ઝરે છે. (૮) સિદ્ધાચલજી ઉપર પણ અમીઝરા પાર્શ્વનાથજી બહુ ચમત્કારી છે. (૯) ગાલવાડ જીલ્લામાં ખેડામાં પણ અમીઝરા પાર્શ્વનાથજી છે. અમીઝરા પાર્શ્વનાથજી મૂર્તિ બહુ ચમત્કારી અને પ્રભાવિક છે. ' બુરાનપુર નીમાઢ પ્રાંતનાં પ્રસિદ્ધ એ તીર્થી સાથે જીરાનપુરના ટૂંક પરિચય જરૂરી ધારી આપ્યા છે. પર Page #474 -------------------------------------------------------------------------- ________________ બુરાનપુર : ૪૦ : [ જૈન તીર્થોને અહી ૧૫૩ પહેલાં લગભગ ૩૦૦ ઘર જૈનોનાં હતાં તેમજ સુંદર ભવ્ય ૧૮ જિનમદિરે હતાં. આમાં શ્રી સનાહન પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર મેટું મંદિર ગણાતું તેમાં સમેતશિખર તીર્થનો પટ સુંદરકારીગરી અને બીજા ચિત્રોથી સુશોભિત હતા. બીજાં મંદિર પણ કલાથી ભિત હતાં. મેટા મંદિરમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટનાં ભવ્ય પ્રાચીન જિનબિંબો હતાં. સં. ૧૯૫૩માં બુરાનપુરમાં ભયંકર આગ લાગી ઘણું જ નુકશાન પહોંચ્યું એમાં આ મોટું મંદિર પણ બળીને ભસ્મીભૂત થયું. બીજી પ્રજાને અને જેનેને પણ નુકશાન થયું. જૈનોની વસ્તી ઘટવા માંડી ૩૦ વર્ષ પૂર્વે ૫૦ થી ૬૦ ઘર હતાં. અત્યારે ફક્ત ૮થી ૧૦ ઘર છે. અહીંના ૧૮ મદિરમાંથી ૧૯૫૭માં નવ મંદિર બનાવ્યા, ત્યારપછી પણ વ્યવસ્થા સચવાવાના અભાવે ૧૯૭૩-૭૪માં એક ભવ્ય મંદિર બનાવ્યું. અઢારે મંદિરના મૂલનાયકે આ નૂતન ભવ્ય મંદિરમાં પધરાવ્યા છે. આ સિવાય ત્રણ જેટલાં જિનબિ બે કચ્છ વગેરે દૂર દૂરના દેશોમાં કલાવ્યાં હતાં. ૧૯૫૮માં પણ પાંચ (૭૫) ધાતુની જિનપ્રતિમાઓ પાલીતાણા મોકલાવ્યાં. ૧૯૭૬માં ૨૪ પ્રતિમાજી ભડકતીર્થ” લઈ ગયાં છતાંયે અત્યારે પણ ઘgi જિનબિંબે વિદ્યમાન છે. મદરજીના વચલા ભાગમાં સ્કૂલનાયકજી શ્રી શાંતિનાથજીની ભવ્ય મૂર્તિ છે. નીચે જોયરામાં શ્રી શીતલનાથજી મૂલનાયકજી છે, અને ઉપર શિખરના ભાગમાં ચામુખજીનાં ચાર પ્રતિમાજી છે. અહીં એક એવી દંતકથા ચાલે છે કે માંડવગઢના પ્રસિદ્ધ“માંડવગઢને, રાછા નામે દેવ સુપાસ” સુપાર્શ્વનાથજી માંડવગઢમાંથી લગભગ અઢી વર્ષ પહેલાં માંડવગઢથી અદૃશ્ય થઈ અહીં આવેલાં છે. આ પ્રતિમાજી પંચ ધાતુમય લગભગ ત્રણ મણ વજનના છે. પરિવારના બે ખડ થાય છે અને પરિઘર મૂલનાયકછથી જુદું પણ પડી શકે તેવું છે. મૂતિ ઉપર લેખ આ પ્રમાણે છે. ___" स्वस्ति संवत १५४१ वैशाख शुदि ५ तिथौ गुरुवारे श्रीमालज्ञातीयगोत्रे उडक पजोलीया संघवी मोलासंताने संघवी हरवण पुत्रसंघवी पकदेव, पुत्र संघवी राणा भार्या तिलक पुत्र संघवी धरणा संघवी सुहणा । धरणा मार्या सेढी पुत्र पदमशी। संवत्री सुहाणा मार्या मानु द्वितीय भार्या लाढी पुत्री संग्रामेण, वीरयुतेन संवत्री सहाणाकेन आत्मपुण्यार्थ श्रीसुपार्श्ववि कारित प्रतिष्ठितं च श्री धर्मवोपगच्छे भधारक श्रीविजयचंद्रररिपट्टे भट्टारक श्रीसाधुरलमूरिमिः मंगलं अस्तु शुभं भवतु ॥ એને પરિકરને લેખ નીચે પ્રમાણે છે "संवत १५४१ वर्षे वैशाख शुदि ५ श्रीमालज्ञातीय संघवी राणा सुत संघवी धरणा भार्या सेढी संवत्री सुहणा भार्या मानु द्वितीय भार्या लाढी Page #475 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] બુરાનપુર सहवीरयुतेन श्रीसुपार्श्वबिंब कारितं प्रतिष्ठितं च धर्मघोषगच्छे श्रीसाधुरत्न सूरिमिः मंगलं ॥ બને લેખે એક જ સંવત ૧૫૪૧ ના છે. અહીં આવનાર ભાઈઓ કે જેઓ માંડવગઢથી અહીં આવવા ધારે તેઓ મહુની છાવણીથી ખંડવા લાઈનમાં થઈ બુરાનપુર સ્ટેશને ઉતરે. ત્યાંથી ગામમાં જવાને ઘોડાગાડી મળે છે, તેમજ અંતરીક્ષ પાનાથજીની યાત્રા કરીને આવનારને ઓકેલા થઈ ભુસાવલ થઈ બુરાનપુર અવાય છે અને માંડવગઢથી અંતરીક્ષ પાર્શ્વનાથજી જતાં વચ્ચે બુરાનપુર આવે છે. અહીં આવનાર મહાનુભાવેને બુરાનપુરથી ત્રણ માઈલ દૂર સેનબરડી માં શ્રી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની પાદુકાનાં દર્શન થશે. , બુહરાનપુરમાં ઉ. શ્રી ભાનુચંદ્રજી પધાર્યા હતા. તેમના ઉપદેશથી અહીં દશ જિનમંદિર બન્યાં હતાં અને દશ જણની દીક્ષાઓ થઈ હતી. અર્થાત્ સત્તરમી સદીમાં તે બુરાનપુર બહુ જ ઉન્નત અને ગૌરવશીલ હતુ. “ તેમe પ્રવાંસતિ* मांडव नगोवरी सगसया, पंच तारा उर वरा । विस-इगसिंगारी-तारण, नन्दुरी द्वादस परा ॥ हत्थिनी सग लख मणीउर इक्कसय सुह जिणहरा । भेटिया अणूवजणवए, मुणिजयाणंद पवरा ॥१॥ लक्ख तिय सहस-विपलसय पण सहस्स सगसया । सय इगर्विस दुसहसि सयल, दुन्निसहसकणयमया ॥ गाम-गामि भत्तिपरायण, धम्ममम्म सुजाणगा। मुणि जयाणंद निरक्खिया, सवलसमणोवासगा ॥२॥ ગુરૂ સાથઈ નેમારની યાત્રા કરિવા ગયા, મડપાચલિ ૭૦૦ તારાપુર ૫ શુગાર અનઈ તારણપુર ૨૧ નાદુરીઈ ૧૨ હસ્તિનીપત્તનઈ ૭ અનઈ લક્ષ્મણપુરઈ ૧૦૧ જિનવરના ચિત્ય જુહારિયા તિમજ સંડપાચલિઈ ત્રણ લાખી તારાપુરઈ ૨૫૦૦ તારણ પૂરઈ ૫૦૦૦ શૃંગારપુરઈ ૭૦૦ નાદુરાઈ ર૧૦૦ હાથિનપત્તનઈ ૨૦૦૦ અનઈ લક્ષમણુપૂરઈ ૨૦૦૦ ઈમ ગામિં ગામિ ઠામ ઠામિ ધણુકણું કનવંતા ભક્તિવતા ,ધર્મ મમના જાણ સબલ શ્રમણોપાસિકના ગૃહ જોઈયા આત્મા ઘણી પ્રસન્ન થઈ છે. ઈ. સ. ૧૪ર૭ ના મગસરઈ યાત્રા કીધઈ છે. ઈતિ નેમા પ્રવાસગીતિકા લિ. જયાનંદ મુનિના હસ્તિનાપત્તને Page #476 -------------------------------------------------------------------------- ________________ 10]]ષ્ટ ફાફળ આ તીર્થં દક્ષિણ દેશમાં (મહારાષ્ટ્રમાં નિઝામ રાજ્યમાં આવેલુ છે. નિઝામ સ્ટેટના મુખ્ય પાટનગર *હૈદ્રાબાદથી ઇશાન ખૂણુામાં ૪૭ માઇલ દૂર કુલ્પાકળ શહેર છે. આ પ્રદેશની મુખ્ય ભાષા નડી અને રાજભાષા ઉર્દુ છે. આ પ્રાંતમાં કુપાકજીને કુલીપાક, પ્પપાક, કુપ્પચપાક અને કુપાક તરીકે આળખે છે. મદિરજીનું નાનકડું શિખર અને તેના આકાર ધ્રુવિમાનને મળતા છે. શિખર ૬૮ ફૂટ ઊંચુ છે. મંદિરશ્યમાં મૂર્તિ ભ્રશ્ય અને શ્યામ છે. શ્રી આદિનાથ પ્રભુજીની ભવ્ય નીલ રત્નમય-માણેકની મૂતિ મૂળનાયકૂળ તરીકે બિરાજમાન છે. સ્મૃતિ માથેક રત્નની અનાવેલી હાવાથી આ મૂર્તિને માણેકસ્વામી તરીકે એળખાવાય છે. મૂલનાયકછની ખાજીના ગભારામાં ધીરાજા રંગની અલૌકિક સભ્ય સ્મૃતિ છે; જે જીવિતસ્વામિ ભગવાન શ્રી મહાવીરદેવની છે. પ્રતિમાજી અદ્ભુત, મનહર અને એટલી આકર્ષક છે કે ત્યાંથી ખસવાનુ` મન જ ન થાય. આ તીર્થમાં અધી પ્રતિમાએ પ્રાયઃ અર્ધ પદ્માસનસ્થ છે. આ મૂર્તિમાં કાઈ અનેરું ઓજસ પ્રકાશી રહ્યું છે. શાંતિદેવીના ઉપાસકને તે અહીં ખૂબ જ આનંદ અનુભવાય તેવું * નિઝામ હૈદ્રાબાદમાં શ્વેતામ્બર જૈનોની વસ્તી છે. પાંચ સુંદર મંદિશ છે ૧. સકારી કંઠી પાસે મૂળનાયક શ્રી પાર્શ્વનાથવામીનું ૨. ચાર કમાન પાસે શ્રી પાર્શ્વનાથૂળનુ ૩. સાહુકારી કારવાનમાં પાર્શ્વનાથજી ૪. એત્રમ બામાં પાર્શ્વનાથજીનુ ૫, દાદાજીના ભુગમાં દાદાની પાદુકા અહીં નજીકમાં સિદ્રાબાદ છે, ત્યાં પણ એક સુંદર ભબ્ધ જિનમ`દિર અને .1 ધર્મશાળા છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ - ઈતિહાસ]. : ૪૧૩ : કુલપાકજી પરમ શાંતિનું ધામ છે. કળા અને રચનાની દૃષ્ટિએ પણ આ મૂર્તિ કેઈ અનેરી ભાત પાડે છે. આ તીર્થને ઈતિહાસ શ્વેતાંબર જૈનસાહિત્યમાં શૃંખલાબદ્ધ મળી આવે છે. કર્ણાટક દેશની રાજધાની કલ્યાણ નગરીમાં શંકર નામે પ્રભાવશાલી મહાન રાજા થઈ ગયે. કર્ણાટક અને તિલંગ દેશમાં તેનું આધિપત્ય હતું. એ રાજા પરમ આભકત હતે. એક વખત રાજ્યમાં કઈ મિથ્યાદષ્ટિ દેવે મારીને રોગ ફેલાવી મહાઉપદ્રવ મચાવ્યો આથી રાજા અને પ્રજા ઘણાં દુખી થયા. આ વખતે ધર્મના પ્રભાવથી શ્રી જિનશાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ રાત્રિના સમયે સ્વપ્નમાં આવી રાજાને કહ્યું કે-સમુદ્ર દેવ પાસેથી માણેકસ્વામિની મતિ લાવીને પધરાવી જેથી તારા દેશમાં શાંતિ થશે. રાજાએ આનંદ સહિત પ્રાતઃકાલે સમુદ્ર તરફ પ્રયાણ આદર્યું અને સમુદ્રકાંઠે જઈ ઉપવાસ કરી લવાણનાથ સમુદ્રાધિષ્ઠાયક દેવની આરાધના કરી. સમુદ્રદેવે પ્રસન્ન થઈને મદેદારી રાણીએ સમુદ્રમાં પધરાવેલ નિમલ રક્તમણિનાં જિનબિંબ-શ્રી માણેક સ્વામિની પ્રતિમા આપી અને સાથે જ કહ્યું કે આ પ્રતિમાજીથી તારા દેશમાં લાકે સુખી થશે. આ બિંબ ભાડાકારા પોતાની મેળે જ આવી જશે પરત રસ્તામાં જતા તને જ્યાં સંશય થશે ત્યાં આ પ્રતિમાજી રિસ્થર થઈ જશે.” રાજાએ તે કથન માન્ય રાખ્યું. રાજાએ પ્રતિમાજીને ગાડામાં સ્થાપિત કરી અને પિતે સૈન્ય સહિત આગળ વધ્યા, પરંતુ આગળ ઉપર રસ્તા ઘણે વિકટ આવ્યો. પહાડ અને જંગલમાંથી રસ્તે જતું હતું. આથી રાજાને સંશય થયે કે-પ્રતિમાજી આવે છે કે નહિં. બસ શાસનદેવીએ તિલ દેશમાં દક્ષિણની કાશી કુલ્પાક નગરમાં પ્રતિમાજી સ્થિર કરી દીધાં. રાજાએ ત્યાં જ મંદિર બંધાવ્યું. એ મંદિરમાં પ્રતિમાજી અદ્ધર જ રહ્યાં. આ પ્રસંગ વિષ્ક્રમ સંવત ૬૮૦ માં બન્યો. રાજાએ મંદિરમાં દેવપૂજન માટે બાર ગામ આખ્યાં. ત્યારપછી મિથ્યાત્વને પ્રવેશ જાની પ્રતિમાજી સિંહાસન સ્થિત થયાં. ૧૧૫૦ પછી મૂલનાયકછ સિંહાસન પર સ્થિત થયાં. વિવિધ તીર્થકલ્પમાં શ્રી માણેકસ્વામિની મૂતિના ચમત્કારે જણાવતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “હાલ પણ ભગવાનના અભિષેક જલથી દીપકની x कन्नडदेखे कलाणनयरे संकरो नाम राया जिणभत्तो दुस्था ॥ 1 તો રાય સારવારે દાંતણ સવાલ કરે ! (વિવિધતીર્થકલ્પ પૃ ૧૦૧) ' * તુહલે જ્ઞોશો તો તે है तो सासणदेवीए तिलगदेसे कोलपाकनपरे दक्खिणवाणारसित्तिपडिएहिं वणिजमाणे पडिमा ठाविआ । x x x तस्थ रायापवरं पामाय कारवेद । किं च दुवालसगामे देवपूअट्ट देइ । तम्मि भयवं अतरिक्खे ठिो छसयाई असीभाई विकमवरिसाई। तमो मिच्छपवेस ना सीहासणे ठिभो । પહશતાશીતિ(૮૦) તા વિંગ અને રિક્ષi | ૨૮ ઉપદેશસમતિ. Page #478 -------------------------------------------------------------------------- ________________ કુલપાકજી : ૪૧૪ : [ જૈન તીર્થને જ્યોતિ પ્રગટે છે. પ્રતિમાજીના સ્નાત્ર જલથી ભીંજાયેલી માટી નેત્રદેવી-આંધળો મનુષ્ય પોતાની આંખે ઉપર લગાવે તે દેખતે થાય છે. દેરાસરજીના મૂલ મંડપમાં કેસરના છાંટા વરસે છે જેથી યાત્રીઓનાં કપડાં પણ ભીંજાય છે, જે માણસને સાપ કરડ હેય તે જે મંદિરમાં જઈને ઊભો રહે તો સાપનું ઝેર ઉતરી જાય છે. આ પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થકરોની દેહમાન પ્રમાણવાળી પ્રતિમાઓ બનાવરાવી પરતુ અષ્ટાપદ પર્વત ઉપર હરેક મનુષ્ય જઈ શકે તેમ ન હોવાથી મનુષ્ય લેકના ઉપકાર માટે સ્વચ્છ મરકતમણિની શ્રી ષભદેવ પ્રભુ મૂર્તિ બનાવરાવી એને જેની પ્રતિષ્ઠા શ્રી પુંડરીક ગણધરસ્વામીના હાથે કર વિનીતા નગરીમાં સ્થાપિત કરી હતી. ત્યારપછી ઘણો સમય એ પ્રતિમાજી વિનીતામાં જ પૂજાયાં. બાદ વિદ્યાધો આ ચમત્કારી પ્રતિમાજીને વતાય પર્વત ઉપર લઈ ગયા. ત્યાંથી આ પ્રતિમાજી ઈન્દ્ર લેકમાં લાવવામાં આવ્યાં અને દેવતાઓએ તેની પુજા કરી. ત્યાંથી ઈન્દ્રને આર ધી રાવણે પ્રતિમાજી મંગાવી સતી મારીને પૂજા કરવા આવ્યાં. બાદ શ્રી રામ અને રાવણના યુદ્ધસમયે મંદરીએ આ પ્રતિમાજી સમુદ્રમાં પધરાવ્યાં અને છેલે વિક્રમની સાતમી શતાબ્દિમાં કુલ્પાકમાં સ્થાપિત થયાં. આ પ્રતિમાજી પહેલાં ખૂબ જ ઉજવલ હતાં પરંતુ લાખો વર્ષ સમુદ્રમાં રહેવાથી કાળા (શ્યામ) થઈ ગયાં છે. દેવલોકમાંથી મનુષ્ય લાકમાં આ પ્રતિમાજીને આબે અગીયાર લાખ એંશી હજાર નવસે ને પાંચ વર્ષ થયાં છે. ઉપદેશતરંગીણિમાં પણ ઉપર્યુક્ત કથનનું જ સમર્થન કરે છે "श्रीभरतचक्रिणा स्वांगुलीयपाचिमणिमयी श्रीआदिनाथप्रतिमा कारिता साधाऽपि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामीवि प्रसिद्धा॥ આપણે પહેલાં જણાવી ગયા તેમ કર્ણાટક દેશના કલ્યાણના શંકર રાજાએ આ પ્રતિમાજીની કુપાકજીમાં રથાપના કરી. એ શંકરરાજાને જૈનેતર વિદ્વાન શંકર ગણ માને છે. એ શંકર ગણને પુત્ર ૬૪૮થી ૬૬૭ લગભગમ વિદ્યમાન હતા એમ ઇન્દુ માસિકમાં સાહિત્યાચાર્ય વિશ્વેશ્વરનાથ ૨૭ શાસ્ત્રીને ઉલલેખ છે, આ કલ્યાણી નગરી તેરમી શતાબ્દિ સુધી જૈન પુરી હતી. વિ. સં. ૧૨૦૮માં કલ્યાણ નગરીમાં બીજલરાજ* નામે જન રાજા રાજ્ય કરતું હતું. આ વખત * શ્રી જિનપ્રભસૂરજના સમય સુધી આ આંક છે, * સં. ૧૨૦૦ લગભગમાં બિડનગરમી ચાલીશ ગાઉ દૂર કલ્યાણું નામ ની જાતની રાજધાની હતી. તે મંડળમાં બિજલ નામને સાર્વભૌમ રાજા પરમ જૈન હતા, તેની રસુતિરૂપે જેને બિજલકાવ્ય બનાવ્યું છે. (સિદ્ધાંતશિરામણ) Page #479 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૧૫ ઃ કુલપાકજી કર્ણાટક દેશમાં જેન ધર્મનું સામ્રાજ્ય હતું. રાજાએ એક બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યું હતું. રાજાએ સ્ત્રીના આગ્રહથી પિતાના સાળા બસને (વાસવને ) પતાને મંત્રી નીમ્યા. આ સાળા મત્રીએ રાજાને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી, રાજાને મારી નાંખી પિતાની બહેનને વિધવા બનાવી અને પિતે રાજા બની બેઠે. પછી તેણે લીગાયત ધર્મની સ્થાપના કરી તેને રાજધર્મ બનાવ્યો. અને જૈન ધમને બને એટલી હાનિ પહોંચાડી કેટલાંયે જૈન મંદિરમાં શિવલિંગ પધરાવ્યાં. કુલ્પાકછમાં આજે પણ એ નિશાનીઓ મળે છે. તેમ કલ્યાણી નગરી કે જે અત્યારે પૂર્ણ નિઝામ સ્ટેટના જાગીરદારની રાજધાની છે ત્યાંથી પણ ઘણીવાર જૈન મૂતિઓ વગેરે નીકળે છે. કુલ્પાકજી પણ પ્રાચીન કાળમાં મોટું શહેર હશે. ત્યાં અનેક જિનમદિર હતાં. ત્યાં આજે પણ ખેદતાં કેઈ કોઈ સ્થાનેથી જિનમ દિરના મેટા મજબૂત પથ્થરના સ્થભે, દરવાજાના બારણા ઉપર મૂકવાની મેટી મોટી શિલાઓ, જિનમતિનાં આસને-ગાદી અને બીજા લક્ષણોથી યુક્ત પથ્થરો, વા, કૂવા અને નાની ટી જિનમતિઓ તેમજ બીજા જેન દેવદેવીઓની આકૃતિ તથા જૈનાચાર્યોની મૂર્તિઓ મળી આવે છે. બધા કરતાં નાની નાની વા ઘણી હાથ આવે છે. હમણાં જ કટીની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ તથા એક જૈનાચાર્યની મૂર્તિ મળી આવી હતી, તેને લેખ કનડી ભાષામાં છે. કુલ્યાકનું અત્યારનું જિનમંદિર નાનું, નાજુક અને દેવભૂવન જેવું છે, તેની બાંધણી ઘણું પ્રાચીન અને મજબૂત છે. પ્રાચીન મંદિર મૂલ સ્થાને જ કાયમ રાખી, આજુબાજુ સુધારા-વધારો કરી પ્રાચીન ખેદકામમાંથી મળી આવેલી મૂતિઓ બિરાજમાન કરી છે. છેલ્લે જીર્ણોદ્ધાર હૈદ્રાબાદના શ્વેતાંબર શ્રી સ થે કરાવેલ છે. બહારથી પણ સારી મદદ મળેલી છે. એક લાખ એ શી હજાર રૂ ખર્ચ થયો છે અને હજી કામ ચાલુ જ છે. આ જીર્ણોધ્ધાર વિદ્યાસાગર ન્યાયારતી શ્રી શાન્તિવિજયજીના ભગીરથ પ્રયત્નથી પુનમચંદજી છઠ્ઠાણીએ વેતાંબર સઘ તરફથી કરાવે છે. આ પુનિત તીર્થને જિનપ્રભસૂરિજી દક્ષિણનો કાશી તરીકે ઓળખાવે છે. અહીંનો નદીને અજેને ગગા તરીકે ઓળખે છે. શ્રાદ્ધાદિ પણ તે નદીમાં કરે છે. મૂળનાયક શ્રી માણેકસ્વામીનું માહાત્મ અદભૂત છે. જેમ શ્રી કેશરીઆઇને ત્યાની અને પ્રજા કાળા બાબા તરીકે પૂજે છે તેમ અહીંની કનડી, તેલુગી પ્રજા, હિન્દુ અને મુસલમાન બધાય ભક્તિથી આ માણેકસ્વામિને નમે છે, પ્રભુના દર્શન કરી ભડારમાં પૈસા નાખે છે. શિવરાત્રિને અજેનેને માટે મેળો ભરાય છે ત્યારે પણ અજેન અહીં પણ આવે છે. ચૈત્રી પૂણિમા ઉપર જેનેને મોટો મેળો ભરાય છે ત્યારે પણ અજેનો સારી સંખ્યામાં આવે છે. અને દર્શન કરી પુનિત થાય છે. અહીંના જાગીરદાર કે જેઓ મુસલમાન છે, તેઓ અમુક વર્ષો સુધી સે રૂપિયા Page #480 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૬ : [ જૈન તીર્થોને વર્ષાસન આપતા હતા. ખુદ નીઝામ સરકારે પણ અહીં આવતી દરેક ચીજ ઉપરની જકાત માફ કરી છે. અહીં શિલાલેખ પણ વિપુલ સંખ્યામાં વિદ્યમાન છે. વિક્રમની ચૌદમી સદીથી લઈને અઢારમી સદી સુધીના લેખે વિદ્યમાન છે. ૧૪૮૩માં તપાગચ્છાધિરાજ શ્રી સમસુંદરજીને સમુદાય તેમના શિષ્ય શાંતિ ગણી સાથે પધારે હતા. મોગલસમ્રાટ્ અકબરપ્રતિબંધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરશિખ્યાન શ્રી વિજયસેનસૂરિજી અાદિ સં. ૧૯૬૭માં અહીં પધાર્યા હતા. શ્રી વિજયદેવસૂરિજી તથા પ. ભાવવિજયજી ગણિવર આદિ પણ પધાર્યા હતા. શ્રી કુપાકજી તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર શક સં. ૧૬૩૩ માં થયો હતો જે નીચેને શિલાલેખ જેવાથી ખાત્રી થશે स्वस्तिश्रीयत्पदामाजमेजुपासन्मुखी सदा तस्मै देवाधिदेवाय श्रीआदिप्रभवे नमः संवत(१७६७)वर्ष चैत्रशुद्धदशम्यां पुष्पार्कदिन विजयमुहर्त्तश्रीमाणिक्यस्वामिनाम्नः आदीश्वरभगवतो विचरत्नं प्रतिष्ठित-दीहीश्वरवादशाह औरंगजेब, आलमगीर पुत्र बादशाह श्रीवहादूरशाहविजयराज्ये सुवेदार नवाब मुहम्मद युमुफखानबहादूर सहाय्यात् तपागच्छे भट्टारक श्रीविजयप्रभसूरिशिष्य भ० श्रीविजयरत्नरिवरे सति पंडित श्रीधर्मकुशलगणिशिष्य पंडित केशरकुमलेन - જ્ઞાશા...નિ ગ્રાસારિત શા ૧૩૩ પ્રવર્તમાને ફરિ એવા ll હૈદ્રાબાદની દાદાવાડી માટે પણ આ જ વિદ્વાન ગણિવરને બાદશાહના સૂબાએ જમીન ભેટ આપ્યાના શિલાલેખ મળે છે. આ ઉપરથી એમ સૂચન થાય છે કે એક વાર આ પ્રદેશમાં તપાગચ્છીય આચાર્યોનું સામ્રાજ્ય હશે. તેમજ આ પ્રદેશના મંદિરમાં મણિભદ્રની સ્થાપના હિય જ છે આ પણ મારા કાનની પુષ્ટિ કરે છે આ સિવાય સં. ૧૪૬પ લગભગના ચાર શિલાલેખ છે. ૧૪૮૧ અને ૧૪૮૭ ના પણ શિલાલેખ છે. ૧૪૮૭ના એક શિલાલેખમાં માલધારણીય શ્રી વિદ્યાસાગરસૂરિજીનું નામ છે. ૧૪૮૧ના એક લેખમાં શ્રી રતનસિંહસૂરિજી ખંભાતથી સંધ સહિત આવ્યાનો ઉલ્લેખ છે. તેમજ ૧૪૬૫–૧૪૬૧ અને ૧૪૭૫ના શિલાલેખે પણ છે. ૧૪૭પના લેખમાં તપાગચ્છીય વિદ્વાન શ્રી સેમસુંદરસૂરિજીના શિષ્યપરિવારનું અને “સાર્વજી જયરબિંગણી ” નું નામ જોવામાં આવે છે. ઉપરના શિલાલેખમાં કેટલાક યુટિત છે અને કેટલાકમાં આચાર્યોનાં નામ નથી. ખાસ કરીને મલકારગચ્છ અને તપગચ્છનાં આચાર્યોનાં નામે જ મળે છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૧૭ : - કપાક મુસલમાની જમાનામાં–મુસલમાની રાજ્યમાં અનાચાર્યોએ અને શ્રાવકેએ કેટલી કુશલતાથી તીર્થોની રક્ષા કરી છે તે આ શિલાલેખેથી સમજાય તેમ છે. આખા નીઝામ રાજયમાં આવું મોટું શિખરબંધ ભવ્ય મંદિર કુપાકજીનું જ છે. હમણાં ૧૯૬૫ ના જીર્ણોધ્ધાર સમયે શિલાલેખે જુદા કરી નાંખ્યા છે." મૂલનાયકજીની જમણી તરફની શાસનનાયક શ્રી વર્ધમાન સ્વામિની મૂર્તિ અદ્દભુત અને અનુપમ છે. ડાબી તરફ શ્રી નેમિનાથજીની ભવ્ય મૂર્તિ છે. બીજી માટી વિશાલ ૧૪ મૂર્તિઓ ખાસ દર્શનીય છે. દરેક જેને તીથની યાત્રા કરવા જેવી છે. ધર્મશાલા આદિની વ્યવસ્થા સારી છે. ચેતરફ ફરતે મજબૂત કેટ છે. તીર્થની વ્યવસ્થા હૈદ્રાબાદ-સિકંદરાબાદના શ્રી વેતાંબર જૈન સંઘ તરફથી થાય છે. , રેલ્વે માર્ગે જનાર શ્રાવકે મનમાડ જકશનથી હૈદ્રાબાદ ગોદાવરી લાઈનમાં સીકંદરાબાદ જાય છે ત્યાંથી વારંગલ લાઈનના અલીર ( Alir) સ્ટેશને ઉતરે છે. અહીંથી ચાર માઈલ કુલ્પાકછ છે. પાકી સડક છે. સ્ટેશન ઉપર કારખાના તરફથી ગાડી આવે છે. • ૧. મંદિરછમાં ભૂલનાયક શ્રી માણેકરવામી આદિનાથ પ્રભુજીની ભવ્ય વિશાલ શ્યામ મૂર્તિ છે. ભરત મહારાજાના સમયની આ પ્રાચીન મૂર્તિ છે. અર્ધપાસન પરમ દર્શનીય પ્રાચીન મૂતિ છે. પાસે ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. ૨. મૂલનાયકની જમણી બાજુ મહાવીર પ્રભુની મને હર હાસ્ય ઝરતી અદભુત મતિ છે. પીરોજા પત્થરની છે. આકાશી રંગની આ પ્રતિમાજી ખૂબ જ દર્શન કરવા લાયક, દર્શન કરતાં તૃપ્તિ જ ન થાય એવું અદ્દભુત સિદ્ધાસનનું આ બિંબ આખા ભારતવર્ષમાં એક અદ્દભૂત નમૂને જ છે. ૩. નેમિનાથજીની મોટી શ્યામ પ્રતિમાજી છે. પાસે જ પદ્માવતીદેવીની મૂર્તિ છે. જમણા હાથની લાઈન તરફ બહારના ભાગમાં ૪. શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય શ્યામ મટી ઊભી મૂર્તિ છે. ૫ શાંતિનાથજીની શ્યામ સુંદર અર્ધ પદ્માસન મૂર્તિ છે. ૬. શીતળનાથજીની શ્યામ સુંદર અર્થે પાસન મૃતિ છે. પાછળના ભાગમાં ૭. શ્રી અનંતનાથજી (૮) અભિનદન પ્રભુ, બનેની શ્યામ મોટી પ્રતિમાઓ છે. ૯ એક ગોખમાં શ્રી ચાવીશ જિનની અંદર મૂર્તિઓ છે. ડાબા હાથ તરફ, ૧૦ શ્રી સુપાર્શ્વનાથજીની તથા ચંદ્રપ્રભુજીની (૧૧) મટી શ્યામ પ્રતિમાઓ છે. કુલ ૧૪ મોટી પ્રતિમાઓ છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - અંતરીક્ષ પાર્શ્વનાથજી : ૪૧૮: [ જૈન તીર્થોના આ બધી પ્રતિમાઓ અર્ધપદ્માસન, પ્રાચીન, ભવ્ય અને મને હર છે. આખા દક્ષિણ પ્રાંતમાં આના જેવું પ્રાચીન તીર્થ નથી. અહીં સુનિમજી સિવાય શ્રાવકનું ઘર નથી. માત્ર ૪૦૦ થી ૫૦૦ ઘરનાં ઝુપડાની વસ્તી છે. આપણું ભવ્ય મંદિરની સામે ૧ ફલગ દૂર મોટું શિવાલય છે. કહે છે કેપહેલાં આ જૈન મંદિર હતું, ઘસવું મંત્રીએ જોરજુમથી આ મંદિરને મહાદેવ જીતુ મદિર બનાવ્યું. જૈનમંદિર ધવસ્ત કર્યું. અત્યારે થોડે દૂર નદીમાંથી પણ ન મૂતિઓ નીકળે છે. મદિરની સામે મેટે બગીચે છે. અંદર વાવે છે. ચારે બાજુ વાવ-કૂવા ઘણા છે. મંદિર અને ધર્મશાળા પણ પાકા કિલાથી સુરક્ષિત છે. શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી “શ્રી અંતરીખ વરકા પાસ” દક્ષિણમાં વરાડમાં આકેલાથી ક૭ માઈલ દૂર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું તીર્થ આવ્યું છે. આ તીર્થની સ્થાપના તેરમી શતાબ્દિમાં માલધારી શ્રી અભયદેવસૂરિજીના હાથે થયાના ઉલ્લેખ મળે છે; કિન્ત શ્રી જિનપ્રભસૂરિજી પોતાના વિવિધતીથલપમાં આ સબંધી કાંઈ જ ઉલ્લેખ નથી કરતા. તીર્થને ઈતિહાસ તેઓશ્રી નીચે પ્રમાણે આપે છે. લંકા નગરીમાં પ્રતિવાસુદેવ રાવણ રાજ રાજ્ય કરતા હતા. એક વાર તેમણે માલી અને સુમાલી નામના પિતાના બે નેકને કંઈક કાર્યપ્રસગે બહાર મેકલ્યા. પિતાના વિમાન ઉપર બેસીને ઘણે દૂર જતાં જનને સમય થયા. તે વખતે તેમના સેવકને યાદ આવ્યું કે જિનપ્રભુની પૂજા કરડીઓ તે ઘેર ભૂલી આજે છું. દેવપૂજા કર્યા સિવાય તે બંને ભેજન કરતા નથી, અને જિનપ્રતિમાને કરડી નહિં જુવે તે મારા ઉપર ક્રોધિત થશે તેથી તેણે વિદ્યાના બલથી શુદ્ધ વેળુની ભાવી જિન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બનાવ્યાં. માલી અને સુમાલીએ ભક્તિથી પ્રભુપૂજા કરી. પછી જમ્યા. સેવકે કોઈ આશાતના ન કરે તેવી રીતે પ્રતિમાજીને લઈને સરોવરમાં પધરાવ્યાં. દેવના પ્રભાવથી સરોવરમાં એ પ્રતિમાજી વજ સરખાં થયાં. સરવર જલથી સંપૂર્ણ ભરાઈ ગયું. - ત્યારપછી ઘણાં વર્ષો બાદ ચિંપિંગઉલદેશમા (જેને અત્યારે વરાડ-સી. પી. કહે છે) સિરપાલ (શ્રીપાલ) નામને રાજી થયો. તેને શરીરે ભયંકર કેકને રોગ થયે હતું જેથી રાજ્ય છેઠી અતપુર સહિત જંગલમાં ચાલી નીકળ્યો. એક વાર બહુ દૂર ગયા પછી તેણે એક નાના સરોવરમાં હાથ પગ ધાયા અને પાણી પણ ૧, બીજા પ્રથામાં પ્રદૂષણનું નામ મળે છે. ૨. ઇતિહાસમાં જણાવ્યું છે કે-એલચપુરને રાજા શ્રીપાલ હતા. આ એલચપુર અમરાવતી(ઉમરાવતી)થી રર માઈલ દૂર છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ] અંતરીક્ષ પાર્શ્વનાથજી પીધું. તંબુમાં જઈ રાત્રે સૂતા. સવારમાં રાહુએ જોયું કે રાજાને કેહને રેગ મટી ગયો છે. તેણે રાજાને પૂછયું–નાથ! આ આશ્ચર્યજનક ફેરફાર કેવી રીતે થયે? રાજાએ જણાવ્યું કે સરોવરમાં હાથ પગ ધંઈ જલ પીધું હતું. બીજે દિવસે આખું શરીર ધાયું. રાજાને તેથી વધારે આરામ થા. પછી રાણીએ ધૂપદીપપૂર્વક વિનયથી પૂછયું કે અહીં કયા દેવ છે? રાત્રે ગણીને સ્વપ્ન આવ્યું કે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે તેના પ્રભાવથી રાજા નિગી થયો છે. આ પ્રતિમાજીને ગાડામાં બેસાડીને સાત દિવસના તાજા જન્મેલા વાછડા જોડવા, કાચા સુતરના તાંતણાના દેરડાથી લગામ બનાવી સારથી વિના જ રથ ચાલશે, પરંતુ પાછા વળીને જોવું નહિ કે શંકા કરવી નહિં. જ્યાં પાછું વાળીને જોશે કે રથ ત્યાં જ સ્થિર થઈ જશે.” પછી રાજાએ પ્રતિમાજી મેળવ્યા અને દેવતાના કથન મુજબ રથ તયાર કરી પ્રતિમાજી બિરાજમાન કર્યા. રથ ચાલે. થોડે દૂર ગયા પછી રાજાએ પાછું વાળીને જોયું કે પ્રતિમાજી આવે છે કે નહિં? બસ, પ્રતિમાજી ત્યાં જ અધ્ધર-આકાશમાં સ્થિત થઈ ગયાં. રથ આગળ નીકળી ગયા. રાજાએ તે જોયું. બાદ ત્યાં જ પિતાના નામથી સિરિપુર નગર વસાવ્યું. ત્યાં જ જિનમંદિર બનાવ્યું અને ત્રિકાલ પૂજા કરવા લાગ્યો. ૨ થકાર કહે છે કે-પ્રતિમાજી પહેલાં તે ઘણાં અધર હતાં. હેલ ભરીને બાઈ પ્રતિમાજી નીચેથી નીકળી જાય તેટલી અધર પ્રતિમાજી હતાં. કાલસંગે જગીન ઊંચી થઈ અથવા તે મિથ્યાત્વના કારણેથી પ્રતિમાજી નીચે ઉતરતાં ગયા તેમ દેખાય છે અત્યારે તે પ્રતિમાજી નીચેથી ઉત્તરાસન ચાલ્યું જાય છે અથવા દીપકનો પ્રકાશ પ્રતિમાજીની નીચેથી નીકળે છે એટલી અધર પ્રતિમા છે. (અત્યારે પણ આટલી જ છે.) આ પ્રસંગ તેરમી શતાબ્દિને છે. “હરાડચા ઈતિહાસમાં પણ ઉલ્લેખ મળે છે કે તેરમી શતાબ્દિમાં એલચપુરમાં શ્રીપાળ રાજ હતા અનુક્રમિ એલચરાયને રેગ દૂરી ગમે તે જલ સંગ; અંતરીક પ્રભુ પ્રગટયા જામ સ્વામિ મહીમા વાધો તા. ૧૮ આગે તે જાતો અસવાર એવડે અતર તે સાર; એક દેરાનું અંતર આજ દિન દિન દીપીએ મહારાજ. ૧૯ ( પ્રાચીન તીર્થમાલા, પૃ. ૧૧૪, શીતવિજયજી) જ અન્ય ગ્રંથમાં ઉલ્લેખ મળે છે કે-રાજાએ પિતાના દ્રશ્યથી વિશાલ મદિર બનાવ્યું તેથી તેને અભિમાન થઈ ગયું જેથી અધિષ્ઠાયક દેવે કહ્યું કે-પ્રભુજી સંઘે બનાવેલા મંદિરમાં બિરાજશે સંધે પુનઃ જિનમંદિર બનાવ્યું અને તે વખતે દક્ષિણમા વિચરતા શ્રી મલવારી શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી, તે વખતે પણ પ્રતિમાજી અદ્ધર જ હતા. ૧૧૪૨ મહાશુદ ૫ ને રવિવારે માલધારી શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ સમયે પ્રતિ નાજી સાત આગવ અદ્ધર હતા. Page #484 -------------------------------------------------------------------------- ________________ અંતરીક્ષ પાર્શ્વનાથ ૬ ૪૨૦ . [ જૈન તીર્થોને આ કવિરાજના લખવા મુજબ અઢારમી સદીમાં અંતરીક્ષ પાર્શ્વનાથનાં પ્રતિમાજી એક દેરા જેટલા અદ્ધર હતાં. બાદ અઢારમી સદીની શરૂઆતમાં જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજીના ભાવવિજયજી ગઈ નામે શિષ્ય હતા. પૂર્વ કર્મના ઉદયથી તેઓ આંખેથી અપંગ (આંધળા) થયા. એક વાર દેવીએ વનમાં આવી, અંતરીક્ષ પાર્શ્વનાથજીનાં દર્શન કરાવી, ઈતિહાસ જણાવી ત્યા આવવા જણાવ્યું. શ્રી ભાવવિશ્વજીએ બીજે દિવસે બધી વાત સંઘને જણાવી. પાટણના શ્રીસંઘે (બીજે ખંભાતનું નામ મળે છે.) અંતરીક્ષને નાને સર્વ કાલ્યો. શ્રીભાવવિજયજી મહારાજ સંઘ સહિત અંતરીક્ષજી પધાર્યા. ખૂબ જ ભકિતભાવથી પ્રભુતુતિ કરી, હૃદયના ઉ૯લાસથી કરેલી ભકિતના પ્રતાપે નેત્રપટલ ખુલી ગયાં અને પ્રભુજીની પ્રતિમાનાં દર્શન થયાં. તેમણે બનાવેલ પ્રભુતુતિરૂપ તેત્ર પણ અવાવધિ વિદ્યમાન છે કે - પૂર્વ મંદિર છવું થઈ ગયું હતું. શ્રીભાવવિજયજી મહારાજને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવી નૂતન મંદિર બંધાવવાનું જણાવ્યું. ગણિજી મહારાજે શ્રીસંધને ઉપદેશ આપી નૂતન મંદિર બનાવવાને જણાવ્યું. નૂતન મંદિરનું કાર્ય શરૂ થયું. અનુક્રમે ૧૭૧૫ માં ચિત્ર છે. ૬ ને રવિવારે નૂતન મંદિરછમાં પ્રતિષ્ઠા કરી ત્યારે પણ પ્રતિમા સિંહાસનથી અદ્ધર જ હતાં. આજે પણ એ જ પ્રતિષ્ઠા વિદ્યમાન છે. સુંદર ભેંયરામાં સૂરક્ષિત સ્થાનમાં પ્રભુજી બિરાજમાન છે. તેમજ શ્રી વિજયદેવસૂરિજીની તથા પં. શ્રી ભાવવિજયજી ગણીની પાદુકાઓ પણ છે. પ્રાચીન મહા ચમત્કારી શ્રી મણીભદ્રજીની સ્થાપના પણ છે. મૂલનાયકની બસે અઢી વર્ષની જૂની ચાંદીની આગી મળે છે આ સ્થાનમાં દિગંબરેએ ઘણા ઝઘડા કર્યા હતા પરંતુ તેઓ કયાંય ફાવ્યા નથી. અત્યારે તાંબર શ્રી સંઘ બાલાપુરની વ્યવસ્થા છે. શેઠ હેવસીલાલ પાનાચંદ અને તેમના સુપુત્રે શેઠ સુખલાલભાઈ શેઠ હરખચંદભાઈ વગેરે મુખ્ય વ્યવસ્થાપકે છે. શ્વેતાંબર શ્રી સંઘ તરફથી સુંદર ધર્મશાળાઓ છે. મુનીમ રહે છે, હમણાં જીર્ણોધ્ધાર પણ તાંબર સંઘ તરફથી ચાલે છે મદિરના નાના દ્વારમાંથી *શ્રી ભાવ છ ગણીવર (મારવાડ) સાચેરનગરમાં જન્મા હતા. તેમના પિતાજીનું નામ રાજમલજી હતું. તેઓ આમવાલ હતા. તેમની પત્નીનું નામ મૂળીબહેન હતું. તેમની કુશીથી ભાનુરામ નામે પુત્ર થશે તે વખતે મહાપ્રતાપી શ્રી વિજયદેવસૂરિજી ત્યાં પધાર્યા અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બની ભાનુરામજીએ દીક્ષા લીધી. તેમનું નામ ભાવવિજ્યજી રાખ્યું. ટૂંક સમયમાં શાસ્ત્ર પ્રાપ્ત કરી; ગછિપદવી પણ પ્રાપ્ત કરી. તેઓશ્રીએ ઉત્તરાધ્ધવન સુત્ર ઉપર સુંદર, સરલ અને સક્ષિત ટીમ બનાવી છે જે આજ ઘણી જ પ્રસિદ્ધ છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૨૧ : મુકતાગિરિ પ્રવેશતાં સામે જ માણેકથંભ પાસે શ્વેતાંબર તીર્થંરક્ષક ' પેઢી આવે છે. પછી નાના દ્વારમાં થઇ ભોંયરામાં ઉતરી પ્રભુજીનાં દર્શન થાય છે, શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી જવા ઇચ્છનાર શ્રાવકાએ આકાલાથી ૪૩ માઇલ દૂર માલેગામ મેટરમાં જવુ' અથવા ખીજા વાહુના પશુ મળે છે. ત્યાંથી ૪ માઈલ દૂર કાચા રસ્તે સીરપુર જવાય છે. ત્યાં તીર્થસ્થાન અને શ્વેતાંબર ધર્મશાલા પેઢી વગેરે છે. વ્યવસ્થા ઘણી જ સારી છે. ખાસ તીર્થયાત્રાના લાભ લેવા જેવુ છે. અહીં અત્યારે સુદર જૈન મદિર છે, મૂલનાયકજી શ્રો અંતરીક્ષ પાર્શ્વનાથની સભ્ય મનહર વિશાલ શ્યામ મૂર્તિ છે-લેપ છે. ડાખી બાજુ ખીજી ત્રણ મૂત છે. પાસે ખેાળામાં એક મૂર્તિ છે. ધારા ભેાંયરામાં આ મૂર્તિ શિલાલેખ વગેરે જોયા નથી. ગામ મહાર જૂતુ શ્વેતાંખર મદિર છે, ખગીચે છે. સૂલ મંદિરના ઉપરના ભાગમાં સારૂં છે. બહારના ભાગમાં ચેક ઉપર માણેકસ્થભ છે. હોવાથી મુક્તાગિરિ આ તીર્થ વાડમાં આવ્યુ છે. અમરાવતીથી ૩૨ માઈલ દૂર એલચપુર અને ત્યાંથી માઈલ દૂર ગામ છે, ત્યાંથી ૧ માઇલ દૂર મુક્તાગિર પહાડ છે. લગભગ એક માઇલના ચઢાવ છે. આ તીર્થની સ્થાપના શ્રીપાલે શ્રી મધારી અભયદેવસૂરિજીના હાથથી કરાવી હતો. આ રાજાએ અંતરીક્ષ પાર્શ્વનાથજીના તીની સ્થાપના કરી અને સિરપુર શહેર વસાવ્યુ, એ જ રાજાએ એલચપુર વસાવ્યુ અને મુક્તાગિરિ તીથ સ્થાપ્યુ', મૂલનાયક શ્યામર'ગની શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. . એ તરફ શ્વેતાંખર શ્રાવકાની વસ્તી ઘેાડી છે. એલચપુરમાં સુંદર શ્વેતામ્બર જિનમદિર છે. મુક્તાગિરિ તીર્થની યાત્રા અમે કરી આવ્યા છીએ. વિ. સ’. ૧૯૩૮ સુધી તા શ્વેતાંખર એસવાલ શેઠ માણેકચંદ ડાહ્યાભાઈ જેની તેની બ્ય વસ્થા રાખતા હતા. મૂલનાયકજી તે શ્વેતાંબરી છે. ચેતરફ ફરતી નાની નાનો દેરીઓ છે. શ્વેતાંબર જૈન વસ્તી થાડી હાવાના કારણે • વે. વ્યવસ્થાપકાએ પેાતાની ઉદારતા અને મહાનુભાવતાથી દિ. ભાઈઓના હાથમાં વ્યવસ્થા સોંપી છે. મુકતાગિરિ તીથ શ્વેતાંખર સંઘનુ જ છે એમાં તે લગારે; સન્દેહ જ' નથી, ૫, શ્રી શીલવિજયજી કે જે અઢારમી સદીના પ્રખર વિહારી અને યાત્રા કરનાર છે તેઓ લખે છે કે શેત્રુંજ રૈવત અરજીગિરી, સમેતાચલનિ મુગતાગિરી પાંચે તીરથ પરગટ ઉદાર, દિન દિન દીપઈ મહીમા ધાર ધન ધન નરનારી વલો જેહ, પ્રભુમિ' પૂછ તીરથ એહ । ૫૦ ૭ આદાલામાં ૧ શ્વેતામ્બર મદિર, ધર્મશાળા, ઉપાશ્રય તથા શ્રાવકોના ઘર છે, Page #486 -------------------------------------------------------------------------- ________________ * : દરર : [ જૈન તીર્થોને આ સિવાય એ જ વિદ્યાનને નીચેનો ઉલ્લેખ પણ બહું જ મહત્વ છે. હવિ મુગતાગરિ જાત્રા કહ, શેત્રુંજ તેલી તે પણ લહું, તે ઉપરી પ્રાસાદ ઉત્તળ, જિન ચોવીશ તણા અતિ ચંશ.” (તમાલા પૃ ૧૫૪) એટલે આ તીર્થ શ્વેતાંબરી છે તેમાં સદેહ જ નથી અઢારમી શતાબ્દીમાં તે દક્ષિણમાં આ તીર્થ શત્રુજય સમાન મનાતું. ત્યાં ચોવીશ જિનના પ્રાસાદ હતા. ભાંડુકજી મહારાષ્ટ્રમાં વરાડ દેશમા ભાંડુકજી બહુ જ પ્રાચીન તીર્થ છે. અહીં પહેલાં વિશાલ ભદ્રાવતી નગરી હતી. કાળભળે એ નગરી આજે માત્ર ભયંકર જેલમાં ખડિયેરરૂપે ઊભી છે. ભયંકર જંગલમાં ચત્ર તત્ર ઉલેવાં ખડિચેરે અને મેટા મેટા ટીબા જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાને કંઈક ખ્યાલ આવે છે. ત્યાં અનેક વા, કુંડે અને સરવરે છે જેમાં કેટલાંક તળાવનાં નામ ન તીર્થંકરના નામથી અદ્યાવધિ પ્રસિદ્ધ છે. જેમકે અનંતનાથ સરેવર, શાંતિનાથ ફંડ, આદિનાથ સરેવર વગેરે, આ નગરીનો પ્રાચીન ઈતિહાસ ઉપલબ્ધ થાય તે દક્ષિણમાં જૈન ધર્મના ગૌરવનું એક સુવર્ણ પાતુ આપણને મળી આવે તેમ છે. આ સ્થાને જૈન ધર્મનાં અનેક પ્રાચીન રથને મળી આવે છે. સં ૧૯૬૬માં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજીના મુનીમને વન આવ્યું કે-ભદ્રાવતી નગરીમાં શ્રી પાનાથજીની ભવ્ય પ્રતિમા છે. મુનિમ ચત્રભુજ પુંજાભાઈએ તપાસ કરી મહ મહેનતે વર્ધાથી શેડે દૂર આ સ્થાન શેપ્યું અને જંગલમાં તપાસ કરતાં એક વેદી ઉપર દિશા ફૂટ ઊંચી ફણાધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય મૂતિનો દર્શન કર્યા. અનુક્રમે મૂલસ્થાને ભવ્ય જિનમંદિર શ્રી સશે બધાવ્યું. વર્તા-નાગપુર, હીંગgઘાટ, ચાંદા વગેરે સી. પી. ના સમરત શ્વેતાંબર શ્રી સથે તીર્થોધ્ધારમાં તન, મન, ધનથી મદદ કરી એક પ્રાચીન તીર્થને જીર્ણોધાર કરી આપણી સમક્ષ રજુ કર્યું. ભાંદલજી( ભદ્રાવતી'માં ર૦૦૦ વર્ષ પુરાણું જિનમૂર્તિઓ મળી આવી છે. અહીંના શ્રી પ્રાર્થનાથજીને કેશરીયા પાર્શ્વનાથજી તરીકે ઓળખાવાય છે શ્યામ કધારી મૂર્તિ ખાસ આકર્ષક અને ચમત્કારી છે સી પી, ગવર્નરે મંદિરની આજીબાજની લગભગ સો વીઘાં જમીન શ્વેતાબર સંઘને ભેટ આપી છે, જેમાં બગીચો, વિદ્યાલય, ઉદ્યોગશાલા વગેરે બની શકે તે માટે આપેલી છે. નાગપુરવાળા શેઠ હીરાલાલજી કેશરીમલજી તરફથી એક બીજું મંદિર ત્યાં જ બંધાવરાવ્યું છે. ધર્મશાલા પણ છે, બીજી ધર્મશાલાઓ પણ છે. ફ્રા, શું Page #487 -------------------------------------------------------------------------- ________________ - -- -- - -- ઇતિહાસ ]. : ર૩ : ભાંડ છ-ભેજ ત્રીજને દિવસે મેળો ભરાય છે અને સી. પી. ના ઘણા . જેને યાત્રાએ આવે છે. યાત્રાળુઓને નાગપુરથી મદ્રાસ જતી લાઈનમાં વર્ષો પછી ભાંડુ સ્ટેશને ઉતરવુ ઠીક છે. ત્યાંથી ૧ માઈલ દૂર તીર્થસ્થાન છે. ત્યાં શ્વેતાંબર પેઢી તરફથી બધી વ્યવસ્થા સારી સચવાય છે. ખાસ દર્શનીય છે. ઈતિહાસવિદોએ આ તીર્થને ઈતિહાસ શેધી બહાર મૂકવાની જરૂર છે. મંદિરથી ૧ માઈલ દૂર એક ટેકરી છે, એમાં ત્રણ મોટી ગુફાઓ છે. ત્રણેમાં મેરી એક એક ખંડિત મૂતિઓ છે. . ચારે બાજુએ બેદતાં જૈન મૂતિઓ નીકળવાની સંભાવના છે. મેટા મોટા ટીંબા ચારે બાજુ નજરે પડે છે. ભદ્રાવતી નગરી પ્રાચીન જૈન પુરી હશે એમ લાગે છે. મૂળનાયક શ્રી કેસરીયા પાર્શ્વનાથજીની સુંદર શ્યામ અર્ધપદ્માસન ભૂતિ છે. આ સિવાય બીજી પણ અર્ધપદ્માસન સુંદર મૂતિઓ છે. ઉપરના માળે મુખજીની પ્રતિમાઓ છે. બીજા મંદિરમાં શ્રી આદિનાથ ભગવાન મૂલનાયક છે. ત્રીજા પ્લેટમાં દાદા સાહેબની દેરી છે. અહીં મૂર્તિ હોવાનું સ્વપ્ન જેમ અતરીક્ષજીના મુનિમને આવેલું તેવું જ ગ્ન તે વખતની રેલવેના એક અગ્રેજ ગાર્ડને પણ આવેલું. આ વાત એણે પિતાના ઉપરી યુરોપિયન અધિકારીને સમજાવી, સરકારે આ જમીન મદિર, ધર્મશાળા, બગીચે, ગુરૂકુલ, વિદ્યાલય આદિ કાર્યો માટે વેતાંબર જેનને આપી અને બદતાં નીકળેલી જેન મૂતિઓ પણ વેતાંબર જૈન સંઘને આપી. જે જમીન ઉપર મંદિર, ધર્મશાળા, બગીચા વગેર છે ત્યાં બને અગ્રેજ અધિકારીના મારકરૂપે બંનેનાં બાવલાં બનાવીને રાખવામાં આવ્યા છે. આ તીર્થની વ્યવસ્થા વેતાંબર તીર્થરક્ષક કમેટી સી પી, કરે છે. તેમના તરફથી મુનિમજી વગેરે રહે છે. મદિર અને ધર્મશાળા ફરતા પાક મજબૂત કિલે છે. ભાંડકજી તીર્થ સી પી, માં ગણાય છે. આ ઉપરાંત અમરાવતી, નાગપુર, જબલ પર, કઢંગી, સાવન, ચેવતમાલ, દારવા, ચાદા, હીંગનવાટ, વધી વગેરે સ્થાનેમા સુંદર જિનમંદિરો અને શ્રાવકેના ઘર છે. નાગપુરમાં બે યુદર જિનમંદિર છે. જબલપુરમાં બે મંદિર છે. કટગીમાં બે મદિરા છે. કુંભોજ તીર્થ આ તીર્થ મહારાષ્ટ્રમાં આવેલું છે. એક સુંદર નાની ટેકરી ઉપર શ્રી જગવઠલભ પાર્શ્વનાથજીનું ભવ્ય જિનાલય છે. ત્રણ માળનું ભવ્ય મંદિર છે, ભૂલનાયક શ્રી જગવલ્લભ પાકનાથજી છે. નીચે ભોયરામાં શ્રી અજિતનાથ પ્રભુજી છે, ઉપર ત્રીજે માળે શ્રી ચંદ્રપ્રભુજી મુખ્ય છે. વચલા ભાગમાં ચાર દેરીઓ છે. બે દેરીએમાં જિનવરેંદ્ર દેવની પ્રતિમાઓ છે, જયારે બીજી દેરીઓમાં શ્રી પદ્માવતી * Page #488 -------------------------------------------------------------------------- ________________ - - - નાશીક : ૪ર૪ : [ જૈન તીર્થોને માતાજી અને શ્રી માણિભદ્ર યક્ષની મૂર્તિ છે. આ ડુંગર ઉપર ચઢવાને પાકે પગથિયાં , ને રસ્તે શ્રી વેતાંબર જૈન સંઘે બંધાવ્યું છે. ઉપર થોડો કાચો રસ્તો પણ છે. ઉપર વેતાંબર સુંદર ધર્મશાળાઓ પણ છે. બીજી બાજુ દિગંબર મદિર અને ધર્મશાળા જુદા જ છે. નીચે પણ ધર્મશાળા વગેરે છે. કુમ્ભજ તીર્થથી કુજ ગામ થોડું દૂર છે. આ તીર્થ કેલ્હાપુર સ્ટેટમાં આવેલું છે. આ તીર્થની વ્યવસ્થા હવેતાંબર સંઘ કમિટીવતી કોલ્હાપુરને વેતાંબર જૈન સંઘ કરે છે. અહી છેલ્લા જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા સં. ૧૯૨૬ શાકે ૧૭૯૧ થયેલી છે અને તપાગચ્છીય શ્રીપૂજ્ય શ્રી વિજયાન દસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. અહીં નજીકમાં સાંગલી, કેલહાપુર વગેરે મોટા શહેરે છે જ્યાં સુદર વેતાંબર જૈન મંદિર અને જન શ્રાવકેની વસ્તી ઠીક ઠીક છે. દક્ષિણનાં કેટલાંક નાનાં તીર્થો સતારા જીલ્લામાં કુતલગિરિ અને કુસેજ નામનાં બે તર્થોિ છે. ફલેજ જવા માટે M. S. M. ની M, C બ્રાંચ લાઈનમાં મોરજથી માઇલ ૧૭ પશ્ચિમમાં, કેલ્હાપુરથી માઈલ ૧૩ હાથ લંગડા સ્ટેશન છે ત્યાંથી બે માઈલ ઉત્તરમાં જ ગામ છે પિષ્ટ ઓફીસ તથા તાર ઓફીસ છે, પાસે જ તીર્થક્ષેત્ર બાહુબલી પહાડ ઉપર જગવલલભ પાર્શ્વનાથજીનું તીર્થ છે. ત્યાં વે. ધર્મશાલા છે. કા. શુ. ૧૫, ચે. શુ. ૧૫ પુનમે મેળો ભરાય છે, તીર્થની વ્યવસ્થા મહારાષ્ટ્ર છે. જૈન પરિષદ કરે છે, કેહાપુરમાં ૧ મદિર, સાંગલીમાં મંદિર છે, બેડીગ છે, હુબલી પાસે હોલીપટ્ટનમાં સમ્રાટ સતિના ૧૦ મંદિર હતાં. નાશીક નાશીક રોડ સ્ટેશનથી છ માઈલ દૂર ગોદાવરી નદીના કાંઠે નાશીક શહેર આવેલું છે. અહીં પૂર્વે પદ્મપ્રભવામીનુ તીર્થ હતું, તેથી આ શહેર પધ્ધપુર નામે પ્રસિદ્ધ હતુ. ચંદ્રપ્રભુજીનું સુંદર મંદિર હતું. અહીં અત્યારે ત્રશુ જિનમદિર છે. શ્રાવકેની વસ્તી ઘેડી છે. અહી રામચંદ્રજીએ વનવાસને અમુક સમય પસાર કર્યો હતો. વૈષ્ણનું યાત્રાનું ધામ છે. નદીમાં ન્હાવાનુ ઘણું પુણ્ય મનાય છે. વૈષ્ણવ અને શિવ મદિરા પુષ્કળ છે. રામકુંડ, સીતાવન વગેરે જેવા જેવા છે. ચાર માઈલ દુર ટેકરી ઉપર ગુફાઓમાં બૌદ્ધ સ્થાપત્યના નમૂના છે. તેની મતિઓ પણ છે, પરંતુ અત્યારે તે પાંડ તરીકે ઓળખાય છે. તેને પાંડવ ગુફા કહે છે. આ સિવાય અહીંથી વશ માઈલ દૂર નંબક વૈષ્ણવ તીર્થ છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૧૫ : થાણા શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં શ્રીપાલરાજા અહીં આવ્યા હતા. સુદર જૈનમદિશ તે વખતે પણ વિદ્યમાન હતાં., અત્યારે શ્રીઋષભદેવજીનું સુંદર મંદિર છે. તેમજ શ્રાપાલ મયણાસુ દરી અને નવપદારાધનના ઉલ્લેખવાળું નવુ જિનમહિર મન્યુ છે. સેાપારપુરપટ્ટણુમાં પશુ શ્રીપાલાન્ત ગયા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામેામાં સેાપારી પાર્શ્વનાથજીનું પશુ નામ છે વસ્તુપાલ તેજપાલના સમયે અહીં શ્રી ઋષભદેવજીનુ મંદિર હતું. તેએ અહીં નાથે આવ્યા હતા. મત્રી પેથકુમારે અહીં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર મધાવ્યું હતું. “ મીલાવીને પાર્શ્વઝનઃ '' થાણા–તિનાલી વિજાપુર વિજાપુરમાં તેરમા સૈકાની સહસત્તુા પાર્શ્વનાથજીની સુદર પ્રતિમાજી લાંચરામાંથી નીકળેલ છે. ખાસ દર્યાંનીય છે. પ્રતિમાજી શ્વેતાંબરી છે, આ સિવાય આ શહેર પ્રાચીન જૈન રાજાઓની ગુજધાની તરીકે રહેલ છે. જાયના નિઝામ સ્ટેટમાં જાલના માઢું' ગામ છે. ત્યાં મહારાજ કુમારપાલના સમયનું પ્રાચીન ભવ્ય મદિર છે. ત્યાં પઢવા લેકે રહે છે તે યા શ્વે. જેની છે. ત્યાં જૂની પટ્ટાવટીએ ઘણી મળે છે. ડિંગ બરાનુ ગામત સ્વામીનુ તીર્થં પણ પ્રસિદ્ધ છે. તેની પાસે શ્રવણ એલગ્નુલ શહેર છે. ત્યાં ડુંગર ઉપર ૬૦ ફૂટ ઊંચી . મૂર્તિ છે. હેમકૂટિંગર કર્ણાટકમાં ખલારી જીલ્લામાં કિષ્કિંધાથી શરૂ થતી પર્વતશ્રેણીમાં શિખર પર કિલ્લામા ભ. શ્રી શાંતિનાથજીનું તીથ હતુ. હાલ વિચ્છેદ છે. તિનાલી એજવાડાથી મદ્રાસ લાઈનમાં તિનાલી જકશન છે. પ્રતિમાજી જમીનમાંથી નીકળેલ છે. શ્વેતાંમરી છે. ત્યાં તીથ' સ્થાપન થયેલ છે. પેાલ્ટ તથા તાર એફિસ અધુ છે. મછલીપટ્ટન પાસે ચુડીવાડામાં પણ ભૂમિમાંથી ભવ્ય જિનમૂર્તિ નીકળેલી છે. તીરૂપ છે. મહારાષ્ટ્રમાં પુના, સેાલાપુર, કૈાલ્હાપુર, સાંગલી, હુબલી, અહમદનગર, ચેવલા વગેરે સ્થાનામાં પણ સુંદર જૈનમદિરા, ધમ શાળા, ઉપાશ્રય, જૈનોની વસ્તી છે. પુનામાં ૮ સુંદર મંદિશ છે, આત્માનંદ જૈન પુખ્તકાલય છે. પાઠશાળા છે. ૫૪ · Page #490 -------------------------------------------------------------------------- ________________ મેરા જૈન સૂત્ર થ્રથામાં સિન્ધુ-સૌવીરના રાજા ઉદ્યાચીનુ ગીતભયપત્તન પ્રસિદ્ધ નગર છે. આ સિન્ધુ-સૌવીર એ જ અત્યારનું જેહુલમના કિનારે રહેલ ભેરા છે. આ ભેરા પંજાબ ભરમાં પ્રાચીન સ્થાન કહેવાય છે. અહીંથી રેઢલમ નદી લગભગ *સિન્ધુ-સૌવીરના રાન્ન ઉદ્દાયીનું પાટનગર વીતભયપત્તન હતું. આ રાજાએ ચેડા મહારાજાની પુત્રી પ્રભાવતીની સાથે લગ્ન કર્યા પછી પાણીના સસથી જૈન ધર્મના દૃઢ રંગ લાગ્યા હતા. રાણી પરમ જૈન ધર્મી હતી વિધન્મલીદેવે પેાતાના આત્મકલ્યાણુ માટે— સમ્યકવની પ્રાપ્તિ માટે, નૃયદશામાં ચિત્રશાળામાં કાઉસગ્ગ ધ્યાને રહેલા અને ભાવસાધુરૂપ ત્રો વી-પ્રભુની નિમા; હુમડુ પ્રભુના જેવી જ બનાવી કપિલ ઋલી પાસે પ્રતિષ્ઠા કરવી. પછી આ પ્રતિમા સમુદ્રમા વાણુદ્વારા પ્રયાણુ કરતા વ્યાપારીને પાટમાં પેક ીને આપી. વ્યાપાએિ પ્રતિમાજીને તભયપત્તન લાવ્યેા. હીં આખરે જ્યારે રાણી પ્રભાવતીએ વિધિપૂર્વક દર્શન સ્તુતિ કરી ત્યારે ૠપાટમાથી પ્રતિમાજી નીકળ્યાં. રાણી આ પ્રતિમાજીને રાજમહેલમા લઈ ગયા. ત્યાં ભકિતપૂર્વક નિરંતર પૂજન સ્તવન દર્શનાર્હદ કરે છે. રજા પણ ભક્તિ-ઉપાસના કરે છે. એક વ નિમિત્તથી પોતાનું મૃત્યુ નજીક જાણી રાજાની રજા લઈ પ્રભાવતી દક્ષા સ્વીકારી મૃત્યુ પામી ગે' સિધાવે છે, પાછળથી કુછ દાસી દેવદત્તાને પણ ભકતના લાશ મલે છે અને તે સુંદર સ્વરૂપવાન થાય છે. એનુ નામ સુવણુંગુલીકા પડે છે. અવન્તિન ચપ્રદ્યોતે સુત્રજી'ગુલીક નુ અને પ્રભાવિક શ્રી મહાવીર દેવની મૂર્તિનુ પણ સાથે જ અપહરણુ કર્યું, આખરે ઉદાયીએ ચ’પ્રધ્રોત ઊપર હુમલા કરી હાવી તેના સ્તક ઉપર અન્ન ઔપત્તિ શબ્દ કાતરાવી, કે પકડી સાથે લીધે. રસ્તામાં કાપુર( મસા )માં પપશુાના સવત્સરીના દિવસે પ્રદ્યોતે પશુ ઉપાસ કરવાથી પેાતાના સ્વામી ભાઇ ધ રા ાથી, ચપ્રદ્યોતને મુકત ી. પછી વીતભયપત્તન આવી રણી ભાવતી ૬ જે ધ્રુવ થઈ હતી, તેના ઉપદેશથી પ્રતિબેધ પામી, શ્રૌવીરપ્રભુના હાથે જીણા લઈ આત્મકથ્યાધુ સાધ્યું કદાીએ રાજ્ય પાતાના પુત્રને બન્ને ભાણેજને આપ્યું દંતુ . Page #491 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪ર૭ : તક્ષશિલા ત્રણથી ચાર કેશ દૂર છે. પંજાબથી પેશાવર જતાં લાલામૂસા નામનું જંકશન આવે છે અને અહીંથી ભેરા તરફ હવે જાય છે. ભેરા સ્ટેશન છે . વર્તમાન ભેરાને વસ્યા લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ થયાં છે. અહીં પહેલાં જેનોની વસ્તી સારી હતી. અત્યારે ત્યાં જેનોનાં ઘર નથી, માત્ર એક પ્રાચીન જૈન મંદિર છે. અહીં અત્યારે માવો (આ પ્રદેશમાં જેનેને સવાલને ભાવડા કહે, છે. પ્રાચીન કાલમાં ભાવડાગચ્છ પણ હતે.) પI મુઠ્ઠા (જૈનેને વાસ) છે. આ પ્રાચીન મંદિરને પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી સહનવિજયજી મહારાજના ઉપદેશથી પંજાબના જેન સંઘે-શ્રી આત્માનંદ જન મહાસભાએ છીદ્ધાર કરાવ્યો છે. સાથે એક નાની ધર્મશાળા પણ બંધાવી છે. તીર્થસ્થાન પ્રભાવિક અને ચમત્કારી છે. તક્ષશિલા આ સ્થાન પંજાબમાં રાવલપિંડીથી નિરૂત્યમાં ૩૨ માઈલ દૂર જે રસીલા Terila એજ તક્ષશિલા છે. તેને ઈતિહાસ પાછળ વિચછેદ તીર્થોમાં આવે છે. પંજાબનું આ પ્રાચીન તીર્થધામ અને જ્ઞાનવિદ્યાપીઠનું કેન્દ્રસ્થાન છે. તક્ષશિલા * શ્રી આદિનાથજી પ્રભુના સુપુત્ર બાહુબલીની રાજધાની હતું. અને ઋષભદેવ પ્રભુ પણ વિહાર કરતા છવાસ્થકાલમાં અહીં પધાર્યા હતા. પ્રભુજીના સમારક નિમિત્તે બાહુબલીજીએ ધર્મચક્રની સ્થાપના કરી હતી, માટે હિન્દભરનું આ પ્રાચીન તીર્થધામ છે. ત્યાર પછી આ પાંચમા આરામાં વિક્રમની પ્રથમ શતાબ્દીમાં થયેલા અને શત્રુંજયદ્રારક શ્રીભાવશાહના સુપુત્ર જાવડશાહ, તક્ષશિલામાંથી શત્રુંજયગિરિ રાજ ઉપર બિરાજમાન કરવા શ્રી રાષભદેવજીની ભવ્ય મૂતિ લાવ્યા હતા. પછી શ્રી લઘુશાન્તિસ્તંત્રના કર્તા શ્રી માનદેવસૂરિજીએ તક્ષશિલાના શ્રી સંઘની શાંતિ માટે લઘુશાન્તિસ્તંત્ર બનાવ્યું હતું. ત્રણ વર્ષ બાદ આ નગરને છાએ વંસ કર્યો હતે. વિક્રમની પાંચમી શતાબ્દિને આ પ્રસંગ છે. તક્ષશિલાને ઉચ્ચાનગર નામને એક પાડોહતા. અહીં જે વિદ્યાપીઠ હતું. વાચક ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્ર આ વિદ્યાપીઠમાં અધ્યયન કરાવવા માટે રચ્યું હતું એમ મનાય છે. અત્યારે તે તક્ષશિલાની ચારે બાજુ ખડિચેરે છે પ્રાચીન રસૂપ, સિકકા, જેને મતિઓ નીકળે છે. વિશેષ માટે જુઓ વિચ્છેદ તીર્થોમાં તક્ષશિલા. પોતાના દિવાનના કહેવાથી ભાણેજે આ રાજર્ષિને વિષ અપાવ્યું. આખરે રાજર્ષિ મા પધાર્યા. પછી નગરરક્ષક દેવે ધૂળને વરસાદ વરસાવી વીતભયપતનને દબાવી દીધુ-વિનાશ કર્યો. આ નગરનો ઉદ્ધાર મહારાજા કુમારપાલે વીર નિ, સં, ૧૬૬૯ માં કરાવ્યું અને મૂર્તિ બહાર કાઢી લીધી. બસ, એજ પુરાણું વીતભયપતન આજે ભેરા તરીકે પ્રસિદ્ધ છે. Page #492 -------------------------------------------------------------------------- ________________ [ જૈન તીન કાગડો ૪૨૮ : કાંગડા પંજાબમાં કાંગડા પણ એક પ્રાચીન તીર્થ છે. સં. ૧૦૦૦થી લઈને સં. ૧૬૦૦ સુધી જૈનધર્મનું એક મહત્વનું કેન્દ્રસ્થાન કાંગડા રહ્યું છે. કાંગડા લાહાર(લાભપુર)થી રહેવેરતે ૧૭૦ માઈલ દૂર પૂર્વોત્તર દિશામાં છે નગરના નામથી જ છલાને પણ કાંગડા કહેવામાં આવે છે. બાકી જીલાની ઓફિસ વગેરે તે કંગહાથી ૧૧ માઈલ દૂર ધર્મશાલા” ગામમાં છે. આ પ્રદેશ ત્રિગર્ત કહેવાય છે. મહાડી વિભાગની રાજધાની કાંગડા હતું. - કાંગડાનું પ્રાચીન નામ “સુશમપુર” હતું. આ નગર મહાભારત કાલની મુલતાનના ચાર્જ સંશમચંદ્ર વસાવ્યું હતું. આ રાજાએ મહાભારતના યુદ્ધમાં દુર્યોધન તરફથી વિરાટનગર ઉપર ચઢાઈ કરી હતી અને તેમાં હાર પામી, ત્યાંથી નાસી ત્રિગર્તમાં આવીને ભરાયે અને અહીં પિતાના નામથી આ નગર-સુશર્મપુર વસાવ્યું. ( વિજ્ઞપ્તિત્રિવેણીમાં લખ્યું છે કે-કાંગડામાં બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ, નેમિનાથ ભગવાનના સમયના રાજા સુશમે રસ્થાપિત કરી હતી. કાંગડાનું બીજું પ્રાચીન નામ ભીમકેટ” પણ મળે છે. તેમજ નગરકોટ નામ પણ મળે છે. કાંગડાની આજુબાજુના પ્રદેશને “કૌચ' પણ કહેતા હતા. વિજ્ઞપ્તિ ત્રિવેણી જેની રચના સં. ૧૪૮૪માં થઈ છે તેમાં કાંગડાને માટે કામ” ઉલ્લેખ કરાવે છે. કાંગડાને કિલે પ્રસિદ્ધ છે માટે તેને કેટકાંગડા પણ કહે છે. કાંગડા બાણગંગા અને માંઝી નદીના સંગમ ઉપર એક નાના પહાડી ટીલા ઉપર વસેલું છે. અહીં લક્ષ્મીનારાયણનું એક મદિર હતું, જે ૧૯૬રના ધરતીકમ્પમાં નષ્ટ થયું. અમ્બિકાના મદિરમાં બે નાનાં નાનાં જૈનમદિર છે, જેને દરવાજે પશ્ચિમ તરફ છે. એક મંદિરમાં એક સિંહાસન રહ્યું છે અને બીજા મદિરમાં શ્રી ઋષભદેવજીની બેઠી મતિ છે. આ સ્મૃતિ નીચે ૧૫ર૩નો સ વત છે, જેને ઉલલેખ કનિંગહામે કર્યો છે. તેમણે અહીંના કાલિકાદેવીના મંદિરમાંથી એક બીજા લેખની પણ કરી લીધી છે જેમાં શરૂઆતમાં જ રવિ શકાય નમઃ લખ્યું છે. આમાં સં. ૧૫૬૬ અને શક સ વત ૧૪૧૩ને ઉલ્લેખ છે. કાંગડામાં અત્યારે સૌથી પ્રાચીન મંદિર ઈશ્વરનું છે, જે રાજા ઈંદ્ર બનાવ્યું છે. આ રાજાને સમય સં. ૧૮૫-૧૦૮૮ છે. મંદિરમાં તે એક શિવલિંગ છે પરંતુ મંદિરની બહારના ભાગમાં બે મૂતિઓ છે, એક મૂતિ ઉપર વૃષભનું લછન છે એટલે તે શ્રી રામદેવજીની સુંદર મૂર્તિ છે. આ સૂતિ સુંદર *૧૪૩૧ સંવત બરાબર મળે છે, Page #493 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૧૯ : કાંગડ પદ્માસને બેઠેલી છે. મીજી મૂર્તિ પશુ બેઠી જ છે. આ બન્ને મૂર્તિએ દરવાજાની દિવાલમાં મજબૂત ચાલી છે. એક મૂર્તિ ઉપર લેખ આ પ્રમાણે છે— (१) ओम संवत् ३० गच्छे राजकुले सूरिरभूद (૨) મયચંદ્રમા [1] સ∞િળ્યો મહચંદ્રાય [ ત ] (૨) પામોલવવા [ 1 ] વિદ્ઘાનસતા જ્ઞ (૪) ઢડ્રાજ્ઞનિ []øe 1 રહેતિ į [ TMળી ] [ã(૧) [૫] વા-ધર્મ-વાચિની ! અગનિા સુતૌ (૬) [ તથ્ય ]f [ નૈન ]ધર્મ(૧)રાયળૌ । ચૈઇ: • ડજો ? (૭) [ * ] 1 [ સા ] નિષ્ઠ હ્રનરામિષા । પ્રતિમેય [ ૬ ] ........નિના................સુજ્ઞયા | ારિત........!! | (૮) ભાવા—એમ સ. ૩૦ માં રાજકુલગચ્છમાં શ્રી અભયચંદ્રસૂરિજી થયા. તેમના શિષ્ય અમલચંદ્ર(સૂરિજી) હતા તેમના ચરણુકમલેમાં ભ્રમર સમાન સિદ્ધ થયા. તેમની પછી ઢંગ, અને ઢંગથી ચક થયા તેમની ભાર્યાં રહ્યા હતી. તે (પાર્શ્વ) ધર્માનુયાયિની. હતો. એને જૈન ધર્મમાં તત્પર એ પુત્ર થયા. તેમાં મેટાનુ” નામ કુંડલક અને નાનાનું નામ કુમાર હતુ........ની આજ્ઞાથી ખા પ્રતિમાજી બનાવ્યાં છે. જ્યારે બીજી મૂર્તિની ગાદીમાં છે, ચાર હાથવાળી સખીએ ભક્તિથી નમે છે અને બીજી બાજી હાથીએ નમે છે તેવાં ચિત્ર છે. આ સિવાય એક ભૈજનાથના મંદિર પાસે, જે સ્થાન નગરકાટથી પૂર્વમાં ૨૩ માઈલ છે, તે સ્થાન પર મદિર અન્યું છે. તેનુ પ્રાચીન નામ કીરશ્રામ હતુ. વૈદ્યનાથના મંદિરના બહારના ભાગમાં ખીજા ઘણાં મદિર છે. એમાં વચલું મદિર સવિતાનારાયણુ-સૂર્ય દેવનુ' છે. એમની ગાદી ઉપર જે લેખ છે તે જૈન ધર્મના ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના છે. આ પ્રતિષ્ઠા સ. ૧૨૯૬ માં દેવભદ્રસૂરિજીએ કરાવી છે. જીએ તે લેખ આ પ્રમાણે છે– "ओं संवत् १२९६ वर्षे फागुणवदि ५ खौ कीरग्रामे ब्रह्मक्षत्र - गोत्रोत्पन्न व्यव० मानू पुत्राभ्यां व्य० दोल्हण आल्हणाभ्यां स्वकारित श्रीमन्महावीर देवचैत्ये ॥ * રાજકુલગચ્છ શ્વેતાખર સધમાં છે. સમતિતક ઉપર સુંદર વિસ્તૃત ટીકા કરમાર– ટીકાકાર તાપિ ચાનન શ્રી અભયદેવસૂરિજી રાજગચ્છના જ છે. ઉપર જે ત્રીસને સવત આપ્યા છે,એમાં હારના આંકડા ચઢાવવાના છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ કિંગડા : ૪૩૦ : [ જૈન તીર્થોને श्रीमहावीरजिनमूलवित्र आत्मश्रेया थं] कारित प्रतिष्ठित च मीजिनबल्लमहरिसंवानीय रुद्रपल्लीय श्रीमदमयदेवरिशिष्यः श्रीदेवमद्रિિમ આ બને લેખો એ જ વસ્તુ સૂચવે છે કે-વેતાંબર જૈનાચાર્યોએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. ઉપર્યુંકત અને મંદિર સાથે આ મૂર્તિઓને કે લેખોને સંબધ નથી; માત્ર આપણે તો આ પ્રાંતમાં પ્રાચીન સમયમાં પણ જૈન મંદિર, તીર્થોમૂતિઓ વગેરે હતાં એ જ જાણવાનું છે. આ સિવાય આ ત્રિગત પ્રાંતમાં ઘણાં આનેમાં જૈન કૃતિઓ અને જેને મંદિરના અવશે ઉપલબ્ધ થાય છે. તેનાથ પરાલાના સ્ટેશન અને ડાક બાલાની વચ્ચેનું ગણપતિનું મંદિર જેન મંદિર જેવું દેખાય છે. કાંગડામાં અત્યારે તે માત્ર આ પ્રમાણે સ્થિતિ છે– ૧. કિલ્લામાં અંબિકાદેવીના મંદિર પાસે બે નાનાં જિનમદિર છે જેમાં એકમાં શ્રી આદિનાથ પ્રભુની મૂતિ છે, જેના ઉપર ૧૫ર૩ના લેખ છે. ૨. ઈશ્વરના મંદિરમાં મંડપની દીવાલમાં બે જૈનમૂર્તિ છે. વિજ્ઞપ્તિત્રિવેણી કે જેમાં ફરીદકેટથી જનસંઘ યાત્રાએ આવ્યું છે, તે વખતે અહીં અથત આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલા નીચે પ્રમાણે સ્થિતિ હતી. કિલ્લામાં શ્રી આદિનાથ પ્રભુનું મંદિર હતું. એની પાસે જ શાસનદેવી શ્રી અમ્બિકાની યુતિ હતી. શહેરમાં ત્રણ મંદિર હતાં ૧. શ્રીમસિંહે બનાવેલું શ્રી શાનિતનાથજીનું મદિર ૨. રાજા રૂપચંદનિર્મિત શ્રી મહાવીર મંદિર ૩ આદિનાથજીતુ મંદિર, આ મંદિર પ્રાયઃ હેશિયારપુર જીલ્લાના જે તાલુકામાં કે ત્યાં જેનોની પુરાણી વરતી છે ત્યાં દંતકથા ચાલે છે કે આજથી ૬૦૦ વર્ષ પહેલાં કહાનચંદ કટ. શ્રી આદિનાથજીનું મંદિર બનાવ્યું હતું. આ એ જ મંદિર લાગે છે. આ સિવાય વિજ્ઞપ્તિત્રિવેણીના લેખ મુજબ અહીં ગોપાચલપુર, નવનવનપુર, કેલિગ્રામ અને કાઠીપુરમાં જૈન મંદિરો હતા. એક રીતે આ પચતીથી યાત્રા થાય છે. * આ ગામમાં વર્તમાન નામ આ પ્રમાણે ક્રમશઃ છે. ગુર કે જે કાંગાથી ૧૦ માઇ4 દૂર છે. “નાદ જે કાગડાથી, ૨૦ માઈલ દૂર છે, પાટલા જે નાનથી ૨૦ માઈલ દૂર છે. કોઠીપુર બા ગામનો નિર્ણય નથી થઈ શકી, પરંવ અહી શ્રાવાની વસ્તી ઘણી હતી. Page #495 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ 1 ઃ ૪૩૧ : પૂર્વાચાર્યનું પરિભ્રમણ પજામના આ પ્રાચીન તીર્થના જી/ધ્ધારની ખાસ જરૂર છે. પિ પૂ. શ્રી આ. શ્રી વિજયવલ્લભસૂરિજીએ, આત્માનંદ જૈનમહાસભાદ્વારા આ મંદિરના અણુધ્ધિાર માટે પ્રયત્ન શરૂ કરાવ્યા હતા પરન્તુ સરકારની રજા ન મળવાથી આ કામ અટક્યુ છે. જૈનસઘે સંગઠિત થઈ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ઐતિહાસિક સ્થાનના વિશેષ પરિચય વિજ્ઞપ્તિત્રિવેણી અને ડૉ. બનારસીદાસજી જૈન લાહારના “ જૈનતિહાસ મેકાંગલા ' નામક લેખમાં વિસ્તારથી આપ્યા છે. જિજ્ઞાસુઓએ તે વાંચી લેવા ભલામણ છે. મેં પણ એમના જ આધાર અહીં લીધેા છે પ’જાળમાં પૂર્વાચાર્યનું પરિભ્રમણ 'જાળમાં અને યુ. પી. પ્રાંતમાં જૈન ધર્મ બહુ જ પ્રાચીન કાલથી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ પ્રભુ છાસ્થાલમાં તક્ષશિલા, હસ્તિનાપુર વગેરે પધાર્યા છે અને ત્યાં તોથી સ્થપાયાં છે. આવી જ રીતે મથુરા પણ જૈન ધર્મનું પ્રાચોન તીથધામ છે. શૌરીપુર પશુ પ્રાચીન તીર્થ સ્થાન છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુ વિતભયપત્તન પધાર્યાં હતા અને સિન્ધુ-સૌવીરના પ્રતાપી રાજાને દીક્ષા આપી રાજષ બનાવ્યા હતા. ૧ આર્ય સુહસ્તિસૂરિના શ્રમણ સંઘ પંજાખમાં વિચર્યાં છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટ્રૂ સ'પ્રતિએ તક્ષશિલાના પ્રાચીન ધર્માંશરૂપ તીર્થના ઉદ્ધાર કરી સ્તૂપ અનાળ્યા હતા, એ અન્નાવધિ વિદ્યમાન છે. આ સ્તૂપ અત્યારે પણુ સપ્રતિના રસ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. ૨ મૂડીવતસૂરિજી અહીં વિચર્યાં છે. ૩ સવત્સરી પરિવર્તનકાર અને ગભિલ્લેચ્છેદક કાલિકાચાર્યજીએ આ પ્રāશના રાજાઓને જૈનધર્મી બનાવ્યા હતા. અહીંના શ્રમનુ સધ ભાવડા ગુચ્છને કહેવાતા જેથી અહીંના જૈના અત્યારે પણ ભાવડા જ કહેવાય છે. f ૪ આચાર્ય શ્રી શાંતિશ્રેણિક આ પ્રદેશમાં વિચરતા હતા અને ઉચ્ચાનગર શાખાના કહેવાતા હતા. આ ઉચ્ચાનગર તક્ષશિલાના પાડા હતા અહીં જૈન શ્રમણેાના વિદ્યાભ્યાસ માટે વિદ્યાપીઠ હતાં. ૫ આ સમિતસૂરિજી કે જે સ્વામીના માસા હતા, તેમણે અહીં જૈન ધર્મના સુદર પ્રચાર કર્યાં હતા. ૫૦૦ તપસ્વીઓને જૈન ધર્મની દીક્ષા આપી હતી. શ્રાદ્ધીપિકા શાખાના સ્થાપક તેઓ હતા. તેમજ દક્ષિણાચાય, લાહ્વાચાર્ય વગેરે પણ વિચર્યા છે અને અગ્રવાલેને જૈન ધર્મીના ઉપાસક બનાવ્યા છે. * દરિતનપુર, મથુન, શોનપુર વગેરે તીર્થંસ્થાને... પરિચય માટે પૂર્વીદેશનાં જૈન તા જીના ભમ યુ. પી ના તથા અયે,ધ્યા, કાથા વગેરે પૂર્વ દેશનાં જૈન તાર્થોમા વળ્યાં છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાર્યાંનુ પરિભ્રમણ : ૪૩૨ : [ જૈન તીર્થોના હું માનદેવસૂરિએ તક્ષશલાના જૈન સંઘની શાતિ માટે લધુશાન્તિસ્તત્ર અનાવ્યુ હતુ. છ વાચક ઉમાસ્ત્રાતિજી ઉચ્ચાનગરી શાખાના વાચનાચાર્ય હતા. તેમણે અહીંના વિદ્યાપીઠ માટે તત્ત્વાર્થ સૂત્ર મનાવ્યું હતું. ૮ ચીની યાત્રી હુએનસંગ લખે છે કે સિ ંહપુરમાં ઘણા જૈન શ્રમણે અને જૈન મજુરા એણે જોયાં હતાં સર એલેકઝાન્ડર કનિ ગહામ લખે છે કે-સિંહપુરનુ અર્વાચીન નામ કટાક્ષ તીર્થ છે અને સર એલસ્ટાઈન લખે છે કે સિહપુરના જૈન મદિરનાં ખડિયેશ કટાસથી એ માઇલ દૂર ‘સ્મૃતિ'' ગામમાં વિદ્યમાન છે. પુરાત્તવ વિભાગે અહીંથી ૨૬ ગાડા ભરી પત્થર વગેરે લઇ જઇ લાહેારના મ્યુઝીયમમાં રાખેલ છે. ૯. આચાર્ય શ્રી હરિગુપ્તસૂરિજી અહી પધાર્યાં હતા અને અહીંના હણુવંશીય રાજા તેરમાણુને પ્રતિખાધી જૈન મનાવ્યેા હતેા. એમના શિષ્ય આ. શ્રી પ્રઘોતનસ્'રજીએ કુવલયમાલા કથા'ની પ્રાકૃતમાં રચના કરી હતી. ૧૦. ભા. શ્રી અમલચ'દ્રસૂરિજી કે જે રાજગચ્છના હતા, વિચરી કાંગડામાં જૈનતીર્થ સ્થાપ્યું હતું. તેમણે અહી ૧૧. આ. શ્રી જિનદત્તસૂરિજી અહી પધાર્યા ત્યારે પજાખમાં જૈનધર્મની પૂર્વપૂરી ઉન્નતિ-જાહે।જલાલી હતી. તેમણે ડી. પાંચ નીચેના સગમસ્થાને પાચ પીરાની સાધના કરી હતી જિનકુશલસૂરજી દેરાઉલમાં સ્વર્ગવાસી થયા હતાં, દેવભદ્રસુરિજી પણુ અડી' વિચર્યાં છે. ૧૨, ઉ, શ્રી જયસાગરસૂરિજીએ ફરીદપુરથી કાંગડાનેા સઘ કઢાવ્યા હતા. ૧૩. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરોશ્ર્વરજી (૧૬૪૦ થી ૧૬૪૩) સમ્રાટ્ અકબર ને પ્રતિમાધ આપવા ગુજરાતથી સ્નેહપુરસીઢી પધાર્યાં હતા અને અહિંસાના અને તીર્થરક્ષાનાં ફરમાન મેળવ્યાં હતા. આગરા, શૌરપુર, ફતેહપુરમાં પ્રતિષ્ઠાએ કરાવી છે. મથુરાના પરછ સ્તૂપનાં દર્શન કર્યા છે. શૌરોપુરના સંઘ કાઢયા હતા. ૧૪. સૂરિજી પછી ઉ. શ્રી શાંતિચદ્રજી, ઉ, શ્રી ભાનુચ દ્રજી, સિઘ્ધિચંદ્રજી, આ, શ્રં જિનચ દ્રસૂરિજી, ઉ. શ્રા જયસેામ, ઉ, શ્રો સમયસુ દરજી, આ. શ્રી વિજયસેનસૂરિજી, ૫ શ્રી નવિજયજી વગેરે વગેરે જૈનશાસનના સમથ વિદ્વાના-જ્યાતિષા અહી પધાર્યા હતા. મુગલસમ્રાટું અકબરને અને જહાંગીરને ધર્મોપદેશ આપ્યા હતા. મદિરા તથા થથા બતાવ્યા હતા. મહાન પદવી મેળવી હતી. શાસ્ત્રોમાં વિજયપતાકા ફરકાવી હતી. અનેક ધાર્મિક શુભ કાર્યોં કરાવ્યાં હતાં. ઔરંગઝેબના જીમી સમયમાં જૈન સામેના વિહાર એછા થયેા. શ્રી પૂજયની ગાદી સ્થપાઈ અને અઢારની સદીમા હુષ્ટ મતના પ્રચાર થા. મદિરાની માન્યતા એછી થઇ, અજ્ઞાનાધકાર ફેલાયા. ગાઢ તિમિર છવાયું હતું. ત્યાં ધર્મવીર શ્રી બુઢેરાયજી-મુાવિજયજી પણ પંજામદેશેાધારક થયા; Page #497 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૩ : પૂર્વાચાર્યોનું પરિભ્રમણ તેમના શિષ્યરન શ્રી મૂલચંદજી-મુક્તિવિજયજી ગણિ થયા. ગુરુશિષ્ય પંજાબમાં મહાન ક્રાંતિ ફેલાવી પંજાબ સુધા. પંજાબ દેશના આઘઉધારક આ ગુરૂશિષ્યની • બેલડી છે. બુટેરાયજી મહારાજના ઉપદેશથી પંજાબમાં સાત જિનમંદિરે નવા બન્યા છે. પાછળથી પુ.પા. આ. શ્રી વિજયાનંદસૂરિજી અને તેમના વિદ્વાન શિયરનેએ પંજાબમાં જનધર્મની જ્યોતિ જવલંત કરી. અત્યારે શ્રી વિજયવલભસૂરિવરજી પંજાબમાં ગુરૂકુલ, કોલેજ અને નૂતન જિનમંદિરે સ્થપાવી પંજાબને જાગૃત કરી રહ્યા છે. આવી જ રીતે મુક્તિવિજયજી ગણિવરના સમુદાયના યુનિમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટી મહાત્માઓએ મેરઠ, મુજફરનગર, સરધના, ભેરી, પારસી, પીઠાકર, ઝુડપુર, રારધના વગેરે સ્થાનમાં જૈન ધર્મને પ્રચાર, મંદિર લાયેરી, પાઠશાળા સ્થપાવ્યાં છે. મથુરાના જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા કરાવી છે. આગ્રાથી શૌરીપુરને સંઘ કરાવ્યો છે વગેરે વગેરે ધર્મપ્રચાર ચાલે છે. ભવ્ય વિદ્યાલય-ગુરૂકુલની તૈયારી ચાલે છે પહલીવાલ પ્રાંતમાં પણ પ્રચાર કરે છે. ટૂંકમાં પંજાબ અને યુ. પી. જૈન ધર્મના ભૂતકાળમાં કેન્દ્રસ્થાને હતાં તેમ અત્યારે પણ બને તે જરૂરી છે. વિશેષ જાણવા માટે “પંજાબમેં જન ધર્મ” લેખક મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજને લેખ જૈન સત્ય પ્રકાશના પાંચમા વર્ષની ફાઈલ જુઓ. અત્યારે પંજાબના દરેક મુખ્ય શહેરોમાં સુદર જૈન મંદિરો છે. ખાસ અંબાલા, લુધીયાના, જીરા, અમૃતસર, મારકેટલા, ગુજરાંવાલા, હૈોંશીયારપુર, શીયાલકેટ, રાયકોટ, મરાંતાન, લાહાર, જમ્મુ, દેરાગાજીખાન, ખાનકાડાગરા, પેશાવરમાં બનુ વગેરે વગેરે સ્થાનમાં જિનેની વસ્તી અને મંદિરો છે. ગુજરાવાલાનું પૂ. શ્રી ' આત્મારામજી મહારાજનું સમાધિરથાન દર્શનીય છે. ત્યાંનું ગુરૂકુલ પણ પ્રસિદ્ધ છે. આત્માનદ જૈન કેલેજ, સ્કૂલ, અંબાલા વગેરે જોવા લાયક છે ૫ Page #498 -------------------------------------------------------------------------- ________________ મનારસ આ નગરી બહુ પ્રાચીન છે. અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાધનાથજી અને તેવી શમા તીર્થકર શ્રી પાર્શ્વનાથજીનાં ચાર ચાર કલ્યાણક થયાં છે. હાલમાં અહીં તાંબરોનાં નવ જિનમંદિરો છે. તેમાં રામઘાટનું મંદિર મુખ્ય છે. તેની વ્યવસ્થા યતિવર્ય શ્રીમાન નેમિચંદ્રસૂરિજી તથા વિદ્યાલકાર શ્રીમાન * શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ સુપ્રતિષ રાજા, માતાનું પૃથ્વી રાણી. માતા પૃથ્વીરાણના બંને પડખાં રાગથી વ્યાપ્ત હતાં પરંતુ જ્યારે ભગવાન માતાની કક્ષમાં આવ્યા પછી બને પડખા રોગરહિત અને સુવર્ણવર્ણ તથા ઘણુ સુકેમળ થઈ માટે પુત્રનું નામ સુપાશ્વ રાખવામાં આવ્યું. (બીજે એ પણ ઉલ્લેખ મળે છે. કેપ્રભુના પિતાનાં બંને પડખામાં કાઢને રાગ હતા; ભમવતની માતાએ ત્યાં હાથ ફેરવવાથી તે રેગ મટયે હતે.) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કવાણુક બનારસમાં થયા હતા. તેમનું બસો ધનુષ પ્રમાણુ શરીર અને વીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને લંછન સાથીયાનું હતું. * શ્રી પાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ અશ્વસેન રાજા, માતાનું નામ વામા રાણી. ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પિતાની પાસેથી જતો સર્ષ દીઠે હતો. તે સર્પના જવાના માર્ગમાં વચમા રાજાને હાથ હતા તે દેખી રાણુએ હાથ ઊંચો કર્યો. રાજાએ જાગીને પૂછ્યું કેમ હાથ ઊંચે કર્યો? રાણીએ સર્પ દીઠાનું કહ્યું. રાજા કહે એ જવું છે. પછી દીપકથી જોતાં સાપ જોયો, આથી પુત્રનું નામ પાર્શ્વકુમાર રાખ્યું. તેમનું નવ હાથપ્રમાણુ શરીર અને સે વર્ષનું આયુષ્ય હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુજમાં અવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન “ચાર કલ્યાણુક થયાં છે. પ્રભુજીના નીલ વર્ણ અને સર્પનું લાઇન હતું. Page #499 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] | ૪૩૫ બનારસ હિરાચંદ્રજી રાખે છે. આ સિવાય શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીનું, આદિનાથ પ્રભુજીનું, શ્રીષભદેવ પ્રભુજીનું, શ્રી કેશરીયાનાથ પ્રભુનું, શ્રી ગાડી' પાશ્વનાથ પ્રિભુજીનું શ્રી શક્તિનાથ પ્રભુજીનું વગેરે મંદિર છે. અહીંયાં મંદિરે પ્રાયઃ ત્રીજે કે ચોથે માળે હોય છે. ઘણી આડીઅવળી નિસરણીઓ ચડવી પડે છે. અંધારી ગલી જેવું લાગે છે. યાત્રાળુઓએ બહુ સાવધાનીથી દર્શને જવું. કેટલાંક મંદિર શિખરબંધ છે અને કેટલાંક ઘરદહેરાસરજી જેવાં છે (ત્યાલય છે.) વ્યવસ્થા બાબુશાહી છે. રામઘાટનું મંદિર સંગાકાંઠે આવેલું છે, એ ઘાટથી બીજા ઘાટ પણ નજરે પડે છે. " શહેરમાં ઉતરવા માટે કહેરી બજારમાં અંગ્રેજી કેઠીનું સ્થાન છે. સાધુએને ઉતરવાનું પણ આ જ સ્થાન છે. યાત્રાળુઓ પણ અહીં જ ઉતરે છે. અહીંથી મા માઈલ દૂર ભેલપુર છે. ' ભેલપુર ' આ બનારસનું પરૂં છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચ્યવન અને જન્મકલ્યાણક સ્થાન મનાય છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદર મંદિર છે. વિશાલ ધર્મશાળા પણ નજીકમાં જ છે મોટા સંઘે પ્રાયઃ અહીં જ ઉતરે છે. અહીંથી ૦૫ માઈલ દૂર નીઘાટ છે. ભદની નીમાં ગંગાકાંઠે વછરાજ ઘાટ ઉપર સુંદર મંદિર છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનું વન અને જન્મસ્થાન મનાય છે. ઘાટ ઉપર આ મંદિર બહ જ મહત્વનું અને ઉપચગી છે. નીચે ઉતરવાનાં પગથિયા બાંધ્યાં છે. ઠેઠ ગંગા નદીમાં ઉતરાય છે. અહીં આધારની જરૂર છે. ઘાટમાં મોટી ફાટ પડી છે. જેહદી સમરાવવામાં નહિં આવે તે મંદિરને પણ નુકશાન પહોંચવા સંભવ છે. ઘાટ ઉપર સવારનું દૃશ્ય બહુ જ મરમ લાગે છે. બનારસની મહત્તાને ખ્યાલ ત્યાંથી વછે આવે છે આ ઘાટ વછરાજજીએ બંધાવેલ હોવાથી વચ્છરાજ ઘાટ કહેવાય છે. ઘાટ ઉપરથી ગંગાને સામે કાંઠે રહેલ સુંદર ઉપવનભૂમિ, કાશી નરેશના રાજમહેલ અને તેમની રાજધાની રામનગર, દશ્ય બહુ જ સુંદર દેખાય છે. આ વછરાજ ઘાટ ઉપર રહેલા આપણા મંદિરને અને ઘાટને છ ધાર થવાની બહુ જ જરૂર છે. ગંગાને પવિત્ર કરી રહેલ આ મંદિર અને ઘાટના ઉધારમાં બહુ વિલંબ થશે તે પરિણામ બહુ જ અનિષ્ટ આવશે. ઘાટમાં નીચે મોટી ફાટ પડી છે. ગંગાનું પાણુ સામેથી જોરથી અફળાઈ અંદર જાય છે, જે ઘાટને નુકશાન કરે છે. લાખ રૂપિયાના ખર્ચે બધાયેલ આ ઘાટના આધાર તરફક્ષ દુર્લ, કરીશું તે આપણે પાછળથી પસ્તાવું પડશે. શ્રી આણંદજી Page #500 -------------------------------------------------------------------------- ________________ અનાહ : ૪૩૬ [ જૈન તીર્થોને કલ્યાણજીની પેઢી, કલકત્તા, મુંબઈ શ્રી સંઘ વગેરેએ લક્ષ આપી શીધ્રાતિશીવ્ર આધાર કરાવવાની જરૂર છે. કે વિવિધ તીર્થકલ્પકાર બે વારાણસીકલ્પમાં ” કાશીમાં બનેલી ઘટનાઓ આપે છે, જેને સારા નીચે મુજબ છે. દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં કાશી નામની નગરી છે. વર અને અસિ નામની બે નદીઓ અહીં નજીકમાં જ ગંગા નદીને મળે છે તેથી બીજું - નામ વારાણસી છે. અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજી ઈફવાકુ કુલના રાજા મહિપતિની પટ્ટરાણ પૃથ્વીદેવીની કુક્ષીમાં જન્મ્યા હતા. અનુક્રમે રાજ્યલક્ષમી ભગવ્યા પછી સંવત્સરી દાન આપી દીક્ષા પણ ગ્રહણ કરી હતી. બાદમાં નવ મહીના છદ્મસ્થાવસ્થામાં વિચરી, કેવળજ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત કર્યું હતું. આ રીતે થી સુપાશ્વ નાથ ભગવાનના અવન, જન્મ, દીક્ષા અને કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે, વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન પણ ઈવાકુ વંશના અશ્વસેન રાજાની પટ્ટરાણી વામાદેવીની કુક્ષીથી અહીં જ જન્મ્યા હતા. તેમના પણ વ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ ચારે કલ્યાણક અહીં જ થયા છે મણકિકાના ઘાટ ઉપર પંચાગ્નિ તપશ્ચર્યા કરતા કમઠ નામના તાપસને શ્રી પાર્શ્વનાથ ભગવાને કુમારપણામાં જ તેની સામે બળતી ધૂણના કાછલાકડા)માંથી બળતા સાપને બહાર કઢાવી, જીવનદાન આપી નવકાર મહામંત્ર સંભળા હતા અને કુપથ(મિથ્યાત્વમાગ)નું નિરસન કર્યું હતું. આ નગરીમાં જ કાશ્યપ શેત્રવાળા ચાર વેદના જાણકાર શ્વકર્મમાં કુશળ અને સમૃધશાલી અને સાથે જ જન્મ પામેલા જયઘોષ અને વિજયષ નામના બે ઉત્તમ બ્રાહ્મણે થયા હતા. એક વાર જયશેષ ગંગા નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં સાપે પકડેલે દેડકે છે અને સાપને નળીઆએ પકડેલ જે. નેળીઓ સર્પને ખાઈ રહ્યો હતો અને સર્પ દેડકાનું ભક્ષણ કરી રહ્યો હતે. દેડકો ચિત્કાર શબ્દ કરી રહ્યો હતે આ ભીષણ પ્રસંગ જોઈને જયઘોષ પ્રતિબોધ પામ્યું અને જૈનાચાર્ય પાસે સાધુપણ ગ્રહણ કર્યું. દીક્ષા લઈ એક રાત્રીની પ્રતિમા વહન કરી વિહાર કર્યા. ફરતા ફરતા યશેષ સુનિ પુનઃ આજ નગરીમાં આવી પહોંચ્યા. માસખમણના પારણે બ્રાહ્મણના યજ્ઞના પાયામાં ગૌચરીએ ગયા. ત્યાં બ્રાહ્મણે આહાર ન આપ્યું અને તે સ્થાનમાં આવવાને પણ નિષેધ કર્યો. - જયઘોષ મુનિએ તેમને મુનિધર્મ સમજાવ્યું અને શાસ્ત્રાનુસાર સાધુઓના આહાર લેવાને વિધિ સમજાવ્યો અને બ્રાહ્મણને પ્રતિબંધ આ. વિજયેષ વિરક્ત થયો અને ભાઈની પાસે જ દીક્ષા લીધી. અનુક્રમે બન્ને ભાઈઓ કર્મ ખપાવી મોક્ષે ગયા.. Page #501 -------------------------------------------------------------------------- ________________ છે કે ન તો ઇતિહાસ ] : ૪૩૭ : બનારસ આ નગરીમાં નંદ નામને નાવિક થયે જેણે ધર્મચિ અણગારની વિરાધના કરી, તેમના હુંકારથી ભસ્મીભૂત થઈ, મૃત્યુ પામી, તે નાવિક હકીલ થયે અને આટલા ભવ કર્યા. "गंगाए नाविओ नंदो सभाए घर कोइलो। हसो मयंगे तीराए सीहो अंजणपन्चए ॥१॥ वाराणसीए बडओ राया तत्थेव आयओ। एएसि पायगो जो उसो इत्थेव समागओ ॥२॥" છેલ્લા ભવમાં એ નાવિક કાશી નગરીમાં જ રાજા થયો અને જાતિમિરણ જ્ઞાન થયું. તેણે એક અર્થે શ્લોક બનાવ્યા જેની પૂર્તિ ધર્મરૂચિ અણગારે કરી. રાજાએ પોતાના પાપની આલેચના કરી ક્ષમા માંગી અને પરમાતે પાસક થ. ધર્મરૂચિ અણુગાર કર્મ અપાવી મોક્ષે ગયા. ' આ નગરીમાં સંવાહન નામને રાજા થયો. તેને એક હજાર કન્યાઓ હતી, એક વાર શત્રુ રાજા આ નગરી ઉપર ચઢી આવ્યું ત્યારે રાણીના ગર્ભમાં રહેલા અંગવીર રાજ અને રાજલક્ષમીની રક્ષા કરી હતી. ' આ નગરીમાં બલ નામના ચંડાલ મુનિ થયા. તેમણે ત્યાંની રાજપુત્રી ભદ્રાને, અને તેના દ્વારા ત્યાંના બ્રાહ્મણને પ્રતિબંધ આપ્યા હતા. - વારાણસી નગરીમાં ભદ્રસેન શેઠ હતા. તેમની નંદા નામની પત્ની હતી. તેમને નંદશ્રી નામની પુત્રી હતી. ત્યાં કે ચેત્યે શ્રી પાર્શ્વનાથ પ્રભુ પધાર્યા. નંદશ્રીએ પ્રભુ પાસે દીક્ષા લીધી, પછી કંઈક શિથિલતા આવી ગઈ. ત્યાંથી કાળ કરી શ્રીદેવીપણે ઉત્પન્ન થઈ. ભગવાન મહાવીરસ્વામી રાજગૃહમાં પધાર્યા ત્યાર શ્રીદેવીએ ત્યા આવી નાટ્યવિધિ બતા હતા. આ નગરમાં ધર્મઘોષ અને ધર્મયશ નામના બે અણગારે ચાતુર્માસ હતા. નિરંતર માસક્ષમણ કરતા. એક વાર ચોથા માસક્ષમણને પારણે ત્રીજી પિરસીમાં વિહાર માટે ચાલ્યા. શરદ્ ત્રાતની ગરમીને અને તરસ લાગી. ગંગા ઉતરતાં મનમાં લેશ પણ અનેષણય પાણીની ઈચ્છા ન કરી. તેમના ગુણેથી આકર્ષાઈ દેવતાએ દધિ આદિ લહેરાવવા માંડયું; તૃષાથી અત્યંત પીડાવા છતાં ય મુનિઓએ તે ન લીધું. ઉપગથી દેવને જાણી લીધા. આખરે દેવતાએ વાદળ વિવી ઠંડક કરી દીધી. મુનિરાજે શાંતિથી વિહાર કરી નજીકના ગામમાં ગયા અને શુદ્ધ આહારપાણ લીધાં.. આ જ નગરીમાં અધ્યાપતિ રાજા હરિચંદ્રના સત્યની પરીક્ષાની કટી થઈ હતી અને તેમણે સ્ત્રી-પુત્ર સહિત અનેક કષ્ટો સહ્યાં હતાં છતાં પિતાની પ્રતિજ્ઞાનું દઢતાથી પાલન કર્યું હતું. Page #502 -------------------------------------------------------------------------- ________________ અનારસ : ૪૩૮ . [ જૈન તીર્થોને ગ્રંથકાર કહે છે કે કાશી માહાસ્યમાં બ્રાહ્મણે લખ્યું છે કે-કાશીમાં કલિયુગને પ્રવેશ નથી અને ગમે તે પાપી, હત્યાકારી પણ મરીને શિવજીની પાસે વાસ કરે છે વગેરે. તેમજ ધાતુવાદ, રસવાદ, અન્યવાદ, મત્રવાદ આદિ વિદ્યાઓના જાણકાર; શબ્દાનુશાસન, તર્ક, નાટક, અલંકાર, તિષ, ચૂડામણિ, નિમિત્તશા, સાહિત્ય આદિ વિલામાં પારગત પંડિતે; પરિવ્રાજકે, જટાધારીઓ, ચોગીઓ આદિ બાવા સાધુએ; તથા ચારે વર્ણના મનુષ્યો, અનેક રસિકે અને ચારે દિશાના અનેક કલાકાર મનુ અહીં જોવાય છે. ગ્રંથકારનું આ વચન આજે પણ પ્રત્યક્ષ અનુભવાય છે. વારાણસી નગરી અત્યારે (ગ્રંથકારના સમયે) ચાર ભાગમાં વહેંચાયેલી છે. (૧) દેવ વારાણસી કે જ્યાં વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને જેમાં વીશ તીર્થકરેને* પાષાણને પટ્ટ પૂજાય છે. ( પાષાણુની ચાવીશી. ) (૨) રાજધાની વારાણસી કે જેમાં યવને-મુસલમાન રાજ કરે છે. (૩) મદન ૪વારા ઘુસી, (૪) વિજય વારાણસી. અહીં અજૈનોનાં એટલાં બધાં મંદિરે છે કે જેની ગણુના નથી. અહીં એક વનમાં + દતખાત નામના સરેવરમાં (પાસે અનેક પ્રતિમા એથી વિભૂષિત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ય છે આ તળાવમાં સુગંધમય અનેક કમળ ખીલેલાં છે અને તેની સુગંધીથી આકર્ષાઈને આવેલા ભ્રમરા સુંદર ગુંજારગાન કરે છે. અહીંથી-કાશીથી ત્રણ કેશ દૂર ધક્ષા નામનું નગર છે. ત્યાં ગગનચુમ્બી પૂ. પા. આચાર્યશ્રી વિજયધર્મસરિજી મહારાજ કે જેમને કાશીને વર્ષોનો પરિચય છે તેઓશ્રી પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧ જેમાં તેણે છે કે-જિનપ્રભસૂરિ જેને દેવવારાણસી કહે છે ત્યાં વિશ્વનાથ મંદિરમાં વીશ તીર્થકરનો એક પાષાણનો પર તેમના સમય સુધી વિદ્યમાન હવાનું જણાવે છે. તેઓ એક સ્થળે એમ પણ લખે છે કે વાળશાં વિશ્વેશ્વર શ્રી ક . આ ઉપરથી એમ પણ જણાય છે કે-વિશ્વેશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂર્તિ હશે. * એ જ પુસ્તકમાં સૂરિજી મહારાજ જણાવે છે કે અત્યારે કાશીમાં જે સ્થાન મદનપુરા' ના નામથી ઓળખાય છે, એ જ કદાચ તે વખતે મદન વારાણસી હેય. * * આ તળાવ અને મંદિરનો પરિચય સુરિજી મહારાજ આ પ્રમાણે આપે છે. “બા દુઃખાવ તળાવ કયું; તે અત્યારે કહી શકાય નહિં પરત સંભવ છે કે-આ મંદિર ભેલપરનું મંદિર છે, કારણ કે ભેલપુની નજીક જ સઘન વન હતું; જે કે અત્યારે તો ત્યાં પણ ઘણાખરા મકાનો બની ગયા છે, (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૧ર-૧૭) Page #503 -------------------------------------------------------------------------- ________________ ઉષા - 6 ઈતિહાસ ] , L: ૪૩૯ બનારસ ? બધીસાવનું મંદિર તૂપ છે. (જેને “અત્યારે બૌધ્ધ સારનાથ કહે છે અને આપણે જેનો સિંહપુરી કહીએ છીએ.) કાશીથી અઢી ચેાજન ઘર ચંદ્રાવતી નગરી છે જ્યાં ત્રણ જગતને કલ્યાણકારી શ્રી ચંદ્રપ્રભુનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં છે, અન્તમાં ગ્રંથકાર કહે છે કેगंगोदकेन च जिनद्वयजन्मना च प्राकाशि काशीनगरी नगरीयसीको । तस्या इति व्यधितकल्पमनस्पभूते, श्रीमान जिनप्रम इति प्रथितो मुनींद्रा, ॥१॥ પૂર્વદેશીય ત્યપરિપાટીમાં કવિહંસસમ કાશીને પરિચય આ પ્રમાણે આપે છે“હવઈ દેવી જઈ જૂની કાસી આસણ રાંઈજે વાસી, ભવિયા દૂર જઈ નાસી પાસ સુપાસ તીર્થંકર જનમ તેહનાં શૂભ અ૭ઈ અતિરમ્પ પ્રતિમા પૂજ્યઈ ધરમ” ૯ છે પાસ સુપાસ જનમહ જાણ સયલ તીરથના પાણી આણી, ઈન્દ્રાં નિરમત કૃપ તે દેવી નય આણદ હુઉ પાસઈ કમઠ તપ તપઈ ઉ દીસઈ કેપસરૂપ ૧ના” પં. વિજયસાગર “સમેતશિખર-તીર્થમાલા”માં લખે છે– ગંગાતટી ત્રિણિ ચૈત્ય વલિ જિનપાદુકા પૂછ અગર ઉખેવીએ, દીસઈ નગર મઝારિ પગિર જિનપ્રતિમા, ગ્યાન નહિં શિવલીંગને એ ” કાશીના બ્રાહ્મણે કાશી માટે કેટલે પક્ષપાત રાખે છે અને તીર્થકરથી પવિત્ર મગધ ભૂમિ માટે કેટલે વેષ રાખે છે. તે માટે કવિના શબ્દો વાંચવા જેવા છે.. * કોસીવાસી કાગ મૂઉઈ મુગતિ લહઈ, મગધિ મૂઓ નર પર હુઈએ, - તીરથવાસી એમ અસમ જ ભાષઈ, જેનતણ નિ દક ઘણું . ' - કાશીનું અસલ નામ તે વારસી; તે ઉપરથી બનારસ થયું અને કાશી પણ કહેવાયું. અહીં વરણું અને આસા (અસી) આ બને નદીઓ નગરમાં વહેતી જેથી વાણારસી નામ પડયું. આ માટે પં. સૌભાગ્યવિજય “તીર્થમાલા માં લખે છે – એક વરણા હે દુજી આસા નામ કે દોય નદિ મધ્ય ભાગમેં જી; વસી વારૂ હે નગરાને નામ કે દીધો વારસી રામી જી. ૧ ઈ નગરી હે રાજા હરિચંદકે વાચા પલણ પ્રેમઢ્યું છે, પાણી ભરીએ હે ચંડાલને ગેહકે ચૂકે ન આપણ નીમણ્યું છે. આ લો કવિ પં. જયવિજયજી સમેતશિખર તીર્થમાલામાં કાશીનું જે વર્ણન આપે છે અને એમાં લખે છે કે-ઠેર ઠેર જિનપ્રતિમાઓ છે. જુદે જુદે સ્થાનકે Page #504 -------------------------------------------------------------------------- ________________ બનારસ : ૪૪૦ : ન તીર્થને મંદિરમાં, ઝાડ નીચે અને બ્રાહ્મણના ઘરના આંગણામાં પણ જિનપ્રતિમાઓ છે. આ વાંચી હૃદય દ્રવે છે. જુએ તેમના શબ્દો પરતષિ અલકાપુરી જીસીએ દીસ જહાં બહુ ચિત્રતઉ છે ૧૨ એણે નયરિ દેય નવરૂએ જનમ્યા પાસ સુપાસ તક તિથુિં કામઈ દેઈ જીણહરૂએ પુવિ કરઈ પ્રકાસ ત૬ ૧૩ છે પ્રથમ ચતુર્મુખ ચર્ચઈ એ પગલા કરીને પ્રણામ ત સુરનર જસ સેવા કરઈએ ભવિજણ મન વિશ્રામ લઉ કે ૧૪ મૂરતિ મેહનવેલડીએ બઈઠા પાસ જિjદ તe કેસર ચંદન કુસમસ્યએ પૂજઈ પરમાણું તઉ ૫ ૧૫ જઈ સુપાસનઈ દેહઈ એ પૂજ પ્રભુ જયકાર તહ નયરમાં હિતવ નિરજીએ પ્રતિમાસષ ન પારત છે ૧૬ કે દીસઈ રૂદ્ર ભવનમાં એ કઈ થાપી તરૂ હિ તરૂ કેઈ દી સઈ વિપ્ર આંગશુઈએ કેઈ માંડી મઠમાહિ તઉ” ( ૧૭ મા ત્રણ વરસ પહેલાં કાશીમાં આ સ્થિતિ હતી. વર્તમાન બનારસને પરિચય બનારસમાં અત્યારે નવ જિનમદિર છે. ૧. કેરીબજારમાં શ્રી ચવિજયજી જૈન પાઠશાળાના મકાનમાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર-સુંદર સફેદ ત્રણ વિશાળ મૂર્તિઓ છે. ૨. ચિન્તામણું પાર્શ્વનાથજીનું-રામઘાટતું મંદિર. આ મદિર મોટું છે. આ મંદિરમાં ચાર જુદા જુદા ભાગમાં ચારે દેરીઓમાં પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક છે. બીજી પણ ઘણી મતિ છે. ભંડારમાં બીજી પણ પ્રતિમાઓ છે. જેમાં પાનાની લીલી, પરવાળાની લાલ તથા કટીની શ્યામ પ્રતિમાઓ છે. થરામાં પણ ત્રણે લાઈનમાં મૂર્તિઓ છે. વચમાં શ્રીલ્પાર્શ્વનાથજીની મોટી મૂતિ છે. ૩. આદિ ભગવાનનું. ૪, ગેડી પાર્શ્વનાથજીનું. ૫. કેશરીયાજી પાર્શ્વનાથજીનું. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયના પ્રાચીન કહેવાય છે. ૬. શામળીયા પાર્શ્વનાથજીનું, ભેંયરામાં પાર્શ્વનાથજીની શ્યામ પ્રતિમા છે. માળ ઉપર પણ મુખની ચાર શ્યામ પ્રતિમાઓ છે. ૭. આદિનાથજીનું. ૮. શાંતિનાથજીનું. ૯. આદિનાથજીનું. ઝવેરીના ઘરમંદિરમાં સુંદર સફેદ હીરાની શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. પ્રતિમાજીમાં અંદર આભૂષણો-લંગટ વગેરેની રચના બહું જ બારીકાઈથી સુંદર રીતે આલેખેલ છે. ખાસ દર્શનીય છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ દિ જૈન તીર્થોને ] : ૪૪૧ : બનારસ અહીં બીજા જોવા લાયક સ્થાનમાં (૧) ગૌતમબુધ્ધનું મંદિર, (ર) મ્યુઝીયમ કે જેમાં ઔરંગજેબે બૌદ્ધધર્મની તથા વૈષ્ણવ ધર્મની મૂર્તિઓ ખંડિત કરેલી તેને સંગ્રહ છે. તથા ખાસ કરીને શ્રી કૃષ્ણએ ગોવર્ધને પહાડ તે હવે તે ઈમેજ, તથા શિવજીની મોટી ઈમેજ, ગૌતમબુધ્ધની મેટી લાલ- ઈમેજ (આકૃતિ) ખંડિત સ્થિતિમાં છે. (૩) મોતીચદ રાજાને બાગ, (૪) જ્ઞાન વાવ, (૫) કાશીવિશ્વનાથનું મંદિર, (૬) કાશીનગરી ગગાના કિનારે વસેલી હોવાથી ત્યાં રહેલાં વિવિધ ઘાટે (૭) સામે કાંઠે રહેલ રામનગરના રાજાને મહેલ (૮) મૃતદેહને બાળવાને હરિચંદ્ર ઘાટ, કુંડવાળે મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ (૯) આ સિવાય ગંગાને કિનારે રાજા મહારાજાએ બંધાવેલા રાજમહેલે, આશ્રમે, ભજન મંડલીઓ વગેરે. કાશીવિશ્વનાથનું મંદિર, તેને પુરાતત્વ વિભાગ સંગ્રહસ્થાન, હિન્દુ વિશ્વ વિદ્યાલય, નાગરી પ્રચારણ સભા, જયપુરના રાજા માનસિંહે બંધાવેલ માનભૂવન વેધશાળા (આ રાજાએ જયપુર, બનાસ અને દિલ્હી ત્રણે ઠેકાણે વેધશાળા બનાવી છે જે ખાસ જોવા લાયક છે. હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં જૈન વિદ્યાથીઓ ભણે છે. હમણાં ત્યાં જૈન ચેર સ્થપાઈ છે. અંગ્રેજી કેઠીમાં શ્રી યશેવિજયજી ન સ કૃત પાઠશાળા - પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મ. ના અથાગ ને અવિરત પરિશ્રમથી સ્થાપાઈ હતી. જેનેતને જવાબ આપનાર વિદ્વાન જેનો ઉત્પન્ન થાય તે માટે આ સંસ્થા સ્થપાઈ હતી. અત્યારે આ પાઠશાળા બંધ છે. પછી દિગંબરે તરફથી શરૂ થયેલ સ્યાદ્વાદ વિઘાલય ચાલે છે જેમાંથી ચુસ્ત દિગંબર જૈન વિદ્વાને પાકે છે. ભારતની વિદ્યાપુરી કાશીમાં વેતાંબર જૈન વિદ્યાપીઠની અનિવાર્ય જરૂર છે. વિવિધ સંસ્કૃત પાઠશાળાઓ, અનાથાશ્રમ, સદાવ્રત, અનસનો, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કાવ્યના આચાર્યાદ્રિ પરીક્ષાના રથાને, વગેરે વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. ત્ર ભારતના હિન્દુઓનું મુખ્ય યાત્રાધામ કાશી. અહીંનું કાશી વિશ્વનાથનું મંદિર જેને ભલભલાને આશ્ચર્ય થયા સિવાય નહિં રહે, આના કરતાં નાના ગામનું જેન મંદિર વધુ સ્વચ્છ, સુઘડ અને સુંદર લાગે તેમ છે. કાશી વિશ્વનાથનું આ મંદિર તો બંધાયેલું છે. જાનું મદિર હતું તેની મરજીદ બની છે. મુસલમાન બાદશાહ આ શિવાલય તેડવા આવ્યા અને મહાદેવજી મંદિરમાંથી અદશ્ય થાય છે. કૂવામાં પડી જાય છે. એ કો. અત્યારે વિદ્યમાન છે. નજીકમાં કાશી કાવતને કૂવો છે. અંધાર કોટડી અને મંદિરની મચ્છદ બની તે ત્યાં હિન્દુ યાત્રીઓ રોજ જુએ છે અને ભૂતકાલીન ગૌરવ યાદ કરી ખી થાય છે. ૫૬ Page #506 -------------------------------------------------------------------------- ________________ - બિહારી • [જેન તને સિંહપુરી બનારસ(કાશી)થી ચાર માઈલ દૂર થી સિંહપુરી તીર્થ છે, ત્યાં શ્રી શિયાંસનાથ પ્રભુનાં અવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક થયાં છે. સિંહપુરીના સ્થાને અત્યારે હીગપુર–ઠ્ઠીરાવનપુર નામે ગામ છે. સામાન્ય રીતે તે ગામ ઠીક છે. સિંહપુરીનું વેતાંબર જૈન મદિર ગામથી એક માઈલ દૂર જંગલમાં છે, ત્યાં આંબાવાડીયું છે. સ્થાન એકાંતમાં ધ્યાન કરવા લાયક છે. ત્યાં એક સુંદર ધર્મશાલા છે અને તેની બાજુમાં જ સુંદર મંદિરનું વિશાલ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં એક સુંદર જિનમદિર છે જેમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેની સામે જ સમવસરણના આકારનું એક મંદિર છે, જે શ્રેયાંસનાથ પ્રભુના કેવળજ્ઞાન કથાળનું સૂચન કરે છે. તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે અગ્નિ ખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની મૂર્તિ સ્થાપી છે. નૈઋત્ય ખૂણામાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં માતા-લાં છે અને ચદ સુપન જુએ છે તે આરસમાં કરેલાં છે. વાયવ્ય ખૂણામાં જમ કથાણુકની સ્થાપના છે અને ઇશાન ખૂણામાં પ્રભુના દીક્ષા કથાકની સ્થાપના છે. તેમાં સુંદર અશોક વૃક્ષ આરસનું બનાવેલું છે અને તેની નીચે પ્રભુ દીક્ષા લે છે એ દેખાય છે. નીચેની છત્રીમાં પ્રભુના વ્યવન કલ્યાણકની થાપના છે અને બીજી એક છત્રીમાં મેરુપર્વતને આકાર, ઇન્દ્રાદિકનું આવાગમન અને પ્રભુને ન્હaણ આદિનુ દશ્ય આરસમાં આવેલ છે. તેમજ એક છત્રીમાં આ શ્રેયાંસનાથ પ્રભુની સુંદર પાદુકાઓ બિરાજમાન છે. એક બાજુ આ તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશવાજી મહારાજની ભવ્ય મૂતિ બિરાજમાન છે. કહેવાય છે કે-બનારસમાં બ્રાહ્મના પરિબળને લીવે જૈન મંદરાની વ્યવસ્થા બરાબર ન હતી. તે વખતે યુતિવર્ય શ્રી કુશવાજી મહારાજે જગ્યા મેળવી જૈનના મંદિર બાદ બધુ સમરશું, ઝૂનું જે મદિર હતું તેને પણ ઉદ્ધાર કરાવ્યું. પછી ધીમે ધીમે મદિરા વધતાં ગયાં. તેમણે અને ત્યાંના * શ્રી કેયાંસનાથજી–તેનું જન્મસ્થાન સિંહપુરી. પિતાનું નામ વિષ્ણુ ૨.. માતાનું નામ વિષ્ણુ રા. ઈ દેશમરચા પર પરાગત દેવતા અધિશિત અજજાની પૂજા થતી હતી, તેના ઉપર ન કોઈ બેઝતું કે સૂતું તે સજા ઉપર જે બેસે કેસને ઉપદ્રવ ઘ. પ્રભુ માતાના ગર્ભમાં ખાવ્યા પછી માતાના મનમા ખાવ્યું કે–દેવગુરુની પ્રતિમાની તે પૂજા થાય પરન્તુ સજાની પૂજા કથળે સાંભળી નથી. એમ વિચારી ત્યાં ચેકી કરનાર પુત્રી મનાઈ છને પ્રભુ માને ત્યાં જઈ સૂતાં અને દેવતાએ ઉપદ્રવ ન કર્યો. ત્યાર પછી એ ચાને રાજ પ્રમુખે ઉપમ કર્યો. આ ગર્ભને મહિમા જા પુત્રનું નામ કુમાર રાખ્યું. એશી થતપ્રમાણ શરીર, ચેરાશી લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વધ્યું અને લાંછન ગેંડાનું હતું. Page #507 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૪૩ : ચંદ્રપુરી સાથે મળીને લુપુર, ભદની અને સિંહપુરી આદિમાં જીર્ણોદ્ધાર કરાવી મંદિર ટકાવી રાખ્યાં. શ્રી સંઘે ભક્તિ નિમિત્તે શ્રી કુશલાજી મહારાજની મૂતિ અહીં સ્થાપન કરે છે. ' ૫. વિજયસાગરજી સિંહપુરીને પરિરાય નીચે પ્રમાણે આપે છે. ગંગાતટ હેઠિ સીહપુરિ ત્રિણિ કેસ જનમ શ્રેયસને એ, નવા છ દેઇ ચૈત્ય પ્રતિમા પાદુકા સેવઈ સિહ સમીપથીએ, ( ૪, ગાથા. ૮) વાણારસી નયરી થકીએ સિંહપુરી વિકાસ તી. છે ૧૮ જનમભૂમી શ્રેયાંસની એ દેવી અને પમ ઠામ તલ જિનમૂરતિ જિનપાદુકાએ પૂછ કરૂં પ્રણામ તઉ કે ૧૯ . (જયવિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ ર૪.) અહીથી બા-૦૫ માઈલ દૂર બુદ્ધદેવને એક મેટે રતૂપ છે. જે નેવું પુટ ઊ એ અને ત્રણ પુત્રના ઘેરાવાવાળે છે. અહીંની જમીનનું ખોદકામ થતાં પ્રાચીન બૌદ્ધ મૂર્તિઓ અને બીજી કેટલીક વસ્તુઓ નીકળી છે. તેમાં એક પત્થરને ચતર્ગખ સિંહ પણ થાંભલા ઉપર કેરેલે છે, જે જોવા લાયક છે. હમણાં બૌદ્ધોએ પોતાના ધર્મના પ્રચાર માટે મોટુ મંદિર, વિશાળ લાયબ્રેરી, એક વિદ્યાલય અને પુસ્તક પ્રકાશન આદિ સંસ્થાઓ સ્થાપના કરી છે. મદિરમાં બુદ્ધ દેવના જિદગીના ચિત્રો અને ઉપદેશસૂત્રો આલેખેલાં છે. ચંદ્રપુરી સિંહપુરીથી ચાર કેશ ઘર અને કાશીથી ૭ કેશ દૂરચ દ્રપુરી તીર્થ છે. ગામનું નામ પણ ચંદ્રપુરી જ છે. અહીં શ્રી ચંદ્રપ્રભુના અવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન એમ ચાર કલ્યાણક થયેલા છે. ગામમાં મોટી સુંદર શ્રી શ્વેતાંબર જૈન ધર્મશાળા, છે. ગામ બહાર અનેક ખ ડેરા અને ટીબા ઊભા છે. ધર્મશાળાથી એક કુલ ગ જેટલે હર ગંગાને કાઠે જ સુદર ઘાટ ઉપર ટીલા ઉપર મનહર શ્રી જિનમદિર છે. મંદિર મનહર, શાન્ત અને એકાન્ત સ્થાનમાં છે. તે ટીલાને રાજાને કિલો પશુ કહે છે. મદરની નજીકમાં દાદાજીની ચરણપાદુકા છે. આ ટીલાવાળું સ્થાને અનેક પ્રાચીન વસ્તુઓથી ભરેલું છે. દાણકામ થવાથી જૈન ધર્મની અનેક પ્રાચીન વસ્તુઓ નિકળવાને સંભવ છે. અહીંથી પટણા ૧૪૬ માઈલ છે. બનારસથી ૧૬૦ માઈલ દૂર પટણા તીર્થ છે શ્રી ચ દ્રપ્રભુ સ્વામી ચક્રપુરી નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહસેન રાજ અને લમણું રાણી માતા હતા. ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાને ચક્રમાનું પાન કરવાને ડોહલ ઉપજે, જે પ્રધાને બુદ્ધિવડે કરીને પૂર્ણ કરાવ્યું. એ ગર્ભને પ્રભાવ જાણી ચંદ્રપ્રભ નામ દીધું. તેમનું એક્સો પચાસ ધનુષ્ય પ્રમાણુ શરીર અને દશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. શ્વેત વર્ણ અને લાંછન ચંદ્રનું હતું. Page #508 -------------------------------------------------------------------------- ________________ પટણ : ૪૪૪ : [ જૈન તીર્થને ચંદ્રાવતી તીર્થને પરિચય ૫. શ્રી વિજયસાગરજી મહારાજ પિતાની સમ્મતશિખર તીર્થમાળામાં નીચે પ્રમાણે આપે છે ચંપુરિ ચાર કેશ ચંદ્રપ્રભ જનમ ચંદનંઈ ચરચિ૯ ચત્તરૂ એ, પૂજું પગલો પુલિંત ચંદ્ર માધવ હવડી પ્રથમ ગુણઠાણુઆ એ ” શ્રીજયવિજયજી પિતાની સમેતશિખર તીર્થમાલામાં જ જણાવે છે કેચદ્રપ્રભ જિન અવતર્યાએ ચંદ્રપુરી સુવિસાલ તક શ્રી ચંદ્રપ્રભ પાદુકાએ નિત નમીઈ ત્રિણ કાલ તક (ર૦) પટણું મગધસમ્રાટ શ્રેણિકના પૌત્ર ઉદાયીએ આ નગર વસાવ્યું છે. ગંગાને કિનારે અર્ણિકાપુત્રના હાડકાં (પરી) પર પાટલી વૃક્ષ ઊગેલું હતું તે સ્થાને નગર વસાવ્યુ છે. પાટલી વૃક્ષ ઉપર નગર સ્થપાયું હોવાથી નગરનું નામ પાટલીપુત્ર પડયું. તેમજ ત્યાં ફૂલે ઘણું થતાં હોવાથી તેનું નામ કુસુમપુર પડયું. રાજાએ દરેક સામગ્રી સહિત તેમજ જિનમદિરોથી વિભૂષિત ચાર ખૂણાવાળું નગર વસાવ્યું હતું. ઉદાયીરાજાએ અહીં શ્રી નેમિનાથ પ્રભુજીના સુંદર મંદિરની સ્થાપના કરી હતી. તેમજ હતિશાળા, અશ્વશાળા, રથ શાળા, પ્રાસાદ, મહેલ, કિટલે, દાનશાળા, પૌષધશાળા વગેરે બનાવ્યું. રાજા પરમ આતપાસક જૈન હતા. એક વાર રાજા પૌષધ લઈને સુતા હતા ત્યારે તેના દુશમને તેમને મારી નાંખ્યા. શુભ ભાવનાએ મરી રાજા વાગે ગયા. શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી સાઠ વર્ષ અને મહારાજા ઉદાયી પછી હજામ અને વેશ્યાને પુત્ર નંદ ગાદીએ બેઠે. આ વંશમાં બીજા આઠ રાજાઓ થયા અને નંદ વંશ ચાલે. નવમાં નંદના વખતમાં પરમ ઠાવકના કલ્પકના વશમાં થયેલા શકતાલમંત્રી હતા. તેને રશૂલભદ્રજી અને સિરીયક બે પુત્રો, યક્ષા, ચક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણ(સેણી,વેણ, રણ આ નામની સાત કન્યાઓ હતી. તેઓ અનુક્રમે એક એક વાર સાંભળે તે સર્વે તેમને યાદ રહી જતું. આ નગરમાં કેશા અને તેની બહેન ઉપાશા નામની વેશ્યાઓ હતી, , આ નગરમાં ચાણકય મંત્રી રહેતો. તેણે નંદરાજાના વંશને મૂળથી ઉખેડી મૌય વશની રથાપના કરી, ચંદ્રગુપ્તને ગાદી પર બેસાડો. તેની પછી તેના વંશના બિંદુ સાર, અશક અને કુણાલ નામના રાજાઓ થયા, પછી કુણાલપુત્ર સંપ્રતિ રાજા થયા તે ત્રણ ખંડ ભરતક્ષેત્રના સ્વામી હતા. પરમ શ્રાવક થયા. અનાર્ય દેશોમાં પણ સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની પ્રભાવના કરી હતી. સુપ્રસિદધ વાચક ઉમાસ્વાતિજી મહારાજે સભાષ્ય તવર્યાધિગમસૂત્ર અહીં જ બનાવ્યું. “ Page #509 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૪૫ : પટણા [, અહીં ચોરાશી વાદશાળાઓ હતી અને ગંગા નદી પણ અહીં જ વહે છે. કકી રાજા, પ્રાતિપદાચાર્ય પ્રમુખ શ્રી સંઘ પાણીમાં ડુબતા બચી જશે. તે જ નગરમાં પુનઃ બીજો કટકી થશે. તેના વંશમાં ધમધત, જીતશત્રુ અને મવશેષ આદિ રાજાઓ થશે, આ નગરીમાં નજરાજાએ નાણું કરાડ દ્રવ્ય દાટયું હતું. તેના ઉપર પાંચ તૂપ હતા. આ દ્રવ્ય મેળવવાની લાલસાથી લક્ષણાવતીના સૂરત્રાણે અનેક ઉપાય કર્યો પણ કાંઈ મળ્યું નહિં. અહી શ્રી ભદ્રબાહવામી, આર્ય સુહસ્તિસૂરિ, અને વાસ્વામી વગેરે મટા યુગપ્રધાન આચાર્યો વિચયા છે. પ્રાતિપદાચાર્ય પ્રમુખ આચાર્યો વિચરશે. આ જ નગરમાં ધન શેઠની પુત્રી રૂકમણિ કોડે સેનાપહેરે સાથે શ્રી વજ. સ્વામીને પરણવા ચાહતી હતી. વાસ્વામીએ તેને ત્યાગ કરી, તેને ઉપદેશ આપી દીક્ષા આપી હતી. મહાત્મા સુદર્શન શેઠ દીક્ષા લઈ અહીં પધાર્યા ત્યારે મારીને વ્યંતરી થયેલી અભયા રાણીએ બહુ ઉપસર્ગો કર્યા હતાં છતાં સુદર્શન શેઠ અચલ રહ્યા હતા. અહીં બાર વર્ષનો દુકાળ પડવાથી સુરિસ્થનાચાર્યે પોતાને સાધુસમૂહ શાન્તર મોકલે. માત્ર બે નાના શિષ્યોને રાખ્યા હતા. તેમને ભિક્ષા સુલભતાથી ન મળતી તેથી અંજનબળે રાજા ચંદ્રગુપ્તની થાળીમાંથી ભેજન લઈ જતા પછી ચાણકયે યુક્તિથી તેમને ઓળખ્યા. ગુરૂએ ચાબુકને ઠપકો આપ્યો કે તારા જે જન મત્રી હોવા છતાં સાધુને આહાર ન મલે ? એટલે ચાણકયે બધી વ્યવસ્થા કરી. આ નગરીમાં મહાપ્રભાવિક શ્રી વાસવામીએ પિતાના રૂપ–પરાવર્તનને ચમત્કાર બતાવ્યો હતો, આ નગરમાં માતૃ દેવતા નામની દેવીનું ચમકારી સ્થાન હતું. તેના પ્રભાવથી નગર છતાતું ન હતું. ચાણકયે યુક્તિથી નગરજનો દ્વારા જ તે સ્થાન ઉખેડી નખાવ્યું અને પછી ચગુણ તથા પર્વત રાજાએ તે નગર જીતી લીધું. આ નગરમાં ચૌદ વિલા, સ્મૃતિ, અઢાર પુરાણ અને પુરુષની બહોતેર કલામાં નિપુણ ભરત, વાત્સાયન અને ચાણકયરૂપ ત્રણ રને થયાં છે. તેમજ અનેક વિદ્યાઓના પારગામી વિધાને પણ અહીં થયા છે. પ્રાત રમણીય શ્રી આર્ય રક્ષિતસૂરિ ચૌદ વિદ્યા ભણીને અહીંથી દશપુર પધાર્યા હતા. અહીં અનેક ધના ધનકુબેરે, ધનભંડારીઓ થયા છે. પટણા નગરી સેંકડો વર્ષ સુધી ભારતની રાજધાની અને જૈનપુરી રહી હતી. મહારાજ ઉદયીના સમયથી લઈને ઠેઠ સમ્રા સંપ્રતિ સુધી પટણા મુખ્ય રાજધાન Page #510 -------------------------------------------------------------------------- ________________ પટ : ૪૪૬ ઃ [ જૈન તીન નું સ્થાન રહ્યું છે. અને સમ્રાટ અશોકના સમયને બાદ કરતાં બાકીના સમયમાં તેણે જેના પુરીનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. * આજે એ નગરીમાં મહાન પરિવર્તન થઈ રહ્યું છે. પટો પાઘડપને થી ૨૫ માઈલ લાંબું છે તેની અને બાજુ નદી આવેલી છે. પટણાથી પશ્ચિમમાં એક કાશ દૂર કસેન દ્રા નદી છે તેમજ નજીકમાં જ સરયુ નદી વહે છે. તે બન્ને નદીઓ અહીં ગંગા નદીને મળે છે. પટણામાં સાત પાંચ શ્વેતાંબર શ્રાવકની વસ્તી છે. ચોક બજારમાં એક સુંદર ભવ્ય વેતાંબર જૈન મંદિર છે. (જો કે તેને બે મંદિર કહે છે પણ મને મંદિર સાથે હોવાથી અહીં એક જ લખેલ છે). તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂતિ છે. નજીકના મંદિરમાં પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભૂલનાયક છે. અહીં અમે એક સુંદર વસધારી પઘરમાંથી કેતલ વસ્ત્રનાં આકારથી અને અલંકારથી વિભૂષિત જિનયુતિ જોઈ. જેઓ આભૂષ અને વસ્ત્રાદિને વિરોધ કરે છે, તે મહાશયે એક વાર આ યુતિ જુએ અને પછી જ પિતે અભિપ્રાય વ્યક્ત કરે તે ઉચિત છે. . મંદિરની નજીકમાં જ એક સુંદર શ્વેતાંબર જૈન ધર્મશાલા છે. આ સિવાય ગામમાં એક બીજી પણ ધર્મશાળા છે. પટણાથી પશ્ચિમમાં આપણા મદિરથી બે માઈલ દૂર અને ગુલાબજાર સ્ટેશનની સામે જ તુલસીડીમાં મહાત્મ સ્થલિભદ્ર ની ચરણપાદુકાની દેરી છે. નજીકમાં સુદર્શન શેઠનું ભૂલીના સિંહાસનનું રધાન છે. શ્રી રઘુલભદજીની પાદુકાનું સ્થાન નીચાણમાં છે. ત્યાં એક મીઠા પાને ક્ર, આંબાવાડીયું અને સામે જ સુદર તળાવ છે જેમાં સુરકમ થાય છે. સુદીન શેઠની દેરી ઉપર જવાની સીડી તન જી થઈ ગઈ છે. રર પશુ સાર નથી. ઉદ્ધારની ઘણી જ જરૂર છે. ગામથી ૧ માઈલ દૂર દદાજીને બગીચે, મદિર અને ધર્મશાળા છે. આ સેનકા નદી એ જ છે કે જેમ જેમ સૂત્રમાં સુવર્ણવાલુકા ના ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુનું અધું વસ્ત્ર અહીં જ પડી ગયું હતું. પ્રાચીન તીર્થમળામાં કવિની સૌભાગ્યવિજયજી આ પ્રમાશે લખે છે જ અનુક્રમે તે સેવન નદિ ઘાટકે વાટ વહે પતજી; છતાં વન હે વો રહી.વસ્ત્ર કે સ્વર્ણવાલકા તે ભણુ . ૧૫ વડ વિસ્તાર હે નદીનો પાટ કે ત્રિણ કલકી તદજી; એક વાટે હે ગયા દિશિ જાય અટવિ દુખદાયક સદાઇ. ૧૬ (પ્રાચીન તીર્થમાળા પૃ. ૭૯). આ સેનસદા નદી ના જ પણ બહુ જ લાંબી ચોડી છે. સામે કાંઠે જતાં રેતીના ૮ના ઢમ ખૂદવા પડતા. સાધુ સાધ્વીઓને આ નદી ઉતરતાં ભારે મુશ્કેલી પડતી હતી હમણાં માટે પુલ થઈ ગયું છે એટલે એટલી બધી મુશ્કેલી પડતી નથી. Page #511 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૪૭ : પટણા ત્રણ વર્ષ પહેલાં અહીં મંગલકુલતીલક સમ્રાટ્ર અકબર પ્રતિબંધક જગદ્દગુરુ શ્રી હીરવિજ્યજીસૂરીશ્વરજીને મને હર સ્તૂપ હતું પણ અત્યારે તે સ્થાનનું પરિવર્તન થયું છે યા તે ઉપલબ્ધ નથી. પટણાની ઉત્પત્તિથી માંડીને સત્તરમી શતાબ્દિ સુધીનું પાટનગરનું વર્ણન શ્રી સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં નીચે પ્રમાણે આપે છે. સંક્ષેપમાં પણ રસભરી બધી વિગતે આ પ્રમાણે છે કે કેશ એંસી કાશીથકી, પટણે લેક પ્રસિધ; પાડલિપુર વર મૂલગે, નામ ઉદાઈ કી. હાલ મી. ઉતપતિ પાટણ નગરની, સુણજો શાસ્ત્ર મઝાર હે સુંદર શ્રેણિકપુત્ર કેણિકતણે, રાજ્ય ચપામાં સાર હે સુંદર, સુ. ૧ સુણજે સુગુરૂ વાણુ સદા આણું ભાવ ઉદાર હે સુદર , ગુરુ વિના જ્ઞાન ન પામીએ, ઈ છે ગુરૂ જ્ઞાન દાતાર છે. સું. સ. ૨ નામ ઉદાઈ રૂઅડે, કેણિકને અંગજાત હે સું. તાત મરણથી મન વિષઈ, રાજ્ય તિહાં ન સુહાત છે. મું. સુ. ૩ મત્રોસર રાય વિનવ્ય, કરો નવ નગરી મંડાણ હે સું. ગંગાતટ જોતાં થકા, આયા સેવક રાય આણ હે સું. સુ. ૪૫ અરણકા પુત્રની ખોપરી, વહતી ગંગા વાર હો સં. તમેં પાડલી નીપની, તે દેખી નિરધાર છે. ચું. સુ. ૫ મનકીઓમાં મંત્રીસરૂ, ઈ તટ કીજે વાસ હે સું. પાડલી પુલી પરગડી, ઉદય હાસ્ય કલાસ હો. સં. સુ. નગર વસાવ્યું રૂઅડો, રાજા પ્રસન્ન કાજ હે સુંદર પાડલીપુર નામ થાપીએ, પટણે પ્રસિદ્ધ છે આજ હે, શું. . ૭" પ્રથમ રાજાએ નગરમાં, હુઓ ઉદાયી ઉદાર હો સુંદર હેમાચાર્ય ઉપદેશથી, પરિશિષ્ટ પર્વ મેઝાર છે. સુ. સ. ૮ 'તદંતર નવ નંદ આ, ઈણ નગરીમાં રાય હો સુંદર લેભાભ, લાગા થકા, ધન કીધા ઈક ઠાથ હે. ૪. સ. ૯ ચ કશુપતિ પણ ઈહા થા, મત્રી ચાણક્ય જાસ હે સદર શ્રાવક શુદ્ધ સમક્તિ ધરેં, ચિત્ત જિન ધર્મ પ્રકાશ હે સુ. સ ૧૦ દઈ દેહરા થા નગરમા, એક વેગમપુર સાર હે સુંદર શુભ હતે ગુરૂ હીર, છે પગલા સુખકાર હે સું. સ. ૧૧ પાંચ પહાડી પરગડી જીહાં, છે ઇટની ખાણ છે સુંદર તેને ગુરૂમુખ સાંભળી, નંદ પહાડી જાણ છે. મું. સુ ૧૨ Page #512 -------------------------------------------------------------------------- ________________ પણ : ૪૮ : [ જેન તીર્થોને શેઠ સુદર્શન તીઠાં થયાં, કેવલજ્ઞાન ઉદાર કે સુંદર ઉપસર્ગ અભયાઈ કિયે, સદ્ધિઓ ધીમા ભંડાર હે રું. ચું. ૧૩ તિણ થાનક શુભ છે, નામઈ મન વચ કાય હે સુંદર પૂજે પગલા પ્રીતશું, કેવલજ્ઞાની જય હે. મું. સુ. ૧૪ શુલભદ્ર પણ ઈશુપુરી, અવતરિયા બ્રહ્મચાર હો સુંદર કે પ્રતિબધી ભલી, કીધી શ્રાવિકા સાર હે ચું. સુ. ૧૫ ઈમ અનેક ઈહાં હુઆ, પુછવી પુરૂષ વિખ્યાત હે સુંદર હિવે કહથ્થુ સમેતશિખરની, જાવાની વાત છે. ચું. સુ. ૧૬ શ્રાવક પટજી નગરમાં, ધરમી ને ધનવંત હે સુંદર સામગ્રી દિઈ પંથની, સાધુસેવા કરે સંત છે. સુ. સુ. ૧૭ (પં. સોભાગ્યવિજયજી વિરચિત તીર્થમાલા પૃ. ૮૦) આવી જ રીતે થી વિજયસાગરજી પશુ પટણામાં શ્રી હીરવિજયસૂરીશ્વરજીના સ્થંભને ઉલ્લેખ કરે છે. “પહુતા પુરવર પાડલી ભેટયા શ્રી ગુરૂ હીરજી, શુભ નમું સ્થિર થાપનાનંદ પહાડીની તીજી” આ સિવાય વિવિધ તીર્થકલ્પકારે પણ પટણાનું વિસ્તારથી વર્ણન શ્રી પાટલીપુત્રકપમાં આપ્યું છે. મુમુક્ષુઓએ તેમાંથી જોઇ લેવું. લંબાણના ભયથી નીચે ટૂંકાણમાં જ આપું છું. પટણાનું બીજું નામ કુસુમપુર પણ છે. પાટલીપુત્ર કલ્પમાં શ્રી જિનપ્રભસૂર આ પ્રમાણે લખે છે" असमकुसुमबहुलतया च कुसुमपुरमित्यपि रूढम् ॥ (વિવિધ તીર્થકલ્પ ૫ ૬૮) પ્રાચીન સમયમાં શાસ્ત્રી , વાદવિવાદ કર એ મુખ્ય કળા ગણાતી. કહે છે કે–પટમાં આવી ૮૪ વાદશાળાઓ હતી. પટણામાં અનેક શાસ્ત્રના જાણકાર વિદ્વાને, મંત્રવાદીઓ, કળા કરશે, માટે વ્યાપારીઓ વસતા. તેમજ તલવારની ધાર પર, સરસવની ઉપર સે રાખી તેના ઉપર નાચ કરવાની કુશલતા મેળવનારાઓ પણ વસતા હતા. ઈજાળીયા, જાદુ વિદ્યાના જાણુકારે પણુ ઘણા રહેતા હતા. મેગેનીઝે લખ્યું છે કે અમે તે પટણાને વિસ્તાર ૨૪ માઈલના ઘેરાવામાં નજરે નિહાળે હો ” ઈંનસે ગે પણ ૧૧ માઈલના વિસ્તારવાળું પણ જોયું હતું. | સુપ્રસિદ્ધ મંત્રવાદી આર્ય ખટાચા પાટીપુત્રના રાજા દાહડે કે જે મહામિથ્યાત્વી હતા, જેણે જેને શ્રમને સુરાપાન કરવાને હુકમ કર્યો હતો અને નહિં તે વ્હાલાને નમસ્કાર કરવાનો હુકમ કર્યો હતો. તે ઉપદવ ટાળવા પિતાના Page #513 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ' : ૪૪૯ : બિહાર શિષ્ય મહેન્દ્રસૂરિજીને એકલી ચમત્કાર બતાવી બ્રાહ્મણે નમાવી દીક્ષા લે તે છોડવાનું કહ્યું, આખરે બ્રાહ્મણે એ દીક્ષા લેવાનું સ્વીકાર્યું અને પછી છેડયા. પછી તેમને આર્ય ખટાચાયે દીક્ષા આપી હતી. આ આચાર્ય વિક્રમની બીજી શતાબ્દિમાં થયા છે. - આ જ સમય લગભગમાં સુપ્રસિદ્ધ પદ્ધલિપ્તસૂરિજી થયા છે. તેમણે પણ પટણના રાજા મુકુંડરાજને પ્રતિબધી જન બનાવ્યું હતું (જુઓ, પ્રભાવક ચરિત્ર પાદલિપ્તસૂરિ પ્રબંધ.) પટણાથી બખત્યારપુરથી એક નાને ફાટે-નાની રેલવે નીકળે છે અને તે બિહાર થઈ રાજગૃહી જાય છે. પટણાથી બખત્યારપુરથી એક બીજી લાઈન બાય સ્ટેશને જાય છે. ત્યાંથી ઉતરી પાંડરાક-મેર જવાય છે કપસવમાં આવતું મેરાકસન્નિવેશ આ હેય, એમ કેટલાક માને છે. અહીંથી મુકામા જંકશન થઈ સીતામઢી જાય છે અને ત્યાંથી વિદેહની રાજધાની મિથિલા જવાય છે. પટણામાં કે. પી. જાયસવાલ બેરીસટર બહુ જ સારા વિદ્વાન અને પ્રખર પુરાતત્વવિદ રહે છે, તેઓ જેન સાહિત્યના પણ સારા અભ્યાસી છે પટણાથી બજ્યારપુર થઈ બિહાર થઈ, પાવાપુરી જવાય છે. આ પ્રદેશ મધ ટશ કહેવાય છે. ત્યાંના અજેનેમાં એક વહેમ છે કે મગધ દેશમાં મરે તે નરકે જાય. ” આ વહેમથી પ્રેરાઈ મરી ગયેલા માણસને મગધમાં ન બાળનાં ગાકીઠ લઈ જઈ બાળે છે. ઠેઠ ૪૦-૪૫ માઈલ દૂરના માણસો પણ આ વહેમને લીધે ગંગા કાંઠે શોધે છે અને શબને ત્યાં ઉંચકી લાવીને બાળે છે. પટણામાં શ્વેતાંબર જન મદિરા અને ધર્મસ્થાનની વ્યવસ્થા સુશ્રાવક માંગળચંદજી શિવચ દજી સંભાળે છે. પટણા અત્યારે બિહાર સરકારનું રાજધાનીનું મુખ્ય શહેર છે. જો કે કઈ પણ તીર્થકર ભગવંતના કલ્યાણકે આ સ્થળે થયા નથી તેમજ તીર્થભૂમિ તરીકે છે પણ પ્રસિધ નથી, છતાં પ્રાચીન નગરી અને જનધમની જાહોજલાલીનું એક વખતનું મહાકેદ્ર હોવાથી તેને લગતે થોડો ઉલેખ કરવામાં આવ્યું છે. બિહાર અહીં અત્યારે બે સુંદર જિનમંદિર છે. તેમાય ગામનું દહેરાસર તે બહુ જ સુંદર અને રળીયામણું છે. તેની પાછળ ધર્મશાળા (ઉપાશ્રય) છે. હમણાં દસ બાર શ્રાવકેનાં જ ઘર છે. તેમાં ધનુલાલજી સુચતિ અને તેમના નાના ભાઈ લક્ષમીચદજી સુચંતિનું કુટુમ્બ મુખ્ય છે. બિહાર, પાવાપુરી અને કંડલપુર આદિતીર્થોની વ્યવસ્થા પણ તેઓ જ જાળવે છે. શાસ્ત્ર પ્રસિધ્ધ તુગીયા નગરી બહારની Page #514 -------------------------------------------------------------------------- ________________ કંડલપુર : ૪૫૦ : [ જૈન તીર્થને નજીકમાં જ છે. પં. શ્રી વિજયજી પિતાની સમેતશિખરતીર્થમાળામાં જણાવે છે તેમ બહારનું અસલ નામ તુંગીઆ નગરી છે. જુઓ દસ કેસ નયરી તુગીઆએ સંપ્રતિ નામ વિહાર ત ત્રિણ જિનભવનઈ પૂજઈ એ બિંબ પંચવીશ ઉદાર ત૭, ૨૬ છે - બીહારથી આઠ માઈલ દૂર શ્રી પાવાપુરી તીર્થ છે અને ત્યાં જવા માટે સીધી સડક છે. બહારને મુસલમાને બહાર શરીફ કહે છે. મુસલમાનેનું તે યાત્રાધામ ગણાય છે. કુંડલપુર પાવાપુરીથી વિહાર કરી ટૂંકી પગદડીને રસ્તે પશ્ચિમમાં આવેલ કુંડલપુર જવાય છે. પગદંડીને રસ્તે પાવાપુરીથી કુંડલપુર ૩ ગાઉ થાય છે. કુંડલપુરનું બીજું નામ વડગામ-ગુબર ગામ છે પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ અને વાયુભૂતિ ત્રણે ગાશુધની (તેઓ પરરપર બધુઓ હતા.) આ જન્મભૂમિનું સ્થાન છે. એક વાર બહુ સારી સ્થિતિ હશે તેમ તેના ખડિએ ઉપરથી જણાય છે. હાલમાં તે નાનું ગામ છે. અહીં સતર જિનમદિર હતાં, હાલમાં તે એક વિશાળ જિનમંદિર છે. નજીકમાં બહાર વિશાળ ધર્મશાળા છે. વચમાં શ્રી ગૌતમસ્વામીની પાદુકાની દહેરી છે. કુંડલપુરથી પૂર્વમાં એક માઈલ દૂર નાલંદા પાડે છે જેમાં પ્રભુ શ્રી મહાવીરદેવના ચૌદ ચાતુર્માસ થયાં હતાં. તે સ્થાન તે અત્યારે જંગલ જેવું જ પડયું છે, પરંતુ હાલમાં ખોદકામ ચાલુ થવાથી બૌદ્ધ રથાપત્યના અપૂર્વ નમૂના નિકળ્યા છે. બૌદ્ધોનું નાલંદા વિદ્યાપીઠ આખુયે જમીનમાંથી નિકળ્યુ છે. બૌધર્મની યશપતાકા ફરકાવતું આ વિદ્યાપીઠ જેવા દૂર દૂરથી ઘણા ભારતીય અને વિદેશી વિદ્વાને આવે છે, પાશ્ચાત્ય ઇજનેરે આની બાંધણ અને રચના જોઈ દી થઈ જાય છે. જમીનમાંથી નીકળેલી પુરાણી વસ્તુઓને સંગ્રહ ત્યાંના મ્યુઝીયમમાં રહેલ છે (રાખેલ છે.) મ્યુઝીયમ જેવાને ટાઈમ બહુ જ થેલે અને કહે છે. માત્ર બપોરના એકથી બે એક જ કલાક ખુલ્લું રહે છે. હજી બે જ ટીંબા દાયા છે અને ઘણયે બાકી છે કહે છે કે એમાંથી જનધર્મની ગૌરવસૂચક પ્રાચીન વસ્તુઓ લા દેશ. રાજા શ્રેણિકના સમયમાં અહીં બહુ જ જાહોજલાલી હતી. મગધની રાજધાનીના એક વિભાગની એ જાહોજહાલી અને વૈભવ માત્ર ગ્રન્થમાં જેવા વાંચવા મળે છે. આ વિદ્યાપીઠ નીકળવા પછી જ ગલમાં મંગલ થયું છે. વડગામ (કંડલપુર) અને ખાસ કરીને નાલંદાને ભૂતપૂર્વ વિભવ જૈન કવિઓએ નીચે પ્રમાણે વર્ણવ્યા છે – * नालंदालंकृते यत्र वर्षारात्रा चतुर्दश । अवतस्थे प्रभुवीरस्तत्कथं नास्तु पावनम् ॥ २४ ॥ यस्यानकानि तीर्थानि नालम्दानत्यनप्रियाम् । मन्यानां जनितानन्दा नालन्दा न. पुनातु सा ॥ २५ ॥ (ભારગિરિકલ્પ, વિવિધતીર્થકલ૫, પૃ. ૨૨) : Page #515 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૫૧ : ' લપુર ચાપાઇ ૬૭ નાલંઈ સવિલાક પ્રસિદ્ધ, વીર ચત્ત ચમાસા કીષ; સુગતિ પહેાતા સવે ગણુહાર, સીધા સાધુ અનેક ઉદાર. દસઇ તે “તણુ અહિનાણુ, પુઠ્ઠાઈ પ્રગટી યાત્રષાણિ; પ્રતિમા સત્તર સત્તર પ્રાસન, એક એકસ્યું મર્દ વાદ. પગલાં ગૌતમસ્વામીતણા, પૂછ નઈં કીજઈ ભામણુા; ૬૮ ૬૯ જી. ચિ, વીર જિષ્ણુસર વારાતણી, પૂછ પ્રતિમા ભાવમ ઘણું. ( જયવિજયજીવિરચિત સમ્મેતશિખર તીમાલા પૃ. ૩૦ ) રાજગૃહીથી ઉત્તરે ચિત્ત ચેતારે નાલંદા પાડા નામ; જીવ ચિત્ત ચેતા ૨. વીર જિષ્ણુદ જિહાં રહ્યા ચિ. ચઢ્ઢ ચામાસા તામ વસતા શ્રેણિક વારમાં ઘર સાઢી કાડી ખાર તે હમણાં પ્રસિધ્ધ છે ચિ. વડગામ નામ ઉદાર એક પ્રાસાદ છે જિનતણ્ણા ચિ. એક શુભ ગામમાંહી નાહો અવર પ્રાસાદ છે જૂના જિકે ચિ. પ્રતિમા માંડી પાંચ કાષ પશ્ચિમ દિશે ચિ શુભ કલ્યાણક સાર; ગૌતમ કેવલ તીડાં થયા ચિ. યાત્રાષાણુ વિચાર વડગામ પ્રતિમા વડી ચિ. બૌદ્ધમતની દાય તિલિયાભિરામ કહે તીડાં ચિ, વાસી લેક જે હાય જી. જી. ( સૌભાગ્યવિજયવિરચિત તીમાલા પૃ. ૯૧, ૯૨) વિજયસાગરજી પણ પેાતાની તી માલામાં એ મદિર અને સે। પ્રતિમાજી ડાવાતુ' જણાવે છે. જીએ આ તેમની નોંધ ગણિમા २४ ખાહરી નાલંદા પાડા, સુ। તસ પુણ્ય પાડે; વીર ચક્ર રહ્યા ચામાસ, હાં વડગામ નિવાસ. ધર વસતાં શ્રેણિક વારઈ, સાઢી કુલ કાઢી ખાઈ બિહુ દહેર એક 'સેા પ્રતિમા, નવિ લહુઇ એધની કવિ હું સસેામ સેાળ જિનમંદિર ડાવાનુ જણાવે છે. આ ઉપરથી એમ લાગે છે કે-એક વાર આ સ્થાને હજારો લાખ્ખો શ્રાવકો અને અનેક જિનમદિરે હશે-તેથી વિભૂષિત હશે. કવિ સૌભાગ્યવિજયજીએ જણાવેલ બૌધ્ધની બન્ને પ્રતિમાએ અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. અહીંના ભૂદેવા-બ્રાહ્મણેા તેમાંથી એકને બળીયા કાકા અને બીજી પ્રતિમાને રામચંદ્રજી તરીકે પૂજે છે; જ્યારે કેટલાકા તેને ભૈરવજી અને કેટલાક તેને ક્ષેત્રપાળ તરીકે માને છે. તેને ચમકારી માની અનેક માનતા, બાધા, આખડી રાખે છે. ભૂદેવાના તેા એ અન્નદાતા છે, એમ કહુ તા ચાલે. અત્યારે પણ વડગામમાં બ્રાહ્મણેાની વસ્તી વધારે છે. કવિ સૌભાગ્યવિજયજી પેાતાની તી માલામાં અહીંથી પાંચ કેશ દૂર ગૌતમસ્વામીના દેવલ કલ્યાણકના ૨૩ Page #516 -------------------------------------------------------------------------- ________________ ગુણુયાજી. ૪૫ર : [ જેને તને રથાને તૃપ હેવાનું જણાવે છે, પરંતુ અત્યારે તેમાંનું કશું વિદ્યમાન નથી. શ્રી વિજ્યજીએ પિતાની સમેતશિખર તીર્થમાળામાં ગૌતમ ગણધરના નિવાસસ્થાન તરીકે આ રથાનને ઓળખાવ્યું છે તે તે રાજગૃહીની અપેક્ષાએ છે. વડગામ તે વખતે રાજગૃડીનું તદ્દન નજીકનું જ નાનું ગામ હોય એમ લાગે છે. શ્રાવકો માટે તો બિહારથી રાજગૃહી જતી લાઈનનું નાલંદા સ્ટેશન આવે છે. ત્યાંથી વડગામ (કુંડલપુર) બે માઈલ અને નાલંદા દોઢ માઈલ દૂર છે. કેટલાક ભાવિક શ્રાવકે તે ગાડામાં જાય છે–પગ રીતે જાય છે એટલે પાવાપુરીથી બિહાર થઈ કુંડલપુર થઈ રાજગૃડી જાય છે. નાલંદા B B L, નું સટેશન છે અને કુંડલપુરનું પિસ્ટનું ગામ સિલાય છે. કુંડલપુર તીર્થની વ્યવસ્થા વેતાંબર પેઢીના મેનેજર બાબુ ધનુલાલજી સુચતિ કરે છે. ગુણાયા છ– (ગુણશીલવાન ચૈત્ય-ઉદ્યાન) પાવાપુરીથી ૧૨ માઈલ દૂર, અને રાજગૃહથી પહાડને તે પણ ૧૨ માઈલ દૂર આ રથાન ગુણશીલ વન-ઉવાન તરીકે પ્રસિદ્ધ છે. જેને અત્યારે કે ગુણાથાજી તરીકે ઓળખે છે. ગુણશીલ વન-ઉધાનમાં ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી ઘણી વાર પધાર્યા છે. દેવોએ સમવસરણ રચ્યું છે અને પ્રભુએ ઉપદેશ આપે છે.' અત્યારે એક નાના સુંદર તળાવની વચમાં જિનમંદિર છે. ચેતરફ ખેતરદૂર દૂર પહાડે અને વચમાં આ સ્થાન બહુ જ સુંદર લાગે છે. તળાવમાં પાણું થોડું રહે છે. પાવાપુરી જલમંદિર જેવી રચના કરવાની ભાવના હશે પરંતુ પાવાપુરી જેવી અનુકૂલતા નથી. મંદિરમાં જવા માટે નાની પાજ બાંધેલી છે. મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે; બાજુમાં શ્રી મહાવીર ભગવાન અને ગૌતમ ગણધરની પાદુકાઓ છે. બન્ને ઉપર ૧૬૮૬ અને ૧૬૮૮ ના લેખો છે. અગ્નિ ખૂણાની છત્રીમાં વીસ તીર્થંકર દેવોની પાદુકાઓ છે. વાયવ્ય ખૂણાની છત્રીમાં નેમિનાથજીની પાદુકા છે. નેઋત્ય ખૂણાનો કરીમાં પક્ષદેવની પાદુકા છે અને ઈશાન ખૂણાની છત્રીમા વાસુપૂજ્ય સ્વામિની પાદુકા છે. તળાવને કિનારે-મદિરની બાજુમાં ધર્મશાલા છે, ત્યાં એક સુનિમ રહે છે. આથી નવાદા સ્ટેશન બે જ માઈલ દૂર છે. ગુણાયાછ ગામ દૂર છે અઠ્ઠથી પહાડી * રસ્ત ગયાજી ૩ર માઈલ દૂર છે. વિજયસાગરજીપતાની સમેતશીખર તીર્થમાલામાં આ , રથાનનું વર્ણન નીચે મુજબ આપે છે. *ગુણશીલ વન-ચેય રાજગૃહની પાસે હતું. વિવિધ તીર્થકલ્પમાં વૈભારગિરિ કલ્પમાં ગુલુશીલન માટે તેમણે નીચે મુજબ લખ્યું છે – "अत्र चासद्गुणसि(शिक चैत्य शैत्यकरं दृशाम् । श्रीवीरो यत्र समयममारगणशः प्रमुः ॥१५||" Page #517 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૫૩ : રાજગૃહી , ગામ ગુણાઉ જણ કહઈ ત્રિહ કેસે તસ તીરાજી, , ચૈત્ય ભલું જેહ ગુણસિંલં, સમેસથી જહાં વીરજી.” ગાથા ૧૭ • રાજગૃહી કુંડલપુરથી ૪ કેશ દૂર રાજગૃહી નગરી છે. રાજગૃહી નગરી બહુ જ પ્રાચીન સ્થાન છે. વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના અવન, જન્મ, દીક્ષા અને કેવળ એમ ચાર કલ્યાણક અહીં થયા છે ત્યારપછીને જરાસંધને ઈતિહાસ થોડા જ ઉપલબ્ધ થાય છે, પરંતુ છેલ્લા ત્રણ હજાર વર્ષથી પણ પહેલાને ઈતિહાસ જૈન ગ્રન્થમાં શંખલાબધ મળે છે. પરમ અતપાસક ભાવી તીર્થકર મગધસમ્રાટ મહારાજ બિંબિસાર(શ્રેણિક)ના પિતા રાજા પ્રસેનજીતની રાજધાની આ જ નગરી હતી; તેમજ રાજા શ્રેણિકે પણ રાજગૃહીને જ પિતાની રાજધાનીનું પાટનગર રાખ્યું હતું. મગધની રાજધાની રાજગૃહનગર હતું. ભગવાન શ્રી મહાવીર દેવ અહી ઘણી વખત પધાર્યા હતા. આઠમું ચાતુર્માસ અહી થયું છે. રાજગૃહીના નાલંદા પાડામાં તો અનેક ચોમાસા થયા હતા, જ્યારે નજીકના ગુણશીલવાન ઉદ્યાનમાં પણ વિચરી જ્ઞાનપ્રકાશ જગતમાં ફેલાવ્યું હતું. ભગવાન શ્રી મહાવીરદેવના અગિયાર ગણધરે અહીં નજીકમાં જ પહાડ પર નિવાણપદ પામ્યા હતાં. અન્તિમ કેવલી શ્રી જસવામી, ધનાજી, શાલિભદ્ર, મેવકુમાર, સુલતા, શ્રાવિકા વિગેરે વિગેરે અનેક મહાપુરૂષે આ નગરમાં જ જમ્યા હતા. અને શ્રી વીર પ્રભુને ઉપદેશામૃત પીને વૈરાગ્ય પમી દીક્ષિત પણ આ જ નગરમાં થયા હતા. બુદ્ધિનિધાન મંત્રીશ્વર શ્રી અભયકુમારે પણ અહીજ દીક્ષા લીધી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન પગ આ જ નગરીમાં થયું હતું. વિશ્વાદ્રિ નજીકના જયપુરના રાજા વિંછના પુત્ર પ્રસિદ્ધ ચેર પ્રભવાજી પણ પ્રતિબોધ પામી અડી જ દીક્ષિત થયા હતા, પ્રસિધ ચેર રહણીયાજી પણ અહીં જ વૈભારગિરિની ગુફામાં રહેતા હતા, અત્યારે તે આ ઈતિહાસપ્રસિદ્ધ મહાન વૈભવશાલી નગરીનું વર્ણન વાંચીને જ સંતોષ માનવા જેવું છે, તેને પુરાણ વેરાવ અને ગૌરવ આજે ધૂળમાં રગદેળાઇ ગએલ છે. મનુષ્ય આમાંથી કેવા કેવા બોધપાઠ લેવાના છે, તેના જર્જરીત ખંડિયેર પિતાના પૂર્વના વાવ જેવા માટે જાણે મનુષ્યને બોલાવી તેમાંથી ઉપદેશ આપતા હોય તેમ ઊભા છે. રાજગૃહી અ યારે તે નાનું શહેર છે, પરંતુ ભારતના પરાતત્તરવિદ અને વિજ્ઞાનશાસ્ત્રીઓ અહીં આવે છે અને નતન શોધખોળ ચલાવે છે. મહાન વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદ્યશચંદ બેઝ અમને અહી જ મળ્યા હતા. અહીંના ઉના પાણીના કુડામાં રહેલ તત્તની શોધ કરી રહ્યા હતા. અને અમને કહ્યું હતું કે “ જેને પિતાને ક્રશૃંખલાબધ્ધ પ્રમાણિક પ્રાચીન ઇતિહાસ બહાર મૂકે તે બહુ જરૂરનું છે.” રાજગૃહી બહારથી * આ સંબંધી વિશેષ ખુલાસા માટે મારે જગદીશચંદ્ર બોઝની પ્રયોગશાળા' નામને જન જાતિમાં આવેલ લેખ જુઓ. Page #518 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી [ જૈન તીર્થોનો રાજગૃહી લાઈનનું છેલ્વે સ્ટેશન છે. અહીં પિસ્ટ અને તાર ઓફિસ છે. સ્ટેશન થી બે માઈલ દૂર જિન શ્વેતાંબર વિશાલ ધર્મશાળા છે. તેની નજીકમાં રિલેબધીમાં બે જિનમંદિર છે, એકમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મૂળનાયક છે. બીજામાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુ મૂળનાયક છે. આમાં બુદ્ધકાલીન શિલ્પકળાના નમૂનારૂપ ન મૂર્તિ ખાસ દશનીય છે. બોધકાલીન શિલ્પના ઉદય વખતે તેનું અનુસરણ જૈન શિલ્પીએ પશુ કર્યું છે. આવા પ્રદેશમાં તેના ઘા નમૂના મળે છે. આ વિષય તરફન વિદ્વાનોએ ખાસ લક્ષ આપવાની જરૂર છે, ત્રીજું મંદિર અત્યારે ખાલી છે. ઉપર પણ નેમનાથ પ્રભુનું મંદિર છે. નીચે મદિરની બાજુમાં દાદાજીની દેરી છે. અને અંદરના દરવાજામાં પેસતાં જ એક માટે શિલાલેખ નજરે પડે છે. આમાં મંદિરના ઉવારનું વર્ણન છે. તેની બાજુમાં જ વેતાંબર પેઢી છે, જીર્ણોધ્ધારની ખાસ આવશ્યકતા છે. સામે જ ધર્મશાળા છે. ગામ બહાર પહાડની નજીકમાં નહાર બિડીંગ છે, જે કલકત્તાના પ્રસિદ્ધ ઈતિહાસ બાબુ પુરણચંદ્રજી નહારે બંધાવેલ છે. ધર્મશાળાથી એક માઈલ વિપુલગિરિ પહાડ છે. રસ્તામાં જતાં દિગંબરી ધર્મશાળા તથા મંદિર તેમજ સરકારી ડાક બંગલે આવે છે. ત્યાર પછી વારમાં પાણીના પાંચ કુ આવે છે પહાડ રસ્તે વાંકેચુકે અને ચઢાવ સામાન્ય રીતે કઠણ છે મેટા મેટા પથરે વચમાં પડયા છે એટલે રસ્તે કઠણ લાગે છે, અહીં પ્રાચીન કાલીન નાની દેરીએ--નાનાં દેરાં છે, જેમાં એકમાં અઈમુત્તા મુનિનો મોહર પાદુકા છે. ત્યાર પછી અનુક્રમે કમળપત્ર પર પધરાવેલ શ્રી વીર. પ્રભુનો પાદુકાઓ છે. ( જે ચૌદ ચેમાસાના સ્મરણરૂપે છે ) ઉત્તરાભિચુખ શ્રી મુનિસુવ્રત હવામીનું મંદિર (થાર કલ્યાણકg ) ચંદ્રપ્રભુનુ મંદિર, સમસરણની રચનાવાળું શ્રી વીર પ્રભુનું અને અપભદેવનું મંદિર છે. વિપુલગિરિથી ઉતરી રત્નગિરિ જવું. રગિરિ–અહિં ઉત્તરાભિમુખ શ્રી શાન્તિનાથનું મંદિર છે. તેમજ વચમાંના રપમાંના ગેખમાં શાતિનાથ, પાર્શ્વનાથ, વાસુપૂજ્ય અને તેમનાથ પ્રભુની ચરણપાદુકાઓ છે. ત્યાંથી ઉદયગિરિ જવાય છે. ઉદયગિરિ–પહાડને ચઢાવ કઠણ છે. મૂળ સીધે પહાડ હેવાથી કઠણ લાગે * * શ્રી મુનિસુવ્રતસ્વામીને રાજગૃહનગરમાં જન્મ થી ને. તેમના પિતા સુમિત્ર રાજ, અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાપિતા મુનિરાજની પેડે શ્રાવકના ભલા વન સાચવવા લાગ્યાં: એવા ગર્ભને પ્રભાવ જાણુ મુનિસુવ્રત નામ દીધું. તેમનું વીશ ધનુષ્ય શરીરમાન, અને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય જાણુ. કૃષ્ણ વર્ષ તથા લાંછન કાચબાનું જાણવું. Page #519 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] ; ૪૫૫ : રાગૃહી છે. અહીં પૂર્વાભિમુખ કિલ્લામાં પશ્ચિમાભિમુખ મંદિર છે. મૂળનાયક શ્રો શામ બીયા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે, જમણી બાજુમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા ડાબી બાજીમાં મુનિસુવ્રતવાસીની પાદુકાઓ છે. ચાર ખાજુમાં જ દેવકુલિકાએ છે, જેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ, શ્રી નેમિનાથજી તથા શ્રી પદ્મ નાથજીની પાદુકા છે. ઉયગિરિથી ઉતરી નીચે આવતાં શ્વેતાંબર પેઢી તરફથી ભાતું અપાય છે. ગરમ પાણીની સગવડતા રહે છે. અહીં ભાતા તલાટીના મકાનની જરૂર છે, સગવડ થાય છે. જે શક્તિવાળા હેાય છે તે અહીથી ચોથા પહાડ તરફ જાય છે, અને નહીં તેા સીધા ધર્મશાળાએ જાય છે. અહીંથી ધમ શાળા પ્રામાઇલ દૂર છે. ચોથા પહાડનું નામ સુવર્ણગિરિ છે. સુવર્ણગિરિ—પહાડના ચઢાવ ઠીક છે. ઉપર પૂર્વાભિમુખ મંદિર છે. શ્રીઋષ સ દેવ પ્રભુની મૂતિ મૂત્રનાયક છે. અહીંથી ઉતરી વૈભારગિર જવાય છે. : વૈભારગિરિ.આ પહાડના ચઢાવ બહુ સારા છે-રસ્તા પણ સારી છે. શ્વેતાં ખર ધર્મશાળાથી નાા માઇલ દૂર છે. અહીંથી પહાડ ઉપર ચઢવાના રસ્તેા સરલ છે. પહાડની પાછળ શ્રેણિક રાજાના ભડાર અને રાહણીયા ચેારની ગુફા આવે છે અહીંથી પણ પહાડ ઉપર જવાના માર્ગ છે પણ પૂરેપૂરા સુરકેલીભર્યો છે. અમે ચાહુ ચક્કર ટાળવા માટે અહીંથી જ ચઢયા પરન્તુ પાછળથી એમ લાગ્યુ કે આ સાહસ કરવા જેવું નહતુ. પાંચે પહાડમાં આ પહાડના રસ્તે બહુ જ સરલ અને સીધા છે. પદ્મા પણુ બહુ જ સારા છે. પૂર્વ' દિશામાં શ્રી ગુણાયાજીનુ` મ`દિર તથા ઉત્તર તરફ શ્રી પાવાપુરીનું જલમદિર આ પહાડ ઉપરથી જણાય છે. દૃશ્ય બહુ જ હૃદયંગમ અને ચિત્તાકર્ષક લાગે છે. (૧) પહાડ ઉપર પૂર્વાભિમુખ મદિરમાં જિનમૂર્તિ છે. જમણી બાજુ નેમિનાથ પ્રભુ અને ડાબી બાજુ શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. (૨) ઉત્તરાભિમુખ ધન્નાશાલિભદ્રની મૂર્તિ હમણાં નવી થયેલી છે. પ્રતિષ્ઠા થવાની છે. (પહેલાં જૂની મૂર્તિ હતી તે ખડિત થઈ ગઈ છે.) (૩) પૂર્વા ભમુખ મદિર છે. તેમાં વચમા ડેરીમાં શ્રી શાન્તિનાથ પ્રભુની પાદુકા છે. ચાર ખૂણુાનો ઘુમટીમાં શ્રી નેમિનાથ, શાન્તિનાથ, કુન્થુનાથ તથા આદિનાથ પ્રભુના ચરણુ છે. (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીનુ' પૂર્વાભિમુખ સુદર મંદિર છે. જમણી બાજુ શ્રી વીરપ્રભુની પાદુકા છે. ( પ્રભુની મૂર્તિ બેસારવાની છે. ) ડાબી બાજુ શ્રી વીરપ્રભુનો મૂર્તિ છે. આ મંદિરની ડાબી બાજી શ્રી જગતશેઠનુ માંદર છે અને જમણી બાજુમાં પુરાણા જૈન મદિરનું ખડિએર છે. અત્યારે આ સ્થાન P. W. D. ના તાળામા છે. બૌદ્ધકાઢીન શિલ્પને C અનુરૂપ પ્રાચીન શ્વેતાંબરી જિનમૂર્તિએ છે. લગભગ આને મળતી મૂર્તિ એ અમે નીચેના મદિરમાં (રાજગૃડીના મંદિરમાં ) અને પટણાના મા મહિરની નીચે એ ગુફા છે, જેમાં અનેક સુવિદ્યુિત મંદિરમાંોઈ હતી. મુનિપુ ગવે એ અનશન Page #520 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી : ૪૫૬ : [ જૈન તીર્થોને કરી આત્મકલ્યાણને માર્ગ પ્રાપ્ત કર્યો હતે, મનુષ્યભવ અજવાળે હતે. (૫). ઉપર ચઢતાં બે મહિએ આવે છે જે જિનમંદિર હશે પઠાઠની તદ્દન ઉપર જતાં ઉત્તરાભિમુખ શ્રી ગૌતમસ્વામીનું મંદિર છે. જેમાં અગ્યાર ગણધરની પાદુકા છે તથા નવીન પાદુકા પણ છે સ્થાન બહુ જ આહ્લાદક તથા ચિત્તાકર્ષક છે, ધ્યાન માટે બહુ જ સુંદર અને એકાન્ત સ્થાન છે. પ્રભુ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર દેવોએ અહીં જ અણસણું કર્યું હતું અને ભવને અંત કરો નિર્વાણ પામ્યા હતા. આ રથાનથી આખી રાજગૃહીનું અને બીજી ચારે પહાડાનું દશ્ય બહુ જ સુંદર લાગે છે. નીચે ઉતરતાં ઉના પાણીના કુંડ આવે છે. આ સિવાય ગરમ અને ઠંડા પાણીના કુંડ પણ આવે છે જેનો ઉલલેંખ ભગવતીસૂત્ર શ, ૨, ઉ પ, સૂ. ૧૬૩ તથા વિશેપાવશ્યક ગાથા ૨૪૨૫ માં મળે છે. રાજગૃહીની આ વર્તમાન પરિસ્થિતિ આપી જે અમે નજરે નિહાળી હતી. હવે પ્રાચીન પરિસ્થિતિ કે જેમણે નજરે જોઈ નેધ કરેલી છે, જેને ત્રણસોથી વધુ વર્ષ નથી વીત્યા તેમની વિગત આપું છું, , રાજગહીના પાંચે પહાડમાં એક વૈભારગિરિ ઉપરજ વીશ જિનમંદિર અને સાત સે જિનર્તઓ હતી, એમ કવિ નહ ચોમ પોતાની પુરંદેશીય ચિત્યપરિપાટીમાં આપે છે. કવિશ્રી જસવજયજી વૈભારગિરિ ઉપર ૨૫ મંદિર, વિપુલગિરિ ઉપર ૬ મંદિર, ઉદયગિરિ ઉપર ૧ ચોમુખ અને સેવન ગરિ ઉપર પાંચ મંદિરને ઉલેખ પિતાની સમેતશિખર તીર્થમાળામાં કરે છે. કવિશ્રી જયસાગરજી તા “ગિરિ પચે દોઢસો ચેય ત્રિણ બિંબ સમેત ” પાચે પહાડ ઉપર ૧૫૦ જિનમદિર અને ૩૦૨ મતિઓ હોવાનું કહે છે જ્યારે શ્રી સૌભાગ્યવિજયજી તાર્થમાલામાં વિભાગિરિ ઉપર બાવન મદિર,વિપુલાચલમાં ૮, રતનગિરિમાં ૩ મંદિર, સુવઈગરિમાં ૧૬ અને ઉદયગિરિમાં ૧ જિનચૈન્યને ઉલ્લેખ કરે છે. તેમજ ગામમાં ૮૧ જિનપ્રાસાદ વર્ણવે છે. જુઓ “ વસતિ એકમાંહિ વળી દેહરા રે એકાદશી પ્રસાદ વષાણ રે” ભૂતકાલીન ગૌરવાન્વિત સ્થિતિ અને વર્તમાન અધોગતિ જોઈ કેને દુખ નહિં થાય ? પૂજારી પૂજા કરે અને સુનિમજી દેખરેખ રાખે. બ આમાં જ વ્યવથાપકે પોતાની કર્તવ્યનિષ્ઠા બજાવી છે એમ માની રહ્યા છે. તીર્થોની રક્ષાને અમે (શ્રાવકે દાત કરીએ ત્યારે અમારી (શ્રાવકેન) ફરજ છે. કે વ્યવસ્થા તદ્દન ચકખી અને પ્રમાણિક હોવી જોઈએ. અને પૂજારીઓને આપણે ભગવાનની પૂજાની દરકાર કેવી હોય તે કેનાથી અજાણ્યું છે ? પર્વતના જિનમંદિરની પૂજનવિધિ સામગ્રીમાં ઘણું ખામી છે. રાજા શ્રેણિકને ભડાર–આ ભંડાર અઢળક દ્રવ્યથી ભરપૂર છે એમ કહેવાય છે. આ ભંડાર તેડવા માટે અનેક રાજા-મહારાજાઓએ પ્રયત્ન કર્યો પણ બધાય ભગ્નમનેરથી થયા છેલ્લે બ્રિટીશ સરકારે તેને તેડવાનું બીડું ઉઠાવ્યું. તેની સામે તેપના મરચા માંડ્યા, પણ થોડા ખાડા પત્થર ઉપવા Page #521 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * * : ૪૫૭ : રાજગ્રહી સિવાય તેની કાંઈ અસર ન નીવડી. આ ખાડા અત્યારે પણ પ્રેક્ષકોને બતાવવામાં આવે છે. આમાં ન ફાવવાથી બહારના ભાગમાં લાકડાં ભરી અગ્નિ સળગા, જેની ગરમીથી , થડે સેનાનો રસ ઝરીને બહાર આવ્યો, તે પણ અત્યારે બતાવાય છે. આવી રીતે આ રાજભંડાર હજુ તે અસ્પૃશ્ય જ રહ્યો છે. સરકાર વિફળ મને રથવાળી થઈ જવાથી અને ભંડાર તેડવાનું કામ પડતું મૂકવામાં આવેલ છે. નિર્માય ફઈ-મહાપુણ્યનિધાન શાલિભદ્રજીના પિતા દેવકમાંથી રોજ તેત્રીસ પેટા પુત્ર અને પુત્રવધૂઓ માટે મેકલાવતા. તે પુત્ર અને પુત્રવધૂ તે આભૂષણેશુગાર બીજે દિવસે ઉતારી આ કૂવામાં નાંખતા જેથી આને નિમલ્ય ક કહેવામાં આવે છેઆ રસ્થાને પુષ્કળ ધન હોવાનું કહેવામાં આવે છે. સરકારે શેડો પ્રયત્ન કરી જે માણસે હથિયાર લઈ ખારવા ગયા હતા, પરંતુ મરાના ઉત્પાતથી બધાને જીવ બચાવવા ચાલી નીકળવું પડયું એટલે તેમાં સફળતા ન મળી. અત્યારે તે તેને ચણાવી, ઉપર પતરાથી મઢી લઈ, ચોતરફથી લેઢાના સળીયાની વાડ કરી સ્થાનને સુરક્ષિત બનાવી દીધું છે. કેઈને અંદર જેવાને સમય પણ નથી મળતું. આ સિવાય વીરપસાલ, નંદન મણિયારની વાવ, પાલી લીપીને લેખ તથા જરાસ ધન કિટલે આદિ જેવાનાં ઘણાં સ્થાને છે. આ સ્થાનને જેનેએ પરમતીર્થ માન્ય છે તેમ બીજાઓએ પણ પિતાના તીર્થ બનાવ્યાં છે–સ્થાપ્યાં છે. રાજગૃહીની બહાર બૌદ્ધોએ ન વિહાર–મઠ સ્થાપ્યો છે. મુસલમાની મોટી કબર–મસીદ છે. ત્યાં મેળો ભરાય છે. બ્રાહ્મણે પણ એક કુડ પાસેના થાનમાં. મકરસ કાતિ, રામનવમી ઉપર મોટે મેળ ભરે છે. અહીં હિન્દુ-મુસલમાન બધાય તીર્થ માને છે. વિવિધ તીર્થકલપમાં વૈભારગિરિકલ્પ છે જેને સક્ષમ ભાવ નીચે આપું છું. આ વૈભારગિરિમાં અનેક રસકૂપિકાઓ છે. ઠંડા અને ગરમ પાણીના આશ્ચર્યકારક કડ છે. ત્રિકુટખંડાદિ અનેક શિખરે છે. સરસ્વતી આદિ પવિત્ર નદીઓ છે. માગધ. આલેચનાદિ લૌકિક તીર્થો છે; અને જયાં મંદિરોમાં ખ ડિત જિનમૂર્તિઓ છે. શાલિભદ્ર અને ધન્ન ત્રાષિએ તક્ષશિલા ઉપર અહીં જ અનશન કર્યું હતું અને સદ્ગતિ પ્રાપ્ત કરી હતી. તીર્થના મહાગ્યથી શિકારી પશુપક્ષીઓ પણ પોતાનું વેર ભૂલી જાય છે. પ્રસિદ્ધ રહણીયા ચારની ગુફા પણ અહીં છે. સ્થાન સ્થાન પર બૌદ્ધ મદિર-મઠે છે. જે પર્વતની તલાટીમાં રાજગૃહીપુર વસેલું છે, તેનાં ક્ષિતિપ્રતિક, ચણપુર, અષમપુર, કુશાગ્રપુર અને રાજગૃહી પાંચ નામ છે. તેની નજીકમાં ગુણશીલવન૫૮ : Page #522 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહી : ૫૮ [ જૈન તીર્થ ઉદ્યાન છે કે જેમાં ભગવાન શ્રીમહાવીરદેવ પધાર્યા હતા. મેતાર્યાષિ અહીં થયા. મહાદાની અને ભેગી શાલિભદ્રાદિ અનેક ગૃહસ્થો અહીં હતા. ૩૬૦૦૦ હજાર વિણિકે વસતા તેમાં અર્ધા જેન અને અધ બૌદ્ધ-સૌગત) હતા. અશ્વાવબોધ તીર્થને પ્રગટ કરનાર શ્રી મુનિસુવતરવામિની આ જન્મભૂમિ છે. જરાસ, શ્રેણિક, કેબ્રિક, અભયકુમાર, મેઘકુમાર, હેલ, વિહલ, નદિષેણ આદિ અહીં થયા. જંબૂસવામી, કૃતપુય, શઐભવ આદિ મુનીકો-ચતીશ્વરે થયા; નંદા આદિ પતિવ્રતા નારીઓ થઈ. ભગવાન મહાવીરદેવના અગીયારે ગણુધરે અહીં પા પગમન અનશન કરી મેલે પધાર્યા હતા. પ્રભુ શ્રીમહાવીરદેવતા અગિયારમા ગણધર છે પ્રભાસનું જન્મસ્થાન પણ આ જ છે. નાલંદાપાડામાં ભગવાન શ્રીમહાવીરદેવનાં ૧૪ ચાતુમાસ થયાં હતાં. મેઘનાદ નામ ક્ષેત્રપાલણિ અહીં વસે છે જે બધાને ની ઈચછાપૂતિ કરે છે. नालंदालंकृते यत्र वर्षारात्रांश्चतुर्दश । अवतस्थे प्रभु-रस्तत् कथं नास्तु पावनं ॥२५॥ यस्यां नैकानि तीर्थानि नालंदानयनश्रियां। भव्यानां जनितानन्दा नालन्दा नः पुनातु सा ॥२६॥ श्रीगौतमस्यायतनं कल्याणस्तूपसंनिधौ । दृष्टमात्रमपि प्रीति पुष्णाति प्रणतामानां ॥ २७ ॥ (વિભારગિરિકલ્પ પૃ. ૨૨) કવિ હસમ રાજગૃહીનું ભૂતકાલીન વર્ણન આ પ્રમાણે આપે છે – ' રાજગૃહપુર નયણે દીઠ તતષિણ હોયડઈ અમી પઈbઉં પૂરવ પુન્ય સંભાર, ચઉદ કુંઠ ઉન્હવઈ જલ ભરીયાં અંગ પખાલી પાજઈ ચઢીઆ મુહુતી ગિરિ વૈભાર (૧૪) તે ઉપરિ ચૌવીશ પ્રાસાદ દેવલેક ર્યું મંડઈ વાદ દેહરી ઝાકઝમાલ; મૂલનાયક મુનિસુવ્રતસ્વામિ દરિસણ ભવિયા આનંદ પામી પૂજ રચઈસુ વિશાલ, (૫) સવલે હરે સાત સઈ દેવ સુરનર કિનર સારઈ સેવ આગલિ મેટÉ શુગ; અરાધ કેસ તે ઊંચે સુણઈ ઈગ્યારઈ ગણધર તીલાં શુણઈ વાંદિજઈ ધરિ ૨. (૧૬) રહણીઆની ગુફા જવ દીઠી પુસ્તક વાત હુઈ સવિ મીઠી, અત્તર સે બાર; જાત્રા કરિ સારિયા સવિ કામ આગલ ધના શાલિભદ્ર ઠામ કાઉસ્સગીયા બેહુ સાર (૧૭) વૈભારગિરિ ઉંતિ ઉતરી ઈ જઈ વિપુલગિરિ ઉપરરિ ચઢાઈ ભેટીયા પાસ જિણ છઈ પ્રાસાઈ પૂજા કરી નઈ સામે ઉદયંગરિ દેષિનઈ ચઉમુખ નમું નરિદ (૧૮) સોવનગર નયણે નિહાલું પાપમ્પક સવિ હૃરિ ટાલું જોઉં ન રવિલાસ; } શ્રેણિક સાલિભદ્ર ધનાવાસ ગ્રહણ ભરી કૂઉપાસણું વીરવાલ (૧૯) (98 ૧૬) Page #523 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૫ પાવાપુરી વિભાર, વિપુલગિરિ, ઉદયગિરિ સુવર્ણ, રતનગિરિસદા; વૈભાર ઉપર નિશદિશ ઘર વસતાં સહસ છત્રીશ. (૧૭) ગિરિપંચે દસે ચિત્ય બ્રિણિસિં ત્રિણ બિંબ સમેત; સીધા ગધર જીહાં ઈગ્લાર, વ૬ તસ પદ આકાર, (૧૮) વસ્તુ વિભાર ગિરિવર વૈભાર ગિરિવર ઉપનિ ઉદાર, શ્રી જિનબિંબ સહામણાં એક સો પચાસ થઈ; નવ વિપુલગિરિ ઉપરઈ ઉદયગિરિ સિરિ ચ્યારરી ભણી, વિશ સેવનગિરિ ઉપરઈ રણગિરિ સિરિપંચ રિષભ જિણેસર પૂછ થઈ રાજગુડી રોમાંચ (૬) (વિજ્યકૃત સમેતશિખર તીર્થાવલી “ ૩૦) આવી રીતે અનેક જિનમંદિરથી અહીંના પાંચે પહાડી વિભૂષિત હતા. આની ભૂતકાલીન અને વર્તમાન સ્થિતિ સરખાવી દરેક ને તેમાંથી બોધ લેવાની જરૂર છે. પાવાપુરી ભગવાન મહાવીરસ્વામીને જુવાલિકાને તીરે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. ત્યાં ક્ષણ વાર ઉપદેશ આપી, ત્યાંથી વિહાર કરી બાર યેાજન દૂર આવેલી અપાપાપુરી નામની નગરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણ રહ્યું. પ્રભુ શ્રી મહાવીર દેવે તેમાં બિરાજી, પ્રાણીમાત્રના કલ્યાણ માટે મધુરી દેશના શરૂ કરી. આ વખતે જ સામીલ ભટ્ટને ત્યાં યજ્ઞ કરાવવા શ્રીઇન્દ્રભૂતિ ગૌતમ આદિ હજાર બ્રાહ્મણે એકઠા થયા હતા. તેમાં ઈતિએ જ્યારે સાંભળ્યું કે–જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સર્વિસ સર્વદશ થઈ અહીં પધાર્યા છે અને ઉપદેશામૃત વર્ષાવી રહ્યા છે ત્યારે અનેક સંકલ્પવિકલ્પ પછી ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુથી મહાવીર દેવ પાસે વાત કરવા આવે છે. પરંતુ પિતે છવાઈ જાય છે અને પ્રભુશ્રી મહાવીર દેવના પ્રથમ શિષ્યરન બને છે. બાદ અગ્નિભૂતિ અને વાયુભૂતિ આદિ વિદ્વાન બ્રાહ્મણે પ્રભુ પાસે આવી પિતાની શંકાઓનું સમાધાન પામી પ્રભુના શિષ્ય બને છે. કુલ ૪૪૪૪ બ્રહ્મ એકી સાથે દીક્ષા ગ્રહણ કરે છે. તેમાંથી મુખ્ય અગિયારને ગણધર પદે રથાપ્યા. આ ગણધરે ઘા” આ ગંભીર ત્રિપદી પામીને મા દ્વાદશાંગીની રરાના અહીં જ કરી. અને પ્રભુ શ્રી મહાવીર દેવે સાધુ, સારી, શ્રાવક, શ્રાવિકારૂપી શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના અહીં જ કરી. Page #524 -------------------------------------------------------------------------- ________________ પાવાપુરી • ૬૦ : [ જૈન તીર્થોના અહીં નજીકના વનમાં શ્રી મહાવીર ભગવાનના કાનમાંથી સિદ્ધાર્થ વણિકના કહેવાથી ખરક વૈધે ખીલા કાઢયા હતા તે વખતે ભગવાનને અતિશય પીડા થવાથી માટી ચીસ પાડી, તેથી પર્વતમાં ફાટ પડી તે અત્યારે પણ ચાઢે દૂર વિદ્યમાન છે. ભગવાન મહાવીર દેવના જ્ઞાન-સૂર્યના પ્રકાશ-કિરણા જગતમાં અહીંથી જ પ્રથમ ફેલાયા હતાં. પ્રભુ શ્રી મહાવીર દેવને અહિંસા અને સત્યને ઢિમિનાદ માનવજાતને આ સ્થાનેથી જ પ્રથમ સભ્યેા હૅતા. માનવ જાતિની સમાનતાને મહામત્ર આ સ્થાનેથી જ સંભળાયા હતા. તે વખતે બ્રાહ્મણુશાહીએ ચલાવેલ ધર્મોના પાપડી ઉપર પ્રથમ કુઠારાઘાત આ સ્થાનમાં જ થયેા હતેા. જેમ જગતને શાંતિના મહામત્ર આ થાનેથી મળ્યા હતા તેમ અન્તિમ મંત્રનું પણું આ જ સ્થાન હેતુ. પ્રભુશ્રી મહાવીર દેવે પેાતાના નિર્દેશ પહેલાં સેલ પહેારની અન્તિમ દેશના પણુ અહીંજ આપી હતી. અહીં તે સમયે અનેક ભાત્માએ પ્રભુમુખથી ઝરતા એ જ્ઞાનામૃતને પીને કેવેા આત્મસતષ અનુભવતા હશે? ત્રણ લેકના જીવા અહીં એકત્ર થઈ પરમ શાંત ચિત્તે પ્રભુની દેશના સુથી કૃતકૃત્ય થયા હતા. પેાતાના કુદરતી વૈભાવ છેડી, પરમ મિત્ર બની એ અમૃત વાણી પીને તેઓ કેવા તૃપ્ત થયા હશે! તેમનુ એ મહાસૌભાગ્ય આજે ય બીજાને ઈબ્યો ઉત્પન્ન કરાવે તેવુ છે. ધન્ય છે! ધન્ય છે! તે ભવ્ય આત્માને જેમણે પ્રભુમુખથી અન્તિમ દેશના સાંભળી, આત્મકલ્યાણના માર્ગ સ્વીકાર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧૦ અધ્યયના અહીં જ રચાયા હતા. અને છેલ્લે જગત્પ્રભુ શ્રી મહાવીર દેવ આજ નગરમાં હસ્તિપાલ રાજાની સભામાં નિર્વાણુપદ પામ્યા હતા. એ ભાવ ઉદ્યોત અસ્ત થવાથી નવ મલ્ટીકી અને નવલિચ્છિવી રાજઓએ પ્રભુશ્રીના સ્મરણુરૂપે દ્રવ્ય ઉદ્યોત પ્રગટાવ્યે અને દિવાલીપવ બન્યુ, તે પણ અહીંથી જ, જે પર્વ અદ્યાવધી ભારતમાં ઘેર ઘેર ઉજવાય છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી કાર્તિક સુદી ૧ મે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ્યું અને દેવતાઓએ તેમના ઉત્સવ કર્યાં ત્યારથી નવા વર્ષની પદ્મ શરૂઆત થઇ. ભગવાન મહાવીર દેવના દેહને દેવતાઓએ જે સ્થળે અનિ સંસ્કાર કર્યો ત્યાંની શાખ અનેક ભવ્ય ભક્તો લઇ ગયા, જેથી ત્યાં માટે ખાસ થઈ ગયે. આ જ સ્થાને પ્રભુશ્નો મહાવીરદેવના વડિલ ખરાજા નદિવાને સુદર સાવર ખનાવરાવી તેની વચમાં મનેહર જિનમ ંદિર અધાવ્યું, તે મંદિર “ જલમદિર ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ચેારાથી વીદ્યાનું વિશાલ સરોવર અને વચમાં મદિર છે. મંદિરમાં જવા માટે પત્થરની પાજ બાંધેલી છે. મંદિર જોનારને એમ જરૂર લાગે કે આ સ્થાન ઘણુ જ પ્રાચીન કાળનું હશે. પરમ શ્રાન્તિનું ધામ છે અને ખાસ દર્શનીય છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ *nist ['] 1 ! શ્રી ગુણાયાજી તો શ્રી ગણશીલવન વચ્ચેનુ ભગવાન મહાવીરનું પ્રખ્યાત વિહારસ્થાન 7} *" *, ~ .... : શ્રી કુડલપુર:—ગાતકૃવામીનું જન્મસ્થાન ' Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાવાપુરી - - - - ભગવાન મહાવીરની નિવાણભૂમિ-શ્રી જળમંદિર. શ્રી પાવાપુરી છે . - ડાંગરની વેત ભૂમિ અને વર વર શોભી રહેલ જળમંદિરનું એક દ્રશ્ય Page #527 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ઇતિહાસ ] • : ૪૬૧ : પાવાપુરી , પ્રથમ આ નગરીનું નામ અપાપાપુરી હૂતું. તેને મધ્યમ પાવાપુરી પણ કહેતા પણ ભગવાન શ્રી મહાવીર દેવનું નિવણ થવાથી એનું નામ પાવાપુરી પ્રસિદ્ધ થયું. અત્યારે પાવા અને પુરી બને જુદાં પડી ગયાં છે. વચ્ચે એક માઈલનું અંતર છે. નિર્વાણ-સ્થાનને આજે પુરી કહે છે. ત્યાં આપણું-તાંબરોનું ભવ્ય મંદિર અને વિશાળ ધર્મશાળા છે. આ મંદિરને ગામમંદિર કહેવામાં આવે છે. મંદિરની મધ્યમાં ભગવાન મહાવીરની પ્રાચીન સુંદર મૂર્તિ બિરાજે છે. આસપાસ ઝાષભદેવ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ અને તેમનાથ ભગવાનની મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુ મહાવીર પ્રભુની અતિ પ્રાચીન પાદુકાઓ છે. હવે એ જીર્ણ બની છે. પ્રાયઃ નિર્વાણની પછી થોડા જ અરસામાં બનેલી હશે નવી પાદુકાઓ પ્રભુની સન્મુખ પધરાવવામાં આવી છે. પાબી બાજુએ અગ્યાર ગણધરની પાદુકાઓ છે. પુસ્તકારૂઢ આગ કરાવનાર દેવદ્ધિગણી ક્ષમા મણની . મનહર મૂર્તિ પણ ત્યાં જ છે. મારાની ચારે બાજુ ખૂણામાં ચારે દેરીઓ છે. તેમાં વીરપ્રભુ, સ્થૂલિભદ્રજી, મહાસતી ચદનબાલા તથા દાદાજીની ચરગુપાદુકાઓ. છે. મંદિર આકર્ષક અને પુલકિત બતાવે એવું છે. • ગામમંદિરથી પૂર્વ દિશામાં અડધા પણ માઈલને અતરે એક ખેતરમાં એક સ્તૂપ છે. પહેલાં ત્યાં સમવસરણ મંદિર હોવાનું કહેવાય છે. પ્રભુની છેલ્લી દેશના પણ આ સ્થળે જ વર્ષ હશે. ત્યાં જે પાદુકાઓ હતી તે જળમંદિરની નજીકમાં ધર્મશાળાની પાછળ સમવસરણ મંદિરમાં પધરાવવામાં આવી છે. એ પાદુકા જ્યારે એના મૂળસ્થાને હતી અને ત્યાં રોજ પૂજારી કે ચેકીદાર કોઈ ન હોય ત્યારે ભરવાડના છોકરાઓ એની આશાતના કરતા. એમ પણ કહેવાય છે કે એ તોફાની છોકરાઓ પાદુકા ઉખાડીને પાસેના કૂવામાં નાખતા ત્યારે તે પાદુકા પાણી ઉપર તરતી. આજે પણ પાદુકાના મૂળસ્થાન પાસે એક મીઠા પાણીની કુઈ છે. પાણી દુકાળમાં પણ નથી સુકાતું. તૃપની આસપાસની ભૂમિ વેતાંબર સંઘને આધીન છે. જ આ રતૂપની આજુ બાજુની અમુક જગ્યા વેતાંબર પેઢીના તાબામાં છે. આ થાનના છહારની પરમ આ શ્યકતા હતી. પ્રાચીન પૂનિત ભૂમિના સ્થાને એક નાનકડ મંદિર બંધાય ને જાને રમાન જળવાઈ રહે તે જરૂરી છે. તે માટે પૂ પા. મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી મહારાજ ત્રિપુટી) એરપુરથી નીકળેલ શ્રી સંઘના સંધપતિને ઉપદેશ આપી સુંદર સમવસરણના આકારનું મંદિર બંધાવવાનું નક્ક કરાવ્યું હn: હવે ત્યાંના કાર્યકર્તા ધનુલાલજી સુચતિ તે સંઘપતિના કથન મુજબ વ્યવસ્થા કરી જદીથી મંદિર તૈયાર કરાવે એ જરૂરી છે. સંધપતિ મહાશય પણ તે કાર્ય તરફ લસ આપી પતે કબૂલ પ્રતિજ્ઞાને જલ્દીથી સફળ કરે અને પિતાની લક્ષ્મીને સદુપગ કર. Page #528 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પાવાપુરી = ૪૬૨ : [ જેન તીથી ગામનું મોટું ભવ્ય જિનમંદિર તેની પાસેની વિશાળ ધર્મશાળાઓ કે જેમાં શ્વેતામ્બર જૈન સંઘની પેઢી છે, જે આ તીર્થની થવસ્થા કરે છે. તે તથા સમવસરણ જિનમંદિર અને જળમંદિર તથા અનેક જૈન શ્વેતાંબર ધર્મશાળાઓ કે જે શ્વેતામ્બર જૈન સંઘના તાબામાં છે. શ્રી વેતાંબર જન સંધ તરફથી જળમંદિરના તળાવની ચેતરફ ફરતી જમીન ઉપર બેઠકે રાખવામાં આવી છે. ત્યાં રથયાત્રાને વરઘડો થતાંબર તરફથી નીકળે છે તથા તળાવની રક્ષા, સુધારાવધારે મધુ શ્વેતાંબર જૈન કારખાના તરફથી જ થાય છે. શ્રી વેતાંબર જૈન પેઢીના વ્યવસ્થાપક બાબુ ધનુલાલજી સુચની ઘણું જ સારી વ્યવસ્થા રાખતા હતા-હાલમાં લક્ષ્મીચંદજી સુચની વહીવટ કરે છે. દિવાળીના દિવસે માં મોટે મેળે ભરાય છે; હારે નયાત્રીઓ આવે છે. આ વખતે અજીમગંજના શ્વેતાંબર જૈન સંગ્રહસ્થ વ્યવસ્થા સારી જાળવે છે, તાંબર પેઢી પણ ખૂબ સેવા બજાવે છે અને તીર્થને હિસાબ જાહેરમાં જ સંભળાવાય છે. પાવાપુરીને અને શ્વેતાંબર તથા દિગબર વચ્ચે અદાલતેમાં વિવાદ ચાલે છે. એની પાછળ અને સમાજના લાખ રૂપીઓ વેડફાઈ ગયા છે. દિગંબર ભાઈએ કહે છે કે-જનમદિરમાં પહેલાં પ્રતિમાજી ન હતા. જ્યારે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં લખાએલી તીર્થમાળામાં એક-બે નહીં, પાંચ-પાંચ પ્રતિમાઓ હેવાને ઉલેખ છે. “ સરોવરમાંહિ શુદ્ધ વિહાર, જાણે ભવિયને આધાર; જિનપ્રતિમાં પાંચ પગલાં, પૂજી પ્રણામી કી જઈ સેવ.” મંદિરમાં જીર્ણોદ્ધાર વખતે પાયામાંથી બે હજાર વર્ષ પહેલાની છે ટે મળી આવવાનું પુરવાર થયું છે, અને એ જીદ્ધાર કરાવનાર વેતામ્બર શેઠજીને લેખ છે, સાવરમાં સાપ, માછલાં, દેડકાં પુષ્કળ પ્રમાણમાં છે પણ એમ કહેવાય છે કે-એ એક-બીજાને બીલકુલ રંજાડતા નથી. વીર પ્રભુની છાયામાં પ્રાણી માત્ર અહીં અભય-આશ્રય અનુભવે છે. દિવાળી ઉપર અહી મેટા મેળા ભરાય છે. એ વખતે એટલે કે ભગવાનના નિર્વાણુ સમયની પળમાં ભગવાનની પાદુકા ઉપરનું છત્ર આપોઆપ ફરકે છે. ભગવાનની ભરમ-રજથી પવિત્ર બનેલી ભૂમિને એ એક ચમત્કાર ગણાય છે. બધી રીતે જોતાં પાવાપુરી શ્રી જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર છે. વિવિધ તીર્થકલપકાર પાવાપુરી તીર્થ માટે લખે છે કે “મધ્યમ પાવાનું પહેલાં નામ અપાપા(પાવાપુરી નામ હતું. ભગવાન મહાવીર દેવના નિર્વાણ પછી ઈન્દ્રમહારાજે તેનું નામ પાવાપુરી જાહેર કર્યું આગળ વિશેષતા દેખાડતાં કહે છે કે ભગવાન શ્રી મહાવીર દેવના કાનમાં Page #529 -------------------------------------------------------------------------- ________________ . .. ઈતિહાસ ] પાવાપુરી ગેવાળીઆએ ખીલા ઠક્યાં હતા, તે ખીલા આ અપાપાનગરીના વણિકસિદ્ધાર્થ અને ખરક વૈદ્ય આ જ નગરીના નજીકના જ સ્થાનમાં કાઢયા હતા. જે વખતે ખીલા કાઢવામાં આવ્યા તે વખતે ભગવાને જે ચીસ પાડી તેથી નજીકના પહાડમાં બે ભાગ થઈ ગયા જે અદ્યાવધિ પણ વિદ્યમાન છે પહાડમાં પડેલી તરાડ હજી સુધી દેખાય છે.” વળી આ જ નગરીમાં કાતિક વદી અમાવાસ્યાના દિવસે (આસો વદિ અમાવાસ્યાના રેજ) કે જે દિવસે પ્રભુ શ્રી મહાવીરદેવનું નિર્વાણ થયું હતું, તે દિવસે નિર્વાણ સ્થાને ભગવાન શ્રી મહાવીરસ્વામીના રસ્તૂપના નાગમંડપમાં અન્ય દશીઓ તેમજ ચારે વર્ણના લેકે યાત્રાએ જાય છે અને ઉત્સવ કરે છે. પ્રભુ શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે જ રાત્રીએ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સ્થાનની પાસે રહેલા કૂવાના પાણીથી દેના પ્રતાપથી વિના તેલને-અર્થાત્ તેલ વિના પાણીથી દીવ બળે છે. આ નગરીમાં ભગવાન શ્રી મહાવીરસવામીએ પહેલાં ઘણીવાર દેશના આપી હતી. અને તેઓશ્રી નિર્વાણ પણ અહીં જ પામ્યા. આ રીતે અદભૂત મહાભ્ય આ શ્રી પાવાપુરી તીર્થનું છે. વિવિધતીર્થકલ્પકાર એક વિશેષતા જણાવતાં લખે છે કે આ નગરીમાં પુન્યપાલ રાજા ભગવાન શ્રી મહાવીરદેવને વંદના કરવા આવ્યું હતું. તેણે ભગવાન શ્રી મહાવીરસ્વામીને તેને આવેલા આઠ સ્વપ્નનું ફળ પૂછયું હતું, અને પ્રભુશ્રી મહાવીર તેને જવાબ આપે હતે. સ્વપ્નનું ફળ સાંભળીને પુન્યપાળરાજાએ પ્રતિબંધ પામી દીક્ષા અંગીકાર કરી. આ સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ “અપાપાપુરી બૃહકલ્પ જોઇ લે સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાળામાં લખે છે કે “દિવાળીના દિવસોમાં અહીં પાંચ દિવસ ઉત્સવ રહે છે.” જુઓ - દિપોત્સવી ઉપરિ ઘા ચિ૦ આવે શ્રાવક લેક, જી મહોત્સવ મનમાન્યા કરે ચિત્ર મૂકી સઘલે શેક. ૦ ૧૦ सिध्धार्थोक्त्या धनान्ते खरकसुभिपजाभ्यञ्जनद्रोणभाजः, शल्ये निक, कृ? )ऽयमणि श्रुतियुगविरवात्तीबपीडादितस्य । यस्या अभ्यर्णभागेऽन्तिमजिनमुकुटस्योद्यदाथर्यमुच्चैः"BaaTagsતિનિદિરે દરવાજ પુરઃ || ૨ x नागा अद्यापि पस्या प्रतिकृतिनिलया दर्शयन्ति प्रभावं, निरतले नरिपूर्णे ज्वलति गृहमणि. कौशिके यन्निशासु । મથિsra કનિજ કૂપcrદ હi, साऽपापा मध्यमादिर्भवतु वरपुरीभूतये यात्रिफेभ्यः ॥४॥ (પાવાપુરી સિ]િ sq ). Page #530 -------------------------------------------------------------------------- ________________ પાવાપુરી ૪૬૪ : [ જૈન તીર્થોને પંચરાત્રી નિવર્સે સા ચિ૦ નરનારીના વૃજ, જી દાનપુણ્ય પૂજા કરે ચિ૦ જનમ સફળ કરે નદ, ૦ ૧૧ પાવાપુરીની મહત્તાસૂચક નીચેના પ્રાચીન પદ્યો ખાસ મનનીય છે. જલ'મદિરમાં કેટલી મૂર્તિઓ હતી તે આજથી ત્રણ વર્ષ પહેલાં યાત્રાએ આવેલ વિદ્વાન જેન સાધુ શું લખે છે તે પણ જુઓ. કનક કમલ પરિય તક પાય પાવાપુરી આવઈ નિણરાય, ઉર ઈન્દ્રભૂતિ પ્રમુખ ઈચાર યજ્ઞકર્મ કરઈ તેણુંવાર; સઈ માલીસ બ્રાહ્મણ મિલ્યા મિશ્યામતિ મોહઈ ઝલહલ્યા. ૭ મન અભિમાન ધરી આવી આ નામ લઈ જિન લાવી; મન સંશય ટાલઈ જિણવરૂ દેઈ દીક્ષા થાખ્યા ગણધરૂ ૭૪ સઘ ચતુર્વિધ થાપી તામ વિચરણ દેસ નયરપુર ગ્રામ; ભવિકજીવ પ્રતિબંધિ કરી, અનુક્રમ આવઈ પાવાપુરી. ૭૫ જીવિત વરસ બત્તી જાણું પુણ્ય પાપ ફળ કહઈ સુજાણ, પધાન અધ્યયન મનિ ભાવ ધિર મુગતિ પહેતા શ્રીમહાવીર, ૭૬ ગૌતમસ્વામી કેવલ વરઈ સઠી ઈન્દ્ર મહેચ્છવ કરશે, સઘ ચતુવિધ હર્ષ અપાર જગમાં વત્ય જયજ્યકાર. ૭૭ વીર જિણસર ગણધરવાદ, પૂછે પગલાં તિહાં પ્રાસાદ, સુગતિ પહેતા જહાં જિન વલી, પૂજી જઈ પગલાં નીરમલી. ૭૮ સરેવરમાહી શુદ્ધ વિહાર, જાણે ભવિયણને આધાર, જિનપ્રતિમા પચ પગલાં હવે પૂછ પ્રણમી કીજઈ સેવ. ૭૯ (વિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પ. ૩૧) કનક સરવર વીચ છે, ચિ. જીવનિની રાસ, જી પિણ કેઈ વધ નવિ કરે ચિ. અમર દેવની ભાસ, જી. ૯ આ તીર્થને છેલે ઉદ્ધાર હાલમાં જ બિકાનેરનિવાસી પુનમચંદજી શેઠી આ તરફથી જાલમદિરને આરસમય બનાવી થયો છે. તેમની તરફથી મદિર નિમિત્તે સવા લાખ રૂપીઆ ખર્ચાયા છે. કેરખાનું અને તળાવથી મદિરની સડકને પુલ બાંધવા માટે રૂા પાંસઠ હજાર મુંબઈનિવાસી બાબુ પન્નાલાલજી તરફથી બચવાના છે. આ દેરાસર નિરખતાં જ તાજમહાલ યાદ આવે છે. જેનેઝું તાજ હીએ તે પણ ખોટું નથી. પૂર્વના સર્વે તીર્થો પૈકી આ તીર્થની વ્યવસ્થા, ઉઘલતા વગેરે પ્રથમ પંકિતની છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાર ] : ૪૬૫ : ગીરડી ગીરડી શિખરજીની યાત્રાએ આવતા યાત્રિકોને શિખરજી પહોંચવાના બે રરતા છે એક તે ગીરડી, જુવાલુકા થઈ રધુવન-શિખરજી. બીજે રસ્તે પારસનાથ હીલ સ્ટેશનથી સીધી સડકે મોટર દ્વારા મધુવન થઈ શિખરજી જવાય છે. અમે પાવાપુરીથી ચાલી પગરસ્તે નવાદા-કોડારમાઝ થઈ ગીરડી આવ્યા. ગીરડીમાં એક સુંદર શ્વેતાંબર જિનમંદિર અને રાયબહાદુર ધનપતસિહજીએ બંધાવેલ સુંદર વિશાલ ધર્મશાળા છે વેતાંબર જૈન યાત્રીઓ અહીં જ ઉતરે છે. સામે જ રેલવે સ્ટેશન છે, એટલે યાત્રીઓને અનુકૂળતા સારી રહે છે. સાધુઓ પણ આ જ ધર્મશાળામાં ઉતરે છે. અહી થી ૧૮ માઈલ દૂર મધુવન છે. ગ્રહોને માટે વાહનની સગવડ મળે છે. રોજ મેરે દોડે છે. ગીરડીની આસપાસ કોલસાની ખાણે પુષ્કળ છે તેમજ ગામને ફરતાં ચોતરફ રેલવે પાટા પથરાયા પડ્યા છે. ગામમાં સાઝ અને સવારમાં તે ધૂમાડો જ ધૂમાડા દેખાય છે. મંદિર છે અને ધર્મશાલાની વ્યવરથા શ્વેતાંબર પેઢી તરફથી રાખવામાં આવે છે, વ્યવસ્થાપકોએ વ્યવસ્થા સુધારવાની જરૂર છે. હજુવાલુકા લાગવાન શ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું સ્થાન છે. બ્રાકર નદીને કાંઠે જ નાની સુદર શ્વેતાંબર જૈન ધર્મશાળા છે, તેની પાછળ કી વીરપરમાત્માનું નાનું નાજુક અને ભવ્ય મંદિર છે. અંદર શ્રો વીરપ્રભુની પાદુકા છે. જે સ્થાને પ્રભુ શ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉપર્યું હતું તે બાજુવાલુકા નદીને અત્યારે બ્રાફર નદી કહે છે, કિન્તુ વસ્તુત. નદીનું નામ બ્રાકર નહિ પરંતુ બાજુપાલ (વાજીવાલ) છે. નદીની એક બાજુ બ્રાકર ગામ હોવાથી અને તેની પાસેથી જ નદી વહેતી હોવાથી તેનું નામ બ્રાફર પડયું છે. બાકી ખરી રીતે નદીનું નામ રાજીપાલ જ છે તેમજ હાલના આપણું મદિરથી નદી તરફ જ ત્રણેક માઈલ દૂર જમા ગ્રામ પણ વિદ્યમાન છે, તેને જમગામ પણ કહે છે. ત્યા શાલનાં વૃક્ષનું ગાઢ • આ પારસનાથ હિલસ્ટેરોનનું નામ છે. અહી સ્ટેશન સામે જ શેઠ આણંદજી કપાબુજીની પેઢીની ધર્મશાળા છે ત્યાં મુનિમ અને બીજા માણસો રહે છે, જેને પેઢી તથા શિખરજી પહાડની પૂરેપૂરી વ્યવસ્થા જાળવે છે યાત્રિ અહીંથી નીમીયાવાટને રને થઈ રસીલા પહાડ ઉપર પાર્જન થ ભગવાનની ટુંક ઉપર જઈ શકે છે. ટંકની નીચે જ એક ડાક બગલે છે, પરંતુ યાત્રીઓને તે મધુવનમાં રહેલા જિનમંદિરનાં દર્શનનો લાભ મળે અને બીજી પણ બધી અનુકૂળતા રહે માટે સ્ટેશનથી મધુવન જઈ છે. કાઠી માં ઉતરી પછી જ શિખરજી પાડ ઉપર જવું ઉચિત છે. * કેડારમાપાં અબરખની ખાણે પુષ્કળ છે. પે એ જબલ પણ વળી પૂછે છે, ૫૦ Page #532 -------------------------------------------------------------------------- ________________ - - [ જૈન તીર્થને બકાલુકા જંગલ પણ છે. આપણે ત્યાં કેવળજ્ઞાનરથાન માની પૂજીયે છીએ ત્યાં તરફ શાલનાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં હતાં, પરંતુ હમણાં થોડાં વર્ષો પહેલાં જ તે ઝાડે કપાવી નાખવામાં આવ્યા છે. એટલે અત્યારનું જમકગ્રામ એ જ સંભીથ (જ્ન્મક) ગ્રામ છે, અને ત્રાજીપાલ નદી એ જ સવાલુકા છે. જે રથળે પ્રભુને કેવળજ્ઞાન થયું છે અને જે સ્થાને પ્રભુએ પ્રથમ દેશના આપી છે તે સ્થાનનું વાતાવરજી એટલું બધું શાંત અને પૂનિત છે કે આપણને ત્યાંથી ઉઠવાનું મન જ ન થાય, બાર બાર વર્ષે પર્યત ઘોર તપશ્ચર્યા કરી, જે સ્થાને ભગવાન શ્રી મહાવીરદેવે અણમલ રન-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સ્થાનના અણુએ અણુમાં હજી પણ અપૂર્વ શક્તિ ભરી છે. જે મહાપુરુષે કેવળજ્ઞાનરૂપી મહાન રન પ્રાપ્ત કરી તેને પ્રથમ પ્રકાશ જે સ્થાનેથી પ્રગટ કર્યો ત્યાં હજી પણ તેવા વાતાવરણનું મધૂર ગુંજન ચાલતું હોય એમ ભવ્ય ભક્તોને જરૂર લાગે છે, જે સ્થાને પ્રભુ મહાવીરદેવે કલધ્યાનના બે પાયા વટાવી ત્રીજાને આરંભ કરી જે વખતે કેવળજ્ઞાનને સાક્ષાત્કાર કર્યો તે સ્થાને બેસી આપણને પણ તેમ કરવાનું મન તે થાય છે. પરંતુ માણના એક યાદ આવી જાય છે આત્મવિશુદ્ધિની અપૂર્વ જડીબુટ્ટી અહીં ભરી છે. હવ્યને હચમચાવી મનુષ્યને પિતાના પૂર્વકૃત્યનું પુનઃ પુનઃ રમરણ કરાવી, પશ્ચાત્તાપના અગ્નિમાં તપાવી, આત્મ વિશુદ્ધિ કરાવે તેવું પુનિત આ સ્થાનનું વાતાવરણ અદ્યાવધિ વિદ્યમાન છે. આત્માથીઓએ અહીં આવી એક વાર અવશ્ય અનુભવ કરવા જેવો છે. બીજી નદીઓ ઘણું હશે, શાંત વાતાવરણ પણ હશે કિન્તુ અહીંના વાતાદરણમાં જ કઈક અપૂર્વ ભવ્યતા, કાંઈક તાઝગી અને પવિત્રને ભરી છે, કે આત્માને અપૂર્વ વીર્ય સારવવા પ્રેરે, ઉચ્ચ અતીવ આદર્શને પ્રાપ્ત કરવા લલચાવે અને વિભાવ દશાને ત્યાગ કરાવી, રવભાવ દશામાં રમણ કરાવી, આધ્યાત્મિક સુખની સાચી ઝાંખી કરાવે તેવું આ સ્થાન છે. જે મહાનુભાવને બહિર્મુખ વૃત્તિઓને ત્યાગ કરી આંતરસુખદશા પ્રાપ્ત કરવી હોય, આમિક આનંદના અનહદ નાદને અનુભવ કરે હોય તેઓ એક વાર અહી જરૂર આવે, ખાસ કરીને શ્વેતાંબર નિ મંદિરથી પૂર્વ ઉત્તર તરફ બે એક માઈલ દૂર જઈ બેસવાથી, ડીવાર નિશ્ચિત મને ધ્યાન કરવાથી કઈક અપૂર્ણતાનું જ્ઞાન જરૂર થશે જ થશે. આ સ્થાન પર કેટલાક મહાનુભાવે એમ કહે છે કે-આ સ્થાપનાતીર્થ છે. અમારી દષ્ટિએ એ વાત લગારે સાચો નથી લાગતી. અહીંથી ભગવાન શ્રી મહાવીર દેવ પાવાપુરી ગયા છે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે આ સ્થાનથી પાવાપુર (અપાપાપુરી) ૧૨ જન દર છે. આજે પણ પ્રાયઃ અહીંથી પાવાપુરી એટલી જ દૂર છે. પગરસ્તે લગભગ સે માઈલ દૂર અહીંથી પાવાપુરી છે. બાર એજનની દષ્ટિએ આ વસ્તુ બરાબર મળી રહે છે. બીજી જગ્રામ અને Page #533 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ---- ----- - ઇતિહાસ ] મધુવન નાજુપાલ નદી પણ વિદ્યમાન છે એટલે પ્રભુ શ્રી મહાવીરદેવને કેવલજ્ઞાનનું સ્થાન આ જ છે એમ અમને નિર્વિવાદ લાગે છે. આ સ્થાનને વેતાંબર જૈનો જ તીર્થરૂપે માને છે. દિ. જેનો અહીં તીર્થ જેવું કશું જ નથી માનતા. અહીંનો વહીવટ તાંબર જેન કોઠી તરફથી મેનેજર શ્રીયુત મહારાજ બહાદુરસિંહજી કરે છે. પ્રાચીન તીર્થમાલાઓમાં આ સ્થાન માટે વિવિધ મતભેદે છે. બાકી અત્યારે તે ગીરડીથી શિખરજી જતાં વચમાં જ આવે છે. ત્યાંથી શિખરજી આઠ. માઈલ દૂર છે. મધુવન જુવાલુકાથી મધુવન જતાં રસ્તામાં તરફ જંગલ આવે છે. વચમાંથી નાના નાના રસ્તા પણ ઘણું નીકળે છે. સાથે મિલે હોય તે જ એ નાના નાના રસ્તે જવું ઉચિત છે, નહિં તે સડક રસ્તે જ જવું હિતાવહ છે. મધુવનમાં વિશાલ વેતાંબર જૈન ધર્મશાળા છે. વેતાંબર ધર્મશાળાના રસ્તા તરફ જતાં દરવાજાના નાકે જ વિશાળ વટવૃક્ષની નીચે જ તીર્થંરક્ષક ભી મિયાજી દેવનું મંદિર છે. તીર્થ–પહાડના આકારની ભવ્ય આકૃતિ છે. કમરણ કરનાર ભક્તનું વિM હરનારી સાક્ષાત્ જાગતી નત રૂપ છે. દરેક વે, યાત્રી આહીં આવતાં, પહાડ ઉપર જતા, અને નીચે આવી ધર્મશાળામાં જતાં આ તીથ રક્ષક દેવને ભકિતથી વદના-નમસ્કાર જરૂર કરે છે. ધર્મશાળાને આગળ ભાગ વટાવીને આગળ જતાં સામે જ વેતાંબર પેઢી છે, જે આ તોથને સંપૂર્ણ વહીવટ કરે છે. અંદર એક જ દિશામાં ૧૨થી૧૩ જિનમંદિરે છે ૧-૨-૩ ના શ્રી પાર્શ્વનાથ પ્રભુજી મૂલનાયકજી છે એવામાં શ્રી વીશ જિનની પાદુકા છે. પાંચમામાં શ્રી ગુણ ગgધરની સુંદર મૂર્તિ છે છમાં શ્રી ડીપાર્શ્વનાથજી પ્રભુ મૂલન યકજી છે. તથા ઉપર શ્રી સ ભવનાથ પ્રભુ મુલનાથજી છે સાતમામાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી મૂલનાયક છે. આ મુખ્ય મંદિર છે. જેની આજુ બાજુ બીજા જિનમદિર છે આઠમાંમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજી, ઉપર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીના મુખજી, નવમામાં થી ચદ્રપ્રભુજી, દશામામાં શ્રી સુપાર્શ્વનાથ ભૂલનાયક છે બારમામાં ગામ બહાર રાજ દેડીના મંદિર માં શ્રી સુધમવામીજી છે અને તેરમુ શ્રી સેમિયાજીનું મંદિર, મધવનથી પહાડ ઉપર જવાને સીધે રહે છે. એકાદ કાઁગ દૂર જતાં પહાડને ચઢાવ આવે છે. * મધુવાની નાંબર ન ધર્મશાળાની બને બાજુ અનુક્રમે શિપંથી અને તેરાપંથી દિગંબરાની ધર્મશાળા નવી બની છે, પરંતુ તાંગિ જેવી મનક, અનાલતા તેમજ એટલાં મદિર વગેરે ત્યા નથી Page #534 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરજી : ૪૬૮ [ ન તીર્થોના શ્રી સમેતશિખરજી મધુવનધી એક ફર્તા દૂર શ્રી શિખરજી પહાડને ચઢવ શરૂ થાય છે. હાલમાં આ પહાડને પાર્શ્વનાથ હીલ કહે છે. મધુવનની પિસ્ટ ઑફિસનું નામ પારસનાથ છે. હમણું ઈયરી સ્ટેશનનું નામ પણ પારસનાથ સ્ટેશન રાખવામાં આવ્યું છે. આ સ્થાન આખા બગાલમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંના લેકે પૂછે છે કેથા જાઈએ જવાબમાં-પારસનાથી એટલું કહ્યું એટલે બસ; તમને ભક્તિ અને માનથી બધી અનુકૂળતા કરી આપશે. પહાડ ઉપર છે માત્ર ચડવાનું છે. વચમાં શાસનરક્ષક દેવીની દેરીઓ આવે છે. પહાડ ઉપર ગયા પછી લગભગ અધે રસ્તે-૩ માઈલે ગાંધર્વ નાણું આવે છે. ત્યાંથી છ માઈલ સીતાનાલા–શીતલાલુ આવે છે. ગંધર્વનાલા પાસે શ્વેતાંબર તલાટી-ધર્મશાલા છે. અહીં સગવડ સારી છે. શ્વે. જૈન યાત્રીઓને લાડુ અને સેવ યાત્રા કરીને પાછા વળતાં અપાય છે. ગર્વનાલાનું જલ મીઠું અને પાચક છે રાત્રે અહી પહાડના જંગલી પ્રાણીઓ-વાઘ વગેરે પ્રાણીઓ પાણી પીવા આવે છે. પહાડમાં પહેલા હાથીઓ ઘણા રહેતા હતા તેમજ ગેડ, સાબર, રીંછ, વાઘ, શિયા વગેરે ઘઉં પ્રાણીઓ રહેતા હતાં. હમણાં શીકારી પ્રાણ ઓછાં થઈ ગયાં છે. તેમ જ વિવિધ પ્રકારના સાપ પણું રહે છે આખો પહાડ સુંદર : વનરાજીથી વીછમ રહે છે. હડે વગેરે ઔષધીઓ-જડીબુટ્ટીઓ પણ પુષ્કળ થાય છે. છાધારથી વધારે વાંસ થાય છે. તેમજ ચા અને બીજા વાદીષ્ટ ફૉાના બગીચા તથા ખેતરે પણ ઘણાં છે. અહીં લાકડું અને ઘસ પણ પુષ્કળ થાય છે. પહાડની આવક સારી છે. - ગરમીમાં પશુ દર મહિને એકાદ બે વાર વર્ષાદ પણ જરૂર પડી જાય છે. અને વષોઋતુમાં તે પહાડ સાથે વાદળાં અથડાય છે. વાદળાંથી પહાડ કંકાઈ જાય છે. ગરમીની ઋતુમાં હજારીબાગ જીલ્લાના કલેકટર અને બીજા ઉપરી અધિકારીઓ ઘણી વાર અહીં આવે છે. આ પહાડ ઉઘર કેઈને પણ શિકાર ખેલવાની–કરવાની સખ્ત મનાઈ છે. અધિકારીઓ નિયમ બરાબર જાળવે છે અને મંદિરમાં જાય ત્યારે પણ જેન ધર્મના નિયમ પાળે છે. છ મMલને કડવુ ચટાવ ચઢ્યા પછી ઉપર જતાં પ્રથમ જ શ્રી રાધરની દેરીનાં દર્શન થાય છે. અહીં ચાવીશ ગણધરનાં પગલાં છે. આને ગૌતમસ્વામીની દરી કહે છે. અહીંથી શ્રી ચંદ્રપ્રભુની સ્ક, શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટુંક અને મેવા ડંબરની ટુંકે તથા જલમંદિર જવાના અને નીચે ઉતરવાના એમ વિવિધ કરતા નીકળે છે, દેરાની સામે જ વેતાંબરો તરફથી પુરાણું રક્ષg એકી છે, જેમાં તાંબરે તરફથી જ નેપાલી ચેકીદારે રહે છે, તેઓ હા પગારે તીર્થની સેવા ખૂબ નમકહલાલીથી બજાવે છે , પહાડ ઉપર કુલ ૩૧ મદિર છે, જેમાં વીશ તીર્થ કરની વીશ દેરીઓ, Page #535 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] સમેતશિખરજી. શાશ્વતજિનની ૪ દેરીઓ; ગૌતમાદિ ગણુધરેની ૧ દેરી, શુભ ગણધરની ૧ કેરી, અને એક જલમંદિર છે. જલમંદિરની પાસે જ શ્વેતાંબર ધર્મશાલા, તાંબર કાઠીના નાકર, પૂજારીઓ આદિને રહેવાની એક બીજી સ્વતંત્ર ઘમશાળા છે. અને પાસે જ એક મીઠા પાણીને સુંદર ઝરે છે. આખા પહાડમાં ઉપરના ભાગમાં અહીં જ બારે માસ પાણી રહે છે. . જેન યાત્રિકને પૂજા અર્થમાં નહાવા વગેરેની સગવડ અહીં સુંદર રીતે મળે છે. ધર્મશાળામાં બેસી બાળકે વગેરે જલપાન, નાતે વગેરે કરે છે. * ઉપર બધે પ્રદક્ષિણા કરનારા શ્રી ગૌતમસ્વામીની દેરીથી જ તેની શરૂઆત કરે છે. અનુક્રમે શ્રી કુંથુનાથજી, શ્રી રામ પ્રભુજી, શ્રી ચંદ્રાનન પ્રભુજી, શ્રી નેમિનાથ પ્રભુજી, શ્રી અરનાથ પ્રભુજી, શ્રી મહિલનાથ પ્રભુજી, શ્રી શ્રેયાંસનાથ પ્રભુજી, શ્રી સુવિધિનાથ પ્રભુજી, શ્રીપદ્મ પ્રભુજી, શ્રી મુનિસુવ્રતસ્વામિ, શ્રી ચંદ્ર પ્રભુજી (બધાયથી ઘર અને કઠિણ માગ આ દેરીએ જવાને છે ), શ્રી ઋષભદેવજી, શ્રી અનંતનાથ પ્રભુજી, શ્રી શીતલનાથ પ્રભુજી, શ્રી સંભવનાથ પ્રભુજી, શ્રી વાસુપૂજ્ય પ્રભુજી, શ્રી અભિનંદન સ્વામિ અને ત્યાંથી વાસુપૂજ્ય પ્રભુજીની દેરી પાસે થઈ જલમંદિર જવું. જલમંદિર આખા પહાડ ઉપર અહીંના મંદિરમાં જ મતિઓ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ છે. મંદિર બહુ જ સુંદર અને રળીયામણું છે. હમણાં સુદર રંગોથી વિવિધ પ્રકારનું ચિત્રલેખન ઝરીયાના ધમનિષ્ઠ શેઠ કાલીદાસ જશરાજ તરફથી કરાવવામાં આવેલ છે. બીજી મૂર્તિઓ પણ સુંદર અને પ્રભાવશાળી છે. મંદિરને ફરતે કિલો છે, જેથી વ્યવસ્થા સારી રહે છે. આ સ્થાન દિ. ઝઘડાથી મુક્ત છે. અહીં એકલા વેતાંબર જેને જ દર્શને આવે છે. જલમંદિરની સામે જ શ્રી શુભ ગણુઘરની દેરી છે. મદિર ની સામેથી જ રરતે નીકળે છે. રાતે વિકટ છે અને દેરી ખંડિત થયેલી હોવાથી ત્યાંથી પાદુકાઓ લઈને જલમંદિરમાં બિરાજમાન કરવામાં આવેલ છે. દેરીના હારની જરૂર છે. પહેલાં પહાડ ઉપર આવવાને સરલ માગ અહીંથી હશે. શુભ ગણધરની રરીથી પુનઃ જલમંદિર આવી ત્યાંથી અનુક્રમે, શ્રી ધર્મનાથ પ્રભુ, થી સુમતિનાથ પ્રભુ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી મહાવીર સ્વામી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી વિમલનાથ પ્રભુજી અને શ્રી નેમનાથ પ્રભુજી, સૌથી છેલે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દેરીએ જવું. જલમંદિરથી ૧ માઈલ દૂર મેઘાડંબર ક ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર દેરી છે. આને શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ટુંક પણ કહે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મદિર આખા પહાડમાં ઊંચી ટેકરી ઉપર આવેલ છે. ઉપર મંદિરજીમ જવા માટે ૮૦ પગથિયાં ચડવાં પડે છે. એક તો શિખરજીને Page #536 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરજી [ જૈન તીર્થોને પહાડ જ ઊંચે છે, તેમાં વળી આ ઊંચામાં ઊંચું શિખર છે. તેની ઉપર દૂરથી દેખાતું અને જાણે આકાશની સાથે વાત કરતું હોય તેવું મદિરનું સફેદ-ઉલ શિખર ખરેખર બહુ જ હૃદયાકર્ષક લાગે છે. જેને જુર દશા પ્રાપ્ત કરવી છે તે અહીંથી જઈ શકે છે એમ કહેતું હોય તેમ એ સ્થાન બહુ જ ભગ્ય અને પવિત્ર છે. અહીંથી આખા પહાડને દેખાવ બહુ જ રળીયામણું લાગે છે. આખા પહાડની લગભગ ઘીખી દેરીઓનાં અહીંથી દર્શન થાય છે. નીચે તરફ વીલીછમ હરીયાળી ભૂમિ બજરે પડે છે. દૂર દૂર ચાના બગીચા દેખાય છે. દક્ષિણમાં દૂર સુદૂર દામદર નદી દેખાય છે. ઉત્તરે બાજુવાલુકા દેખાય છે. પૂર્વમાં સામે જ શ્રી ચંદ્રપ્રભુની દેવી દેખાય છે. આખા પહાડ ઉપર ફરતાં કુલ છ માઈલ થાય છે. આ મંદિરઅને જીદ્વાર કલકત્તાના પ્રસિદ્ધ દાનવીર રાય બદદાસ મુદમ ઝવેરીએ કરાવેલ છે. મંદિરની બાજુમાં નીચે એક ઓરડીમાં છે. પેઢીને પૂરી તથા સિપાઈ રહે છે આ પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની માનતા બહુ જબરી છે. અહીંની પ્રજા શ્રી પાર્શ્વનાથજીને વિવિધ નામે પૂજે છે અને શ્રદ્ધાથી નમે છે. “પારસનાથમgિ મહાદેવ, પારસમણિ મહાદેવ, પારશનાથ મહાદેવ, પારસનાથ બાબા, ભયહરપાનાથ, કાળીયાબાબા આદિ અનેક ઉપનામોથી અહીંની અજિન જનતા પ્રભુજીને જ સંભારે છે, ભકિતથી નભે છે અને ચરણ ભેટે છે. આ તીર્થ માટે ત્યાં સુધી સાંભળ્યું છે કે “જે પારસનાથ નથી. તે માતાના પેટે જન્મ્યા જ નથી ” અર્થાત તેનો જન્મ વ્યર્થ ગયા છે શિખરજી ગિરિરાજ ઉપર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી નેમનાથ પ્રભુ અને પરમાત્મા શ્રી મહાવીરદેવ સિવાયના વીશ તીર્થંકર અહીં જ આખરી અલુસણ કરી સ્મૃતિ પામ્યા છે. આ સિવાય અનેક ગધ, સુરપંગ અને રવિર મહાત્માઓ અસણ કરી અહી નિર્વાણું પામ્યા છે. છેલ કેટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુજી અને તેમને શિષ્યસમૂહ અહીં નિવાણ પામ્યા હોવાથી પહાડનું નામ પારસનાથ પહાડ કહેવાય છે. શિખરજીને શ્રી શત્રુંજયસિદ્ધાચલની સમાન ગયે છે. * આ વસ્તુ નીચેની રસુતિમાથી સરલતાથી સમજાશે “અષ્ટાપ શ્રી આદિ જિનર, વર પાવ પુરી વરૂ વાસુપૂજ્ય ચપાયર મિઠા, મ રવા ગિરિવર સમેતશિખરે વિશ જિનવર મુક્તિ પહંગ્યા મુનિવ ચેનીશ જિનને નિ ય વંદુ સયલ સંવ યુ ” Page #537 -------------------------------------------------------------------------- ________________ - -- - - ઈતિહાસ ] : ૪૭૧ : સમેતશિખરજી. સમેતાચલ શકુંજઈ તેલે; સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણું નવિ ડેલ છે ૪૯ સીધા સાધુ અનંતા કેડી અષ્ટકર્મ ઘન સંકલ ગોડી વંદું બે કર જોડી ! સિદ્ધક્ષેત્રજિણવર એ કહઈ પૂજી પ્રણમી વાસઈ રહી મુગતિતણા સુખ લહીયઈપ (શ્રી વિજયવિરચિત સમેતશિખરતીર્થમાળા પ્રા. તી. પૃ. ૨૮) આ આખે શિખરજી પહાડ મેગલ સમ્રાટ અકબરે કરમુક્ત કર્યો હતો અને જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને અર્પણ કર્યો હતો. બાદશાહ અકબરના ફરમાનમાં લખ્યું છે કે "सिद्धाचल, गिरनार, नारंगा, केशरीया और आयू के पहाड जो गुजरात में है, तथा राजगृही के पांच पहाड और सम्मेतशिखर उर्फ पार्श्वनाथ पहाड, जो बंगाल में है तथा और भी श्वेतांबर संप्रदाय के धर्मस्थान जो हमारे तावे के मुल्कों में हैं वे सभी जैन श्वेतांवर संप्रदाय के आचार्य हीरविजयसरि के स्वाधीन किये जाते हैं । जिससे शान्तिपूर्वक ये इन पवित्र स्थानों में अपनी, ईश्वर. भक्ति किया करे।" (ઉપારસ કેબ પૃષ્ઠ ૪૦) આ પછી બાદશાહ અહમદશાહે ઈ. સ. ૧૭૫રમાં મધુવનકેડી, જયપાર યા નાલુ, પ્રાચીન નાલ, જલહરી ફંડ, પારસનાથ-તલાટી વચ્ચેનો ૩૦૧ વાઘા પારસનાથ પહાડ, જગત શેઠ મહેતાબરાયને ભેટ આપે છે. અહીં જગતશેઠે મંદિર પણ બંધાવ્યું હતું (આમાં વચમાં શીતા નાલાનું નામ શીતનાલું લખ્યું છે. તા. ૧૯-૩-૧૯૩૮માં શામાચરણ સરકારે કરેલ પશયન ભાષાંતરને, સાર છે) તથા પાદશાહ અબુ અલિખાન બહાદુરે ૧૭ ૨પમા પાલગજ-પારસનાથ પહાડ કરમુકત કર્યો હતે. પહાડ ઉપર જવાના રસ્તા પણ અનેક છે. ટેપચાચીથી તે પગદડીને રાતે માત્ર ચાર જ ગાઉ થાય છે. ચંદ્રપ્રભુની દુકથી પણ ચડાય છે અને શુભ ગણધરની દેરીથી પણ રસ્તા નીકળે છે. પણ અત્યારે તે માત્ર બે રાતા પ્રસિદ્ધ છે. ઇસરી અને મધુવનથી બધાય યાત્રીઓ ચઢે છે પહાડમાં અનેક ગુફાઓ છે. તેમાં શ્રી ચંદ્રપ્રભુની ગુફા સૌથી ભેટી છે. આવા પવિત્ર સ્થાનમાં જ ત્યાગમૂર્તિ મુનિ-મહાત્માઓએ શુકલધ્યાન ધી કેવલજ્ઞાન થાવત્ મ પ્રાપ્ત કર્યું છે. આજે પણ આ સ્થાન પૂનિત વાતાવરણથી ઓતપ્રેત છે. મુમુક્ષુ છાને આ વાતાવરણની ઘી જ અસર થાય છે. - ભર તે સંસારની ઉપાધી અને અશાતિ ભૂલાવી આમાની રવદશાનું ભાન કરાવે છેતીર્થની યાત્રા કા. શુ. ૧૫થી લઈને ફિશું. ૧૫ સુધી સુખરૂપ થાય છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરજી = ૪૭૨ * [જેન તીર્થોને બાદ યાત્રા કરવામાં તે વધે નથી પરંતુ ગરમીની ઋતુમાં પાણુ બગડી જાય છે અને મેલેરીયાની અસર કરે છે, મધુવનથી પહાડમાં થઈ પગદંડ રસ્તે ઈસરી (પાર્શ્વનાથ) માત્ર દશ માઈલ જ થાય છે, જે E. I, R મેન લાઈનનું સ્ટેશન છે. મધુવનથી મોટર રીતે ફરીને પણ ઈસરી જવાય છે. પહાડ ઉપરથી નીચે ઉતરતાં ગંધર્વનાલા તલાટીમાંથી ભાતુ લઈ જમીને નીચે મધુવન ઉતરવું. આ તીર્થ ગિરિરાજ શિખરજી પહાડ મૂલથી જ શ્રી ભવેતાંબર સંઘની માલીકીને જ હતા. છેલ્લાં દેહસેથી બસે વર્ષમાં પાલગંજના રાજાની દખલા શરૂ થઈ હતી. તેણે અગ્રેજોને હવા ખાવાના બંગલા બંધાવવા પરવાને આગે હતો, આ સમયે ભારતવર્ષના વેતાંબર જૈન સંઘ સ, છે ટેસ્ટ ઉઠાવે. આ વખતે કલકત્તાના સુપ્રસિદ્ધ ઝવેરી રાય બકીદાસજી મુકામે અસાધારણ પ્રયત્ન ઉઠાવ્યું હતું અને અમદાવાદના સુપ્રસિદ્ધ ધમવીર આ. કે ની પેઢીના પ્રમુખ શેઠ લાલભાઈ દલપતભાઈએ આખો પહાડ વેચાતે લઈ શ્વેતાંબર સમાજની સુખ્ય તીર્થક્ષક આણંદજી કલ્યાણુછની પેઢીને અર્પણ કર્યો હતે. આજે આખા પહાડ ઉપર આ. ક, પેઢીની સાર્વભૌમ સત્તા છે અર્થાત્ નીચેથી લઈન ડેક ઉપર સુધી આ પહાડ આ. કે. પેઢીને છે, જે વ્યવસ્થા સારી રહે અને પ્રમાણિક મેનેજર હેય તે આવક પણ સારી થાય તેવું છે. શિખરજી માટેનું સુંદર એતિહાસિક વર્ણન ઘણું મળે છે પરંતુ લબાજુના ભયથી એ બધું ન આપતાં ટૂંકમાં જ જરૂરી ઉતારા આપું છું. છઠ્ઠા પદ્મ પ્રભુ જિનદેવ ત્રણ સઇ અઢતવંસી સિવું હવ, સુગતિ વર્યા ઝવ; શ્રી સુપાસ સમેતાલ શંગ પર કયામુનિ સિઉમુનિ ચગઈ મુગતિ ગયા રંગાઈ ૪પા છે સહસ યુનિવર સાથઈ સિધવિમલજીને સર શિવપદ લીધ, સયલ કરમ ખય શીષ સાત સહસ મુનિસ્યું પરિવરિયા અનંતનાથ શિવરમણ વરીયા, ભવસાયર ઉતરીયાદ અસયાં સુનવ મ્યું જુત્તા ધર્મનાથ જિન સુગતિ પહતા, તિન્વેસરજયવંતા; શાંતિનાથ નવસાય સઉ જાણ પચ સયાજું મહિલવષાણ, સમેતશિખર નિરવાણ ૪૭ તેત્રીસ યુનિવરચ્યું જિન પાસ મુગતિ પતા લીલવિલાસ, પુરઇ ભવિયણ અસ; અજિતાદિ જિવર સુલકાર સસ સહસ મુનિવર પરિવાર, પામ્યા ભવને પાર ૪૮ એવુિં ગિરિ વીસ તીર્થકર સીધા વીસ ટકા જગ હઆ પ્રસિધા, પૂછ બહુ ફલ લીધા, સમેતાલ શત્રુંજય તેવઈસીમંધર જિવર ઈમ બેલઈ, એ વયણુનવિ ડેલ ૪૯ સીધા સાધુ અનંતા કેઠી અષ્ટ કમી ઘન સકલ ડી, વંદું બે કર જોડી; સિદ્ધક્ષેત્ર જિણવર એ કહીઈ પૂછ પ્રણમી વાસઈ રહીઈ સુગતિતણા સુખ લહઈ. ત્રિસુવનચાહે તીરથ રાજઇ દેવદુદુહી દીન પ્રતિ વાજઈ, મહિમા મહિઅલ ગાજઇ; કિજઈ વલી તીરથ ઉપવાસનવિ અવતરી ગ્રભાગલ)વાસ, કમિલિયા જિન પાસે, Page #539 -------------------------------------------------------------------------- ________________ empty શ્રી સમેતશિખરજી પડા ઉપરનું મુખ્ય જિનાય * 111210 શ્રી મેનિોખરજી તરીનુ રે નિય Page #540 -------------------------------------------------------------------------- ________________ ' જન ' પક ત - શ્રી સમેતશિખરજી પહાડનું એક વિરગ દશ્ય ' . * - * - જે ૪' * * .. . ર — - - , * - * - == , - 4 '* * * = * :: k* * . * 6 , ક *કના કે * * ઇકો ? ? - A ? શ્રી સમેતશિખરજી જળમ દિરનું દશ્ય Page #541 -------------------------------------------------------------------------- ________________ - - ઈતિહાસ ]. : ૪૭૩ સમેતશિખરજી કિજઈ પૂજા દી જઈ દાન સમેતશિખરનું કી જઈ ધ્યાન, લહઈ કેવલગ્યાન, એહ ગિરિ દીઠઈ મનિ ઉલ્લાસ એહગિરિ ફરસઈ કર્મ વિણાસ, હવઈ મુગતિનિવાસ. (વરતુ) • સમેતગિરિવર સમેતગિરિવર કરૂં વખાણ, રસપંરિરસપિકા વિવિધલી ઉષધી સોહઈ અછાંહ ક્રમ દીપતે વજખાણી ત્રિભુવન મેહઈ, યેલ તીથમાંહિ રાજીઉ એ સિદ્ધક્ષેત્ર સુખધામ, મહિમા પાર ન પામયઈ વલિ વલિ કરૂં પ્રણામ,_ ( શ્રી જયવિજયવિરચિત સમેતશિખરતીથમાલા.) કવિ હંસસમજી પિતાની તીર્થમાંલામાં શિખરજીની યાત્રાનું જે વિવેચન આપે છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. “વીસ શૂભ પ્રતેક વંદુ પાપરાસિહુ સંય નિક, છેદુ મેહનું માન તુ જય જય છે. જે ૩૫ તીહાં કી જઈ તીરથ ઉપવાસ રહીઈ રાતિ ગુફામાંહ વાસ, આમ ફલી સવિ ચંગ તુ જય જય આe પ્રાહ ઉઠી યાંજ ઉતરીઈ તલહદિ જઈ પારણુ કરીઈ; આણી જઈ મનિ રંગ તુ જય જય આ છે ૩૬ - શ્રી સૌભાગ્યવિજયજી પણ શિખરનું માહાઓ આ પ્રમાણે લખે છે. વીસ તીર્થંકર ઈણે ગિરિ સિદ્ધ હુઆ સાધુતણે નહિ પાર, સં. વલિ સિધ્ધ થાયે ઇણ ગિરિ ફરસતાં પામી શ્રી જિનધર્મ સાર છે અવાત ઘણા એ ગિરિતણું કહેતાં નાવે રે પાર. શિખરજી ઉપર આજે જેમ એક જલમંદિરમાં જ મતિઓ છે તેમ પહેલાં નહિ હેય. ગિરિરાજ શિખરજી ઉપર ઘણું જિનમંદિરે અને ઘણી મૂતિઓ હશે એમ નીચેનાં પ્રમાણથી જણાય છે. सोप्युचे यत्र संप्राप्ता, विंशतिस्तीर्थनायकाः । - નિર્વા તેર શત્તોડણી, સંતાન ૨ (પૃ. ૧૮) |૨૨ || ततश्च सम्मुखायातदेवार्चकनरानुगः । आरोहत्सपरीवारस्तं शैलं नृपतिर्मुदा जिनायतनमालोक्य नृत्यति स्म दधत्तनौ । असमान्तमिवानन्दं रोमाश्चगाजतो बहिः !! ૨૪ ! Page #542 -------------------------------------------------------------------------- ________________ - - - ૪૭૪ :. સમેતશિખરજી [ જૈન તીર્થોને चैत्यान्तविधिवद्गत्वा कृलातिस्त्रप्रदक्षिणाः। . स्नपयित्वा जिनानुचर्चयामास भादरः ॥ २५ ॥ दत्या महायजादींश्च कृत्वा चाष्टाह्निकोत्सत्रम् । . . તાશાતનામીત્તના નrra. • (શેઠ દેવચંદલાલભઈ પુસ્તકેદ્ધાર ફડ તરફથી : પ્રકાશિત વૃન્ડારૂત્તિ પૃ. ૭૮ ૭, કતાં શ્રી દેવેન્દ્રસૂરિ) श्रीनागेन्द्रगणाधीशः श्रीमदेवेन्द्रनिमिः, प्रतिष्ठितो मंत्रशक्तिसंपन्नसकले हितः ।। હૈદેવ સમિતિતીર્થના, . आनिन्यिरे मंत्रशक्त्या त्रयः कान्तिपुरीस्थिताः ॥ (પં શ્રી દમ ગવિજ્યજી મહારાજ તરફથી પ્રકાશિત શ્રી ચં ચરત્રની મો. દ. દેશાઈ લિખિત પ્રતાવનામાંથી) એ સિવાય કુલારીયાજી તીર્થમાં 4 મિનાથજીના મંદિરજીમાં દેવકુલિકાઓ છે તેમાં એક દેવકુલિકાના દરવાજા ઉપર લેખ છે. લેખ બહુ માટે હાથી અહીં નથી આપી, પરંતુ તેમાં લખ્યું છે કે-શરણુદેવ પુત્ર વીરચંદ્ર • જાતા પુત્ર પૌત્ર પરિવાર સાથે ૧૩૪૫ માં શ્રી પરમાણુ દસૂરિજીના ઉપદેશથી સમેતશિખર તીર્થ ઉપર મુખ્ય પ્રતિષ્ઠા કરી હતી. ( હિંદી આત્માનંદપ્રકાશ ૧૯૩૩ ના મે મહિનાના અર્થમાં ૫, શ્રી કરતુરવિજયજીને કુંભારીયાજીની યાત્રામાં આ આ શિલાલેખ પ્રગટ થાય છે. ) - આ બધા પ્રમાણે એમ સૂચવે છે કે શ્વેતાંબર આચાર્યોએ ત્યાં વિપુલ પ્રમાણમાં પ્રતિષ્ઠા કરાવી હતી, ત્યા મોટા મંદિરો અને અનેક જિનમૂતિઓ હતી અને તે બધી તાંબરી જ. એક સાથે વિસ પ્રતિમાઓ અહીંથી ગુજરાતમાં . ન મદિર માટે સ્પે. આચાર્ય લઈ જાય છે ત્યારે અહીં કેટલી બધી પ્રતિમાજીએ હશે? એને વિચાર સુજ્ઞ વાચકે સ્વયં કરી છે. આ બધા પ્રમાણે સમેતશિખર પવાડ અને મંદિરે . નાનાં જ છે તેનાં જીવતાજાગતા પુરાવારૂપ છે તેમજ આજ પણ રિરાજ શિખર ઉપર જેટલી દેરીઓ છે કે જેમાં ચરણપાદુકાઓ છે તેના ઉપરના લેખે પણ શ્વેતાંબર આચાર્યોના જ છે. આ બધા લેખે એક સચિત્ર પુસ્તક નથમલજી ચંડાલીયાએ બહુ જ મહેનતપૂર્વક પ્રકાશિત કર્યું છે જે ખાસં વાંચવા જેવું ચગ્ય છે. દિ. ભાઈએ આ બધા પ્રમાણે તટસ્થભાવે વાંચી-વિચારી જૂઠા કેસે કરવાનું માંડી વાળી, શાન્તિથી આત્મકથાના પળમમા પ્રવર્તે એજ શુભેરછા. Page #543 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] .: ૭૫ ઃ . સમેતશિખરજી સમેતશિખરજીના વર્ણન સબંધમાં “પારસનાથ પહાડ' નામનું શાંતિવિજયકૃત પુસ્તક વાંચવાથી જિજ્ઞાસુઓને વિશેષ જાણવાનું મળશે. શ્રી શિખરજી ગિરિરાજ ઉપર કોની દેરીઓમાં રહેલી પાદુકાઓના લેખની નોંધ, શ્રી આદિનાથ ટાગવાન ૧૯૪૮માં રાય ધનપતસિડ બહાદુરે પ્રતિષ્ઠા કરાવી, પ્રતિષ્ઠા પક શ્રી વિજ્યરાજસૂરિજી તપાગચ્છીય અજિતનાથ વિ. સં ૧૮૨૫ માં શેઠ ખુશાલચ-દે કરાવી, તપાગચ્છી. , ૧૯૩૧ જીર્ણોધ્ધાર થયે પ્રતિષ્ઠાપક માલધાર પૂર્ણિમા શ્રી વિજયગચ્છના આચાર્યભટ્ટારક શ્રીજિન શાન્તિસાગરસૂરિ. સંભવનાથ વિ. સં. ૧૮રપ માં શેઠ ખુશાલચ કરાવી, તપાગચ્છીય. છે છે , વિ. સં. ૧૯૭૦ માં વિજયગીય શ્રી જિનશાનિત માગર આધાર સમયના પ્રતિષ્ઠાયક છે. અભિનંદન ૧૯૩૩ શ્રી સંઘે જણધાર કરાવે. પ્રતિષ્ઠાયક વિજયગછીય - શ્રી જિનશાતિસાગરસૂરિ છે. સુમતિનાથ વિ. સં ૧૮૨૫ શેઠ ખુશાલચંદ પાદુકા કરાવી. પ્રતિષ્ઠાપક છે. સર્વસરિભિઃ તયાગ છે. વિ. સં. ૧૯૭૧માં ગુજરાતી સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું છે તે સમયને પ્રતિષ્ઠાપક છે વિજયગાછીય શ્રી જિનશાનિસાગરસૂરિજી શ્રીપદ્મપ્રભુ ૧૯૪ભાં તપાગચ્છીય બી વિજયરાજસૂરિજી પ્રતિષ્ઠાપક છે. થી સુપાર્શ્વનાથ ૧૮પમાં શેઠ ખુશાલચ દે પ્રતિષ્ઠા કરાવી. વિ. સ. ૧૯૩૧માં શેઠ ઉમાભાઈ હડીસી દ્વારા કરાવે, પ્રતિષ્ટાપક વિજયગાથ શ્રી જિનશાતિસાગરસૂરિજી શ્રીચન્દ્રપ્રભુ ૧૮૯૪માં પ્રતિષ્ઠાપક છે ખરતરગચ્છીય વાટ્ટારક બીજિનચંદ્રસૂરિજી સુવિધિનાથ વિ. સં. ૧૯૩૧ શેઠ ઉમાભાઈ હઠીસિંક, પ્રતિષ્ઠાપક વિય ગવછીય વાટ્ટાક શી જિનશાન્તિસ ગરસૂરિજી. બધું ઉપર પ્રમાણે છે. જીધાર થયો છે. શીતલનાથ ૧૮૨૫માં શેઠ ખુશાલદે પ્રતિષ્ઠા કરાશે, તપાગચ્છી ૧૯૩૧માં ગુજરાતી સાથે ધાર કરાવ્યો. પતિપક વિજયગીય થી જિનશાન્તિસાગરસૂરિજી. બેયાંસનાથ વિ. સં. ૧૮૨૫ શેઠ ખુશાલચંદે પાદુકા કરવી, તપાગ છે. ૧૯૩૧માં ગુજરાતી શ્રીમ 9 ધાર કરાવ્યા પ્રતિક વિજયગીય શી જિનશાન્તિસાગરસૂરિજી, વાસુપૂજ્ય લિ. સ. ૧૯ ૫માં રાય ધનપતસિંહ ગોપિન પ્રવિણ પર ' ખરતગચ્છીય બી નિર્વરિજી. Page #544 -------------------------------------------------------------------------- ________________ સમેતશિખરજી. [ રન તીર્થોને બાવિમલનાથ વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચદે પ્રતિષ્ઠા કરાવી તપાગચ્છે. વિ. સં. ૧૯૩૧માં ગુજરાતી શ્રીસંઘે જણધાર કરાવ્યે, પ્રતિ છાપક વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. , અનંતનાથ ૧૮રપમાં શાહ ખુશાલચન્ટે પ્રતિષ્ઠા કરાવી, તપાગચ્છે ૧૯૩૧માં શાશ્વાર થયે. પ્રતિકાપક વિજયગછીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. ધમનાથ વિ. સં. ૧૯૨માં શેઠ નરશી કેશવજી રથાપિત પ્રતિકાકારક વિજયગમય ભટ્ટારક શ્રી જિનશાજિતસાગરસૂરિજી. શાતિનાથ વિ. સ. ૧૮૨પમાં શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતિષ્ઠિત સર્વ રિલિટ તપાગચછે. વિ. સં. ૧૯૩૧ જીર્ણોદ્ધાર શેઠ ભગુભાઈ પ્રેમચંદ અમદાવાદવાસી સ્થાપિત વિજયગીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગર સૂરિજી પ્રતિકાપક. કશુનાથજી વિ. સં. ૧૨૫ (૧૮૨૫ જોઈએ. શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતિષ્ઠિત તપાગર છે. વિ. સં. ૧૪૧ (૧૮૩ છપાયે છે પણ અશુદ્ધ છે) છદ્ધાર કરાવનાર શેઠ કેશવજી નાયક પ્રતિષ્ઠાયક શ્રી જિવંશાન્તિસાગરસૂરિ. અરનાથજી વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદજી સ્થાપન પ્ર. તપાગચ્છ. વિ. સં. ૧૯૩૧ ગુજરાત સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું. પ્રતિષ્ઠાપક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. મહિનાથ વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત કરુ તપાગર છે. વિ. સં. ૧૯૩૧માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાયક વિજયaછી શ્રી જિનશાન્તસાગરસૂરિજી. મુનિસુવતવામિ વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત પ્ર તપાગ છે, વિ. સં. ૧૯૯૧ ગુજરાત સ જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક શ્રી વિજયગીય જિનશાન્તિસાગરસૂરિજી નમિનાથ વિ. સં. ૧૮૧૫ શાહ ખુશાલચંદ સ્થાપિત, તપાગ છે. વિ. સં. ૧૯૪૧ શેઠ ઉમાભાઈ હડીસી દ્ધાર કરાવ્યું. પ્રતિકાપક શ્રી વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. નેમિનાથ વિ. સં. ૧૯૩૪ રાય ધનપતસિંહજી કારિત પ્રતિકાપક ખરતર ગઝીય શ્રી જિનકુંચસૂરિજી. પાર્શ્વનાથ વિ. સં. ૧૮૬૯માં પ્રતિષ્ઠાયક ખરતરગચ્છીય ભટ્ટારક શ્રી જિનચંદ્રસૂરિજી. Page #545 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઈતિહાસ ] : ૪૭૭ : ' મરાન મહાવીર સ્વામી વિ. સં. ૧૯૪૫માં રાય ધનપતસિંહજી સ્થાપિત. વિ. સં. ૧૯૬૫માં કચ્છ-માંડવીવાસી જગજીવન વાલજીએ જીધાર કરાખ્યા. શ્રી કષભાનન જિનચરણ પ્રતિષ્ઠિત શ્રી જેને શ્વેતાંબરસંઘન શ્રી ચંદ્રાનન છે • શ્રી વારિણ વદ્ધમાન ચાવીશજિ સાધુ પાદુકા વિ. સં. ૧૯૪૨ પ્રતિષ્ઠાપક ખરતરગ છે શ્રી હિતવલ્લભમુનિજી. આવી રીતે શિખરજી પટ્ટ ઉપર બધી દેરીઓ અને ચરણપાદુકાઓ શ્રી વેતાંબર જૈન સ થે સ્થાપિત છે અને જલમંદિરમાં પણ બધી વેતાંબર મૂતિઓ જ છે તેના શિલાલેખ પણ છે. લંબાણના વાયથી તે નથી આપ્યા. મધુવનમાં ૧૩ શ્વેતાંબર જૈન મંદિર છે બરદ્વાન–વધમાનનગરીક શિખરજીથી કલકત્તા જતાં આ નગર વચમાં જ આવે છે. ભગવાન શ્રી મહાવીરદેવને શૂલપાણિ યક્ષે આ સ્થાને ઉપસર્ગ કર્યો હતો. અત્યારના બરદાન શહેરથી ત્રણેક માઈલ દૂર વ4માળનગરનાં ખંડિયેર પડ્યાં છે ત્યાં નદીકાંઠે કઈક દેવની ડેરી પણ હતી પરંતુ કરાલ કાલના મોઢામાં બધું હેમાઈ ગયું છે. જૂની નગરીનાં ખડિયેરે પાસે નદીકાંઠે એક ખંડિત દેવીની દેરી વિદ્યમાન છે. ત્યાં દર વર્ષે મેળો ભરાય છે. લેકે અનેક પ્રકારની માનતાઓ પણ કરે છે. એટલે ભગવાન્ શ્રી મહાવીરદેવને થયેલે શૂલપાણી યક્ષના ઉપસર્ગનું રથાન આ લાગે છે. આ સિવાય પં. સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં લખે છે કે “તિહાં જીણહર એક વિશાલ વલ્લા પ્રભુચરણ રસાલ હૈ મું, તિથી મારગ દેય થાઈ એક વર્ધમાન થઈ જાઈ છે . ૫ શૂલપ ણ જક્ષ ઠાંમ જસ કહેતા અસ્થિગ્રામ છે સં. અબ વર્ધમાન વિખ્યાતાં જાણે એ કેવલી વાતો છે. શું ૬ કાઠિયાવાડમાં આવેલ વિદ્ધમાનપુર(વઢવાણ શહેર) ને નદીકાંઠે પ્રભુ શ્રી મહાવીરદેવને શૂલપાણીશે કરેલ ઉપસર્ગના રધાનનિમિત્તે, એક રેરા છે. પરંતુ આ તે રઘાપનાતીર્થ છે. અહી ઘ૪ આસનસેલ થઈ કલકત્તા જવાય છે. * શિખરછથી પગરસ્તે જ માધુ મહાત્માએ કરીયા થઈને જાય છે. ઝરીવામાં શ્રાવકોનાં ઘર છે, સુદ, જિનમદિર છે. એક ધર્મશાના-ઉપાય છે. અહીંની વસાની ખા પ્રસ છે. કછ અને કાઠિયાવાડના જેનો આવીને વસેલા છે ખસ ગેઇ કાલીદાન જસરાજ પ્રસિદ્ધ છે. * બરહાનમાં બે ઘર જેનોના છે. + આસનસેલમાં એક બે ઘર જેનોનાં છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ લકત્તા જૈન તી , કલકત્તા પૂર્વ દેશની કલ્યાણક ભૂમિઓની યાત્રાએ આવનાર આગંતુક કલકત્તા અવશ્ય આવે છે એ દષ્ટિએ તીર્થસ્થાન ન હોવા છતાં કલકત્તાને સંક્ષેપમાં પરિચય આપે છે. કલકત્તા ભારતના અંગ્રેજી રાજ્યનું ભૂતપૂર્વ પાટનગર અને આખા હિરતાનમાં પ્રથમ નંબરનું શહેર ગાય છે, અહીં આવનાર છે જેન યાત્રીઓ માટે નીચેનાં સ્થાને ઉતરવા માટે બહુ જ અનુક્લ છે ૧ બાબુ પુલચંદ મુકીમ ધર્મશાલા ૨ તપાગચ્છ ના ઉપાધ્ય કેનીંગ સ્ટ્રીટ ૯૬ આ બને રસ્થાને પૂરતી સગવડ છે. , ૧૩ શેઠ ધનસુખદાસ જેઠમલ જૈન ધર્મશાળા. . અપર સરકયુલર રેડ, બદ્રિદાસ ટેમ્પલ ટ્રીટ ૪ રાય બદદાસ બાબુના કાચના મદિરની સામે, અહીં જિનમંદિર નીચે પ્રમાણે છે. ૧. તુલા પટ્ટીમાં એક મોટું ભવ્ય પંચાયતી જિનાલય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે ઝવેરી સાધ, શ્રીમાલ સાથ, ઓસવાની મારવાડી સાથ, ગુજરાતી સથ, અને અછમગંજ સાઘના ભાઈઓ છે. દરેક ગચ્છરાળ નું આ મંદિર છે, તેમાં બધા પ્રેમથી કામ કરે છે અને લાભ થે છે આ મંદિરમાં ઉપર શ્રી આદિનાથ પ્રભુજી મૂલનાયક છે; નીચે ત્રા શાતિપ્રભુ મૂલનાયક છે, ચોમુખજીમાં શ્રી વીરભુ આદિ છે તથા એક ઢીમાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી એ મને ઠર પ્રતિમા છે ૨ ઈડીયન મરર ટૂટ ધમાલ ન હ૬ કુમારસિંહ હાલમાં ઉપર મદિર છે. મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે. તેમજ સ્ફટિકની પ્રતિમાઓ બહુ જ સુદર અને દર્શનીય છે. ૩. કેનીગ રીટ નં ૯૬ તપાગચ્છ ઉપાશ્રયના ઉપરના માળે થોડા સમય પહેલાં જ નવું નાનું અને રમણીય મંદિર બન્યું છે તેમાં શ્રી વીરપ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની મધુર પ્રાચીન પ્રતિમાઓ છે. * કલાકનામ મારે બે અતુર્માસ કરવા પડયાં હતાં. બીજા ચાતુર્માસ પહેલાં જ ગુજરાતી તપમ શો સાથે ઉદ્ધપૂર્વક નવીન ભવ્ય ઉપાશ્રમ અને મદિર ના વુિં હતું, પૂ. મુનિ મહારાજ શ્રી નવિજયજી દાસજ ત્રિપુટી)ને ઉપદેશ આ શુભ કાર્યો થયાં હતાં. આ કથાના નિત્યવિનયમંદિર ( મણીવિજય ગણીના સંગ્રહ ) ઝાનમાકર ઘ જ સારે છે. પુસ્તકને સંગ્રહ સારે છે, વ્યવસ્થા મુજતી તમચ્છ જન સંધના હાથમાં છે, Page #547 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૭ ; કિલકત્તા ૪. અપર સરકયુલર રોડ ઉપર (શ્યામ બજાર ) મુકમ જેન ટેમ્પલ ગાર્ડનમાં પાર્શ્વનાથ ભગાનમાં વિશાલ સુંદર ત્રણ જિનાલયે છે. શ્રી મહાવીરસ્વામીનું પંચાયતી મદિર છે. પાસે જ દાદાવાડી છે. દાદાસાહેબના મંદિરમાં અમરનામા શર્ટાલસુત શ્રી રથલભદ્રજી મહારાજ તથા દાદાજી ખરતરગચ્છાધીશ જ. યુ. પ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મહારાજની પાદુકાઓ છે. શ્રી મહાવીર ભગવાનના મંદિરની પાસે જ સુંદર વિશાલ ધર્મશાલા છે. કાર્તિકી પૂમિને ભવ્ય, મનહર અને અજોડ વડે અહીં જ ઉતરે છે અને બે દિવસ રહે છે. આ વરઘોડો એ સુદર અને ભપકાર્બધ નીકળે છે કે માત્ર કલકત્તાના જ નહિં કિન્તુ સમસ્ત . ભારતવર્ષના જનસંઘના ગૌરવરૂપ છે આ ભવ્ય વરઘોડે કલકત્તા સિવાય કોઈ પણ સ્થાને ન કે જેનેતર સમાજને નથી નીકળતા. વરઘડાની વ્યવસ્થા કલકત્તા અને અછમગજને સઘ કરે છે જેમાં બધા સમિલિત છે. દરેક જેને આ વરઘેડે અવશ્યમેવ જોવા જેવો છે. જરૂર જેવો જોઈએ. આખા હિદભરમાં આ વરઘેડે અપૂર્વ છે, તેનું નામ વર્ણન પાછળ આપ્યું છે. ૫. શ્રી મહાવીર સ્વામીના મંદિરની બહારની ધર્મશાળા વટાવીને જતાં સામે જ રાયબદ્રીદાસજી મુકીજીનું બધાવેલ શ્રી શીતલનાથપ્રભુજીનુ “દિર આવે છે. આને કાચનુ મદિર કહે છે, કલકત્તામાં આવનાર દરેક પછી ભલે તે ભારતીય હોય કે અભારતીય ( પાશ્ચાત્યદેશનવાસી ) ડાય–આ મંદિરની મુલાકાત જરૂર લે છે. રાય બદીદાસજીએ તન, મન અને અઢળક ધન ખર્ચ આવુ ભવ્ય જિનમંદિર બનાવી અપૂર્વ પુણય ઉપાર્જન કર્યું છે એમાં તે લગારે સદેહ નથી, અંદર સુ દર ભાવનાવાહી કલાપૂર્છા વિવિધ ચિ, મીનાકારી કામ, તેત્રનું આલેખન અને રચના ખાસ દર્શનીય છે. આ મંદિરને " Beauty of Bengal” કહે છે એ તદ્દન સાચુ છે, લેર્ડ કર્ઝને પણ આ મદિર જોઈ જેને સંઘની ઘણી જ પ્રશ ના કરી હતી આ મંદિરમાં મૂલનાયકજી ત્રીશીતલનાથજી છે જે આગ્રાના શ્રી ચિતામણી પાનાથજીના ભેરામાંથી લાવન સં. ૧લ્પકમાં અહીં સ્થાપિત કર્યા છે. પ્રતિમાજી સુ દર રાફિદ અને દર્શનીય છે. એક ખવામાં એક પન્નાની સુંદર લીલી મૃતિ છે, તેની બે બાજુ સ્ફટિકનની સફદ બે પ્રતિમા છે. નીચે એક સ્થાન સુંદર સાચા મોતીની મૂતિ છે અને એક માણેકની લાલ મૂર્તિ છે. આ પાંચ પ્રતિ માઓ નાનો નાના છે પડ્યું બહુ જ. ચિત્તાકર્ષે છે. એક ગેખલામાં ઘીને અખ. દીપક બળે છે પરંતુ આ દીવાના મેશ કાળી નહિં કિ તુ પીળી દે છે અને રેજ સેંકડો અજૈન બગાલી બાબુઓ દાન આવે છે. મદરના રામે જ એ- વિશાલ પાક આરસી છે, વચમાં જ છે. ચાદની ગતમાં જ્યારે મદિરને પડકાર આ હાજમાં નાનું બાંધેલું નળા1) પડે છે Page #548 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા ૪ ૪૮૦ : [ જૈન તીર્થીને ત્યારે તે અદભૂત દશ્ય દેખાય છે. તેમજ રાત્રિના મંદિરના શિખર ઉપર નાના નાના વીજળી દીવા મૂકે છે અને તેનું પ્રતિબિંબ તળાવમાં પડે છે ત્યારે પ્રિક્ષકેના દિલમાં બહુ જ કુતુહલ અને આનંદ થાય છે. સામે જ મદિર બંધાવનાર દાનવીર શેઠ રાયગીદાસજીનું હાથ જોડીને બેઠેલું બાવલું છે. કહેવાય છે કે-શેઠળ આવ્યા ત્યાં સુધી જ નિયમિત મદિવછમાં કંઈક કામ ચાલતું જ રહેતું હતુ. મંદિરની સામેના દાદાજીના બગીચામાં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર છે. તેમજ દાદાવાડીમાં-દેરીમાં મહાત્મા થી મ્યુલભઇજી વગેરેની તેમજ દાદા સાહેબની પણ પાદુકાઓ છે. આ દાદાવાડીમાં કલકત્તાને વરઘેડે ઉતરે છેસ્વામીવાત્સથનું જમણ થાય છે. કલકત્તાના જન પણ અવારનવાર અહીં જમણ-સ્વામિવાત્સલ્પાદિ માટે આવે છે, ૬. આ મંદિરની બાજુમાં જ કપૂરચંદ્રજી ભેળા બાબુનું શ્રી ચંદ્રપ્રભુનું મદિર છે, જે જલ અને સુંદર છે. ૭. બાસુદાસ પ્રતાપચંદનું ઘર દેરાસરછ હેરીસન રોડના મેડા ઉપર છે. આ ઘરદેરાસરમાં શ્રી શાંતિનાથની પ્રતિમા છે. ૮, બાંસલા સ્ટ્રીટમાં હીરાલાલ મુન્નાલાલના મકાનમાં કેસરીયાનાથજીનું ઘરમંદિર છે. ૯. માધવલાલ બાબુનું શ્રી સંભવનાથનું ઘર-દેરાસર : ૧૦. શિખર પાડામાં હીરાલાલ મુસ્કીમના મકાનમાં શ્રી પાર્શ્વનાથનું દેરાસર ૧૧. મુગટામાં ટાવર સામે. માધવલાલ બાબુનું સંભવનાથનું ઘર-દેરાસર ૧૨ ધરમતલા સ્ટેટમાં આવેલ ઈડીયન મીરર માં કુમારસિંહ હાલમાં ખાબુ પુરનચંદ્રજી નહારનું ઘરમંદિર છે, જેમાં મૂળનાયક શ્રી આદિનાથની સુંદર પ્રતિમા છે. પાસેની બીજી દેરીમાં શ્રી શાંતિનાથજી ભગવાનની સ્ફટિકની પ્રતિમા છે, જેમણે બાજુ શ્રી આદિનાથજીની સ્ફટિકની પ્રતિમા છે અને ડાબી બાજુ બે મહાવીર પ્રભુની સ્ફટિકની મૂર્તિ છેઆ પ્રતિમાઓ સુંદર, ભવ્ય, વિશાલ અને દર્શનીય છે. ધાતુમૂતિઓ પણ સારી અને પ્રાચીન છે. - આ સિવાય ત્યાં રહેલ ગુલાબકુમારી લાયબ્રેરીમાં પ્રાચીન હસ્તલિખિત સુંદર સચિત્ર પ્રતા, ચિત્રહિન સાદી પ્રતે, સૂવણાક્ષરી પ્રત, તથા અવોચીન પુરતક સુંદર સંગ્રહ છે. પુરાતત્વ વિભાગમાં અનેક શિલાલેખાની કેપીએ, સિક્કાઓ, મથુરાનાં ચિત્રની પ્રતિકૃતિ, કેટલાંક બાવલાં-સૂતિઓને સુંદર સંગ્રહ છે. એક જૈનગ્રહરને ત્યા અને સુંદર સ ય ખરે જ આશ્ચર્યજનક છે. કલકત્તા Page #549 -------------------------------------------------------------------------- ________________ મન બધા જગવિખ્યાન શ્રી મીનળનાથજીનું મંદિર–કલકત્તા ન ". ૨ - - - I ! ના *** * -- *, - t { - - - - ૧ : -- ક : l -- : A ,15 1 - * ક ' * - - : - - - To - ER : I & T I'S 8 - - ૧ -, , -- :. " 1 - A - રૂ. , - - દ '. :IR જો ક * : :- C ૧ f + , Reતકનt-2 ખ ' Page #550 -------------------------------------------------------------------------- ________________ S કે ના = == = iાર ક કુંડલપુર (નાલંદા) જિનાલયનું ભવ્ય શિખર. Page #551 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] - [; ૪૮૧ : લકત્તા આવનાર દરેક ને આ સરસવતી મંદિરની જરૂર દર્શન કરવાં જ જોઈએ. તેમજ સુપ્રસિદ્ધ દાનવીર ઉદ્યોગપતિ શ્રીયુત બહાદુરસિંહજી સિધીને સંગ્રહ કે જેમાં પ્રાચીન સિક્કાઓ-ચિત્ર–સુવર્ણચિત્ર, હસ્તલિખિત પ્રતેસચિત્ર પ્રત વગેરે જેવા લાયક છે - આ સિવાય સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ભારતીય સુપુત્ર શ્રીયુત જગદીશચંદ્ર બોઝની લેબોરેટરી, કલકત્તાનું મ્યુઝીયમ, અજાયબઘર, ચિડીયાખાનું, કલકત્તા યુનિવર્સીટીમહેલ, બીજા સરકારી મકાને, મલીકબીલીગ, વિકટેરીયા મેમોરીયલ, આકટરનીમાન્ય મેન્ટ કિટલે, ઈન્ડીયન ગાર્ડન, ઈમ્પીરીયલ લાયબ્રેરી જેમાં હસ્તલિખિત ઘણાં પુસ્તકે છે, જેનસાહિત્ય પણ તેમાં ઘણું છે, ધર્મરાજકિય (બૌદ્ધવિહાર, બંધનીયસાહિત્ય પરિષદ, બોટનિકલ ગાર્ડન, વિવેકાનંદ મઠ, બ્લેક હોલ, (જો કે તે કપિત કહેવાય છે) કાલીમંદિર વગેરે વગેરે સ્થાને જેમને શેખ અને સમય હોય તેમને જેવા જેવાં છે. કલકત્તાના જેને માટે ગૌરવભર્યો પ્રસંગ કાર્તિકી પુનમને (પૂર્ણિમા) છે. આ પ્રસંગને લાભ અને મળે. આ મહોત્સવ એટલે જૈન સમાજની શ્રદ્ધાને જાતિપુંજ, બંગાળનું પૂર્ણ જૈનત્વ આ મહોત્સવ સમયે અપૂર્ણ રીતે પ્રકાશે છે, અઢારે આલમના લેકે આ મહોત્સવ જેવા માટે અહીંયા ભેગા થાય છે અને વરઘોડાની તયારીઓ આઠ દિવસ અગાઉથી કરવામાં આવે છે. શહેરના તેલાપટીકટ સ્ટ્રીટના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરથી આ વરઘોડે નીકળે છે. આગળ જતાં દિગબરનો વરઘોડો ભેગે થાય છે. મહા આગળ વેતાંબરને અને તેની પાછળ દિગબરીને એમ ચાલે છે. તેને વિસ્તાર એક માઈલ કરતાં વધારે થાય છે. અમુક જગ્યા સુધી બનને વરઘોડા સાથે ચાલ્યા બાદ તે જુદા પડી જાય છે. વેતાંબરને ઈન્દ્રધ્વજ એટલે બધો ઊંચો છે કે તેને આગળ ચલાવવા માટે થોડા વખતને માટે તાર, ટેલીફોન અને ટ્રામને સેંકડે રડાં કાપી નાખવામાં આવે છે પોલીસ ખાતું, યુરોપીઅન પિવીસ અમલદારે સહિત વરઘોડાના રક્ષણ માટે સારી સંખ્યામાં રોકાય છે. વરઘોડામાં સામેલ થનાર કહપતિ બાબુઓ અને તમામ ન ઊઘાડે પગે ચાલે છે અને બી ધમનાથ મથુની પાલખી ઉપાડવાનો લાભ હેશવી લે છે. વરઘોડો ચારેક માઇલ ફરી દાદાવાડીના મંદિરે આવે છે જ્યાં મહેચ્છવ ઉજવી સ્વામિવાત્સલ્ય કરવામાં આવે છે તાળી વરઘોડો ત્રણ દિવસ ત્યાં સ્થિરતા કરી પાકે ચારમાં કારતક વદી ૨ ના રોજ પાવે છે. દિગંબરી વરઘોડો પાછો કારતક વદી ૫ ના રોજ આવે છે. વરઘોડે ચાલતાં દરમ્યાન કામ, મટર લેઝ, ઘોડાગાડી કે કમનસીબે બાણ શ્રીયત પુરચંદજી મહારના રામપાર પછી તેમના પુત્રે કસ્તાસંગ્રહ વગેરે વેચી નાખ્યાનું સાંભળ્યું કે તેને જિનમંદિર તે નામ છે, Page #552 -------------------------------------------------------------------------- ________________ મુશિદાબાદ : YR : [ જૈન તીર્થોના વિગેરે તમામ વહેવાર તે રસ્તે અધ થઈ જાય છે અને વરઘેાડાની અંદર માટી રીતે ઘુસી ન જાય તે માટે અને બાજુ પાંચ પાંચ પુટને અંતરે વાવટા ઝાક્ષી લાલ દ્વારી દરેક વાવટા સાથે ભીડાવી માણસે ઊભા રહે છે. આ વાવટા ર્ગપ્રેર’ગી સાટીન અતલસ વીગેરે સુદર કપડાનાં અને સેાનેરી રૂપેરી ઝાલરવાળા હોય છે, તેના વાસડા કેટલાક ચાંદીના ખેાળાવાળા હાય છે. વરઘેાડા ભરામર સવારે ૧૧૫ વાગ્યે નીકળે છે અને સાંજરે સાડાચાર વાગ્યે નિષ્ણુ ય કરેલા સુકામે પહોંચે છે. વરઘેાડાવાળા રસ્તાથી બન્ને બાજુનાં મકાનાના તમામ માળા ઉપર અને છાપરાંએ ઉપર સખ્યા ધ માણુસા વરઘેાડા જોવા, નીચે પડી જવાની ધારતી માજુએ મૂકીને, બેઠેલા જોવામાં આવે છે. 134 કાસીમબજાર કલકત્તા યાત્રા કરી આ પ્રદેશની મુખ્ય જૈન પુરી મર્દિશનાં દર્શન કરવા યાત્રાળુએ અજીમગંજ આવે છે. મછમગજના જિન સાધુઓને તા કલકત્તાથી વિહાર કરતાં રસ્તામાં ઘઝુાં સ્થાનેએ અહિંસાપ્રચારના સ્થાને આવે છે. અજીમગજ આવતાં સુશી દામાદની પહેલાં કાસીમ બજાર આવે છે. અહી પહેલા સુંદર ત્રત્રુ જિનમદિરે અને ત્રણુસા શ્રાવકાનાં ઘર હતા. અત્યારે તે એક જિનમદિરનું ખડચેર ઊભુ` છે. મડીથી પ્રતિમાજી અજીમગજ લાગ્યા છે. ૫. સૌભાગ્યવિજયજી પેાતાની તી માલામાં કાસીમ બજારમાં એક વિશાલ જિનમ'હિર હાવાનું લખે છે, જીએ મનુઢ્ઢામાથી આઠ્યા કાસમ મારે ભાગ્યા હા, ભાગીરથી તીઠા ગંગા પશ્ચિમ દિશિ મનરગા હા. સુ. ૪ તિય઼ાં જીશુદ્ઘર એક વિશાલ, પ્રભુ ચરણ રસાલહેા; સુ'. (પૃ. ૮૪) ખાણુ બુધ્ધિસિંહજી દુધારીયાએ આ મંદિરના જીણુ ધાર કરાવ્યાના ઉલ્લેખ મળે છે પણ અત્યારે તામંદિર મ યેિરરૂપે જ ઊભુ છે. ત્યાંથી સુશિ’દામાદ જવાય છે. મુર્શિ દામાદ (મક્ષુદામાદ) સુગલાઈ જમાનામાં આ શહેર ઘણું જ આખાદ હતું અને અનેક ફ્રાય્યાધીશ નો વસતા હતા, અગાલની તે સમયની રાજધાની હતી, જગતશેઠ જેવા નામાંકિત પુરુષ અડીજ ગૌરવ અને વ્રુધ્ધિ પામેલા આજ તે એ વૈભવવતી રાજધાની ખડિયેરરૂપે ઊભી છે. પુરાણા રાજમહેલે; સહસ ખારી ( જેમાં એક હજાર બારીએ છે)પુરાણાં માગલ જમાનાના ચિત્રા, સિક્કા, હથિયારા, તથા લેખાતા સંગ્રહ વગેરે જોવા ચેગ્ય છે આ નગરીના ાની પુરાણી ગ્રાહ્યખીતું વન જૈન સાધુએએ આપ્યુ છે, જેની ટૂંકી નોંધ આપુ' છું. Page #553 -------------------------------------------------------------------------- ________________ 1, 7 10 ખાલુચરના ગીચાનું જિનાલય મહિનાપુરનું પ્રાશન જિનાલય, sukhw Page #554 -------------------------------------------------------------------------- ________________ TES - ક - - - - - - - * R'' જમાન * * - - ૨ ==+ :-- - - * , જે કિટ ક - ૪ * નાના છે. 1 નાના નાના, ' 1. * જ - - - - 1 , ૮ - - - - , - - અજીગંજ-બગીચનું જિનાલય. s ક્ટ છે અw જશે ઇ * * * * * ક ... અ ને વિશાલાનગરી (બહાર દીક) નું જિનાલય Page #555 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ઈતિહાસ ] .: ૪૮૩ : મહિમાપુર કેટીજ કેઈ સહસરે રેશમીની કેઠી ઉછાહ રે” કેસ હો જાણજે પટણાથી એ ગામ સેયંવરા આસવરા, સહ રહે એક ઠામ. છg ગામે જિનરાજને શ્રાવક સેવે નિત ગુણવંતા ગુરૂની ભક્તિ કરે ઉદારહ ચિત્ત મક્ષુદાબાદ મઝાર શ્રાવક સઘલા સુખકાર હે; સુન્દર સુઈ જજી એસવંશ સિરદારજાની ખણ ઉદાર છે, સું. છે ૧છે વિર ધીર વિખ્યાતા ધરમી ને સુપાત્રદાતા હે વિદ્યા થી ગુરૂના પાય હરખ્યા હોયડામાંહિ હે. શું છે ? આજે ત્યાં એક પણ શ્રાવકનું ઘર નથી મહિમાપુર મુર્શિદાબાદથી મહિમાપુર ૧ માઈલ દૂર છે. અહીં ભારતબધુ ભારતદીપક જગશેઠના વંશજ રહે છે. જગશેઠનું કસોટીનું જૈનમંદિર બહુ જ પ્રસિદ્ધ છે. આખા ભારતવર્ષમા કસોટીનું મંદિર જેનું જ છે. આ મંદિરમાં પહેલાં હીરા, પન્ના, નીલમ, માણેક અને કટીની મૂર્તિઓ હતી. આ કસોટીનું મંદિર પહેલાં ગંગાનદીના કિનારે હતું. એની ભવ્યતા અને રચના માટે આખા હિન્દુસ્તાનમાં આ મદિર અજોડ ગણાતું હતું પરંતુ ભાગીરથીના ભીષણ પુરપ્રવાહમાં આ કાવ્ય મંદિર, જગશેઠને બંગલો અને લક્ષમીદેવી વગેરે બધું દબાઈ ગયું. પાછળથી મંદિરની દિવાલે, ખંભા વિગેરે મળ્યાં તે એકઠું કરી હાલનું નાનું નાજુક કોટીનું મંદિર બનાવ્યું છે. અંદર જિનમૂર્તિઓ ભવ્ય અને દર્શનીય છે. જેને ધર્મના વીર પુરુષની, ભારતના સુપુતની અને મહાન કુબેરભંડાર જગશેઠની સ્થિતિમાં આજે આકાશ પાતાળનું અતર છે છતાંયે એમનું ગૌરવ અને મહત્તા ગણ નથી. જગશેઠનું કટીનું મંદિર તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની શ્યામસુંદર પ્રતિમાજી છે જમણી બાજુ શ્રી સુમતિનાથજીની પ્રતિમાજી પણ શ્યામ છે. અને ડાબી બાજુ બી નેમિનાથજીની પ્રતિમા પણ નીચે રત્નની સફેદ પ્રતિમા શ્રી કુંથુનાથજીની છે. અને હીરા, પન્ના, માણેક, નીલમ અને કમાટીની મૂતિઓ તેમનો ધર્મ અને વૈભવનું જીવંત દષ્ટાન્ત છે તેમજ ભૂતકાળમાં મણિને પલગ શાહજહાનને મયૂરાસનની પ્રતિકૃતિ આદિ પણ તેમના વૈભવની યાદી કરાવે છે. મુગલાઈ જમાનામાં બેક એમને ત્યાં હતી ત્યારે વર્તમાન જગશેઠ પણ ધર્મશ્રદ્ધાળુ અને સજજન છે * કેટલાક ઈતિહાસલેખકોએ જનજાત્રા આ સિતાને માટે અન્યાય કરે છે, એ ન લેવાના કે શે વધારે નિંદાપા છે. તેમને સારો નિવાસ તે સંખ્યા વરાજે પાસેથી મળે તેમ છે પરન્ત જગ( બ બાવી) અને ભારતમાં અંગ્રેજ રજ, આ પુસ્તએ પાણિક ઈતિહબ મા વા પ્રપન્ન ઉઠા ? ખે Page #556 -------------------------------------------------------------------------- ________________ -- - - આજીમગંજ' * : ૪૮૪ : • [જેન તને હાલની અંગ્રેજ સરકાર તેમના દાદીમાને વર્ષાસન આપી અને જગશેઠની ખુરશી પણુ અલગ રહેતી, હમણાં તે પણ બંધ કર્યું છે. મહિમાપુરથી કટગેલા બે માઈલ દૂર છે. કટાલા વિશાળ સુંદર બગીચામાં શ્રી આદિનાથ પ્રભુનું ભવ્ય મંદિર છે. મૂલનાયક આદિનાથજીની પ્રતિમાજી ચમત્કારી અને પ્રભાવશાળી છે, તેના ઉપર જે લેખ છે. તેટલી એ પ્રાચીન મૂર્તિ નથી. અક્ષરે પણ નવીન લીપીના જ છે. પન્નાની પ્રતિમા, પન્નાની પાદુકા, સોના ચાંદીની અતિએ મલગભારામાં છે તેમજ સફેદ સ્ફટિકની સુદર ત્રણ મૂર્તિએ દર્શનીય છે. બાબુ લક્ષમીપતસિંહજીએ આ સુંદર જિનમંદિર અને બગીચ બનાવ્યું છે. ત્યાંથી બાઉચર ચાર કેશ દૂર છે. માલુચર અહીં ચાર મદિર અને ૫૦ વર શ્રાવકેનાં છે. મંદિરમાં શ્રી સંભવનાથ પ્રભુ, અરનાથ પ્રભુ, વિમલનાથ પ્રભુ, તથા આદિનાથ પ્રભુનાં ચાર મંદિર છે. મંદિર વિશાલ અને ભાગ્ય છે. અહીંથી ત્યા થી હો માઈલ દૂર કાતિબાગમાં પાર્શ્વનાથભગવાનનું મંદિર છે. ત્યાં કાકીની સુંદર મૂર્તિ છે. આ પ્રતિમાજી જગશેઠના મંદિરમાંથી આવી હશે એવું અનુમાન કરાય છે. અહીંથી ગંગાના સામે કાંઠે ૦ માઈલ દૂર અજીમગજ છે. અજીમમંજ. કલકત્તાથી હાવરા થઈ અજીમગજ સ્ટેશને ઉતરી યાત્રાળુઓ એ. ધર્મ શાળામાં આવે છે. અહીં આવનાર દરેક જૈન યાત્રીઓને પ્રથમ દિવસના જમણુનું નિમંત્રણ બાબુજી સૂરપતસિંહજી ગડ તરફથી હેાય છે. અજીમગંજ અને બાઉચરની વચમાં નદી છે. યાત્રિકોને તેડીમાં બેસી સામે પાર જવું પડે છે. અહીં શ્રાવકોનાં ૮૦ ઘર છે. તેમની ધર્મ ભાવના અને શ્રદ્ધા પ્રશંસનીય છે. જેની પાઠશાળા, કન્યાશાળા ચાલે છે, ઉપાશ્રય છે, અતિજી પણ રહે છે. જ્ઞાનભંડાર પણ છે. અહીં કુલ ૧૧ જિનમંદિર છે જેને ટૂંક પરિચય આ પ્રમાણે છે– (5) પાપભુનું (ર) ગેડીજી પાર્શ્વનાથજી ઘર દેરાસરજી (3) સુમતિનાથજીનું (૪) પાર્શ્વનાથજીનું ઘર દેરાસર (૫) ચિતામણી પાર્શ્વનાથજીનું (૬) એમનાથજીનું આ દેરાસર મોટું છે. તેમાં નેમિનાથ પ્રભુજીની ત્રિગડા ઉપર સુંદર શ્યામ ત્રણ પ્રતિમાઓ છે. નવપદજીની પાંચ રનની પ્રતિમાઓ છે. (૭) શામળીયા પાર્શ્વનાથ Page #557 -------------------------------------------------------------------------- ________________ સ ઈતિહાસ ] ૪૮૫ ઃ ક્ષત્રિય જીનું રામબાગનું સુંદર મંદિર (૮) રામબાગનું બુદ્ધિસિંહજી બાબુવાળું મંદિર, શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું મંદિર, અહીં રત્નની ચાર પાદુકાઓ છે. (૯) રામબાગનું અષ્ટાપદજીનું મંદિર, આમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. આ મંદિરમાં આઠ આઠની લાઇનમાં એવીશ તીર્થંકરની ચેવિશ પ્રતિમાઓ છે વચમાં પચીશમી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે (૧૦) સંભવનાથજીનું મંદિર, મૂળનાયક શ્રી સંભવનાથજી છે. મૂલનાયકની ભવ્ય વિશાલ મૂતિ છે; અહીં વાતકૃતિઓ પણ ઘણી છે અહીં એક પન્નાની થી મલિનાથજીની લીલારંગની, ચોવીશ રત્નની સફેદ રંગની, તેર પ્રતિમાઓ કટીની શ્યામ રંગની અને પચાસ ચાંદીની મૂતિઓ છે. આ બધી મૂતિઓ દર્શનીય છે. (૧૧) શાંતિનાથ પ્રભુનું મંદિર-મૂલનાયક શ્રી શાંતિનાથજેની પ્રતિમા પાનાના લીલા રંગની છે, અને બાજુ સ્ફટિકની સફેદ પ્રતિમાઓ છે. અહીં નવલખાજીના બગીચામાં સફેદ ગુલાબ, કમલ વગેરે થાય છે અને પ્રભુપૂજામાં વપરાય છે. અહીંનાં બધાં મંદિરે દર્શનીય છે. ક્ષાત્રચકુંડ નવાદ સ્ટેશનથી ૩ર માઈલ, લખીસરાઈ જંકશનથી ૨૨ થી ૨૪ માઈલ અને ચયાપુરીથી થોડા માઈલ દૂર સ્થાન છે. કાકડીથી ૧૦ માઈલ દૂર છે. નવાદાથી તે ગૃહસ્થાને મટર દ્વારા અહીં આવતાં વધારે અનુકૂળતા છે. લખીસરાઈવી સીકધરાજ જતી સડકથી આ સ્થાન હૂર છે. સડક રસ્તે કાકડી થઈને જતાં ૧૮ માઈલ આવ્યા પછી કાચે રાતે ક્ષત્રિયકુંડ જવાય છે. ક્ષત્રિયકુંડ ભગવાન શ્રી મહાવીર દેવના જન્મસ્થાન તરીકે બહુ પ્રસિદ્ધ છે. અહીં ક્ષત્રિયકુંડને બદલે “જન્મસ્થાન નામ વધારે મશહૂર છે. જિન મંદિર અહીંથી પાંચ માઈલ દૂર છે. ક્ષત્રિયકડ જતાં પહેલાં લછવાડ ગામમાં રહેવું પડે છે. આ નગર વિજયી ૨ જાઓની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે. લછવાડમાં એક સુંદર વિશાલ તાંબર ધર્મશાળા અને અંદર વેતાંબર રોલ મદિર છે. બહાર વિશાલ કમ્પાઉન્ડ છે. મંદિરમાં શ્રી વીર પ્રભુની સુન્દર પ્રતિમા મૂળનાયક છે, ધર્મશાળા જમી અને તટેલી છે. કહે છે કે જ્યારથી થઈ ત્યારથી જ તે અધૂરી જ રહી છે. શાળાનું કામ ઘણા વખતથી અવ્યવસ્થિત છે. ધર્મશાળાની ત્રણું માઈલ દર પહાડ છે. જતાં વચમાં ચેતરફ પહાડી નદીઓ અને જગલે આવે છે. તે બિવા લાગે છે. એકાકી આદમીને ડર લાગે તેવું છે. એક ને એક જ નદી છબી સાત વાર ઉલંઘવી પડે છે. નદીમાં ચોમાસા સિવાવ પાનું રહેતું નથી. રસ્તામાં પર અને કાંકરા ઘણા પાવે . પહાડની નીચે તલાટીમાં બે નાના જિનમદિ છે તે સ્થાનને જ્ઞાતખંડન કહે છે (હાલમાં કુવાટ કહે છે). અહી પ્રજની દીક્ષાનું સ્થાન બતાવાય છે અથાત દીક્ષા કરવાનું રથાન છે. તલાટીમાં Page #558 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયકુંડ [ જૈન તીર્થોના ભાતું અપાય છે. (તે તલાટીનું મકાન હમણાં નવું કરાવ્યું છે.) પહાડ ઉપરને ચઢાવ કઠણ અને કઈક વિકટ પણ છે. દેગડાની, હિંદુઆની સકસી બાની, અને • ચીકનાની આદિ સાત પહાડી વટાવવી પડે છે. કુલ ત્રણ માચ્છલને ચલાલ છે. લછવાડ ગામથી કુલ છ માઈલ છે. દૂરથી મંદિરનું શિખર (લીલા પાનાના રંગનું). ધવલ દેખાય છે. અદિરની નજીકમાં એક નિર્મળ મીઠા પાણીને કરે છે. પાણીને ખળખળ શબ્દ બહુ દૂર સુધી સંભળાય છે. દૂરથી આને દેખાવ પણ રળીયામણે લાગે છે. કહે છે કે ગમે તેવા દુષ્કાળમાં પણ આ ઝરાનું પાણી ખૂટતું નથી, મંદિર મજબૂત અને ઊંચા ગઢની અંદર આવેલું છે. મંદિરની બહાર તરફ જંગલ જ છે જેથી વાઘ આદિ હિંસક પ્રાણીઓને ભય રહે છે, પરંતુ મંદિરને કેટ વગેરે મજબૂત છે જેથી અહીં રહેનારને કેઈ જાતને ડર નથી રહતે. મંદિરમાં પરમ શાંતિદાયક આહ્લાદક વિજ્ઞનિવારક શ્રીવરપ્રભુની સુંદર પ્રતિમા છે. દર્શન કરવાથી બધો થાક ઉતરી જાય છે. યાત્રીઓને પૂજા આદિની સગવડ સારી છે. અહીંથી એક ના રસ્તા મળે છે જે નવા પડને મળી જાય છે. આ શરતે મોટર ઠેઠ મદિરજી નજીક આવી શકે છે. - જે ક્ષત્રિયકુંડની યશગાથા, વૈભવ અને સમૃદ્ધિનું વર્ણન જન ગ્રંથોમાં મળે છે તે નગરમાં આજે ઝાડવાં ઊગ્યો છે. માનવીઓને બદલે હિંસક પશુઓ વસે છે અને પક્ષીઓ કોલ કરે છે. માત્ર એ સ્થાન અને ભૂમિ છે. મંદિરછમાં સ્મૃતિ ઘમ્રા સમય સુધી ગભારામાં બિરાજમાન હતી. હમણાં જ પ્રતિષ્ઠા થઈ છે. હાલ જે ઠેકાણે આપણું મંદિર છે ત્યાંથી ત્રણેક માઈલ દૂર ઉત્તરે લોધાપાળી નામનું સ્થાન છે, જે મૂળ જન્મકથાક થાન કહેવાય છે. ત્યાં જવાને રસ્તા બહુ કઠ છે. ત્યાં જતાં વચમાં છાતી સુધી ઊંચું ઘાસ વચમાં આવે છે, તેમ રતા પ ઘસાઈ ગયે છે એટલે અમે ને ન જઈ શક્યા, પરંતુ ત્યાં એક માટે ટીલે છે. ચોતરફ ફરતો કિલે છે. અંદર મંદિરનાં ખંડિચેરે છે. ત્યાં એક વિશ્વાસુ અનુભવી માસ મોકલી મુનિમજીએ ત્યાંની ઇટે મંગાવી હતી. નાલંદા વિદ્યાપીઠ ખેદતાં જેવી અને જેવડી મોટી હટે નીકળી છે, તેવડી મોટી ઇંટે અહીં પણ નીકળે છે જે અમે નજરે જોઈ. પ્રાયઃ બે હજાર વર્ષની પુરાણ ઇટે છે મૂળ જન્મસ્થાનનું મંદિર પહેલાં આ સ્થાને હતું એમ સાંભળ્યું. બસે વર્ષ પહેલાં પણ અહીં તે આ જ સ્થિતિ હતી. તે વખતે પણ લેધાપાણીનું મૂળ સ્થાન અલગ જ હતું અને યાત્રીઓ પણ ઘેહા જ જતા હતા. તે વખતના વિદ્વાન યાત્રી જૈન સાધુ તે સમયનું વર્ણન આ પ્રમાણે આપે છે, કાળ ૫ ખાંતિ ખરી ખત્રીકુંડની જાણ, જનમકલ્યાણ હે વીરજી ચિત્રી સુકલ તેરસી દિને યાત્રા ચઢી સુપ્રમાણ વીર. (૧) Page #559 -------------------------------------------------------------------------- ________________ - - - * ૪ ઈતિહાસ ] : ૪૮૭ : ક્ષત્રિયકુંડ કુસુમ કલિમની મોકલી બિમણા દમણની જોડી હો, તલહટ ઈ દેય દેહરા પૂજ્યા જી નામની કેડિ કે. વી. ૪ સિદ્ધારથ ઘર ગિરિ શિરિ તિહાં વધુ એક બિંબ છે, બિહું કેશે બ્રહ્મકુંડ છઈ વિરહમૂલ કુટુંબ કે. વી. ૫ પૂજીએ ગિરથકી ઉતર્યા ગામિ કુમારિય જાય છે, પ્રથમ પરિષહ ચીતરઈ વંઘા વારના પાય છે. વી. ૬ હવઈ ચાલિયા ક્ષત્રીકુંડ મનિ ભાવ ધરી જઈ તીસ કેસ પંથઈ ગયા દેવલ દેખીજાઈ નિરમલ કુંડી કરી સમાન છેઅતિ પહિરી જઈ, , વીરના વદી કરી મહાપૂજ રચી જઈ બાલપણિ કોડા કરીએ દેખી આમલી રૂખરાય સિધ્ધારથ ધરાઈ નિવેષતાં દેઈ કેસ પાસિઈ અછઈ મહા કુંડગામ - તસ દેવાણંદાતણ કૂખી અવતરવા ઠામ, તે પ્રતિમા નંદી કરી સરિયા રવિ કામ; પંચ કેસ કાકદ નયર શ્રી સુવિધ૭ જન્મ. શ્રી હસમવિરચિત. પૃ ૧૮ કેસ છવીસ વિહારથી ચિ. ક્ષત્રિયફડ કહેવાય, પરવત તલહટીચે વશે ચિ, મથુરાપુર છે જાય, કેશ ય પરવત ગાયાં ગ્રિ. મહિણકુડ ક તાસ, ઋષભર બ્રાહ્મણત ચિ. હું ત ઠામે વાસ ઠિવણ તિહાં તટની વહે ચિ. ગામઠામ નહિ કોય; છરણ શ્રી જિનરાજના ચિ. વદુ દેકરા દોષ. તિહાણી-પરવત ઉપરરિ ચઢયા ચિ, કેર એ છે યાર, ગિરીડખે એક દેહરે ચિ. વીર બિંબ સુખકાર. તિડાંથી ક્ષત્રિકુડ કહે ચિ. કોસ દેય બૂમ ય; દેવલ પૂછ સહુ વધે ચિ. પિ તિડા નવ જાયે કેપ. ગિરિ ફરીને આવીયા ચિ. ગામ કેરા નામ, પ્રથમ પરિસહ પીરને ચિ. વડ નળે છે તે ઠામ. (શી સોએ વજી પૃ. ૯૦). કવિપીના કથન પ્રમાણે આજે પણ એ જ ખ્યાન પ્રાને છે. જા નાના બજાર માટે પ્રયત્ન ચાલે છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયકુંડ = ૪૮૮ : | [ ન તીર્થોને વર્તમાન સ્થિતિ અત્યારે ક્ષત્રિયકુંઠ ગ્રામ તદ્દન નાનું ગામડું છે. આ ગામ પહેલાં પહાડ ઉપર જ વસેલું. અત્યારે પણ તેમજ છે. નાનું ગામડું. ત્યાં વિદ્યમાન છે. અહીં પ્રભુની બાલીડાની સ્મૃતિરૂપ આમલીના ઝાડ પણ હતાં. અહીં નવાદાથી સીધી મેટર આવી શકે તેવો રસને છે. તે વખતના બીજા જે ગામનાં નામો હતાં તે નામનાં ગામે અત્યારે પણ વિદ્યમાન છે. જેમકે કુમારગામ, મહારાકુઇગામ, માર, કેનાગ (કાલાગ) વગેરે છે. શ્રી વીર પ્રભુએ દીક્ષા લીધા પછી પ્રથમ કુમારગામમા રાત્રિ ગાળી હતી તે ગામ અત્યારે છે તે મહાકુંડ ગ્રામ પણ અત્યારે છે જેમાં એકલા બ્રાહ્મણે જ વસે છે. કેનગ એ જ કેહ્વાસન્નિવેશ છે, જ્યાં પ્રભુને પ્રથમ ઉપસર્ગ થયે હતો, તે આ સ્થાન લાગે છે. આ સ્થાને જિનમંદિર હતું. કુમાર ગ્રામમાં પણ જિનમંદિર હતું. અત્યારે ત્યાં મંદિર તે છે જ પરંતુ તેમાં જિનંદ્રદેવની પ્રતિ માજી નથી. તેને સ્થાને અન્ય દેવની મૂર્તિ બેસાડવામાં આવેલી છે તેમજ ક્ષત્રિય કુથી પૂર્વમાં ૬ માઈલ દૂર મહાદેવ સીમરીયા નામનું ગામ છે. અહીં પહેલાં જિનમદિરે હતાં પરંતુ જે વસ્તીના અભાવે ત્યાંની જન મૂર્તિઓ પાસેના તળાવમાં નાખી દીધાનું અને તેને બદલે શિવલિંગ અને બુદ્ધભૂતિ આવી છે. અહીં પશુ બ્રાહ્મણનું જોર છે. તેમજ “અગ્નિખૂણામાં બસબુટ્ટી ચિપટ્ટી) ગામ છે આ બધા સ્થાને જિનમંદિરે હતાં, જેનોની વસતી હતી. આ બધું હાલ માત્ર સ્મૃતિ રૂપ છે. આ આખો પ્રાંત જનેથી ભરેલો હતેાસમયે તેમને અન્યત્ર જવાની ફરજ પાડી જેના પરિણામે ત્યાંથી જેને અભાવ થયે, પરંતુ હજીયે વરપ્રભુની પૂજા અને નવના સંરકાર રહ્યા છે. ભલે તે છાયામાત્ર છે પણ કે ઈ સમર્થ જૈિનાચાર્ય આ પ્રદેશમાં વિચરે તે ઘણે લાભ થાય તેમ છે. કેટલાક મહાશયો આ સ્થાનને સ્થાપના તીર્થ માને છે અને કહે છે કે ખરૂ તીર્થ જન્મસ્થાન તે પશુથી ઉત્તરે ગાયા૨ ૧૨ કેસ સુજફરપુર જીલ્લામાં ગંડકી નદીના કાંઠે બોસાડપટ્ટી ગામ છે, જેને વિશાલા નગરી કહે છે. ત્યાં હમણાં ખેદકામ ચાલુ છે. ત્યાં ક્ષત્રિયકુંડગ્રામ, બ્રાહ્મgગ્રામ, વાણિજ્યગ્રામ, કુમારિયગ્રામ, જ્ઞાતવન, આમલકી ક્રીડાના સ્થાન વિગેરે પ્રાચીન સ્થાને ત્યાં હોવાની માન્યતા છે પરંતુ અમે જે સ્થાન અને જે સ્થિતિ ઉપર્યુક્ત સ્થાનકે જે છે તેથી તે મહાનુભાવોની આ માન્યતા સદેહજનક છે. લગભગ સાડાત્રણથી ચાર વરસ પહેલાથી આપણે આ સ્થાનને ક્ષત્રિયકુંડ માની તીર્થરૂપે માનતા આવ્યા છીએ. તે વખતના વિદ્વાન યાત્રી સાધુઓએ પણ આ જ સ્થાનને તીર્થરૂપ માન્યું છે. અહીંથી પગરતે પાવાપુરી જતાં મહાદેવ સમરીયા વચમાં આવે છે ત્યાં પહેલાંનું જિનમંદિર કે જે અત્યારે શિવાલય થયું છે તે જોયું. સ્તામાં પહાડી છે Page #561 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ]. ૪૮૯ ગયાજી રસ્તા, વીરભુના વિહારસ્થાન-વિહારભૂમિનું અવલોકન કરતાં કરતાં નવાદા જવાય છે. ગયાજી પાવાપુરીથી ઉત્તરે ૩૬ માઈલ ગયાજી છે. બનારસથી કલકત્તા જતાં વચમાં જ ગયા જકશન આવે છે. વૈષ્ણવ અને શોનું પ્રસિદ્ધ તીર્ધધામ છે. ફાગુના કિનારે પિતાના પૂર્વજોને પિતૃપિંડદેવા અનેક ભક્તો અહીં આવે છે. અહીં પડાઓનું ઘર છે. ખાસ તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે. ત્યાંથી બુદ્ધ ગયા ૫ માઈલ દૂર છે. બુદ્ધમયા મૂળ તીર્થ તે બૌદ્ધોનું કહેવાય છે પરંતુ બોદ્ધોના શારામાં દેશનિકાલ થવા પછી શકરાચાર્યજીના સમયથી આ સ્થાન શંકરાચાર્યના તાબામાં ગયું છે. મૂર્તિ તો બુદ્ધની છે પરંતુ હિન્દુઓ એમ કહે છે કે બુદ્ધદેવ અમારા એક અવતાર થયા છે. અહીં હમણાં કેટલાએ સૈકાથી શંકરાચાર્યજીને કજો છે. વહીવટ તેમના જ હાથમાં છે. અહીં તેમની પાસે જેનમૂતિઓ છે જે અમને દેખાડી. કુલ ચાર આ મૂર્તિઓ છે. અહીં નેપાલ ભુતાનના, સિલેનના, ગુનના, ચીન અને જાપાનના યાત્રીઓ અને બૌધ્ધસાધુઓ આવે છે. અહીંથી ડેભી થઈ મહિલપુર જવાય છે. કાકરી અહીં સુવિધિનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં છે તેમ કહેવાય છે. આને ધન્નાનગરી પણ કહે છે. (પા શાલિન ભદ્ર નહિ ) આ રથાનો વિશેષ ઇતિહાસ મળને નથી. ગામ બહાર ટીલા ઘણા છે. નગરી પ્રાચીન જણાય છે. ખેદકામ થાય તે ઘણું જાણવાનું મળે. - અહી એક સુંદર વે જૈન ધર્મશાળા અને વે ન મંદિર છે. મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુજી મૂળનાયક છે. અંદર સુવિધિનાથ ભગવાનની પાદુકા છે. કચ્છ મૂળ ગભારામાં પ્રતિષ્ઠા થઈ નથી એટલે રંગમંડપમાં મૂર્તિ બિરાજમાન છે. આ સ્થાન પ્રાચીન તીર્થંરૂપ છે કે સ્થાપનાતીર્થ છે એ કાંઈ રામાનું નથી. શ્રીસુવિધિનાથ ભગવાન-તેમનું બીજું નામ પુષ્પદ છે. કાવનગરીમાં તેમનો જન્મ થશે તો તેમના પિતાનું નામ સુમીવ રાજા, માતાનું નામ અણી, પ્રથછના માં આવ્યા પછી માતાપિતાએ અમાર.મન મારી રીતે " જેથી તેમને નામ વિધિનાથ રાખવું અને મચકુંદના ની કી સરખા પ્રસુના જ ન હતા માટે બીજું નામ પુuદત . તેનું એક કમાલ શરીર, બે ભખ પૂનું આયુધ, વેત વર્ણ અને મગરમચ્છનું હતું હતું. Page #562 -------------------------------------------------------------------------- ________________ કાદી [ જૈન તીર્થોનો કેટલાક મહાનુભાવ લખે છે કે-અસલી કાર્કદી તેનખાર સ્ટેશનથી બે માઈલ દુર બખુંદા ગામ છે તે જ હોવી જોઈએ એ સ્થળે શ્રીસુવિધિનાથ ભગવાનનાં ચાર કલાક થયાં હશે. અત્યારની કાઠદી જેને આપણે તીર્થરૂપ માનીએ છીએ એ તે ધન્ના અણુગારની કાર્કદી છે. વિશેષ સંશોધન કરવાથી આ વિષયમાં ન પ્રકાશ પડે તેમ છે. અત્યારનું છીપાશ્વનાથ ભગવાનનું મંદિર તે સલમી શતાબ્દિ લગભગનું છે. પ્રાચીન તીર્થમાળાઓમાં પશુ મતભેદ જોવાય છે, તે આ પ્રમાણે છે (ક્ષત્રિયકુંડની યાત્રા કરીને આવ્યા પછીનું કાકડીનું વર્ણન કવિરાજે આ પ્રમાણે આપ્યું છે.) સુવિધ જનમભૂમિ વાંટીઈ કાકંદ કેસ સાત હે; કેસ છવીશ બિહારથી, પૂર્વ દિશિ દેય યાત્રા છે. (વિજયસાગરવિરચિત સમેતશિખરતીર્થમાલા) બિહારથી પૂર્વમાં છવીશ કેશ દુર જે લખ્યું છે તે બરાબર છે. પાવાપુરીથી પારતે ૩૨ થી ૩૪ માઈલ ક્ષત્રિયકુંડ અને ત્યાંથી ૧૨ માઈલ કાર્કદી નગરી છે. એટલે ૨૬ કેશ બરાબર થઈ રહે છે. બીજા કર્વિરાજ કહે છે પંચ કેસ કાકંદ નયર શ્રી સુવિધહ જનમ તે વદી જ ભાવસિ એ આગલ ચપ વખાણ (કવિ હંસસમ) આ કવિશ્રીના કથન પ્રમાણે ક્ષત્રિયકુંડથી પગઠંડીવાળા રાતે કાર્કદી પાંચ કેશ થાય છે, અને તેમના કથન પ્રમાણે શ્રી સુવિધિનાથ ભગવાનની જન્મભૂમિ આ જ છે. ત્રીજા કવિરાજ આ પ્રમાણે કહે છે તિહાંથી ચિતું કેસે ભલી ચિ. કાકદિ કહેવાય છે, ધને અણગાર એ નગરને ચિ. આજ કાકદી કહેવાય ૧૯ છે કાકદી એ જાણુજે ચિ. વસતે ધનને એથજી, સુવિધિ જિસર અવતર્યા ચિ. તે કાદી અને થઇ. ૨૦ પ્રથમના બે કવિરાજે વર્તમાન કાર્કદીને જ તીર્થરૂપ માને છે જ્યારે ત્રીજા કવિરાજ બીજી કાકંદી તીર્થરૂપ છે એમ લખે છે. આવાં પ્રાચીન સ્થની શોધખોળ થવાની જરૂર છે. અહીં તીર્થની વ્યવસ્થા જોઈએ તેવી સારી નથી. લખીસરાઈ સ્ટેશનથી મેટરમાં કાકદી થઈ ક્ષત્રિયકુંડ જવાય છે. પૂર્વમાં પાર્શ્વનાથ પ્રભુનું માહાસ્ય વિશેષ હોવાથી મૂળનાયક પાર્શ્વનાથ છે અને સુવિધનાથજીની પાદુકા છે, નવી પ્રતિષ્ઠામાં મૂળનાયક સુવિધિનાથજીની પ્રતિમા સ્થાપવાની જરૂર છે જેથી તેમના કલ્યાણની આરાધના સુલભ ગણાય. નાથનગર ભાગલપુરથી નાઘનગર માઈલ દૂર છે. અહીં સુખરાજનાથનું Page #563 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - ઈતિહાસ ] : ૪૯૧ : ચંપી અંદર જિનમંદિર છે. મંદિર નાનું અને નાજુક છે. તેમાં છૂટછવાયું કાચનું મિણાકારી કામ કરાવેલું છે તે બહુ સુંદર છે. મંદિરની નીચે બાજુમાં જ ઉપાશ્રય છે અને પાસે જ બાબુજીને બંગલે છે ચંપાપુરી આ નગરી બહુ પ્રાચીન છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં પાંચ કયાણુક - અહીં થયાં છે, કોઈ પણ તીર્થકરનાં પાંચે કલ્યાણક એક રથાને થયાં હોય તેવાં સ્થાને અલ્પ હોય છે. નવપદારાધક સુપ્રસિદ્ધ પૂનિતાત્મા શ્રી શ્રીપાલ મહારાજા પણ આ ચંપા નગરીના જ હતા. ભગવાન મહાવીર દેવ પણ અહીં પધાર્યા હતા. સતી ૪ સુભદ્રા, આદર્શ બ્રહ્યચારી શ્રી સુદર્શન શેઠ કે જેમના ઉચ્ચ શિયલના પ્રતાપે ળિનું સિંહાસન થયું હતું તથા મહાસતી ચંદનબાળા, કામદેવ શ્રાવક, કુમારનંદી સુવર્ણકારાદિ અનેકાનેક મહાપુરુષે અહી થયા છે. આ નગરીની પુનઃ સ્થાપ- શ્રી મહાવીરદેવના પરમ ભક્ત મહારાજા શ્રેણિકના પુત્ર કેણિક કરી હતી. રાજા શ્રેણિકના મૃત્યુ પછી કેણિકને રાજગૃહીમાં પિતાનું સ્મરણ વારંવાર થઈ આવવાથી રાજગૃહીથી રાજપાની ઉઠાવી; ચંપા નગરીમાં રથાપી. આ નગીનું સવિસ્તર વર્ણન જૈન આગમાં અને અન્ય અનેક જૈન ગ્રંથોમાં મલે છે. આ નગરી પ્રાચીન કાલની છે કિન્તુ પરિવર્તન થઈ જવાથી તેના ઉદ્યાનમાં નવી નગરી વસાવી પિતાની રાજધાની ત્યાં સ્થાપી હતી. દશવૈકાલિક સૂત્રની રચના વૃતકેવલી થી શય્યશવસૂરિજીએ મનક મુનિજી જ શ્રી વાસુપૂજાસ્વામીને ચંપા નગરીમા જન્મ થયો અને તેમના પિતા સપૂમ રાજા અને જયા પાણી માતા હતાં. ભગવંત ગા આપા પછી ઈન્દ્ર મહારાજ વારંવાર આવી વસે એટલે ૨નની વૃષ્ટિ કરીને માતાપિતાની પૂજા કરતા તેથી વાપૂ નામ દીધું. તેમનું સિતેર ધનુષ્ય પ્રમાણે હારી , અને "તેર લાખ વિનુ માથુ હતું. રન વર્ણ અને લાંછન પાડાનું હતું. * સુભા સતી મળ વસંતપૂરનિવાસીની હતી. તેની માતાનું નામ તરવમાહિતી હતું. ચંપા નગરીનો બુધમી બુધદર કપટી ન બની તેને પર તા. અને પછી સુકાને પાનગરીએ વાવેલ હતું. પછીથી સુશલની સામે સાકર તેના ઉપર બાપ મૂછે હો. તે બીવલના પ્રતાપથી કરશે તે તરે કુરામ થી જાળ કરી સંપ નજરીન ત્રણ દરવાજ વાડી પોતાના હેબ ગમ ઉજજવલ ની ખાને કરી હતી. લિ. માટે જુઓ તારતેશ્વર બાપલી તિ તથા નીચેની પનો . ટો ત તો ગણી વધી, ફાકી છે ખરી ? કથક ઉના ના તી સુ િબ ભાગ ૨ | Page #564 -------------------------------------------------------------------------- ________________ ચપાપુરી • જન્મે ક [ જૈન તીર્થંના માટે અહીંજ કરી હતી. આ નગરીમાં અનેક ગગનચુમ્મી ભવ્ય જિનમ દિશ હતાં, તથા હજારોની સંખ્યામાં અક્કે લાખેાની સંખ્યામાં ત્યાગમૂર્તિ જૈન શ્રમણે વિચરતા હતા અને લાખ્ખ કરાડાની સખ્યામાં શ્રમણેાપાસક નો વસતા હતા, ત્યાં આજે એક પશુ જૈન શ્રાવકનુ ઘર નથી. પૂર્વ દેશની યાત્રાએ આવતા સાધુએ કવત કચિત આવે છે. ચંપાપુરી આવવા માટે શ્રાવકાને ભાગલપુર સ્ટેશનથી નાથનગર થઈ ને ચંપાપુરી પહેચાય છે. ભાગલપુરમાં ન મંદિર છે. ભાગલપુરમાં સુખરાજરાયને ખગલા જોવા લાયક છે. “પાપુરીમાં એ શ્વેતાંબર જૈન મંદિર છે. પાસે જ ત્રણ ધર્મશાલા છે. એ મદિરામાં એક પ્રાચીન છે બીજી' અવાચીન છે. બંનેમાં મૂલનાયકજી શ્રી વાસુપૂજ્ય ભગવાન છે. ભેાંચામાં પણ પ્રાચીન મૂર્તિ છે. માત્રુજી શ્રીયુત પુરણચંદ્રજી નહારે અહીંના કેટલાક શિલાલેખા લીધાં છે પશુ તે અપૂણું છે. ચંપાનગરીથી ભાગલપુર જતાં નાથનગરની પછી એ અર્વાચીન કિંગ ખર મદિરા તથા તેમની ધર્મશાળા આવે છે. શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં જન્માદિ કલ્યાણક આ સ્થને થએલા. દીક્ષા કલ્યાણક તથા કેવલજ્ઞાન કલ્યાણુક ચમ્પા ઉદ્યાનમાં થયાં છે, જ્યાં અત્યારે શ્વેતાંમર સદ્ગિા છે અને જેને અત્યારે ચમ્પાનાલા કહે છે. મેક્ષ કલ્યાણુક મંદારગિરિ થયુ છે, જે ચમ્પાના છેવાડાના ગિરિ પહાડ છે. આ બધે સ્થાને શ્વેતામર મદિર હતાં. શ્વેતાંબરા જ વ્યવસ્થા આદિ કરતા હતા. અહીં રા કરણના કિલ્લે બહુ પ્રસિદ્ધ અને પ્રાચીન છે. અત્યારે તે કિલ્લે ખડિયેરપ થઇ ગયેા છે. ત્યાં વસતી થઈ ગઈ છે.. ત્યાંથી નજીકમાં જ પ્રભુના ક્લ્યાકસૂચક એ તભે જેને માણેકસ્તૂપ સ્તંભ કહે છે તેમાં પ્રભુની પાદુકા હતી, તેના વહીવટ શ્વેતાંબર સઘ કરતા હતા. આજથી ત્રસે વર્ષ પહેલાં આવેલ જૈન સાધુએ મહીંનું વર્જુન પાતાની આંખે જોયા પછી આ પ્રમાણે આપે છે. “તે જીહાં ગિરાથી જમ જાય રે દશ કોણે મારગ થાય રે; ચંપા ભાગલપુર કહેવાય રે વાસુપૂજ્ય જનમ તીદ્ઘાંઠાય રે. ૭ ચ'પામાં એક પ્રાસાદ ૨, શ્રી વાસુપૂજ્ય ઉદાર રે; પૂજ્યા પ્રભુજીના પાય રે, કીધી નિજ· નિર્મલ • કાય રે. ૮ ચંપા ભાગલપુર અંતરાલ રે, એક કેશત@ા વિચાલ રે; ઘીચે 'કરઘુરાયના કાઢ કે, વહે ગગાજી તસ એટ રૂ. ૯ ફાટ ઈક્ષણુ પાસ વિશાલ મૈં, હાં જિનપ્રાશ્રાદ્ઘ રસાલ રે; મેઢા દેાઇ માળેક થંભ. ૨, દેખી મન થયા અચભ રે. ૧૦ Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નપુરી ધર્મનાથ ભગવાનની કલ્યાણકભૂમિ * s * * સિંહ પુરી બનારથી ગા ગાલ પર પ ક માંના બની ? Page #566 -------------------------------------------------------------------------- ________________ - . ન . . - ન ન * * * - =---- - *- *-- 1 - - * * - - - - તક : - : કે, \ * * ચંપાપુરી શ્રી વાસુપુજ્ય હવામીની કલ્યાણકભૂમિ ને . / 1, જ * * * " કિવન - રેર્કલકર ' કાકાના ' શ્રી ક્ષત્રિયકુંડ-વિરમદિર Page #567 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૩ : - ચ‘પાપુરી ઇહાં ઇમ ટ્રેક રે અતિ જીરણુ છે કમઠાંણુ ૨. ૧૧ જોય નામ ૧૨ ' તીડાંના વાસી જે લેાક ૨, એલે વાણી એ વિષ્ણુપાદુકા જાણું રે, તા : ધંભની ઠામ હાય રે, પંચકલ્યાણક જિન • 2 થયા ઈષ્ણુ ઠામ રે, કહુઇ ક્રિષ્ણુ કણરાં નગરી સુદર્શન સાર રે, રહ્યા પ્રતિમા કાઉસગ્ગ દ્વાર રે અભયાદાસી લેવાય ? રાણીને દે શન લાય ૨ ૧૩ ન ચણ્યે. બ્રહ્મચારી ચિત્ત રે, રાખી જગતમાંહી કિત્ત રે; શૂળી સિહાસન થાય રે, રાજાદિક પ્રણામે થઈ સતી સુભદ્રાનારી રે, ઉઘાડયા ચંપાબાર ચાલણીઇ કાઢનીર રે, ચંપાનગરી ધીર રે. ૧૫ ( સૌભાગ્યવિજયજી રૃ. ૮૧-૮૨ ) પાય રે.૧૪ ઇશુ × × * ८ પટણાથી દિશિપૂર વિસે। કાશે પુર ૨૫, કલ્યાણક વાસુપૂજ્યનાં પંચ નમીજઈ આપ હા. દિવાને એક દેસી કીધી, તે ઉપાધિ હા, શ્વેતાંબર થિતિ ઉથપી થાપી દિગૃઢ વ્યાધિ ા, ૯ પણ પરપુત્ર સુપુત્ર ન હુએ કેએ સભાલિ હૈ, જે નર તીરથ ઉથપઇ તેડુની મેરી ગાલ્ય ઊ. ૧૦ *પ વાડી જણું કહી ગ ગ વટ્ઠઇ તસ હેઠ હા, સતીએ સુભદ્રા ઇંહાં હૂ હૂએ સુદર્શન શેઠ ! ૧૧ ( વિજયસાગરવિરચિત સમ્મેતશિખરની માલા પૃ ૧૦) આને કવિરાજોએ સાધુ માત્માએ લખેલી વિગત તદ્દન સાચી છે. હવે વર્તમાન સ્થિતિ તપાસીએ અમે ખાસ વમાનમાં વિદ્યમાન માટે સ્થંભના દર્શન કરવા-વંદન કરવા ગયા દ્વત્તા. પ્રથમ એક અવાગીત દિગમ્બર સ ંદર આવ્યુ, તેના પછી શ્રીજું મદિર આવ્યુ. આમાં બન્ને શોક શ્તા જોયા. હાલમાં તેમાંથી પાદુકા ઉઠાવીને મંદિરમાં પધરાવી છે અમે તેને ખૂબ ભક્ત અને પ્રેમથી વદન કર્યું. આનુ બાજી ઘણું બારીક નિરીક્ષજી પટ્ટુ કર્યું. પ દુકા અતિ પ્રાચીન અને છ અ ંદર શિલાલેખ વગેરે નથી પરંતુ કિંગ બૈરમદ્ગાનુભાવે એ પેતાનુ વવ જમાવવા ખાતર જ ના શિલાલેખ આજીભાજી ટૅનરાવ્ય છે. હું નવા છે તેની ખાત્રી ભાષા અને રચના પણું આપે છે. ત્યાર પછી અમે વિશે! ત્રણ માટે પાંના સુનિમને મ તેમ મને નીચે પ્રમાણે કહ્યું. Page #568 -------------------------------------------------------------------------- ________________ ચંપાપરી ઃ ૪૪ : [ જૈન તીર્થના પહેલાં આ દિગંબરી મંદિર નહોતું. માત્ર આ માણેકસ્થંભ અને પાદુકા હતી. ધીમે ધીમે નાની વી ઘટવાથી પૃજારી બ્રાહ્મણના કબજામાં પાદુકા આવી. તે પાદુકા પિતાને ઘેર લઈ જઈને લાવવાની ગોઠવણું રાખેલી અને દર્શન નિમિત્તે યાત્રાળુઓ પાસેથી પૈસા પડાવતા હતા. પછી ત્યાંના દિગબરાએ તેને અમુક રૂપીઆ અને બીજી લાલચ આપી પાદુકા કન્સે કરી. જો કે પાછળથી તેની સાથે કાંઈક ઝઘડે થએલે, પરંતુ સમાધાન કરી લઈ ત્યાં મંદિર બંધાવ્યું અને પાદુક બેસાડી, અમુક સમય બાદ ત્યાં મત્તિ પધરાવી દિગંબર મંદિર કરી દીધું. એ ખાદ્યાણના વંશજે અદ્યાધિ પાદુકા સસુખ ચતી દરેક વસ્તુ લઈ જાય છે. બીજું મંદિર તે હમણાં જ બન્યું છે” વગેરે વગેરે. અહીં અમને ૧૨પ-સવા વર્ષની ઉમરવાળે એક બુદ્દો મળે હતે. ૧૮૫૭ ના પ્રસિદ્ધ બળવા વખતે તેની ઉમ્મર ૪૭ વર્ષની હતી. આ મુદ્દાઓ ચંપા નગરીને પ્રાચીન ઈતિહાસ તથા ઘણુ નવાં જૂના સ્થાને બતાવ્યાં. અમે પૂછયું; “ આ દિગમ્બર મદિર કયારે બન્યાં જવાબ “મારા દેખતાં બને બન્યાં છે. આજે મંદિરમાં બે મોટા થંભ ઉભા છે તે તામ્બર જેનેના છે; તેમજ એક પાદુકા હતી જે એક બ્રાહ્મણના કજામાં હતી. આ યાત્રિઓને દર્શન કરાવતે અને જે આવે તે બધું લઈ જતે. ધીમે ધીમે ત્યાં ઓટે બંધાવ્યા. પછી એ પાદુકા દિગમ્બર જૈનેએ વેચાતી લીધી અને તે જગ્યા પણું વેચાતી લઈ મંદિર બંધાવ્યું. અત્યારે પણ તેના વંશજેને મદિરમાં આવતાં બદામ, ચોખા, લવિંગ આદિ મળે છે.” અહીં એક પ્રાચીન કરણને કિલ્લો છે. તેમાં જૈન મંદિર હતું, પણ અત્યારે તે દેવીનું મંદિર છે. આ સિવાય બીજી પણ માહિતી આપી હતી. આ માણસ અમને તે પ્રસિદ્ધ લાગે. માયુસ બુદ્ધિશાળી અને વિચક્ષણ હ. અમને તરત જ કાન સાધુ તરીકે એળખ્યા. ઘણે ઈતિહાસ જાણે છે. આવી જ રીતે બળવા વખતે ૧૭ વર્ષની ઉમરવાળા બુટ્ટો મજે. તેણે યુદ્ધના ઘણે નવીન ઈતિહાસ સંભળા હતો આ બધા ઉપરથી એટલું તે નિવિવાદ સિદ્ધ થાય છે કે અહીં શ્વેતામ્બર જૈનોની વસ્તી સારા પ્રમાણમાં હશે. માણેક રયંત્ર અને પારકા વિગેરે વેતામ્બર ના હાથમાં હશે પરન્તુ મુગલાઈ હુલ વખતે તેનું પ્રભુત્વ ઘટ્યા પછી દિગમ્બર જૈન દેવસીએ આ સ્થાનને દિગમ્બર રસ્થાન તરીકે રાખ્યું હશે. ત્યાર પછી વળી મરાઠી અને મુગલાઈ હુલ્લડ વખતે - તે પુજારીના તાબામાં ગયું. તે પૂજારી દરેકને દર્શન કરાવતે-કરવા દેતે મને વૈષ્ણ ને પણ દર્શન કરાવી પૈસા લેતે હશે. પછી દિગમ્બરોએ પિતાની સત્તાસમયે પાદુકા અને સ્થાન મળ્યું વગેરે તેને ધન આપી પિતાના કામ કર્યું અને ધીમે ધીમે દરેક જેનું નહિં પણ પિતાનું તીર્થ સ્થાપવા દિગમ્બર મંદિર બંધાવ્યું. Page #569 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૪૯૫ : ચંપાપુરી અસ્તુ, જે બન્યું તે આજે પ્રત્યક્ષ છે, છતાં આનંદની વાત એટલી છે કે તારે અને દિગમ્બરનાં મંદિર જુદાં છે. અને પિતપતાનું અલગ કાર્ય કરે છે. દરેક વાતે શાન્તિ છે. આટલે લાંબે ઇતિહાસ રજૂ કરવાનું કારણ માત્ર સત્ય સ્થિતિ જાણ વવાનું જ છે. પંદરમી શતાહિદના પ્રસિદ્ધ ઈતિહાસકાર અને યાત્રાકાર આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકપમાં ચંપારીકલ્પમાં નીચે મુજબ લખે છે શ્રેણિક રાજાના પુત્ર અશોકચંદ્ર કે જેનું બીજું નામ કેણિક હતું તેણે પિતાના મૃત્યુના શાકથી રાજગૃહી નગરી ત્યજી ચંપાપુરીને સુંદર બનાવી રાજધાની સ્થાપી. વિવિધતીર્થકપમાં ચંપાપુરીકલ્પ છે, જેમાં ઘણું વિગતે આપી છે. મારા આ લેખમાં જે વસ્તુ નથી આવી તે સંક્ષેપમાં અહીં આપુ છુ. આ નગરીમાં શ્રી વાસુપૂજિનેન્દ્ર ભગવાનના પુત્ર મઘવનૃપતિ; તેમની પુત્રી લક્ષ્મીની પુત્રી રોહિણે અહીં થયેલી. તેને આઠ ભાઈ હતા. રોહિણીએ સ્વયંવરમા અકરાજાના કંઠમાં વરમાલા નાખી; બન્નેનાં લગ્ન થયાં અને રોહિણી પટ્ટરાણી બની, અનુક્રમે તેને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ. શ્રી વાસુપુજ્ય ભગવાનના શિષ્યરૂપ કુરણ અને સુવર્ણકુમ્ભના મુખથી પિતે કદી દુઃખ જોયું નથી તેનું કારણ પૂછયું. મુનિઓએ તેણે પૂર્વભવમાં આધેલ રહિતપ છે એમ સભળાવી તેનું મહાઓ અને તેની ઉદ્યાપનવિધિ વગેરે કહ્યું. તેણીથી રેહિણીતપની પ્રસિદ્ધિ થઈ. બાદ તેનું ચારિત્ર લઈ. કર્મ ખપાવી મોક્ષે ગઈ, આ નગરીને કરકુંડ રાજાએ કાદંબરી અટવીમાં કલિગિરિની તલાટીમાં રહેલ કંડસરોવરમાં પાશ્વનાથપ્રભુ છપાથપણામાં વિચર્યા હતા તેથી હતિબંતસના અનુભાવથી કલકડતીર્થ સ્થાપ્યું. મહાસતી સુભદ્રા અહીં થઈ તેણે પિતાના શીલના માહાસ્યથી કાચા સુતરના તાંતણાથી ચાલશીદ્વારા કૂવામાંથી જલ કાઢી, જલના છાંટવાથી ચંપાનગરીના પથ્થરના કિલાના ચાર દરવાજા બંધ હતા તેમાં ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા એક દરવાજો બંધ જ રાખે હતો કારણ કે મારા જેવી કોઈક સતી તે ઉઘાડે, આ દરવાજે ત્યારથી બંધ જ હતાઘણા લોકોએ ઘણા કાળ સુધી એ બંધ દરવાજે જે હતા. અનકમે વિક્રમ સંવત ૧૩૬૦ માં લક્ષણાવતીના હમ્મીર બી સુરત્રાણ સમસદીને (સસુદ્દીન) શંકરપુરના કિલા માટે એ લિાના પથ્થરો ઉપયોગી જાણી, તે દરવાજે તેડી તેના પથ્થર લઈ ગયે. દાધવાહન રાજા અને પ્રભાવતી રાણીના પુત્ર કંડુ પ્રત્યેકબુધ્ધ પણ અહીં થયા છે. ચદનબાલાનું જન્મસ્થાન પણ આ નગરી છે. ચદનબાલાએ કૌશંબીનગરીમાં છ મહીનામાં પાંચ દિવસ છે ભગવાન મહાવીરસ્વામીને સુપડાના ખૂણુ માંથી અડદના બાકુલા વહરાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રભુને અભિગ્રહ પૂર્ણ કર્યો હતે. Page #570 -------------------------------------------------------------------------- ________________ મંદારહિલ [ જૈન તીથી પૃષચંપાની સાથે મળી આ ચંપાનગરીમાં ત્રણ ચાતુમસ કરી ભગવાને સમવસરણમાં બિરછ ઉપદેશ આપે હતે. આ નગરીમાં પાંડુકુલમંડન મહાદાની કર્ણદેવ રાજા થયા હતા. તેના સમયનાં શૃંગારકી વગેરે હલમાં પણ વિદ્યમાન છે. સુદર્શનશેડનું શુળીસિંહાસન અહીં જ થયું હતું. ભગવાન મહાવીરદેવના દશ મુખ્ય શાવમાંના કામદેવ શ્રાવકે આ નગરીના જ હતા. પાઘધમાં મિથ્યાદિદેવે તેમને ભયંકર ઉપસર્ગ કરાવેલા; તેઓ અક્ષોભય રહ્યા અને ભગવાન શ્રી મહાવીરદેવે સમવસરણમાં તેમની પ્રશંસા કરી. કુમારની સુવર્ણકાર આ નગરીને જ ઉના, મૃત્યુ પછી પંચશૈલપર્વતને અધિપતિ થયા બાદ પૂર્વ ત્રવના મિત્ર કે જે દેવ થયે હતે તેના ઉપદેશથી પ્રતિબેધ પામી ગોશીર્ધચંદનમય અલંકારથી વિભૂષિત જીવંતસ્વામી દેવાધિદેવ મહાવીરપ્રભુની પ્રતિમા બનાવી, આ નરીમાં પૂર્ણભદ્રયમાં ભગવાન મહાવીરદેવે ફરમાવ્યું હતું કે-જે અષ્ટાપદ તીર્થયાત્રા કરે તે તલવમેશ્વગામી દેય. - ભગવાન શ્રી અઠ્ઠાવીર દેવને પાલિત નામને શ્રાવક અહીં થો. તેને સમુદ્રપાલ નામને છેક સુદની ચાત્રાએ જતા સમુદ્રમાં પડી ગયે. તેને વધ કરવા લઈ જતા જોઈ પ્રતિ પામ્યા અને દીક્ષિત થઈ એ ગ. આ નગરીને શ્રાવક સુદ સાધુઓનાં મલ અને દુર્ગધ જે તેની નિંદા કરતા હતા તે મરીને કશા નગરીમાં ગૃહસ્થને ત્યાં જ . બાદ દીક્ષા લીધી. શરીરમાં દુધી ઉત્પન્ન થઈ. કાત્સર્ગથી દેવતાને આરાધી પિતાનું શરીર સુગંધમય બનાવ્યું. મદારહિલ અજીમાંથી ચપાપુરી જતાં મંદારહિલ વચમાં આવે છે. ભાગલપુરથી નવી નાની લાઈન નીકળી છે જેનું અન્તિમ સ્ટેશન મંદારહી છે. મંદારાહીલથી ચંપાપુરી ૧૬ ગાઉ–ાર માઈલ દૂર છે. મંદારગિરિ ઉપર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ કથાણુક થયું છે. ચંપાનગરીને પ્રાચીન વિસ્તાર અહીં સુધી ગણાય છે. પહાડની નીચે ખાંચીગામ છે. ત્યાંથી 1 માઈલ લગભગ પહાડ છે. પહાડને ચઢાવ લગભગ ૧ માઈલથી એક છે. ઉપર એ મંદિર છે. માં શ્રી વાસુપુજ્ય પ્રભુની પાદુકા છે. પાકા જીઈ છે, મંદિરછા પણું જીર્ણ થયેલ છે. આ તીર્થ પહેલાં હતું તે તાંબર જૈન સંઘની વ્યવસ્થામાં, હમાં ત્યાં તબર ન વરતીના અભાવે દિગંબરે વ્યવસ્થા કરે છે. આ તીર્થ તાંબતું હતું એમાં તે સદેહે જ નથી. આજથી ત્રણ વર્ષ પહેલાં યાત્રાધે આવેલ વિદ્વાન જેન સાધુ આ તીર્થ માટે આ પ્રમાણે લખે છે – Page #571 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ': ૪૯9 : સુલતાનગંજ ચ પાથી દક્ષિણ સાથ રેગિરિ મસુદા નામ મંદાર રે કેશ રેલ કહે તે ઠાંમિ, તિહાં મુક્તિ વાસુપૂજ્ય સ્વામિ રે. પ્રતિમા પગલાં કહિવાય, પણ યાત્રા થોડા જાય રે એહવી વાણી વિખ્યાત રે, કહે લેક તે દેશી વાત રે તે તીરથભૂમિ નિહોર રે આયા ભાગલપુર સુવિચાર રે. (પ્રાચીન તીર્થમાલા પૃ. ૮૨, સૌભાગ્યવિજયજી) એટલે અત્યારનું મંદારહીલ એજ પુરાણું મંદારગિરિ છે. ચંપાનગરીના ઉદ્યાનરૂપ મંદારગિરિ છે. અને વાસુપૂજ્ય પ્રભુનું ત્યાં જ નિર્વાણ થયું છે. ખાસ યાત્રા કરવા લાયક છે. આ પહાડ દિગંબરેએ વેચાતે લઈ પિતાનું તીર્થ કર્યું છે. સુલતાનગંજ (અષ્ટાપદાવતાર) ચપનગરીથી ૧૩-૧૪ માઈલ દૂર આ પવિત્ર રથાન આવેલું છે. અહીં ભગવતી ભાગીરથી-ગંગા પિતાને વિશલ દેટ પાથરીને પડયાં છે. પણ ભરપૂર રહે છે. અંદર હેડીઓ ચાલે છે. અહીંથી ભાવિક વિષ્ણવજને અને શિવ ભક્તો ગંગાનું જલ ભરી કાવડમાં ઉપાડી પગ-પાળા જ ચાલતા ૬૦ થી ૭૦ માઈલ દૂર આવેલ એજનાથ-વેજનાથ મહાદેવના અભિષેક માટે લઈ જાય છે. રોજ સેંકડો કાવડિયા જલ લઈ જાય છે. નડન યાત્રીઓ સેંકડોની સંખ્યામાં આવે છે અને જાય છે. શિવરાત્રીના દિવસોમાં અહીં ઠઠ જામે છે. શિખરજીથી ચંપાનગરી આવતાં વચમાં બેજનાથ આવે છે. તે એક વાર આપણું પ્રાચીન જૈન તીર્થ હતું, વીજજી એની રાજધાની ગણાય છે. અત્યારના વિજનાથ મહાદેવના મંદિરમાં જૈન મૃતિઓ પણ હતી, પરંતુ ભૂદેવે ત્યાંથી ખસેડી લીધી છે. હાલમાં તો નથી જેને મંદિર કે નથી જૈન વતી. શની ધર્મશાળાઓ ઘણી છે, ઉતરવાનું સ્થાન મળે છે. વિશ્વનાથ સ્ટેશન અને તાર ઓફીસ પણ છે. બેજનાથથી ચ પાનગર આવતાં રોજ સેકડે કાવયા ગંગાજલ લઈને આવતા કે લેવા જતાં નજરે દેખાય છે. - સુલતાનગંજ તદ્દન ગંગાકાંઠે આવ્યું છે. ગંગાની વચમાં નાને પહાડ-ટેકરી છે. અત્યારે તે ટેકરી ઉપર એક મંદિર છે. પહેલાં આ જૈન મંદિર હતું પરંતુ અત્યારે તે શિવમંદિર થઈ ગયું છે. અહીં પ્રથમ જૈનોની વસ્તી ઘણી હતી, મદિરો પણ હતાં. હાલ તેમાંનું કઈ નથી, ગંગાની વચમાં ના પહાડ અને તેની ઉપર સુંદર જિનમંદિને અષ્ટાપદજીની ઉપમા આપી છે, જેમાં રત્નની સુંદર મતિ હતી. જુઓ પ્રાચીન તીર્થમાલામાં સૌભાગ્યવિજયજી આ સ્થાનનું વર્ણન આ પ્રમાણે આપે છે Page #572 -------------------------------------------------------------------------- ________________ સુલતાનગંજ : ૪૯૮ : | જૈન તીર્થોને પટણાથી કેસ પચાસ રે વિકૃપુરી શુભ વાસ રે, શ્રાવક સેવે જિનરાજ રે દેરાસર વંઘા પાજ રે. ૧ તિહારી દશ કેસે જાણ રે ગામ નામે ચાઠવખાણું રે, ભગવતદાસ શ્રીમાલરે નિત પૂજા કરે સુવિશાલ. ૨ દેરાસર દેવ જુહાર રે વલી રણની પ્રતિમા નિહાળી રે, વરી જિનજીના પાય રે જય વંદ્યા શિવસુખ થાય છે. ૩ ગંગાજીની મધ્યભાગ રે એક ડુંગરી દીસે ઉદાર, તિહાં દેહરી એક પવિત્ર રે પ્રતિમા જિન પ્રથમની નત રે. ૪ કહે છાપદની રીત રે ગંગા મધ્ય થઈએ પ્રીત રે, મિથ્યાતિરનાન વિચાર રે માંને ઉરવાહે નિરધાર રે. ૫ તિથી દક્ષિણ કેસ ત્રીસરે છ વૈજનાથ છે ઇસ રે, કાવડી ગંગા નીર રે દેઢાઈ લઈ શ૧૨ રે. ૬ તે જહાં ગિરથી મારગજ બજાય રે દસ કેસે મારગ થાય , ચંપા ભાગલપુર કહેવાય છે, ચુપ જન્મ ન્હાં હાયરે. ૭ કવિશ્રીનું આ કથન અક્ષરશઃ સત્ય છે. જે ચાડવખાણું ગામ લખ્યું છે તે જ ત્યારનું સુલતાનગંજ છે. પટણાથી લગભગ ૬૦ કેસ થાય છે. ગંગાની વચમાં ટેકરીના પહાડ છે. જેને અષ્ટાપદની ઉપમા આવી છે તે જ પ્રમાણે અત્યારે છે. આદિનાથ પ્રભુનું એ સુંદર જિનમંદિર છે. માત્ર મૃત અને શ્રાવકેનાં ઘર નથી. તેને બદલે મદરમાં શિવલિંગ છે. હેન્ડીક્રારા ત્યાં જવાય છે મહિલી બ્રહ્મ અને અગ્રવાલેનાં ઘર છે. નદીકાંઠે માટી ધર્મશાળા છે. અહીં થી કાવડિયા ગંગાજળ ધજનાથ લઈ જાય છે. તે અહીંથી ૩૦ થી ૩૫ કેસ છે. તેમજ ભાગલપુર પણ દશ કેસથી થોડું ઓછું છે પણ તેટલું જ કહેવાય. એટલે જે રથાને રનની પ્રતિમાઓ હુતી, ભગવાનદાસ જે સ્વાભાવિક શ્રમણોપાસક હતા અને અષ્ટાપદની ઉપમાવાળું થાન હતું તે આ જ સ્થાન છે તેમાં લગારે શંકા જેવું નથી. પહgથી ૫૦ કેસ દુર જે વડપુરી લખી છે, તે પશુ અત્યારે વિદ્યમાન છે. તેનું નામ અત્યારે મહાદેવા છે. જેની વસતી કે જિનમંદિર કાંઈપણ નથી, પરંતુ ગાઉના માપ અને સ્થાન ઉપરથી અનુમાન થાય છે કે વૈકુંઠપુરી એ જ મહાદેવ છે. અહીં અગ્રવાલેની વસ્તી વધારે છે. એક ધર્મશાળા છે અને એક તીર્થ જેવું મનાય છે. અહીંથી કાચે રહેતે જઈ થઈ ક્ષત્રિયકુંડ જવાને સાથે રહે છે. સુલતાનગંજ પાસે ગંગાનદીના મધ્યભાગમાં રહેલ પદાવતાર તીર્થ૪ સુંદર ચિત્ર લખનૌના દાદા વાહના જિનમંદિરમાં અત્યારે વિદ્યમાન છે. તેમજ મહાદેવામાં પણ જિનમંદિર હતું, Page #573 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૪૯ :. અયોધ્યા અધ્યા આ નગરી બહુ જ પ્રાચીન છે. વર્તમાન વીસીનું પ્રથમ નગર આ છે. દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ રાજ્યાભિષેકસમયે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે આ નગરીની રચના કરી હતી. તેમજ યુગલિકાને વિનય જોઈ, તેમની વિનીતતા બઈ નગરીનું નામ વિનીતા રાખ્યું હતું. તેમજ પ્રથમ ચક્રવતી ભરત મહારાજાની આ પાટનગરી હતી. અહીં પાંચ તીર્થકરેનાં ૧૯ કલ્યાણક થયાં છે. આદિનાથ પ્રભુના શ્રીષભદેવજી-જન્મસ્થાન વિનીતા નગરી, તેમના પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ ભરૂદેવા હતું. બધા તીર્થકરેની માતાએ પ્રથમ વનમાં સિંહ દેખ્યો હતો જ્યારે માદેવા માતાએ રવપ્નમાં પ્રથમ વૃષભ જે હતો તેથી તેમનું નામ શ્રી કષભદેવ રાખ્યું હતું. તથા ધર્મની ખાદિના પ્રવર્તાવનાર હોવાથી તેઓશ્રીનું બીજું નામ આદિનાથ રાખ્યું હતું. તેમનું પાંચસે ધનુષ્ય પ્રમાણુ શરીર, ચે સી લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વૃષભ લાંછન હતું. તેઓશ્રીને સે પુત્ર હતા, મેટા પુત્રનું નામ ભરત ચક ર્તી હતું. તેમને અરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું, ૯૯ પુત્રે પણ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મેં ક્ષે ગયા હતા. વિનીતા નગરીની રથાપના શક્રમહારાજે કરાવી હતી. શ્રી અજિતનાથજી જન્મરાન અધ્યા. પિતાનું નામ જિતશત્રુ રાજા, માતાનું નામ વિજપારાણી. રાજારાણી રાજ પાસાબાજી રમતાં હતા તેમાં રોજ રાણી હારી જતી હતી પરંતુ પ્રભુજી ગર્ભમાં અાવ્યા પછી રાણી જીતવા લાગી હતી અને રાજા હારી જતા. ગર્ભને આવો મહિમા જાણી પુત્રનું નામ અજિતનાથજી રાખ્યું. સાડા ચારશે ધનુષ્યમમાણ શરીર, બહેતર લાખ પૂર્વનું આયુષ્ય, સુણું વર્ણ અને લાંછન હાથીનું હતું. શ્રી અભિનંદન સ્વામી શ્રી અભિનંદન સ્વામીને અયોધ્યા નગરીમાં જન્મ થયો હતે. તેમના પિતા સંવર રાજ અને સિદ્ધાર્થ રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇન્દ્રના મહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર તેવી જતા હતા, ત્યારે રાજા પ્રમુખે જાણયું. કે એ ગર્ભને જ મહિમા છે; માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણ ધનુષંપ્રમાણુ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા, શ્રી રામતનાથ શ્રી સુમતિનાથ પ્રભુને અધ્યા નગરીમાં જન્મ થયો હતે તેમના પિતા એમ થ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યા પછી તે ગામમાં એક વણિની બે સ્ત્રીઓ હતી, તેમાં નાનીને પુત્ર હતો અને મોટી વંખ્યા હતી પણ તે છોકરાનું પ્રતિપાલન બને માતાઓ કરતી હતી. જ્યારે તે વાણુ મરણ પામ્યા ત્યારે ધનની લાલચે મોટી શ્રાએ કહ્યું કે પુત્ર મારે છે તેથી ધન પણ માઈ છે, નાની ત્રીને તે હતો જ Page #574 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ અથા [ જૈન તીર્થીના ચ્યવન, જન્મ અને દીક્ષા તેમજ બીજા, ચોથા, પાંચમા તથા દમાં આ ચાર તીર્થકરાના ચવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એમ ચાર ચાર કલ્યાણકે મળીને કુલ ૧૯ કલ્યાણક થયાં છે. રયાન બહુ જ પવિત્ર, પ્રાચીન અને સુંદર છે. મહાસત્સંવાદી રાજા હરિશ્ચન્દ્ર પણ અહીં જ થયા છે. તેમને કુંડ પણ વિદ્યમાન છે, ભગવાન રામચંદ્રજી પણ અહીં થયા છે. મહાસતી સીતાજીની શુદ્ધિ-પરીક્ષા આ નગરીની બહાર જ થએલી અને અદ્ધિ જળરૂપ બની ગએલો હતે. જેનું આ મહેંડન તીર્થ છે, તેમ અજેનોનું- નેતાનું પણ મહાન તીર્થ મનાય છે. આજ તે એ પુરાણી ભવ્ય નગરી દટ્ટનપટ્ટન થઇ ગએલ છે અહીં ટા મહાદલામાં સુંદર વિશાળ જૈન શ્વેતાંબર ધર્મશાળા અને જૈન શ્વેતામ્બર મંદિર છે. , મંદિરમાં પાંચે પ્રભુના કલ્યાણક સૂચવનારી દેરીઓ છે વચમાં અજિતનાથ પ્રભુનું સુંદર સમવસર મદિર છે, તેમાં અજિતનાથ પ્રભુની કેવલજ્ઞાન પાદુકા વચમાં છે. બાજુમાં અભિનંદન પ્રભુ આદિની પ્રાચીન કૃતિઓ છે, મૂર્તિની રચનામાં બૌદ્ધ થાપત્યની ર૫૬ અસર દેખાય છે, પરંતુ જિનેશ્વર પ્રભુની જ મૂર્તિ છે એ ચેકકસ છે. બીજી બાજુમાં અનંતનાથ પ્રભુની પાદુકા છે. નીચે સમવસરણ મંદિરની સામે મંદિર છે, તેમાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે. જમણી બાજુ આદિતેથી તેણે કહ્યું કે-એ પુત્ર અને આ ધન તે મારાં જ છે. આ ટે દરબારમાં આવ્યું. તે વારે નર્મના મહિમાથી લઈને ચુકાદો કરવાની ભલી બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તે બને સ્ત્રીને રાણુએ કહ્યું કે મને મળીને અહીં અદ્ધ વહેંચી લો અને છોકરાના ‘પણે બે ભાગ કરી અહીં અદ્ધ વહેચી લે તે સાંભળી નાની સ્ત્રી બેલી ઉઠી કે મારે દિવ્ય જોઈતું નથી, કરાના કાંઈ બે વિભાગ થાય નહિં, એ છોકરો એને છે તે માટે છે ” તે સાંભળી રાણી બેલી કે “એ છોકરો નાની સ્ત્રીને છે કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી પણ મટી થી ના કહેવાણી નહિં અને નાની સ્ત્રીએ મારવાની નાઈ કરી માટે પુવ અને ધન તે નાનો સ્ત્રીને હવાલે કરો અને મોટી સ્ત્રીને ઘથ્થી બહાર કાઢી મૂ” ગર્ભા મહિમાથી બુની માતાને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ માટે પ્રભુનું નામ સુમતિ દીધું. તેમનું જણસે ધનુષ્ય પ્રમાણ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ ‘તથા લહન દૉચ vીનું હતું. શ્રી અનંતનાથજી તેમને અયોધ્યા નકરીમો જન્મ થયો હતો. પિતાનું નામ સિંહસેન રાજા અને માતાનું નામ સુધારાયું હતું. માતાએ પુત્રના ગામાં આવ્યા પછી જેનો અંત ન આવે વુિં એક મહેસું ભમતું ચક્ર દીધું હતું તેમજ અનંતરનની માલા દીઠી અને અનત ગાંઠના દેરા કરી બને તેથી તેના તાવ ગ્યા. આ બધો ગર્ભને પ્રભાવ જાણું પિત્રનું નન નનના આપ્યું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર, ત્રણ લાખ વર્ષનું આ યુષ્ય, સુવર્ણ વહુ ને લાંછન સિયાણાનું હતું. Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રતિહાસ ] * ૫૦૧ : અાધ્યા નાથ પ્રભુ અને ડાખી બાજી શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે, મ`દિરમાં પ્રવેશ કરતાં જમણી બાજુએ પાંચ પ્રભુના ચ્યવન કલ્યાણુકની પાદુકાઓવાળી એક દેરી છે. સામે ચાર પ્રભુના ગણુધરાની પાદુકા છે. સમવસરણ મંદિરમાં પ્રવેશ કરતાં એટલે મૂળ પ્રવેશદ્વારમાં જતાં પાંચ પ્રભુના જન્મ કલ્યાણકની પાદુકા છે અને ડાબી માજી ચાર પ્રભુના દીક્ષા કલ્યાણકની પાદુકા છે-ઢેરી છે. હવે ઉપર સમવસરણ મ`દિરમાં પગથીયાં ચઢીને જવાય છે તેમાં પ્રથમ જમણી . ખાનુ અન તનાથ પ્રભુના કેવલ કલ્યાણકની પાદુકા દેરી હતી પરન્તુ ત્યાં વૈદી તૂટી જવાથી સમવસરજીમ રિમાં પાદુકા પધરાવેલ છે. તેની સામે સુમતિનાથ પ્રભુની કેવળ કલ્યાણુક દેરીમાં પાદુકા છે. ડાબી બાજી શ્રી ઋષભદેવ પ્રભુની દીક્ષા કલ્યાણુકની દેરીમાં પાદુકા છે, અને સામી બાજી અભિનંદન પ્રભુની કેવલ કલ્યાણક પાદુકા દેરીમાં છે. મદિર સુંદર અને પ્રાચીન છે. મદિર બહુ જ છ થઇ ગયેલ છે. ચેાતરમ્ નમી ગયું છે અને તરાડ પડી ગઇ છે. દરવાજા પશુ તૂટી ગયા જેવા જ છે. લગભગ દશેક હજારના ખર્ચે થતાં કામ સારું થઈ જાય તેવુ છે. અત્રે અગ્રે દ્ધારનું કામ શરૂ થયું છે, અત્રેના વહીવટ મીરજાપુરવાળા મીશ્રીલાલજી રદાની કરે છે. અહીં દિગમ્બર મદિર પણ છે. આપણાં મદિરથી દૂર છે. અહીં કાઈ વાતના ઝગડા નથી. અને સમાજના મંદિર અને ધશાળા તદ્ન અલગ જ છે, શ્વે. મદિર અને મૂર્તિએ વધરે પ્રાચીન છે, જ્યારે દિગમ્બર મદિર અર્વાચીન છે. અહીં વૈષ્ણુવ અને શૈવ સમ્પ્રદાયના પણ મતિ છે, પરન્તુ સથી વધારે ન્દિરા રામચદ્રજીનાં અને હનુમાનનાં છે. કુલ પાંચ હજાર ત્રણસે ને ત્યાશી જૈન મન્દિરા છે, આ મદિરાની સખ્યા જ સૂચવે છે કે અનૈના આ તીને કેટલુ મહત્ત્વનું માને છે. એક ભાઇ અમને આમાંથી કેટલાંક સ્થાના જોવા લઈ ગયા હતા. પરંતુ બધે ભાગ ધરવાના સમય થયેા હતેા એટલે જ્યાં જઇએ ત્યાં કહે લેગ લાગ્યા છે (!) અમને સાંભળી હસવું આવતું. દુખ પશુ થતુ કે ખિચારા દેવના લેાય છે. ખરી રીતે રાગાન્ય ભક્તોએ દેવના ભાગ જ લગાડ્યા છે. બાકી દેવની આટલી પરવશતા અને નિરાધારતા શ્રીજી કઈ હૈઈ શકે? અમુક નિયમ સમયે જ દર્શન દૈ, અન્ય ભક્તોની ઈચ્છા પ્રમાણે જુદા જુઠ્ઠા અભિનય કરવા જ પડે, કાં વિરાગી વીતરાગની દશા–વતંત્રતા અને ક્યાં આ રાગીપણાની પરવશતા ? રામચંદ્રજીના મૂળ સ્થાનમાં અત્યારે મરજીદ છે. હિન્દુઓની નિરાધારતા, અનાથતા, દીનતા અને કાયરતાનુ સાચુ જીવતું જાગતુ' ચિત્ર અહીં જોવાય છે. બાર રામચ ંદ્રજીની દેરી છે જ્યાં પૈસાના લાલચુ પડ.એએ જન્મસ્થાન મનાવ્યુ છે. આ સિવાય કૈકેયી કાપભૂવન, ામચંદ્રજી શ્રૃંગા ભૂવન, શયનભવન, રાજ્યભુવન આદિ સ્થાનેા પ્રાચીન કહેવાય છે. ખાકી અત્યારે તે રામદીલાને નામે 'બાળલીલા જ રમાય છે. નથી એ શાઇશ પુષની પૂજા કે આરાધના છે સ્વા Page #576 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - અાધ્યા ૪ ૫૦૨ : [ જૈન તીર્થોને અને ભેગની આરાધના. અહીં વાંદરાઓથી ખાસ બચવા જેવું છે. મેટા મોટા વાંદરાઓ માણસને પણ ડરાવે છે. જે લગાર પ્રમાદી કે બેદરકાર રહે તે જરૂર કંઈક ચીજ ગુમાવે છે. તે ત્યાં સુધી કે જરા ખ્યાલ ચૂકી જવાય તે તે વાંદરાઓ ભાંમાંથી પણ હાથ મારી જાય, આ અધ્યાનગરી ઘણા વર્ષે ભારતની ખાસ રાજધાની રહી છે. છેલ્લે મુગલાઈ સમયમાં અવધની રાજધાની હતી. • વિવિધ તીર્થકપમાં ચોથા ક૯૫માં નીચે પ્રમાણે વિશિષ્ટતા વર્ણવી છે. અને ધયાના અયોધ્યા, અવધ્યા, કેસલા, વિનીતા, સાકેત, ઈક્ષવાકુભૂમિ, રામપી અને કેલ નામે છે. આ નગરી શ્રી રામદેવજી, અજિતનાથજી, અભિનંદન સ્વામી, સુમતિનાથજી અને અનંતનાથજી તથા શ્રી વીર ભગવાનના નવમા ગણધર અચલબ્રતાની જન્મભૂમિ છે. રઘુકુલમાં થયેલા દશરથ, રામચંદ્રજી અને ભરત વગેરેની રાજધાની હતી. વિમલવાહન વગેરે સાત કુલકર અહીં ઉત્પન્ન થયા હતા. થી બાષભદેવ ભગવાનના રાજ્યાભિષેક સમયે યુગલીયાઓએ પલાશ પત્રમાં જલ ભરી લાવીને પગે અભિષેક કર્યો હતોતેથી ઈન્દ્રરાજે કહ્યું કે-આ પુરૂષ સારા વિનયી છે ત્યારથી આ નગરી વિનીતા નામથી પ્રસિદ્ધ થઈ, - જ્યાં મહાસતી સીતા દેવીએ પિતાના શિયલના બલથી અગ્નિકુંડ જલમય બનાવ્યા હતા. તે જલપુર નગરીને ડુબાવી દેતે હતું તે પણ સીતા દેવીએ રહે હતે. જે અભરતના ગળામાં મધ્યભાગમાં રહેલી છે, જે નવ જજન વિસ્તારવાળી અને બાર જોજન લાંબી છે. જ્યાં રનમય પ્રતિમા રૂપે રહેવ ચહેશ્વરી દેવી અને મુખ ચક્ષ સંઘના વિશ્વ હરે છે, અને જ્યાં ઘઘર દૂઠ અને સરયુ નદી મળે છે-સંગમ થાય છે તે સ્થાન સ્વર્ગદ્વારથી પ્રસિદ્ધ છે. एसा पुरी अउज्जासरत जल सिच्चमाण गढभिती। जिणसमयसत्ततित्थीजत्तावित्तिअ जणा जयह ॥ १ ॥ જેની ઉત્તર દિશામાં બાર જન દર અષ્ટાપદ પર્વત છે; જ્યાં શ્રી ઋષભદેવ ભગવદ્ સિદ્ધિપદ પામ્યા હતા. જ્યાં ભરતરાજાએ ત્રણ કેસ ઊંચું સિંહના સત્ય બનાવ્યું હતું. જેમાં પિતપતાના વઈ, શરીર, માપ અને સંસ્થાન મુજબ ચિવીશ જિનવરેન્જનાં બિંબ રસ્થાપિત કર્યા હતાં તેમાં પૂર્વ દિશાના દ્વારમાં શ્રી અષભદેવ અને અજિતનાથજી, દક્ષિણ દિશાના દ્વારમાં સંભવનાથજી, અભિનંદનસ્વામિ, સુમતિનાથજી અને પદ્મપ્રભુજી ચા; પશ્ચિમ દિશાના દ્વારમાં શ્રી સુપાર્શ્વ નાથજી, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી સુવિધિનાથજી, શ્રી શીતલનાથજી, શ્રી શ્રેયાંસનાથજી, Page #577 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] | ૫૦૩ : અયોધ્યા શ્રી વાસુપૂજ્ય પ્રભુ, શ્રી વિમલનાથજી અને શ્રી અનંતનાથજી વગેરે આઠ તથા ઉત્તર દિશાના દ્વારમાં થી ધર્મનાથજીથી લઇને શ્રી મહાવીર પ્રભુ વગેરે દશ તીર્થ કરની મૂર્તિઓ સ્થાપના કરી હતી અને પોતાના ભાઈને સે રતૂપો પણ તેમણે જ કરાવ્યા હતા. જે નગરીના મનુષ્ય અષ્ટાપદ ગિરિરાજની ઉપત્યકા- તલાટીમાં ખેલવા-કડા કરવા જતા હતા. ચંકુલીન નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિસંતાનીય શ્રી દેવેંદ્રસૂરિજીએ દિવ્ય શક્તિથી આ નગરીમાંથી ચાર મહાન જિનબિંબ આકાશમાર્ગે લાવી સેરીસામાં થાપિત કર્યા હતાં આ જ પણ શ્રી બાષભદેવજીનું મંદિર છે, જ્યાં પાર્શ્વનાથ વાડી છે; અને સહકાર સીતા કુંડ છે. કિલ્લામાં રહેલ મતંગજ ચક્ષ છે, જેની સામે આજ પણ હાથી નથી ચાલતા; ચાલે છે તે મૃત્યુ પામે છે. ગોપરાઈ પ્રમુખ અનેક લોકિક તીર્થો છે. આ નગરીના કિલ્લાની દીવાલ સરયૂનદીના જળથી જ ભીજાય છે. અને ધ્યાને નાગમમાં સત્ય (સાચું) તીર્થ કહ્યું છે, જેની યાત્રા કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. છેવટે – પંડિત હંસસમ આ તીર્થ પરિચય આ પ્રમાણે આપે છે. તે જુએ અવઝ નયરી અતિ ભલી એ મા ઇકઈ વાસી જાણિ સુણિ ૩૯ આદિ અજિત અભિનંદજીએ મા સુમતિ અનંતહ નાથ સુgિ જનમભૂમિ તિહાં વંદતાં એ મા. સફલ હુઆ મુઝ હાથ સુણિ ૪૦ મરૂદેવી મુગતિ ગઈએ મા. સરગ દુઆરી કામિ, સુણિ તાસ પાસ નઈ પેખઇએ મા. અચ્છઈ સરજજુ નામિ સુણિ ૪૧ નયરમાં હં હવઈ પૂજસિઉએ મા. ચકવીસમે જિણુંદ સુણિ. સનાથ કરી હવઈ ચાલ સ્યું એ મા, હીઅલઈ અતિ આણુ દ સુણ કર (૫૨૧) પાંચ જિણવાર પાદુકાએ કીજઇ તાસ ગુણગાન પઢમ જિણેસર પૂછઈ આણ નિમલ ધ્યાન ૮૧ નયરી અધ્યારાજીએ પૂછ પઢમ નિર્ણદેરે રામચંદ્ર પગલા નમું મનિ ધરી પરમાણુ દરે ૮રા (૫ ૩૨, જયવિજય). Page #578 -------------------------------------------------------------------------- ________________ રેનપુરી * ૫૦૪ : [ જેનતીને વિવિધ તીર્થકલ્પકારે અચાથી બાર જોજન દર અષ્ટાપદ ગિરિરાજ લખેલા છે, તે અયોધ્યા ભૂલ થાનથી દૂર થઈ છે. અત્યારની અયોધ્યા એ મૂલ અયોધ્યા નથી આ વાતની સાક્ષી વિજયસાગરજી પણ આપે છે. “પંચ તીર્થંકર જનમીઆ મૂલ અધ્યા દરી જાણી સ્થિતિ થાપી ઈહાં ઈમ બેલઈ બહુ સૂરી.” મ. ૬. | ( વિસાગરજી સમેતશિખર તીર્થમાલા) અધ્યાથી ચાર માઈલ દૂર જાબાદ છે અહીં એક નાનું સુંદર છે. « મદિર છે જે બાબુ મેતીચદજી નખને બંધાવ્યું છે. અહીં ધર્મશાળા - તાંબરી છે, વ્યવરથા સુધારની ઘણી જ જરૂર છે. અહીં એક મ્યુઝીયમ છે જે ખાસ જોવા જેવું છે. અહીંથી ૬૯ માઈલ દુર ઉત્તર શ્રાવતી નગરી છે જેને અત્યારે Samapat સેટમેટ કિટલા તરીકે બધા ઓળખે છે. આ પ્રાચીન શ્રાવસ્તી નગરી છે યા પ્રાચીન જિનમંદિર હતું. અત્યારે ખાલી છે. ત્યાંથી મૂર્તિ ઉઠાવી જા બાદને મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. મૂનિ પરિક સહિત છે આ સિવાય બીજી પણ જૈન મૂતિઓ છે. ખાસ દર્શનીય છે. રેપુરી આ નગરી અથાથી ૧૪ માઈલ દૂર છે, સ્ટેશન સોહાવલથી જવાય છે. ધર્મનાથ પ્રભુનાં ચાર કથાણુક થયાં છે સ્થાન પ્રાચીન અને સુંદર છે, ગામની બહાર એકાન્ત સ્થાનમાં વિશાળ ધર્મશાળા છે, અને અંદર (ધર્મશાળા અને મંદિર દરવાજે એક છે. ધર્મશાળના દરવાજામાં થઈને મદિરના દરવાજામાં જવાય છે) મદિ. છે. ધર્મશાળામાં કેટલાક ભાગ જીર્ણ થઈ ગયેલ છે, મદિરના કમ્પાઉન્ડમાં પેસતાં સામે જ સમવસરણ મંદિર આવે છે, તેમાં ધર્મનાથ પ્રભુના કેવળ કલ્યાણુકની પાદુકા છે. સમવસરણ મંદિરના ચારે ભાગ ખુદકા જ હતા પરંતુ એક ભાગ બધ કરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ છે. તેની સામે એક જિનમંદિર છે. આઠ પ્રાચીન ભવ્ય મૂર્તિઓ છે. મૂળનાયક પ્રાચીન ભવ્ય અને ચમત્કારી છે. હમણાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી નવા રૂપમાં જ મદિર તયાર કરાવી ગયે વર્ષે જ પ્રતિષ્ઠા કરાવેલ છે. મદિરની અgિબાજુ ચારે ખબ્રામાં ચાર દેરીઓ છે. બધામાં પાદુકા છે. એકમાં ગણધર મહારાજની પાદુકા છે, અને બાકીની ત્રણમાં ધર્મનાથ પ્રભુના કલ્યાણકની પાદુકા છે, ધર્મનાથજી આપનું જન્મસ્થાન નપુરી. પિતા નામ ભાનુરા, માતાનું નામ સુતારાણી હતું. રાજારાણુને પૂર્વે ધર્મ ઉપર અપ રાગ હ. ભગવાનના ગર્ભમાં આવ્યા પછી બંનેને ધર્મ ઉપર અત્યત રામ થી, ગર્ભને આવો અદ્ધિમા જાણું પુત્રનું નામ ધમનાથ રાખ્યું. તેમનું ૪૫ ધનુષ્યપ્રમાણ શરીર, દસ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વજનું લાંછન જાણવું. Page #579 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ઃ ૧૦૫ : રત્નપુરી મ'દિર અને ધર્મશાળા બન્ને શ્રી શ્વેતામ્બર સધના જ છે, તેની વ્યવસ્થા એ શ્વેતામ્બર જૈન શ્રીમ'ત કરે છે. નવા મંદિરની વ્યવસ્થા લખનૌવાળા કરે છે, અને સમવસરણુ મંદિર, દેરીઓ અને ધમશાળાની વ્યવસ્થા મિજા'પુરવાસી શ્વેતામ્બર શ્રીમાન્ શીશ્રીલાલજી રદાની કરે છે, તેમના તરફથી પૂજારી મુનિમી પણ કરે છે. અહીં શ્વે દિગં॰ ઝઘડા નથી, ધાય અલગ જ છે. ગામમાં એ ડેરીએ કે, જેમા પાદુકા છે. ત્યાં શ્વે દિ અધાય દર્શન કરવા જાય છે. અહી` દિગારાતુ ખાસ સ્થાન કઈ નથી એમ કહીએ તે ચાલે, તેમના યાત્રો એછા આવે છે અને આવનારને ઉતરવાનુ' સ્થાન નથી મળતું, શ્વે. ધર્મશાળા છે તેમાં અરજી કરી રજા લેવી પડે છે, એટલે ગામની જે દેરીએ છે, તેમાં દર્શન કરી તેઓ ચાલ્યા જાય છે; બાકી પૂજનવિધિ આદિ શ્વેતામ્બરી થાય છે. શ્વે. મદિરના પૂજારી પૂજા કરી આવે છે. અમે પણ ત્યાં ગયા હતા. ત્યાં કિંગખરાનું કાંઇ ખાસ નથી. અહીં મૈટુ દુઃખ એ જ છે કે ધર્મશાળાની બહાર કસાઈએની મજાર ભરાય છે, તે વખતે કસાઈખાનાની પાર વિનાની દુર્ગંધ છૂટે છે. આશાતનાને ઘણુંા સશવ છે. આ માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે, પરંતુ દ્વિમુખી વહીવટ હાવાથી એક ગુરુતા એ અવિનયી શિષ્યા જેવી દશા ચાલે છે. અહીં આવનાર ગુડસ્થાએ અધ્યા ઉતરવું અને ત્યાંથી વાહનદ્વારા ક્માદ થઈ રનપુરી જવુ, આ રસ્તેથી યાત્રા કરવી વધારે સાનુકૂળ છે નહિ તે ફૈજાબાદ જંકશનથી પાંચ કેસ દૂર પશ્ચિમમાં સેાહાવલ સ્ટેશન છે. ( અચેાધ્યાથી લખનૌ જતી લાઇનમાં વચ્ચે સ્ટેશન આવે છે) ત્યાંથી ૧ માઈલ ઉત્તરમાં નારાઈ ગામ આવે છે. ત્યાં આપણું મદિર અને ધર્મશાળા છે. મૂળ આ માઇલ દેઢ માઇલનો રસ્તામાં વાહનની સગવડ જલ્દી નથી મળતી એમ સાંભળ્યુ હતુ એટલે અધ્યાથી જ જવુ' ઠીક છે, પેસ્ટ અને તારએફિસ ફૈજાબાદ છે, વિવિધ તીર્થંકલ્પમાં નવાહપુર કલ્પ શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલ છે જેને સક્ષિપ્ત સાર આ પ્રમાણે છે. અહી' ધમ'નાથ પ્રભુજીના ચ્યવન, જન્મ, દીક્ષા ને કૈવલજ્ઞાન ચાર કલ્યાણક થયા છે. આ જમૂદ્રીપના ભરત ક્ષેત્રમાં કેશલ દેશમાં, કે જેમાં અનેક નિર્મળ જળન વાળા ઝરણાં, વનખ'ડા, સુદર ઉપવના, બગીચા છે અને શીતલ જળવાળી ઘ રનદીથી શાભતુ રત્નવાહ નામનુ નગર છે. આ નગરમાં ઈક્ષ્વાકુ વના કુલીપક સમાન શ્રી ભાનુરાજા છે. તેમને સુવ્રતારાણી છે. તેમની કુક્ષીથી પંદરમાતીર્થંકર શ્રીધમ નાથજીના જન્મ થયા હતા. તેમના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ચાર કલ્યાણક અહી થયાં છે. નિવણુ સમ્મેતશિખરજી ઉપર થયું છે 1 ૬૪ Page #580 -------------------------------------------------------------------------- ________________ રનપુરી : ૦૬ : [ જૈન તીર્થાંના . આ નગરમાં મનુષ્યનાં નેત્રને શાંતિ આપનાર નાગકુમારદેવતાથી અધિ ષ્ઠિત શ્રી ધર્મનાથ પ્રભુનું મનેાહર મંદિર ખર્ચુ છે. t આ નગરમાં એક કારીગરમાં કુશલ કુંભાર રહેતા હતા. એને એક મેઢ ચઢાવેલા પુત્ર હતા. આ છેકરા વ્યસની અને ઉદ્ભત હતેા. સાથે જ અતિશય કુતુહલી હતેા. એને નાગરાજ સાથે મી થઇ. પિતાના અતિશય દબાણુથી એ કાર કરવા જતા પરંતુ નાગરાજે કહ્યુ-તુ રાજ મ્હારુ ચેાડુ પુછડું કાપીને લઇ જા. એનુ’સાન્ન થશે. છેકરા રાજ સેતુ” લાવીને બાપને આપે. પિતાએ પૂછ્યું “તુ કાંથી લાવે છે ? આખરે તેણે નાગરાજના પુડાની વાત કરી પિતાએ કહ્યું-તું મેટું પુઠ્ઠું કાપી લાવ. છેકરે ડરના માર્યા એવું ન કર્યું પરંતુ એક વાર પિતાએ જઈ, પાછળથી જોઇ એકદમ અર્ધા પુછટાને કાપવા માંડયું. એકદમ નાગરાજે ક્રેધિત થઇ પિતાને, પુત્રને, તેના કુટુમ્બી કુમ્મરને ખાળીને ભસ્મ કરી નાખ્યા છાસ ત્યારથી ડરના માર્યા ભારા અહી રહેતા નથી અહીંના લે.ă મટીના વાસણું બહાર ગામથી લાવે છે. તે મંદિરમાં નાગના મૂર્તિથી અધિષ્ઠિત શ્રી ધનાથભગવતની મૂતિ અદ્યાવિધ વિદ્યમાન છે. ભાવિક ભક્તો વિવિધ પ્રકારે ભક્તિથી પૂજે છે. અન્ય દર્શનીયે। આ સ્થાનને ધમ રાજ નામથી ઓળખે છે કોઈક ત્રખત ચેમાસામાં વર્ષાદ ન થાય ત્યારે શ્રી ધર્મનાભગવંતની મૂર્તિને હેતા દૂધના ઘડાથી નાન-અભિષેક કરાવે છે જેથી તરત જ પુષ્કળ વરસાદ થાય છે. અહી કદર્ષા નામની શાસનરક્ષિકા દૈવી અને કિન્નર નામના રક્ષક ચક્ષ શ્રી ધર્મનાથ ભગવાનની સેવાભક્તિ કરનાર ભક્ત જનાનાં વિઠ્ઠો દૂર કરે છે અને ઇચ્છિત કાર્યો પૂર્ણ કરે છે. આ નગર અત્યારે રત્નપુરના નામથો પ્રસિદ્ધ છે. અત્યારે પણ આ સ્થાન છે અને લેકે ભક્તિથી સેવે છૅ. : પ્રાચીન તીર્થં માલામાં આ તીર્થને પરિચય આ પ્રમાણે અપ્યા છેઃ“ રતનપુરી કલિઆમણી જિનમદિર શુભ દેય રે, ધર્મનાથ પુદ પૂઈ જિનપ્રતિમા ત્રણ જોય રે.” (જયવિજયજી સમ્મેતશિખર તી માલા, પૃ. ૩૨) “સાત કાસ રણવઈ અચ્છઇ મા, પદ્ધિતુ રચણુપુર નામ, સુહિ. ધર્મનાથ તિહા જનમીઆએ મા, ચમુખ કરઈ ઠામ, સુશુિં. ૪૩ પૂછ પ્રમિ પાદુકાએ મા, માઁ કીધી જનવ સેવ.” (જયસાગર સમ્મેતશિખર તીથ'સાલા, પૃ. ૨૧) Page #581 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૨૦૭૪ લખની લખની નવાબી સમયની અવધની રાજધાની, વર્તમાનમાં યુ. પી.ની રાજધાની અને ગોમતીને કિનારે આવેલું આ શહેર ખૂબ પ્રસિદ્ધ છે. તેની એશઆરામી, સંગીત અને કલાપ્રેમ પણ એટલાં જ પ્રસિધ્ધ છે. નવાબ અશફ–ઉદૌલાને ઈમામવાડા વગેરે સ્થાને જોવા લાયક છે. બાકી કેટલીક કેલેજે, અજાયબ ઘર-મ્યુઝીયમ, યુ.પી.ની ધારાસભાને હેલ, કેસરબાગ વિગેરે જોવા લાયક છે. અહીં કેસરબાગમાં મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલ પ્રાચીન ભવ્ય જિનપ્રતિમાઓ દર્શનીય છે. વિવિધ આયાગ પટે, મંદિરના તેર, ખભાત તથા ખંડિત મૂતિનાં અંગોપાંગે મળી કુલ ૭૦૦ ટુકડા છે. મથુરાને ઘણેખરો ભાગ અહીં જ રાખવામાં આવેલ છે. પ્રાચીન જિનશિલ્પ–ભૂતિવિધાન, પૂજાવિધાન વગેરે અહીં નજરે જોવાય છે. ભગવાન મહાવીર દેવના ગર્ભપહરણ અને આ લકી ક્રીડાનાં ચિત્ર-પથ્થર ઉપર આલેખેલા દક્ષે બહુ જ સુંદર છે. આ બધું જોઈને , તે પાશ્ચાત્ય વિધાનએ કબૂલ્યું છે કે-મથુરામાં અને ઉત્તર પ્રાંતમાં એક વાર જૈન, ધર્મનું કામ્રાજ્ય હશે. લખનૌમાં અત્યારે ભવ્ય વિશાલ પ્રાચીન ૧૪ જિનમંદિરે છે. કેટલાંયે મંદિરમાં, . સુંદર ચિત્રકામ છે. સુલ્તાનગજના અષ્ટાપદાવતાર તીર્થનું ચિત્ર અમે અહીંની દાદાવાડીમાં જોયું હતું. ચંપાપુરીની પ્રાચીન શ્વેતાંબર જૈન મંદિરની સ્થિતિ વગેરેનાં ચિત્રો પરમ આકર્ષક છે. ચાર ઘરમંદિરો મળી ૧૮ જિનમંદિરો છે. શ્રાવકનાં ઘર ડાં છે. આ મંદિરે ચૂડીવાળી ગલી, સેની ટેલા, સીધી ટેલા, * ફૂલવાળી ગલી, શહાદતગંજ અને દાદાવાડી વગેરે સ્થાનમાં આવેલાં છે. લખનૌના મ્યુઝીયમમાં રહેલ કેટલીક જૈન મુનિઓને પરિચય આ સાથે આપે છે. લખનૌનું મ્યુઝીયમ શહેરથી ત્રણ માઈલ દૂર છે. આ મ્યુઝીયમમાં જેને પણ જુદા વિભાગ છે. લખનૌનું મ્યુઝીયમ જેવા ગયા ત્યારે ઉપરોકત શિલાલે અને ત્યાં રહેલ : ધાતુની પ્રાચીન જૈનમતિઓનાં દર્શન કર્યા હતાં. એક મતિ જે હરદ્વારથી આવેચી ' છે તેમાં ૧૨૦૦ ની સાલને લેખ છે એકમાં ૧૨૫૧ ની સાલે છે જે બીથરથી આવેલ છે અને બીજામાં ૧દર ની સાલ છે જે જયપુરથી આવે છે. લખનૌની મૃતિમાં મારવાડી અક્ષરવાળો લેખ છે. મતિ સુંદર છે, બે પાષાણની મૂતિઓ અને એક અંબિકાની સુ દર કળાના નમૂનારૂપ મૂતિ છે જેની ઉપર યાદવકુલમણિ બાળ : બ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુની મૂતિ છે. અમારી દષ્ટિએ પ્રાચીન લેખવાળી કુશાન, કનિષ્ક અને હવિષ્યકાલીન મૂર્તિઓ છે. એક કંકાલીટીલાનો શિલાલેખ શખાકાર અક્ષરમાં છે તે પણ પ્રાચીન લાગે. આ સિવાય વિક્રમની નવમી શતાબ્દી પછીના શિલાલેખે છે જેમાંના Page #582 -------------------------------------------------------------------------- ________________ - - લખનો [ જૈન તીર્થોને ઘેડા અમે વાંચ્યા હતા. કુશાન અને કનિષ્ક તથા હવિષ્ણકાલીન મૂતિઓના શિલાલે તે અમને ન વંચાયા પણ દર મતિની નીચે ઈગ્લીશ નેધ હતી, કેટલાકમાં હિન્દી નોંધ પણ હુની જે વાંચી, અહીં લગભગ દેહથી બસ જિનમૃતિઓ છે. પચીસ ઉપરાન્ત તે વીસી(પથ્થરની મૂર્તિઓ છે. મૂતિઓમાં તો પાંચ પચીશથી વધારે ભાગ્યે જ તદ્દન અખંડિત નીકળશે, બાકી બધી ખંડિત છે કેકના કાન,તે કેકના નાક, કેકની તે કેકના હાથ, કેઈકના પગ તે કેઈકના ગેaણ ખંડિત છે. કેટલીક કૃતિઓનો તે ભવ્ય વિશાલ મરતક જ છે. જયારે કેટલીક કૃતિઓનાં ધડ અને શિલાલેખે છે. વળી કેટલીક મૂર્તિઓના માત્ર પગ અને શિલાલેખો છે. લગભગ પચાસેક માયાગષ્ટના ટકા છે. દસ વીસ અર્ધી ઉપર છે, થોડા આખા છે અને બાકીના તે ખંડિત જ છે. મંદિરના શિખરે, શિખર ઉપરના ભાગ, સુંદર આરસ જેવા લીસા પથ્થરમાં કેતલા મનદુર તેરો, પથ્થર ઉપર આપેલો સુંદર ચિત્રો, મંદિરના પ્રવેશદ્વારના ઉષ્ણ, પાટિકા, સિંહદાર, સિંઉં અને હાથીનાં બાવલા-પુતળાં, પથ્થર ઉપર ઝી કારીગરીથી અંકિત નાના સ્થા, વિશાલ રસ્થાના ટુકડા આદિ અનેકવિધ વસ્તુઓ જોઈ દુરથ જેટલું પ્રકૃદ્ધિન થયું તેથી અનેકવાણી વેદનાથી હૃદયમાં અચ્ય વેદના અનુભવી. કેવાં સુંદર ગગનચુઆ આયેશાન અધેિ હશે ? નિરંતર ઘટાનાહ્યી બાજતાં એ મદિરે ભૂગર્ભમાં સમાયાં અને આજે અતદશામાં અન્ય પ્રશ્નનું કુતુહલ ભાજન બની રહેલ દશા જોઈ કયા ભજનનું હદય ન દવે? આ અપૂર્વ દરથ જેરું કંઈક આનંદ અને શેકમિશ્રિત લાણી સહિત ઘવાતા હૃદયે મકાનમાંથી બહાર નિકળ્યા. ત્રીજે દિવસે પુનરપિ ત્યાં ગયા અને પરમ સતાવપૂર્વક બધી સ્મૃતિઓના શિલાલેખ જો. પહેલે દિવસે ને ધેિલા નંબરમાં ટૂંક વિગત ઉમેરી અને બીજી પણ નવી વસ્તુઓ જોઈ. આમાં એક ખુરશુરામેવ દેવ કે જે ભગવાન મહાવીરનું દેવાનંદાની કુકીમાંથી હરણ કરે છે તે વિષય એક મનોહર પથ્થર ઉપર આલેખાચલ છે. આની શોધ કરવા એ બધાયથી વધારે મહેનત પડી. અને ત્રણ વિભાગવાળે તે પથ્થર હાથ લાગ્યું. બધાનું લિન કરી બરાબર ચિત્ર મેળવ્યું ત્યારે જ ન થઈ, સંગ્રહસ્થાનના મનમાં મુખ્ય ત્રણ વિભાગ છે. જમણી બાજુના ત્રણ હાલ, કામી બાજુના ત્રણ હાલ અને એક વચથી લઈન છે. જો કે જમણા હાલની પાછળ પડ્યું એક સીધી લાઈન છે જેમાં ખાસ કરીને કનિષ્ક અને કુશાનકાલીન મૃતિઓ છે. દરેક મૂર્તિઓ ઉપર ઈગ્લીશમાં ! છે અને નંબરે છે તે પણ ઈગ્લીશમાં જ છે. લગભગ નવસથી હજારના નંબરે છે. આખા મકાનમાં માત્ર ઘેાડા અપવાદ સિવાય બધા નર્મદા તક જ પ્રાચીન અવો છે, ઈ એ ખાસ જૈન વિભાગનું સૂચન કરે છે. જો કે આ તથા : સંજ્ઞાવાળી જૈનમુતિએ છે પણ તે થોડી જ, Page #583 -------------------------------------------------------------------------- ________________ લખની -- - - - - ----- ---- - ઈતિહાસ ] * ૫૦૦ ઃ પ્રથમ વચલા વિભાગમાં નાની સુદર જિનમૂતિઓ ઘણી છે. આઠ-દસ પેટી મૂતિઓ છે. ખામાં થોડી અખંડિત છે. શિલાલે પ્રાયઃ ઘણી મૂતિઓ ઉપર છે. તેમ જ શાસનદેવી, મંદિર અને આયાગપટ્ટના ટુકડાઓ અસ્તવ્યસ્ત પથરાયેલ છે. આમાં અમને 0 776 નંબરવાળી પંચતીથી બન્ને બાજુ કાઉસ્સગીયાવાળી શ્રી મુનિસુવ્રતવામિની પ્રતિમાજી કહે જ મનહર લાગી. પ્રભુના મરતક ઉપર સુંદર મુગુટ છે, આભૂષાણે છે અને લગેટ છે. આભૂષણે અને પંચતીથી બનાવવામાં તે શિપીએ કમાલ કરી છે. સુદર કાળા અને કંઈક લીલાશ પડતા પત્થર ઉપર બહુ જ મનહર મૂતિ રચવામાં આવી છે. તેની સુંદર પરિકર સહિત એક બેઠા મનુષ્ય જેટલી ઊંચાઈ છે. અને નીચે લેખ આ પ્રમાણે છે. ___१०६३ माघ शुदि १३ वु...साक्ट वास्तव्य प्राग्वट बलिकुरी, सीया। (૨) જો તનવીવા નાન....(૨) શાવર રિતેયે સુનિસુવ્ર (૨) તરથ પ્રતિમા છે. લેખ તે લાંબે હતા પરંતુ વાદળાંનુ અંધારું અને ઘસાઈ ગયેલ હોવાથી તેમજ સાધનને પણ અભાવ હોવાથી આ ઉતારી શકાય નથી પરંતુ અગીયારમી શતાબ્દીની આ મૂતિની રચના બહુ જ આકર્ષક છે. મુગટ, કુંડલ અને અન્ય આભૂષણે એવાં સુરુચિપૂર્ણ આલેખાયાં છે કે તે જેવા મન લલચાઈ જાય છે, આવી જ રીતે વચલી ચાલીમાં જ ઈ 790, 8 798 સુંદર અર્ધચન્દ્રાકારમાં બે મનહર ચોવીસીઓ છે. અર્ધચન્દ્રાકાર પથ્થરમાં નાના જિનેશ્વરની મતિ બહુ જ આકર્ષક અને રમ્ય છે. આ સિવાય બીજી પણ નાની પ્રતિમાઓ બહુ જ સુદર અને હૃદયંગમ છે. જમણા મોટા હોલમાં તે ઘણી જ પ્રાચીન અને મનહર પ્રતિમાઓ છે, જેમાં મુખ્ય પવાસનસ્થ ચૌમુખજીની પ્રતિમાઓ છે. મથુરાના પ્રાચીન જૈન સંગહના મુગુટમણિની આને ઉપમા આપવી ચોગ્ય છે. તેના નંબરો અનુક્રમે ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫ છે. 0 142 પ્રતિમાજી બહુ જ સુંદર અને વિશાલ છે, J 13 મા નંબરવાળી પ્રતિમાજી બહુ જ સુ દર અને આકર્ષક છે. મનહર દૃશ્ય આકર્ષક સુદર હાય ઝરતી આ પ્રતિમાજી મૌનપણે ત્યાગ અને તપને અમોઘ માત્ર આપણને સુણાવતી હોય તેમ લાગે છે. તેમાં લેખ નીચે મુજબ છે. સંવત ૨૦૭ સિંઘ (8) gs Y àaiા (૨) (પછી ઘસાઈ ગયેલ છે.) નાથ (૨) જાગ શ્રી લેવા. (પંક્તિ પૂરી) (બીજી પંક્તિ ઘસાઈ ગયેલ છે.) ત્રીજા ખંડમાં પ્રતિક ઇતિergar. ચેથામાં ઉપરની બે લકી છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ લખનૌ : પૃîe : [ જૈન નીિ T 144 પ્રાનમ જી બન્ય . લેખ નથી ઉકટને J 146 આ સુંદર વિશાલ પ્રતિમાજી ઉપર નીચે સુક્ષ્મ લેખ અમે લીધે છે. સંવત્ ૧૯, શ્રી સંત ચરો, માથુર ભજવી, શૈવ-તિ (!) ffમત પ્રતિમારી આની નચે વજ્રધારી સાધુએ ભતભાવે જલ ખેડી ઊભા છે. બહું જ રમ્ય અને મનેાહર લાગે છે ચારે એડ઼ી પ્રતિમએ એક જ સમયની અને મુમાન આકૃતિવાળી જ હશે; પરન્તુ કાઇ કારવશાત ત્રણ પ્રતિમાઓ ને હેવાથી ચેડા જ સમયમાં ત્રીજી મૂર્તિએ બનાવવાની તેનું સ્થાન પૂરવામાં આવ્યું હશે. ચપ પ્રતિમાએ તે ચારે મનેયુર છે કિન્તુ ૧૪૩ નવેંબરવાળી પ્રતિમામાં તે કાઇક કલાધર વિધાતાએ પદ્મ શાંતિના સમયે તેની રચના કરી સાક્ષ'ત્ પ્રભુનાને ઉતારી છે એમ કહુ તે ચલે. તેનું દૃશ્યગમ દ્રાશ્ય, અમૃત ઝરતુ કાંઇક નમણું અને ખુલ્લુ નેત્રકમલનું યુગલ પ્રેક્ષકને ત્યાંથી દૂર ખસવાનું મન જ નથી થવા દેતું, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર બિરાજમાન યુગાદિદેવ શ્રી સ્માદિનાથ પ્રભુથીરહેજ નાની મા ચારે પ્રતિમાઓ છે. આ જિનમૂર્તિ માટેનુ સ્થાન મ્યુઝીયમ લામ નથી પરતુ પર્વતના શિખર ઉપર બિરાજમાન આવેશાન બનચુમ્મી નિર્માદા જ છે, J 77 માં પ્રભુ પાર્શ્વનાથની મનેાતુર સ્મૃતિ છે. 7 879 પણ પાર્શ્વનાથ પ્રભુની બહુ જ સુંદર પ્રતિમાજી છે. નાગરાજનું જ અનેહર આસન અને ધણેકની સેવા આદિ દૃશ્ય બહુ જ રળીયામણું લાગે છે. 2 J 286 નાની સુંદર ચૈમુખજી છે. કૃતિ નાની છે પરન્તુ વરાગ્ય અને ફ્રાન્તિના ઉપદેશામૃતના ધેાધ વહેવરાવતી એ મૂર્તિ છે. J 626 તુગિમેથી દેવ દેવાન દાતી કુક્ષીમાંથી ભગવાન મહાવીરને હસ્તમ પુટમાં ઉપાડીને રાણી ત્રિશલાની ટીમાં પધરાવવા થઈ જાય છે તે સમયનું આમાં આલેખન છે. એક ખાતુ માઠુર શય્યામાં દૈવાન દા સૂતા છે. ખીંછ માનુ રા ભુવનમાં પથ્થ કાય્યામાં ત્રિશલાદેવજી સૂર્યાં છે. આજુદથી પરમ શાન્તિમાં લીન તૈય તેમ નિદ્રાધ્ધ માં સૂતાં છે. પસે ઇસી સૂતી છે, વચ્ચે હરિજુગમેષી દૈવી પ્રભુ વીરને બાતી હથતા ઉષાને દેવરાણી ત્રિશલાના ભુવન પાસે આવ્યા છે. એવું સરસ દૃશ્ય કે શિલ્પી જાણે તે સમયે દૃષ્ટરૂપે હાજર જ હોય ને દેવાનંદના, ત્રિશલાદેવીના અને હિંગમેગીના ભાવે તૈયા હાય, સ્થિત્યંતર, પાવર્તન નજરે નિહાળ્યું દેય તેમ મૂળ વસ્તુ જ સાક્ષાત્ કરાવી છે. આ ચિત્રપટ શેાધનાં અમને એક કલાક થયે તે; પથ્થર ટુટી ગયેલ છે. મહામહેનતે મેળવી એક કરી ધારી ધારીને તૈયું ત્યારે જ એનાં દર્શન થયાં હતાં Page #585 -------------------------------------------------------------------------- ________________ લખની ઈતિહાસ ] : ૫૧૧ : 0 58 તથા 5! ભગવાનની મૂતિ છે; સિહના પાયાવાળી પર પાટ નીચે વચમાં ધમંચ અને બને બાજુ વસ્ત્રધારી મનોહર સાધુઓની આકૃતિ છે. આવી જ બીજી બે પ્રતિમાઓ છે જેમાં એકમાં શ્રમપાસકો-શ્રાવકેની આકૃતિ છે જ્યારે બીજીમાં સાધુઓ અને શ્રાવકે બન્ને સાથે જ ભક્તિભાવે હાથ જોડીને ઊભા છે. J 118 માં સુંદર મામડલ સહિત મનોહર મૂર્તિ છે. J 18 એક સુંદર ચોવીસી છે, સાથે જ પંચતીર્થ છે અને વચમાં બે રાષભદેવ પ્રભુની મનહર મૂર્તિ છે. ખભા સુધી વાળ ઉતર્યા છે. બહુ જ સરસંઅને દર્શનીય છે. અર્ધ ખીલેલા કમલસમ નેત્રયુગલ અને શાંત સુધારસ વહેતું મુખમંડળ અરે જ અપકર્ષણીય છે, J 880 A તેમાં તીચે મુજબ લેખ છે. . सं. ११३२ ज्येष्ठ शुदि ३ शनौ पं. ऋत सोमदेव तस्य शिष्य विशालदेव प्रतिमं प्रणमति. J 81 નેમનાથ પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની બહુ જ મનહર આકૃતિ છે J 208 એક અખંડિત આયોગપટ્ટ છે. મને હર પથ્થર ઉપર આલેખેલ છે જે જૂના સમયમાં શ્રાવકે ઘરમાં પૂજા માટે રાખતા. વચમાં સુંદર જિનમૂર્તિ છે અને આજુબાજુ સુંદર કોતરણી છે. આવી જ રીતે / 249, 250 માં પણ સુંદર આયોગપટ્ટ છે. 1 / 940 કાઉસ્સગ ધ્યાનમાં ઊભેલી મનહર જિનમૂર્તિ છે. તેમાંય તેના લ ગેટની રચના બહુ જ ધ્યાન ખેંચે છે. J 176 આ પણ સુંદર લગેટબદ્ધ કાઉસ્સગ ધ્યાનમાં લયલીન જિનર્ત આ છે તેમજ તેની ઉપર પણ એક નાની ચમ્ય જિનભૂતિ છે. 5 16 રાજા કનિષ્કના સમયની આ બહુ જ મનહર મૂર્તિ છે.* J 1 એક રને આર્યાવર્તની મૂર્તિ છે. એક ગોળ પથ્થરમાં આકૃતિ આલેખેલી છે પરંતુ ઘણુ કાળથી જમીનમાં રહેવાથી બહુ જ ઘસાઈ ગયેલ હોવાથી સ્પષ્ટ આકૃતિઓ જણાતી નથી પરંતુ બહુ જ ધારીને જેવાથી દેવનું પૂજન કરતી દેવીઓ અને પાસે જ ઉભેલી આયિકાઓ જણાય છે. પછી તે વિશેષ શેધ થવાથી જણાય તે ખરૂ. J 24 આમાં એક સરસ્વતી દેવીની બહુ જ મનહર આકૃતિ છેવાહિની આ દેવીની મૂર્તિ જોઈ હદય બહુ જ આનંદિત થાય છે. ક્યા સરસ્વતી ઉપાસકે આ વાવાની અર્ચના નથી કરી? પણ આ મૂતિ જોતાં હદયમાં તરત જ ભકિતભાવના જાગૃત થાય છે અને તેને કૃપાકટાક્ષ મેળવવા મન લલચાય છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ કાનપુર, [ સૈન તીર્થોનો 4 85 કુશાલકાલીન મને હર મૂર્તિ છે. Eી રાજા હવિષ્કના સમયની મૂર્તિ અને શિલાલેખ છે. 88 કુશાનકાલીન મનહર મૂર્તિ છે જેમાં ૪. ૨૩ ને ઉલ્લેખ છે. J 27 કુશાનકાલીન મને હર મૂર્તિ છે જેમાં ક. ૧૨ ને ઉલ્લેખ છે, J 26 કુશાનકાલીન મનહર મૂતિ છે જેમાં ૬૦ ને ઉલ્લેખ છે. 2 ભગવાન મહાવીરની સુંદર મને પ્રાચીન પાદુકા છે. લગભગ ૧ થી ૪૦ સુધીના નંબરમાં કુશાન અને કનિષ્કકાલીન મૂર્તિ છે. 0 117 નેમનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. ગાદીમાં સુંદર નકશીકામ ખાસ જેવા ગ્ય છે. આ સિવથ બહારના વડાની આકૃતિઓ પજ્ઞ બ જ મનોહર છે જેમાં વસવાટા સહિતની શ્રી આદિનાથ પ્રભુની મૂતિ સુંદર છે મનહર ઠેરવશું પરિકર સુંદર વૃષભ લંછન અને શાસ્ત્રદેવી આલેખેલ છે. એક પથ્થર કે જેને નંબર મને ન જડે તેમાં ભગવાન મહાવીરને જમેતાવ દેવતાઓ આદથી ઉજવે છે તેનું મનોહર દશ્ય છે. સુંદર બારીક નકશીથી ભરેલા મંદિરના સ્થ અને તેમાંય સિંહાસનના પાયાની કેરણીમાં તો શિલ્પકારે પિતાનું જીવન રહ્યું છે તેમ લાગે છે. કેઈ પણ કલા વર્ષો થી આરાધના એવાય સિદ્ધ નથી થતો પરંતુ તે માટે અથાગ પરિશ્રમ, અપૂર્વ ત્યાગ અને ઉન્નત જીવન જોઈએ. આમાં એવા જ શિલપરે પોતાની નપસ્થાની સિદ્ધિ અહીં કરી છે એમ લાગે છે. કાનપુર ઍ. પી નું પ્રસિદ્ધ વ્યાપારિક શહેર છે. મહેશરી મહેતધામાં એક સુંદર કળામય ભવ્ય જિનમંદિર છે. મૂળનાયક શ્રી ધર્મની ધજી છે, મંદિરઇ ખાસ દર્શનીય છે. કાચ તથા મીણાકારીના અદ્દભુત નમૂનારૂપ આ મંદિર છે. કલકત્તાના કાચના મદિર કરતાં આ મંદિર નાનું છે છતાંયે મીનકારમાં તે અમુક અંશે વધી જાય છે. ચિત્રમાં સાચા મોતીથી કામ કરેલું છે. તેના કેંકે પણ સુંદર છે. મંદિર છ પગે નાને બગીચે છે. સાથે જ સુંદર સંગ્રહરધાન કલાના નમૂના૨૫ છે, સંતકથદજી ભડારીની જાતમહેનત અને લાગણી પ્રશંસનીય છે કે જેમના પ્રયત્નથી આ મંદિર આવા ઉન્નત સ્થિતિએ બનાવ્યું છે. મંદિરની સામે જ નાની ધર્મશાળ છે, ઉપાશ્રય છે. શ્રાવકેના ઘર બેઠાં છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૧૩ : શિૌરીપુરી” શૌરીપુરી યદુકુલતિલક બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથંજી ભગવાનની જન્મભૂમિ તરીકે, આ સ્થાન બહુ જ પ્રસિદ્ધ છે. શૌરીપુરની સ્થાપનાને પ્રાચીન ઉલેખ વસુદેવહિંડી જેવા પ્રાચીન ગ્રંથમાં આ પ્રમાણે મળે છે. હરિવશમાં સોરી અને વીર નામના બે ભાઈ હતા, જેમાં સોરીએ સોરીયપુર વસાવ્યું અને વરે વીર વસાવ્યું. સોરીને પુત્ર અંધકવૃણિ હતે જેને ભદ્રા રાણીથી (તેમનાથ ભગવાનના પિતા) વગેરે દસ પુત્ર તથા કતી અને માધી એમ બે પુત્રીઓ જન્મી. વીરને પુત્ર ઉગ્રસેન થશે. ઉગ્રસેનને બધુ, સુબંધુ અને કંસ વગેરે પુત્રો થયા.” આ સિવાય આગમ ગ્રથ જેવાં કે શ્રી સમવાયાંગ સૂત્ર, ઉત્તરધ્યયન સૂત્ર, આવશ્યકનિયુક્તિ, કલ્પસૂત્ર આદિ સૂત્ર તથા અનેક ચરિત્રગ્રંથોમાં શ્રી નેમિનાથ ભગવાનની જન્મભૂમિ શ્રી શૌરીપુરને, અને તેના વિભવને સવિસ્તર ઉલ્લેખ મળે છે. આ પ્રદેશમાં જૈનોનું સામ્રાજ્ય હતું. ઉત્તર પ્રાંતમાં પ્રાચીન કાલમાં મથુરા અને શૌરીપુર જૈનપુરી કહેવાતી. આજે આ મહાન નગરીમાં થોડાં ઝુંપડાં જ વાસ કરે છે. પુરાણું શૌરીપૂરી તે યમૂનાના તેફાની પ્રવાહમાં તણાઈ ગઈ છે. આજ તે ત્યાં ચેતરફ પહાડીઓ અને ટીંબા ટીલા) ઊભા છે. એક ઊંચી પહાડી ઉપર જન શ્વેતાંબર મદિર, જૈન શ્વેતાંબર ધર્મશાલા જે ૫-૬ માઈલ દૂરથી દેખાય છે. સફેદ દૂધ જેવું મંદિર દરથી બહુ જ આકર્ષક અને રળીયામણું લાગે છે. મંદિર પણ સરસ અને સુંદર છે, પરમશાન્તિ અને આનંદનું ધામ છે. વેતાંબર જૈન સ છે જૂના મદિરને જીદ્ધાર કરાવી નવું મંદિર બંધાવ્યું છે. મળનાયક શ્રી નેમનાથજી ભગવાનની શ્યામ પ્રતિમાજી ભવ્ય અને વિશાળ છે, મદિરાની સામે નાની જૂની ધર્મશાલા છે, તેની પાસે બહુ જ ઊંડે મીઠા પાણીને ફ છે, અને તેની નજીકમાં કલકત્તાનિવાસી બાબુ લમીચંદજી કર્ણાવટના સુપુત્રાએ એક વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા બંધાવી છે. અહીં જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ ૧૬૪૦માં યાત્રાએ * અરિષ્ટનેમિ-જન્મસ્થાન શૌરીપુર, પિતાનું નામ સમુદ્રવિજય રાજા અને માતાનું તુમ શિવદેવી રાણી હતું. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ રવમમાં અવિષ્ટ એટલે કાળા રત્નની રેલ દીઠી તથા આકાશમાં ચક્ર ઉછળતું દીઠું એવો પ્રભાવ જાણી પુત્રનું અરિષ્ટનેમિ નામ રાખ્યું હતું તથા બીજું નામ શ્રીનેમિનાથ રાખ્યું હતુંતેમનું દશ ધનુષ્યનું શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય હતું. શ્યામવર્ણ અને લંછન શંખનું હતું, Page #588 -------------------------------------------------------------------------- ________________ શૌરીપુરી પ૧૪ : [ જૈન તીર્થને પધાર્યા હતા અને પ્રતિષ્ઠા પણ કરાવી હતી, જેનો ઉલ્લેખ શ્રી હીરસૌભાગ્ય કાવ્ય, ઉ. શ્રી ધર્મસાગરજી કૃત તપગચ્છ પટ્ટાવલી, વિજય પ્રશરિત અને પ્રાચીન તીર્થમાળામાં ઉપલબ્ધ છે તથા સૂરીશ્વર ને સમ્રા પટ્ટાવલીસમુચ્ચય ભાગ પહેલામાં પણ છે. છેલ્લે છેલ્લે શૌરીપુરમાં સાત જિનમંદિર અને ૧૪ જિનમૂર્તિને ઉલેખ મળે છે. વેતાંબર ધર્મશાળાની બાજુમાં અને પાછળ નાની ઘુમટીઓ દેરી વગેરે છે જે બધુ શ્વેતાંબરી જ છે, પરંતુ હમણાં દિગબર ભાઈઓએ ત્યાં ઝઘડો શરૂ કર્યો છે. ઘણા વર્ષ કેસ ચાલ્યા પછી શ્વેતાંબર જીત્યા છે. દિગ બરોએ હાઈકેટમાં અપીલ કરી છે. દિગંબરે આ રથાનને તીર્થભૂમિ નથી માનતા. માત્ર ઝઘડવા ખાતર જ ઝઘડો કરે છે. દિગંબરે બટેશ્વર કે જે શૌરીપુરથી ૧-૧ માઈલ દૂર છે ત્યાં જ જતા. યદ્યપિ બટેશ્વરનું મંદિર પણ તાંબરી હતું. ત્યાં મૂતિઓ શ્વેતાંબરી હતી જેના ફેટા પણ લેવાયા છે, પરંતુ બાદ આગ્રહને વશ બની દિએ તે મૂતિઓ, પ્રમાણે વગેરે હટાવી દીધાં છે. બટેશ્વરનું મંદિર યતિછના મદિર તરીકે પ્રસિદ્ધ હતુ. ૧૯૧૫ સુધી ૩. યતિજી વ્યવસ્થા કરતા હતા. દિ ગ્રંથમાં તે દ્વારકાના પાંડરૂપ શૌરીપુરને ઉલ્લેખ મળે છે એટલે દિગંબરનું તીર્થ નથી છતાં લઢે છે. શૌરીપુરમાં ચેતરફ ખોદકામ કરવાથી ઘણી નવીન વસ્તુઓ મળે તેમ છે. હાલમાં વર્ષાદમાં ધોવાઈ જતાં સીક્કા, પુરાણી ઇટ વગેરે મળે છે. અહીં આવ * અહીં આજુબાજુ જેનેની વસ્તી ઘણી હતી, મંદિરે પણ હતાં. પીરાજાબાદ, ચંદાવાડી, સુપડી (૨પડી) જેને માટે હીર સૌભાગ્યમાં લખ્યું છે, સનીખે પતીપુર અહી થી રૌરીપુર નજીક છે. આ બધે સ્થાને જિનમંદિરો હતા. ચાંદાવાડી ફરેજાબાદથી દક્ષિણે ત્રણ માઈલ દૂર યમુના કાઠે છે. તેનું બીજું નામ સાફિયાબાદ છે. અહીં પુરાણુ જિનમંદિરનાં ખડિયે ઊભાં છે; શિખર છે, થાભલા છે. અહીં એક પ્રાચીન સ્ફટિકની મૂર્તિ હતી. અને ઉલેખ આ પ્રમાણે મળે છે. ચંદ્રપ્રભ ચંદવાડમાં રૂપડી રાખું પ્રેમ. પૃ. ૧૨ ચંદવાડિમાહે સુખદાતા ચંદ્રપ્રભ વદે વિખ્યાતા. ૧૪ રફટિક રનની મૂર્તિ સોહે ભવિ જનન દીઠાં મન હે. પૃ. ૭૪ તિલાંથી જઈઇ ચદવાડ કરી નિરમલ કાય, ચંદ્રપ્રભુ પૂછ કરી વલી કીધ પમાણુ સરપનિયરિ જઈ કરી કીજઈ મેહાબુ. પૃ. ૨૩ આ મૂતિ ત્યાંના માળાના હાથમાં ગઈ. તે પૈસા લઈને યાત્રિકોને દર્શન કરાવતા આ મૂર્તિ દિ, એ લઈ પિતાના મદિરમાં પધરાવી છે. થોડા વર્ષ પહેલાં જ આ પ્રસંગ બન્યો છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૧૫ : આશ નાર શ્રાવકાએ આગ્રાથી આવવું' વધારે સારું' છે. આગ્રાથી શૌરીપુ૨ ૪૩-૪૪ માઈલ દૂર છે અને મેટરા મળે છે. વચમાં ઘેાડા કાચા રસ્તા આવે છે પણ વાંધા જેવું નથી. તેમજ E, I. . ની મેઈન લાઇનમાં સિકૈાહામાદ જશનથી ૧૪ માઈલ દૂર શૌરપુર છે પણ ઘણીવાર વાહનની અડચણુ પડે છે. છેલ્લા ચાર માઈલમાં જગલના રસ્તા છે. ડર લાગે તેવુ છે. ખાવાથી પણ શૌરીપુરૢ જવાય છે. 1 આગા મુગલાઈ જમાનામાં આ શહેર આબાદ થયું' અને ઉન્નતિના શિખરે પહોંચ્યુ. દુનિયામાં આશ્ચર્ય રૂપ ગણુાતી વસ્તુએમાં આગરાના તાજમહેલ ખાસ ગણાય છે. એ તાજમહેલ અહી જ યમુનાકિનારે છે. ઇ. સ. ૧૬૪૮ માં શાહાંજહાંએ ક તાજમહેલ બધાન્યા હતા. બાદશાહ અકખરના પ્રસિદ્ધ કિલ્લે પણ અહીં જ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરજીએ વિ. સં. ૧૬૪૦ માં અહીં ચિંતામણી પાર્શ્વનાથ જિનમદિરની સ્થાપના કરી હતી. આ સિવાય ઉ. શાન્તિચંદ્રજી, ઉ, શ્રી ભાનુચંદ્રજી, સિદ્ધિચદ્રજી વગેરે ઘણી વખત અહીં પધાર્યાં હતાં. ઉ. વિવેકહ ગણીએ પણ અહીં પ્રતિષ્ઠાએ કરાવી છે. તેમજ શ્રી જ. યુ. પ્ર. શ્રી જિનચ ંદ્રસૂરિજી પણુ અહીં પધાર્યાં છે અને પ્રતિષ્ઠા કરાવી છે. રાશન મહેાલ્લામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું મંદિર, જગદ્ગુરુજીના સમયના પ્રાચીન ઉપાશ્રય, જૈન શ્વેતાંબર ધર્માંશાલા, શ્રી વીરવિજયજી લાયબ્રેરી, વીરવિજયજી પાઠશાલા, આત્માનંદ પુસ્તકપ્રચારકમ’ડલ વગેરે છે. F માથામાં ૧૧ જિનમદિરા છે. તેમાં સૌથી પ્રાચીન ચિન્તામણી પાર્શ્વનાથજીનુ` પદિર છે. ખીજી શ્રી વાસુપુજ્ય પ્રભુનું મદિર છે, અને શ્રી૨મંદીરવાસીનું મ"દિર પણ પ્રાચીન છે. · ખાકી શ્રી શાન્તિનાથનુ', ગાડીજી પાર્શ્વનાથજીનું, શ્રી સુવિધિનાથનુ, નેમનાથજીનુ', શ્રી કેસરીયાજીનુ, શ્રીમહાવીર પ્રભુનુ વગેરે મંદિર છે. એલનગજમાં સુદર મ'દિર છે. દાદાવાડીમાં શ્રો મહાવીર પ્રભુનુ સુંદર મંદિર છે. નચે ભોંયરામાં પ્રાચીન વીર પ્રભુની પ્રતિમા તથા શ્રી મણિભદ્રજી ચમત્કારી છે. શ્રી १ मार्ग सुराणां तनुमत्समीहितं प्रदित्सयेव त्रिदिवादुपागतम् । સ તંત્ર વિજ્ઞાનનિશ્ચેતીર્થવ, મહેન પ્રતિતસ્થિવાપ્રમુઃ ॥૧૧॥ જગના મનુષ્યની તિપૂર્તિ માટે દેવસેાકમાથી આવેલ ચિન્તામણું રત્ન સમાન શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથના તીથની માઢા મહેસ્રવપૂર્વક આમમાં પ્રતિષ્ઠા કરી. ૨. ખરી રીતે શ્રી ચંદ્રાનન પ્રસૢજીની મૂર્તિ જ મૂલનાયક છે, ખાખા શહેરમાં શ્રી સીમધરસ્વામિજીના મંદિર તરીકે પ્રમદ્દ હેાવાથી મે' તે જ નામ આપ્યુ છે. , Page #590 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથુરા • ૫ : [ જૈન તીર્થાંના હીરવિજયસૂરિજીના સ્તૂપ-પાદુકાની દેરી પણ દર્શનીય છે. કમ્પાઉન્ડની બહાર દાદાજીના પગલાંની દેરી છે. આ છાગ હીરાનંદ નહાલચટ્ટે બધાગ્યે હતે. આગ્રામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીના મંદિરમાં પાછળના ભાગમાં માં પ્રાચીન કાલીન, કે જે વખતે શ્વે. દિના ભેદ નહાતા પડ્યા તે વખતની પર તું શ્વેતાંબર આચાય પ્રતિષ્ઠિત શ્રી શીતલનાથજીની* વિશાલ સુ ંદર મૂર્તિ છે. ન જૈનેતર બધાય નમે છે. વિ. સ. ૧૮૧૦માં ૫, શ્રીકુશલવિજયજીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે જેના શિલાલેખ પશુ વિદ્યમાન છે. માજીમાં અષ્ટાપદજી શાંતિનાથજીનું દેરૂં છે તેની બાજુમાં ચૌમુખજી છે. જે ઉ. શ્રી વિવેકહેષ ગણિ પ્રતિષ્ઠિત છે. બહારના ભાગમાં ચાકમાં શ્રી જગદ્ગુરુજી શ્રી હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે તેમજ શ્રી પાર્શ્વનાથજી વિગેરે પ્રભુજીની મૂર્તિએ છે. આ મહિરની વ્યવસ્થા શ્વેતાંબર શ્રી સ ́લ સભાળે છે, પુજનવિધિ શ્વેતાંખરી જ થાય છે. અંગરચના, મુગુટ આદિ ચઢે છે. આખા રાશન મહેલ્લે શ્વેતાંખર જૈનસધને શ્રી ચિન્તામણીજીના મંદિર માટે અપ્ણુ થયેલ હતા પરન્તુ સ્વે, સંઘની વસ્તી ઘટી, આપસમાં અનેકય અને મોરીના કારણે ચેડાં મકાને સઘના હાથમાં છે અહીંના શ્રી સઘ મથુરા તીર્થ અને શૌરીપુર તીથ' સભાળે છે, ખેલનગ ંજમાં શ્રી વિજયધમ લક્ષ્મી જ્ઞાનમદિરા બહુ જ સુંદર પુસ્તકસ ંગ્રહ છે. વ્યવસ્થા સારી છે. આ સિવાય ધર્મોશાળા અને પ્રેસ પણ તેમના જ છે. આગ્રા આવનાર યાત્રિકાએ આગ્રા તે રસ્તે રાશનમહાલ્લામાં જૈન શ્વેતાંબર બાબુજી શ્રીયુત દયાળચટ્ટજી જૌહરી વ્યવસ્થા સારી રાખે છે. સ્ટેશન ઉતરવું. ત્યાંથી પાંચ જ મીનીટધર્મશાળા છે. વ્યવસ્થા સારી છે. મથુરા ઉત્તર ભારતની પ્રાચીન કાલીન નૈપુરી હતી. સાતમા તીથી કર શ્રી મુપશ્વનાથજીના શાસનકાલથી મથુરા તીર્થરૂપ બન્યુ હતુ, વિવિધતીર્થંકલ્પમાં શ્રી જિનપ્રભસૂરીશ્વરજી આ સંબંધી જણાવે છે કે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનકાલમાં ધર્મરૂચી અને ધર્મઘાટ નામના એ સુનિ મહાત્માએ અહીં પધાર્યા અને ચાતુમાંસ *શ્રી શીતલનાયજીની દેનું પંચરગી કામ આયા શ્રી શ્વેતાંબર સધે બહુ જ સુંદર કરાયું છે, જેમાં ધ્રુજારા રૂપીયાના ખર્ચે છે. ખાસ દર્શનીય સ્થાન છે. માત્રામાં ત્રણુ લેજે, દાલબાગ, સિકન્દરા, એત્માપુન વગેરે જેવાલ યક સ્થાન છે. આમાથી ૨૨ માઈલ દૂર ફત્તેપુરસિકી એ જ્યાં શ્રી હીરવિજયસૂ×િ૭ બાદશાહ અકંબરને જ્યા હતા તે જ । ફત્તેપુરસિક્રી જૈન સાધુઓને ઉતરવાનું સ્થાન અત્યરે પણ દેખાય છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ઇતિહાસ ] : પર; રહ્યા. તેમણે નગર અધિષ્ઠાત્રી કુબારે દેવીને પોતાના તપોબલ અને ઉત્તમ ચારિત્રથી પ્રતિબધી જૈન શ્રાષ્કિા બનાવી. પછી તેણે મુનિરાજોને કહ્યું-આપનું અબ્રિણકાર્ય મને ફરમા. મુનિરાજેએ કહ્યું કે-અમને સંઘમહિત મેરુગિરિની યાત્રા કરાવે. દેવીએ કઈ-એટલું મારું સામર્થ્ય નથી. પછી તેણે મેગિરિ સમાન સુંદર રતૂપની ત્યાં જ રચના કરી. સંઘે શ્રી સુપાર્વજીની પ્રતિમા સ્થાપી. આ તૃપ ઠેઠ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી રહ્યો. એક વાર ત્યાંના રાજાએ ભગ્રસ્ત બની આ રતૂપ તેડવા પ્રયત્ન કર્યો. પરિણામે રાજા મૃત્યુ પામ્યા. સર્વજ્ઞ સર્વદશી થયા પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં પધાર્યા અને દેવેએ સમવસરણ રચ્યું. પછી નગર - ધિષ્ઠાત્રી દેવીએ ભાવી પડતે કાળ જાણું સંઘજ્ઞા લઈ રતન–સુવર્ણમય મેરુ સ્વપમે ઇટેથી આચ્છાદિત કરી દીધું અને જણાવ્યું કે-બહાર પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ ભગવાનની તમે બધા પૂજા કરજે. સંઘે એ વાત સ્વીકારી. ' લાગવાન્ મહાવીર સ્વામી પછી તેર વર્ષ જવા પછી મહાપ્રભાવિક શ્રી બમ્પભટ્ટસૂરિજીએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવી તીર્થની પ્રભાવના કરી. બાદ સંઘે તરફ પથરથી આ રૂપને ઢાંકી દઈ હજારો જિનપ્રતિમાઓ અને દેવકુલિકાઓ સહિત સુંદર જિનમંદિર સ્થાપ્યું. આચાર્ય આર્યકંદિલાચાયે ઉત્તરાપંથના તાંબર જૈન શ્રમણ સ ઘને મથુરામાં એકત્ર કરી ૮૪ આગમની વાંચના કરી હતી, જેના સ્મરણરૂપે ચોરાશીનું મદિર આજ પણ વિદ્યમાન છે. મથુરામાં આગામી ચાવીશીમાં અમર્મ નામના બારમા તીર્થ કર થનાર શ્રી ક. ઇને જ અહીં થયો હતે યક્ષ બનેલા આર્યમં9 આચાર્યનું અને ચારના જીવ હુંડીજ યક્ષનું મંદિર બનેલું છે મથુરામાં પાંચ સ્થલે છે. અર્કસ્થલે, વીરસ્થલ, પસ્થલ, કુશસ્થલ અને મહાશ્યલ મથુરામાં શ્રી બપભટ્ટસૂરિજીએ મહાવીર જિનબિંબની સ્થાપના કરી હતી. આ સિવાય પૂર્વકાલંમાં અનેક મહાપુરૂષે – આચાર્ય અહી થયા છે. વિશેષ માટે જુઓ જૈન સત્યપ્રકાશની પહેલા વર્ષની ફાઈલ-મથુરા- . કલ્પને અનુવાદ' નામને મારો લેખ તથા વિવિધ તીર્થક૫માં મથુરાકલ્પ. છેલ્લે જદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મથુરામાં પધાર્યા ત્યારે પર૭ રતૂપના અને અનેક જિનમંદિરનાં દર્શન-વંદન કર્યાને ઉલેખ હીરસૌભાગ્યકાવ્ય સર્ગ ૧૪ માં મળે છે. આ પો વગેરે ઔરંગઝેબના જમાનામાં નાશ પામ્યા; કેટલાયે જેન મંદિર અને મતિઓ જમીનમાં દટાઈ ગઈ. ઈ. સ. ની ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય વિદ્વાનેએ અહીં બે દકામ કરાવતાં મથુરાના કંકાલીટીલામાંથી ત્રસ્ત જૈન મંદિર તેનાં શિખરો, ગભારા અને અનેક જૈન મૂર્તિઓ નીકળી જે ત્યાંથી ઉપાડી લખનૌના * લખનૌમાં મ્યુઝીયમથી ૧ ફર્લોગ દૂર યુ.પી ની ધારાસભાને પુણે હોલ કે જેને કેસરબાગ કહેવામાં આવે છે, તેમાં મથુરાથી મંગાવેલી અનેક જૈન મૂર્તિઓ છે. લખ Page #592 -------------------------------------------------------------------------- ________________ થયુ પt૮ : જૈન તીર્થોને કેસર બાગમાં રાખેલ છે. ત્યાં લગભગ ૬૦૦ થી ૭૦૦ જિનમૃતિઓની આકૃતિઓ છે. કેટલીક તે વિશાલ અને મનહર અખતિ મૂર્તિઓ છે. કેટલાક સુંદર પબાસ, આયાગપટ્ટો પણ છે, બાકી ખંડિત મૂતિઓ ઘણું છે કેટલીક મૂતિઓ ઉપર લેખ છે જેમાં શ્વેતાંબર જૈન સૂત્રમાં આવતી ટ્ટાવલીઓનાં ગણ, કુલ, શાખાઓ આલેખાયેલી છે. એટલે આ મૂર્તિઓ શ્વેતાંબર છે એમ નિવિવાદ સિદ્ધ થાય છે, હરિણગમેલી દેવ ભગવાન મહાવીરનું ગભીપહરણ કરે છે, તેનાં ચિત્રો પથ્થરમાં આલેખાયેલાં છે તે પણ વિદ્યમાન છે. મથુરાના બે દાણ કામમાંથી એક પ્રાચીન તપ નીકળ્યો છે, જે મથુરા મ્યુઝીયમમાં છે. થંભ ઉપર ૧૪૧રની સાલને ઉલ્લેખ છે અને આ રતૂપ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને છે.* હાલમાં મથુરામાં ઘીયા મંડીમાં પ્રાચીન જન કહેતાંબર મદિર એક છે. તેને જીદ્વાર અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૮ માં વૈશાખ શુદિ સાતમે પૂ.પા.ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ અમારી ત્રિપુટીએ કરાવી હતી. આગ્રા શ્રી સંઘે ઘણું જ ઉત્સાહથી ભાગ લીધે હતા. તેમજ ઉત્સવમાં ભરતપુરના શ્વેતાંબર મૂર્તિપૂજક પહલીવાલજને-એ સવાલ સઘ-લખનૌ આદિથી જેને આવ્યા હતા. ચેરાશીનું મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. અહીં વિવેકહર્ષ ઉપાધ્યાય પ્રતિષ્ઠિત પાદુકાઓ, રતૃપ ઉપર હતી.–છે. હમણાં વ્યવસ્થા દિ, જૈને કરે છે. તેમણે પાછળના ભાગમાં નવીન મૂતિઓ પધરાવી છે. પાદુકા ઉપર લેખ અમે વાંચી આવ્યા હતા પરંતુ પાછળથી આ લેખ દિ. જેનોએ ઘસી નાખ્યાનું સાંભળ્યું હતું. મદિરજી પાસે છે. જેન ધર્મશાળાની જરૂર છે. મથુરામાં અત્યારે ૮ થી ૧૦ વેતાંબર જૈનેના ઘર છે ખાસ યાત્રા કરવા લાયક છે. મથુરા જનાર મથુરાનું મ્યુઝીયમ જરૂર જુએ. અનુકૂળતા હોય તે લખનૌ કેસરબાગની મથુરાની મૂતિઓ પણ જુએ,* ' નોમાં ૧૧ મદિર છે. શ્રાવકે ભાવિક છે. વિશેષ જશુગની ઈરછાવાળાએ “લખનો મ્યુઝીયમની જૈન મુર્તિઓ' નામક મારે દેખ જે. સત્ય પ્રકાશ વર્ષ ૧, અંક ૧૧-૧૨ કે મથુરાના સ્તૂપે પ્રાચીન કાલથે પ્રસિદ્ધ છે ચૌદ પૂર્વધર શ્રી ભદબાવામિ સાધુઓ વિ૮૨ કયા કયા કરે તે સ્થાને જણાવતાં લખે છે કે “વ યુ " ટીક કાર આનો ખુલાસો લખે છે કે “ શુat" એટલે થુરાના રત્વો કેટલા પ્રાચીન છે ને જણાઈ આવે છે. * મધુગના કંકાલી લાખથી નીકળેલી મૂર્તિઓએ અને અને પાશ્ચાત્ય વિદાનનો એક ભ્રમ ટાળી દીધે. જેન મૂર્તિઓ અને ના શિલાલેખાના આધારે, જિન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા નથી, અને જેન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં પણ પુરાતન છે એ વાત દીવા જેવી દેખાઈ આવી. આજ સુધી Page #593 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૧૯ : દિલ્હી મથુરા પાસે જ વૃન્દાવન-ગોકુલ વગેરે સ્થાનેા છે જે વૈષ્ણવ તીર્થોં છે. વૃન્દા વનમાં એક ઘર શ્વે. જૈને'નુ' છે. અહીંનુ' સુવર્ણ ના લટ્ટાનું જૈન મંદિર પ્રસિદ્ધ છે. તેને બંધાવનાર એક જૈન જ હતા, આજે તેમનુ કુટુમ્બ વષ્ણવ ધર્માંની છાયામાં છે. મથુરા રેલ્વે સ્ટેશન છે. આગરાની પશ્ચિમે ૩૨ માઇલ દૂર છે B, B & C,I, R નું સ્ટેશન છે, દિલ્હીથી મેાટી લાઈન આ રસ્તે જાય છે. દિલ્હી આજે હિન્દુસ્તાનની પ્રાચીન રાજધાની તરીકે દિલ્હી હિન્દુ અને હિન્દ મહાર પ્રસિદ્ધ છે. ઠેઠ પાડવેાના સમયની આ રાજધાની— ઇંદ્રપ્રસ્થ તરીકે પ્રસિદ્ધ હતી. ત્યાર પછી તેા ઘણુઊંચે આરમાની સુલતાની પસાર થઈ ગઈ છે. છેલે પૃથ્વીરાજ ચૌહાણના સમયે દિલ્હી બહુ પ્રસિદ્ધ હતી. અને છેલ્લા હિન્દુરાજા તરીકે દિલ્હીના સિંહાસન પર બેસવાનું માન આ મહાન રાજાને જ મળ્યું છે. એમ કહીયે તે ચાલે. સ ત્યાર પછી—શાહબુદ્દીન ઘારીથી મુસલમાની સામ્રાજ્ય શરૂ થાય છે. તે ઠેઠ મુગલાઇ સુધી–મુગલાઈના અન્તિમ ખદશાહ બાદુરશાહ છેલ્લે મુસલમાન સમ્રાટ્ દિલ્હીની ગાદી એ થયે, વચમાં વિક્રમાદિત્ય હેમુ સેાળમી સદીમાં છ મહિના દિલ્હીની ગાદીએ હિન્દુ રાજા ખેડે છે. ખાકી લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ ઈસ્લામના ઝંડા દિલ્હી ઉપર કચેા છે. ૧૮૫૭ ના મળવા પછી ઈસ્ટ ઈન્ડીયા કપનીએ વિલ્હી બ્રીટીશ સરકારને સોંપ્યુ અને દિલ્હીની ગાદીએ અંગ્રેજ સરકારના પ્રતિનિધિ વાઈસરાય આવે છે. આ પ્રાચીન મહાનગરીમાં અનેક જૈનાચાર્યાં પધાર્યા છે. શ્રીજિનચ'દ્રસૂ∞િજિનમાણેકચસૂરિજી જેવા સમ' સૂરિવા પધાર્યા છે. તેમજ મુગલાઇ જમાનામાં પશુ શાન્તિચદ્રજી ઉપાધ્યાય, ભાનુચ દ્રજી, સિધ્ધિચ'દ્રજી, જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ વગેરે પધાર્યાં છે. અહીં નવઘામાં શ્રી સુમતિનાથનુ સુંદર વિશાલ મદિર છે, મ ક્રિમાં ચિત્રકામ પણુ સારુ છે. રૂટિકની પ્રતિમાજી પણ છે. મૂલનાયકજીની મૂર્તિ ભન્ય અને દર્શનીય છે. આ સિવાય શ્રી સ'ભવનાથજીનુ', શાંતિનાથજી, ચિન્તામણી પાશ્વનાથજીનુ' મંદિર છે. લાલા તુજારીમલજીને ત્યાઁ સુદર એ ઘર મંદિર છે. આજસુધી જ ઉપાસ્ય મૂતિ જૈના એકલા જ જૈન ધર્મને બહુ પ્રાચીન માનતા પણ એ પછી જગતને એ માનવુ પડયું, અને જૈન ધર્મ જગતના એક અતિ પૂજ્ય અને પુરાતન ધમ છે એમ પુરવાર થયું. ધેા જે એમ કહ્યા કરાં કે અમારી જ પૂજાપદ્ધતિ પ્રચીન છે. અમારી પ્રાચીન છે એ બધું મધ પડ્યું. જૈના પણ બૌદ્ધના જેવા દાવા રી શકે છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ હરિતનાપુર [ જૈન તીર્થોને બે દાદાવાડી છે, જે નાની અને મેટી દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. ત્રણ ધર્મશાળાઓ છે. આત્મ વલભ ન ભૂવન અને બે ઉપાશ્રય છે. તેનાં ઘર લગભગ ૧૦૦ છે. ગુજરાતી જૈનૌની પણ વસ્તી છે. આ સિવાય અહીં જોવા લાયક સ્થાનો પણ ઘણાં છે, જેમાંનાં મુખ્ય મુખ્ય આ પ્રમાણે છે. કુતુબમિનાર, જંતરમંતર (observatary) ધારાસભાનું મકાન, એરાયલેન હાઉંસ, રેડીયે ઘર, જોગમાયા મંદિર, હિન્દુ મંદિર (બીરલાનુ) પાંડને કિલ્લે, હુમાયુદ્દીન ટુબ, નીઝામુદ્દીન ટુમ્બ, દિલ્હી ગેઈટ, એડવર્ડ પાર્ક, જુમા મસીદ, શીખ ગુરદ્વાર, વાઇસરેય ભૂવન, લાયબ્રેરી, ન્યુ દિલ્હી, પુરાણે કિલ્લો વગેરે ઘણું છે. અહીંથી મેરઠ થઈ હરિતનાપુરજીની યાત્રાએ જવાય છે, હસ્તિનાપુર દિલ્હીથી મેરઠ થઈ હરિતનાપુર જવાય છે. ત્યાં જતાં વચમાં મેરઠ અને મવાના બે જ રથાનકે જનોના ઘર આવે છે, પરંતુ હમણા નવા થએલા જેને વાળા ગામમાં થઈને સાધુઓ વિહાર કરે તે રસ્તામાં બધેય વસ્તી મળી શકે તેમ છે. હસ્તિનાપુર બહુ જ પ્રાચીન નગરી છે. ઈતિહાસના આદિ યુગમાં આ નગરી પૂર્ણ જાહેરજલાલીમાં આપણી સન્મુખ આવે છે. શ્રી આદિનાથ પ્રભુજીએ વિનીતાના ઉદ્યાનમાં ચાર હજાર રાજાઓ-રાજપુત્ર સહિત દીક્ષા લીધી અને વિહાર કર્યો, પરંતુ સાથેના નૂતન સાધુઓમાંથી કેઇ આહારવિધિ હોતા જાણતા. તે સમયની પ્રજા પણ સાધુને આહારદાન દેવાની વિધિ-પદ્ધતિથી તદ્દન અજાણ હતી. પ્રભુ તે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી મૌન જ રહેવાના છે. ભિક્ષા માટે સ્થાને રથાને જાય છે અને ભિક્ષામાં આહારને બદલે હીરા, માણેક, સોનું, રૂપું આદિ મળે છે, પરંતુ નિરપૃહી પ્રભુ તેમાંનું કશુય સ્વીકારતા નથી. એક વર્ષની ઉપર સમય થઈ ગયે. પ્રભુ વિચરતા વિચરતા હસ્તિનાપુર આવે છે. અહિં હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારને, રાજાને અને નગરશેઠને રવM આવે છે, પ્રભુ નગરમાં પધાર્યા. આહાર માટે કરે છે ત્યાં એયાસકુમારે પ્રભુને જોયા-દર્શન કર્યા, અને તેમને જાતરમાણે જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને ઓળખી પૂર્વ ભવને સંબધ જાણી, શુદ્ધ ઈશ્નરસને બહાર વહેરાવે છે. તે દિવસથી ભરતખંડમાં અક્ષય તૃતીયાનું પર્વ શરૂ થયું છે. એ જ આ નગરી છે કે જ્યાં શ્રી રાષભદેવ પ્રભુનું પારણું થયું હતું, ( બદ વર્તમાન વીશીના પાંચમાં ચક્રવતી અને ૧૬ મા તીર્થકર શ્રી શાતિનાથ ભગવાન, છઠું ચક્રવર્તી અને ૧૭ મા તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાન અને સાતમા ચક્રવર્તી અઢારમા ભગવાન શ્રી અરનાથજી આ ત્રણ તીર્થકર ચક્ર વ્રતના વન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એમ બાર કલ્યાણુક થયાં છે. ચોથા બી સ માર ચક્રવતી પણ અહીં જ થયા છે. આ સમયે આ નગરીને પ્રતાપ Page #595 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] પર . હરિતનાપુર મધ્યાહ્નના સૂર્યની માફક તપી રહ્યો હતે. છ ખંડમાં આ નગરીની યશગાથા ગવાતી હતી, છ ખંડની રાજ્યલક્ષ્મી અહીં જ રમતી હતી. ચાર ચાર ચક્રવર્તી એની રાજધાનીનું અનુપમ માન મેળવનાર એ ગૌરવશાલી મહા નગરીનું નામનિશાન પણ કાળના ગતમાં સમાઈ ગયું છે. ચેતરફ ગાઢ જંગલ અને વચમાં માત્ર જિનમંદિર છે. આ પછી પાંડવ અને કૌરવોના સમયમાં પણ આ નગરીને રસપ્રદ સુદર છવંત ઇતિહાસ મળે છે. જૈન પ્રાચીન ગ્રન્થો અને મહાભારતમાં આ નગરનું મનહર વર્ણન મળે છે, પરંતુ જે મહાભારત યુદ્ધ મંડાયું અને માનવ જાતિના સંહારને જે ભીષણ યજ્ઞકાંડ મંડાયો ત્યારથી આ નગરીનું પતન થાય છે. યાપિ આ પછી પણ ઘણા સમય સુધી ભારતની રાજધાનીનું અનુપમ માન પ્રાપ્ત થયું છે. પછી ત્યાંથી દૂર હટતાં હટતાં ઈન્દ્રપ્રસ્થ અને દિલ્હી રાજધાની જાય છે. ધીમે ધીમે તેને હુસ થતા જાય છે. છેલ્લે મેગલાઈમાં યુદ્ધભૂમિ બને છે અને હાલમાં માત્ર ભર્યાકર અરણ્ય-જંગલરૂપે નજરે પડે છે. ત્યારે અહીં બે વિશાલ સુંદર જિનમંદિર છે, એક શ્વેતાંબરી અને બીજી દિગંબરી આ સિવાય ત્રણ નિરિસહી અને એક આદિનાથ ટુક-ટોક છે. આદિનાથ ટુકનું સ્થાન ઋષભદેવ ભગવાનના પ્રથમ પારણુનું સ્થાન કહેવાય છે. ત્યાં સુંદર સ્તૂપ અને પાદુકા છે તેમજ તેની પાસે જ શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને શ્રી અરનાથ ભગવાનની પાદુકા છે. આ રથાનનો કબજે અને વહીવટ તામ્બર તીર્થરક્ષક કમિટી (પંજાબ) કરે છે, બાકીની ત્રણે નિસહીઓમાં અને સંપ્રદાયના અને વિના ભેદભાવે જાય છે. અહીં પ્રાચીન પાદુકાઓ પણ હતી, વ્યવસ્થા વહીવટ પણ અને સંપ્રદાય મળીને કરતા પરંતુ વર્તમાન વિગંબરી વ્યવસ્થાપકે છ8 પાદુકાઓ ઉખેડી નાંખી માત્ર સ્વસ્તિક જ રાખ્યા છે, તેના ઉપર લાંબાડા પિતાના લેખો પણ લગાવી દીધા છે. અત્યારના દિગંબર મંદિરમાં પહેલાં તે શ્વેતાંબર સંઘ અને દિગંબર જેને બને વિના ભેદભાવે દર્શન-પૂજન કરતા હતા; ત્યાં જ ઉતરતા અને રહેતા હતા. વેતાંબર મરિની ચેતરફ વિશાલ શ્વેતાંબર ધર્મશાળા છે. પહેલાં અહીં એક બ્રહ્મચર્યાશ્રમ ચાલતું હતું પરંતુ આરંભરા જેનોએ ટૂંક સમય ચલાવ્યા પછી તે સંસ્થા બંધ પડી છે. હવે પુનઃ અનાથાશ્રમની વાત ચાલે છે. આ તીર્થની વ્યવસ્થા વેતાંબર તીર્થરક્ષક કમીટી-પંજાબના તાબામાં આવ્યા પછી બહુ સારી છે, ઉન્નતિ સારી થઈ છે. આમાંથી અન્ય તીર્થવાળાઓએ ખાસ શીખવા જેવું છે. કાર્યવાહક સારા વ્યવસ્થાપક અને ભક્તિવાળા છે, યદ્યપિ દિગંબર મદિર કરતાં તામ્બર મંદિર પાછળ બન્યું છે પરંતુ શ્વેતામ્બર મદિરમાં મૂર્તિ પ્રાચીન છે. જગદગુરુ Page #596 -------------------------------------------------------------------------- ________________ ! હરિતનાપુર ઃ પર ? [ સૈન તીન આચાર્યશ્રી હીરવિજયસૂરિજી શિષ્ય મહેપથાય શ્રી શાન્તિચંદ્ર ગણિની પ્રતિછિત છે. ૧૯૪૬ માં જેઠ શુદ ૯ભે અકર્મીપુરમાં પ્રતિષ્ઠા કરાવેલ છે. મૂળનાયકની ડાબી બાજુની પણ શ્રી વિજયસેનસૂરિજી શિષ્ય ૧૯૮૨ માં પ્રતિષ્ઠિત છે, આવી રીતે પ્રાચીન મૂર્તિઓ છે અને અર્વાચીન ૧૯૮૩ની આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી પ્રતિષ્ઠિત મતિઓ છે. ધાતુ પ્રતિમાઓ ચૌદસે અને પંદરશેની સાલની છે, બધાના શિલાલે લીધા છે જે અમારા પ્રાચીન લેખસંગ્રહમાં છપાશે. દિગાર મંદિરમાં પ્રાચીન ચૂત નથી, એક તે ૨૩૩ ની છે. મને લાગે છે કે–અહીં પહેલાં પ્રાચીન મૂર્તિ તારી હશે. હવે પ્રાચીન નિસિહની દશા સાંભળે વર્તમાનમાં નવી એલ શ્રી શાન્તિનાથજીની નિસિડીની સામે પ્રાચીન નિસીહી છે. તેમજ શ્રી કુંથુનાથજી અને અરનાથજીની નિસિહી સામે પણ પ્રાચીન ઘુમરીઓવાળી ટી નિરિહી હતી. અત્યારે એક છે, તરફ બૂરજ છે. વચમાં રપ વિગેરે પણ હશે કિનુ વર્તમાન યુગના દિ, વ્યવરઘાપાએ પુરાણુ અપ્રિય કરી નાંખી તેને તેડી ડી નવું ઊભું કર્યું છે ત્યાં છે. જેની પ્રાચીન પાદુકાઓ હતી, એમ દર્શન કરનારા કહે છે. નવા સ્થાન પાદુકા ન રાખતાં સ્વરિતક જ રાખ્યા અને રસપ્રદાયના લાંબા લાબા લેખ લગાવી દીધા છે. આપણે પૈસા ખચીએ છીએ પરંતુ સાથે જ સમ્પ્રદાયનો મોહ છોડી વિવેક અને દીર્ઘદ્રષ્ટિથી ઉપયોગ કરીએ તે પમાને સુંદર પગ થાય, અત્યારે કોઈ પુરાતત્તવમી અને ઇતિહાસશેક ત્યાં જાય અને નિસિપાહીઓ જુએ, પુરાણી નિસહીની દુર વસ્થા જુએ, તેને તેડીને જમીનદત કરેલી જુએ, તો જરૂર ખેદ થાય અને સાથે જ હિન્દુઓની આવી મૂર્ખતા માટે જરૂર બે આંસુ પણ સારે, ખરેખર! અમને આ પુરાણી નિસિડીઓની હરવા જોઈ, તેના પ્રત્યે થતું દુર્લક્ષ્ય, ઉપેક્ષાભાવ જોઈ પારાવાર દુ:ખ થાય જ. પ્રાચીન રસ્થાનેને તેડી નાખી અન્ય સ્થાને નવું કરવાનું કયા શાસ્ત્રમાં છે? શું પ્રાચીન રથાને જ ઉદાર ન થઈ શકતા હતા? નવું કરાવવાને બદલે સંપ્રદાયનું મમત્ર અને મારાપજીના અભિમાને જ કાર્યકર્તાએને આવું અનુચિત કાર્ય કરવા પ્રેયી હશે, એમ લાગે છે. પ્રાચીન પવિત્ર કલ્યાણક ભૂમિના સ્વપને અવગણી, તેડીકેડી નાખી - સંપ્રદાય માટે નવું અન્ય સ્થાને જુદું કરવું એમાં કઈ ધર્મભાવના કે શ્રદ્ધા સમાઈ છે એ અણુઉ કેયડે છે. આમાં નથી આત્મકલ્યાણ કે ધર્મભાવના, * આ અકમીપુર તે બીજું કઈ નહિં પરંતુ જે પુરી–રાજનગર-અમદાવાદ છે. હિરસોભાગ્ય સર્ગ ૧૧, છેક ૨૨માં ટીકાકારે અમદાવાદનું નામ અમીપુર આપ્યું છે, આવી જ રીતે જ પ૧-પરની ટીકામાં પણ ખુલાસે . આ જ સને ૧૧૪ોટાં gઔgas કરવાવાળા પાર્શ્વ ખુલાસે કરેલ છે. અર્થાત જેનપુરી-અહમદાવાદમાં શ્રી શાન્તિથજી ઉપાધ્યાયવડે પ્રતિ પિન મૂર્તિ અહીં અવેલ છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ::૫ર૩ : હસ્તિનાપુર હજી પણ રહીસહી પુરાણી નિસહી સાચવી રાખી તેનું પૂર્વરૂપ રાખવામાં આવે તે સારું. એમાં જ સાચું જૈનત્વ અને વીતરાગના ઉપાસક ત્વનું ફલ છે. આ સિવાય અહીં એક પ્રાચીન મંદિર ખાલી પડયું છે. તે પણ જૈન મંદિર લાગે છે તેમજ એક ખાવાની મઢીનું સ્થાન છે તે પણ પહેલાં જૈન મંદિર હશે. - અહીં હસ્તિનાપુરના બે ભાગ કહે છે, એક પાંડવ વિભાગ અને બીજે કૌરવ વિભાગ. આદિનાથ ભગવાનની ઢંકથી પશ્ચિમે ઘણા પ્રાચીન ટીલા છે ત્યાં ચોમાસામાં ઘણું ધૂળધેઈયા આવે છે. દર વર્ષે પોતાના ભાગ્ય મુજબ કિમતી ચીજો લઈ જાય છે. તેમજ પ્રાચીન સિકકો, વાસણ અને મૂતિઓ નીકળે છે. એક મુગટ, કુંડળ સહિત જિનમૂર્તિનું મસ્તક નિકળ્યું હતું, પરંતુ દિ. અને તે ગંગામાં પધરાવ્યું. એક નગ્ન મૂતિ નીકળી હતી તે તામ્બરોએ દિને આપી. કહે કેની ઉદારતા અને સંકુચિતતા છે? અહી અમને રાયબહાદુર પં. દયારામ શાહની એમ. એ. ડાયરેકટર જનરલ ઓફ આએિલેઝ ઈન ઈન્ડિયા મળ્યા. બહુ જ સજન અને ભલા માણસ છે, પુરાતત્વના વિશારદ છે એમ કહું તે ચાલે. અમારે ઘણી વાતચીત થઈ. નાલા વિભાગમાં જૈન વિભાગ દવાનું, ક્ષત્રિયકુંડના જૈન ટીલા, શૌરીપુર, મથુરા અને હસ્તિનાપુર વિભાગ માટે વાત કરી. પટ્ટાવલી સમુચ્ચય જયે. જોઈને અતિવ ખુશી થયા. મથુરાના શિલાલેખમાં આવતી ગુરુપરંપરા-પટ્ટાવલી અને આમાંથી. અમુક પટ્ટાવલી તક્ત મળતી છે, તે બરાબર બતાવ્યું. તેમણે કહ–આવું સુંદર પુસ્તક હે જી આ પ્રથમ જ લાગે છે. અમને જન સાહિત્ય જ મળતું નથી. અન્તમાં તેમણે કહ્યું-તમે મને પટ્ટાવલી સમુચ્ચય આપો અને હું આપને ક્ષત્રિયકુંડમાંથી ભગવાન મહાવીરના સમયની પ્રાચીન સાહિત્ય સામગ્રી આપું. આ જિદગીમાં બૌદ્ધ અને વિદિક સાહિત્યની સેવા ઘણું કરી. હવે વીરભગવાનની સેવા કરવી છે. પછી અમે તેમને સાથે રહી ત્યાંના પ્રાચીન સ્થાને, ટીલા, વે. દિ. મંદિર આદિ બતાવ્યું. . મદિરને શિલાલેખ અમે લીધેલ. શ્રી શાંતિચંદ્ર ગણી પ્રતિષ્ઠિત મૂર્તિને શિલાલેખ પણ લઈ ગયા. હરિતનાપુર પરમ શાન્તિનું સ્થાન છે. ખાસ સમય કાઢી રહેવા જેવું છે.. ડે દૂર ગંગા વહે છે. ચોમાસામાં અહીં મચ્છર આદિને અતિવ ઉપદ્રવ હોય છે. મેલેરીયાનું જોર રહે છે. કાર્તિકથી વિશાખ સુધી ઠીક છે. અહીં આવનાર ગૃહસ્થોએ મેરઠ સુધી રેલ્વે અથવા તે મેટરમાં આવવું. મેરઠથી મવાના સુધી પાકી સડક છે. મેટરે મળે છે. ત્યાંથી છ માઇલ હસ્તિનાપુર છે. તે કાચે છે. ટાંગા, મોટર આદિ વાહને જાય છે. જીલે મેરઠ, પિસ્ટ મવાના મુ. હસ્તિનાપુર આ પ્રમાણે પિસ્ટ છે. પંજાબથી પણ અહીં અવાય છે. અહીં કાર્તિક સુદ પુનમને માટે મેળે ભરાય છે, વ્યવસ્થા સારી રખાય છે.' Page #598 -------------------------------------------------------------------------- ________________ હરિતનાપુર પર૪ : [ જૈન તીર્થોનો હસ્તિનાપુરમાં પહેલાં ત્રણ સ્તૂપ હતાં જેમાં પાદુકાઓ હતી, પરતુ તે ઠીકન લાગવાથી તેના ઉપર આરસની પાદુકા પધરાવી પછી નવી પ્રતિષ્ઠા કરી હશે, હાલમાં તેના ઉપરની ત્રણ પાદુકા ત્યાંથી ઉઠાવી આદિનાથ ટેકમાં પધરાવેલ છે. અને જે સ્તુપ છે તેમાં જૂની પાદુકા પણ છે. તે ભંડાર દાખલ છે. વિવિધ તીર્થકલ્પમાં હસ્તિનાપુર સંબંધી નીચે પ્રમાણે ઉલેખ મલે છે. શ્રી આદિ તીર્થંકર શ્રી ઋષભદેવજીના ભરત અને બાહુબલી નામના બે પુત્રો હતા. ભરતને ૯૮ સહદર ભાઈ રાજકુમાર હતા. શ્રી અષભદેવજીએ દીક્ષા લીધી ત્યારે ભારતને પિતાના રાજસિંહાસને અભિષેક કર્યો-રાજગાદી આપી. બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય આપ્યું. આવી જ રીતે બીજા પુત્રોને પણ તે તે દેશનાં રાજ્ય આપ્યાં. તેમાં અંગકુમારના નામથી અાદેશ કહેવા. કુરુ નામના રાજકુમારના નામથી કુશ કહેવા-કુરુક્ષેત્ર નામ પ્રસિદ્ધ થયું. આવી જ રીતે વગ (બંધ, કલિગ, સુરણ, અવન્તિ આદિ રાજકુમારોના નામથી તે તે દેશનાં નામ પ્રસિધ્ધ થયાં. | કુરુરાજ કુમાર હથિ નામને થયો, તે હસ્તિનાપુર નગર વસાવ્યું. તેની પાસે પવિત્ર જલથી ભરેલી ગંગા નદી વહે છે. હસ્તિનાપુરીમાં શાન્તિનાથજી, કંથુનાથજી અને અરનાથજી આ ત્રશું તીર્થકર અનુક્રમે થયા છે. તેઓ ત્રણે પાંચમા, છઠ્ઠા અને સાતમાં ચક્રવતિ હતા. તેઓ ચક્રવર્તિ થયા પછી ભારત ખંડના છ ખંડેની દ્ધિ જોગવી, ત્યાં દીક્ષા ગ્રહણ કરી અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન પણ થયું હતું. આ નગરીમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસકુમારને ત્રિભુવન ગુરુશ્રી આદિનાથજીના દર્શનથી અવધિજ્ઞાન થયું અને તેથી આહારવિધિ જાણી એક વર્ષના વાર્ષિક એક વર્ષ અને ૪૦ દિવસ) તપવાળા શ્રી ઋષભદેવજીને પિતાના રાજમહેલમાં અખાત્રીજના દિવસે ઈષ્ફરસથી પારણું કરાવ્યું, તે વખતે ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં. શ્રી મહિનાથ ભગવાન અહીં પધાર્યા છે સમસક છે. આ નગરીમાં મહાતપસ્વી શ્રી વિષ્ણુકુમાર મહર્ષિએ પિતાનું શરીર વિક ત્રણ પગલાં ત્રણ લેકને દબાવી નમુચીને શિક્ષા કરી હતી. જ આજે પણ હરિતનાપુરની પાસે ગંગા નદી વહે છે જેને બુકમના કહે છે. તેની પ્રદક્ષિણ અને સ્નાન કરવાના મેળા ભરાય છે, વૈશાખ શુદિ ૭ ને દિવસ ખાસ ગંગાસ્નાનને જ કહેવાય છે, તે દિવસે મે મેળો ભરાય છે. મૂલ મંગા અયારના હસ્તિનાપુરથી પાંચ માઈલ દૂર છે. કા. શુ, ૧૫મે પશુ મેળે જાય છે, * અત્યારે પણ મલ્લિનાથ ભગવાનના સમવસરણ સ્થાને રતૂપ-દેવી છે. શ્વેતાંબર મંદિરથી ત્રણ માઈલ દૂર છે. ભાવિકો ત્યાં દર્શને જાય છે, Page #599 -------------------------------------------------------------------------- ________________ - - - - ઈતિહાસ ] * ૫૫ હરિતનાપુર આ નગરીમાં સનકુમાર, મહાપદ્ય અને સૂમ નામના ચક્રવર્તીઓ થયા, અને સુપ્રસિહ પરશુરામ પણ અહીં જ ઉત્પન્ન થયા હતા. પરમશરીરી પાંચ પાંડ અને મહાબલવાન દુર્યોધન પ્રમુખ રાજાઓ પણ આ નગરીમાં જ થયા હતા. સાત ટી સુવર્ણના માલીક ગંગાદત્ત શેઠ અહીં થયા, તથા સમાજને જીવ જે કાતિક શ્રેણી હતું તે પણ અહીં જ થયેલ છે, જેમણે રાજાના બલાત્કારથી પરિવ્રાજકને જમાડયો હતે. પછી વૈરાગ્યથી હજાર વણિકપુત્ર સાથે ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી (કલ્પસૂત્રમાં શતકતુના વિશેષણ પ્રસંગે ટીકાકારે સક્ષેપમાં તે કથાનક આપેલું છે.) આ મહાનગરમાં શાન્તિનાથજી, કુષ્ણુનાથજી, અરનાથજી અને મહિલનાથજીનાં મતિ છે. તેમજ એક અંબિકા દેવીનું પણ મંદિર છે. અનેક આશ્ચના નિધાનભૂત આ મહાતીર્થમાં જે જિનશાસનની પ્રભાવના કરે છે અને વિધિપૂર્વક યાત્રા મહોત્સવ કરે છે તે થોડા ભામાં કર્મ ખપાવી સિદ્ધિપદને પામે છે, . શ્રી વિજયસાગરજી સમેતશિખર તીર્થમાલામાં હરિતનાપુરજી માટે નીચે પ્રમાણે જણાવે છે. હત્યિણાઉરિ હરખાઈ હીઓ શાન્તિ કુંથુ અર જન્મ આગરાથી કિશિ ઉત્તર દેવ સે કેશે મમ. મ. ૧૪ પાંડવ પંચ હઆ ઈહાં પંચ હઆ ચક્રવતિ પંચ નમું શુભ થાપના પચ નમું જિનમૂર્તિ, મ. ૧૫, પં. સૌભાગ્યવિજ્યજી હસ્તિનાપુરજી માટે નીચે પ્રમાણે લખે છે – છહ દિલી પૂરવ દિશે, જીહે મારગ કેશ ગ્યાલીસ જી હથિણુઉર રળિયામણ, છહ દેખણ તાસ જગીસ - . શુભ તીન તિહાં પરગડાં સુણજે આણી પ્રીત (પૃ. ૫) અત્યારે પણ રપ છે. એક વિશાલ તાંબરીય જિનમંદિર છે. આ પે જે પ્રાચીન છે તે શ્વેતાંબરી છે. કેટલાક પતૃપ દિગંબરેએ કજે કર્યા * છે પરંતુ તાંબરે પણ ત્યાં જાય છે. હસ્તિનાપુરથી પાછા મેરઠ થઈ દિલ્હી જવાય છે. મેરઠમાં પૂ, પા. ગુરુમહા Page #600 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર - પરદુઃ [ જૈન તીર્થોના # રાજ શ્રી દર્શનવિજયજી ત્રિપુટીના ઉપદેશથી ૮૫ નવાં ઘર શ્વે. મૂ. પૂ. જૈન મનેલાં છે. નૂતન શ્વેતાંબર મદિર સ્થાપિત થયેલ છે. ધર્મશાળા માટે પ્રયત્ન ચાલુ છે મેઢી ૧૩ માઇલ દૂર પશ્ચિમમાં સરધનામાં ૩૫ ઘર તથા શ્વેતાંબર જૈન મદિર અનેલ છે. આ પ્રદેશમાં કુલ પાંચ જિનમદિશ, પાંચ લાઇબ્રેરીઓ, ૩ પાઠશાળાએ તથા કુલ અઢી હજાર નવીન જૈન બનાવ્યા છે. . "હસ્તિનાપુરમાં સુપ્રસિદ્ધ દાનવીર, ધર્મવીર અને ધર્માત્મા ત્રીશ્વર પેથઢકુમારે ભારતમાં ૮૪ મદિરા-જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ મલે છે, એમાં હસ્તિનાપુરમાં પણ મદિર બધાવ્યાના ઉલ્લેખ છે. જીએ દલિતનાપુર, ફેવાઢવુ, ચેn(I)• મેષુ શ્વ' (શ્વેત સા. સં. ઈ. પૂ. ૪૦૫) ધમવીર સમરાશાહ કે જેમણે શત્રુ જયના ઉલ્હાર કરાયેા હતેા તેમણે પાટણથી મથુરા અને હસ્તિનાપુરજીને સંઘ કાઢી સંઘપતિ થઇ, શ્રો જિનપ્રભસૂરિજી સાથે યાત્રા કરી હતી. હસ્તિનાપુરજીની પંચતીર્થી ૧. મેર-દિલ્હીથી હસ્તિનાપુર જતાં વચમાં ૪૦ માઈલ દૂર ઉત્તરમાં આ શહેર આવ્યું છે. ૧૮૫૭ના બળવા પછી આ સ્થાન બહુ જ પ્રસિદ્ધિમાં આવ્યું છે. મેરઠ સીટી અને છાવણી પણ છે. એમાં મેરઠ કેન્ટોન્મેન્ટમાં પૂ. મુનિમહારાજ શ્રીદર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી ૮૦ ઘર શ્વેતાંખરનૌનાં થયાં છે. મછલીખજારમાં મદિર સ્થપાયુ છે. નાની લાયબ્રેરી અને પાઠશાળા ચાલે છે. ચદિરમાં મૂલનાયકજી શ્રી સુપાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. અહીં નવું લગ્ય મદિર, ધર્મશાળા ટૂંક સમયમાં જ થશે અહીંથી હસ્તિનાપુરજી જવા માટે માના સુધી મેટર જાય છે. ત્યાંથી ૫-૬ માઇલ કાચા રસ્તે ગાડામાં બેસી, ચા તા પગરસ્તે હરિતનાપુરજી જવાય છે. ૨ સરધના-હસ્તિનાપુરજીની યાત્રા કરીને મેરઠ આવવું. ત્યાંથી પશ્ચિમમાં આવવુ. મેરઠથી ૧૩ માઈલ દૂર છે. અહીં શ્રી સુમતિનાથનુ શિખરબદ્ધ સુંદર ભવ્ય જિનાલય છે શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમદિર છે. પાઠશાળા ચાલે છે. ૩૫ ઘર શ્વેતાંબર જૈનેાનાં છે. મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી આ મંદિર, નૂતન જૈનો વગેરે થયાં છે. નજીકમાં ભમેારીમા અને રારધનામાં અનુકમે બે ઘરમદિર છે અને ૨૦ વે. જૈનોનાં ઘર છે. તેમજ પજામ જતાં સુઝેફ્રનગરમાં પણ સુંદર વૈતાંખર મન્દિર થયુ છે તથા શ્વે. જૈનો પણ અન્યા છે. ત્રિપુટો મહારાજના ઉપદેશથી આ બધું થૈયેલ છે. ૩. ખિનૌલી-પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂ. ચંદનવિજય પહારાજના અહીં અને ખીંવાઇ ઉપર મહેન્દ્ ઉપકાર છે. બિનૌલીમાં સુંદર ભવ્ય મંદિર છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ - - - - - ઈતિહાસ ] * પ૨૭ : કપિલાજી. પૂ. પા. આ. શ્રીવિજ્યવલ્લભસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા વગેરે થયેલ છે. વે. મૂ પાંચ ઘર છે. ૪. બડાદ-બિનશૈલીથી ૪ ગાઉ દૂર આ ગામ છે. ૫. પા. આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજના ઉપદેશથી અહીં ૩૫ ઘર છે. જૈન બન્યાં છે. સુંદર વેતાંબર મદિર બન્યું છે. આ ગામનાં જેને ભાવિક અને શ્રદ્ધાળુ છે. ૫. દિહી-બડેદથી એકડા થઈ દીલ્હી જવાય છે. ત્યાં સુંદર ૪ જિનમંદિર, લાયબ્રેરી, પાઠશાળા વગેરે છે. ભાવુકેએ આ પચતીથીની યાત્રાને જરૂર લાભ લે. કપિલાળ અહીં શ્રી વિમલનાથ પ્રભુજીનાં ચાર કલ્યાણક થયાં છે. નગરી બહુ જ પ્રાચીન છે દસમા ચક્રવતી હરિસેસ અને બારમા બ્રહ્મદત્ત ચક્રવતી અહીં થયા છે. મહાસતી દ્રોપદીનું જન્મસ્થાન આ નગર છે તેમજ પાંડે સાથે સ્વયે વરથી લગ્ન પણ અહીં જ થયું હતું એટલે એતિહાસિક દષ્ટિએ પણ આ નગરી મહત્વની છે. ગામ બહાર તરફ મેટા મોટા ટીલા ઊભા છે. ખંડિયેરો પણ ઘણું છે; નગ રીને ફરતે પ્રાચીન ગઢ અત્યારે પણ વિદ્યમાન છે. ગઢમાં અને મંદિર છે. તેમાં એક દત્તાત્રયનું મંદિર કહેવાય છે પણ તે જૈન મંદિર હતું, ઘુમટી કન મંદિર જેવી જ છે. અંદર પાદુકા છે. કબજો જેનોને નથી. આ સિવાય પંડિત જૈન મૂર્તિઓ ઘણે ઠેકાણે મળે છે * વિમલનાથ પ્રભુ-તેમનું જન્મસ્થાન કપિલપુર, પિતાનું નામ કૃતાર્મ રાજા અને માતાનું સ્થામારાણી હતુ ભગવંત ગર્ભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી ભતર દેહરે આવી ઉતર્યા. ત્યાં કે યંતરીકેવી રહેતી હતી, તેણે પુરુષનું રૂપ દીઠું તેથી તેને કામકીડા કરવાની અભિલાષા થઈ. પછી તેની સ્ત્રીના જેવું રૂપ વિવ વ્ય તરી તેની પાસે સૂતીઃ પ્રભાતે બને સ્ત્રી સમાન દેખી પુરુષે કહ્યું કે આમાં મારી સ્ત્રી કેશુ છે ? ત્યારે પેલી સ્ત્રી બે લી આ મારો ભર છે અને બીજી સ્ત્રી બોલી કે એ મારી ભર છે. બનેમાં વિવાદ પડ્યો. ફરિયાદ રાજા પાસે પોંચી, રાજા પણ વિચારમાં પડી ગયો કે આને ન્યૂ ય કેવી રીતે કર? આ વખતે રાણીએ બને સ્ત્રીઓને દૂર ઉભી રખાવી અને કહ્યું કે જે સ્ત્રી ત્યાં રહી રહી આ પુરુષને સ્પર્શ કરે તેનો આ ભર જાણવો તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિથી પિતાને હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તે જ રાણીએ તેનો હાથ પકડી લઇને કહ્યું કે-તું તે યંતરી છે માટે તારે સ્થાનકે જતી રહે, એવી રીતે ચુકાદ થવાથી વિમલમનિવાળી પણ કહેવાઈ. ગમને બાવો પ્રભાવ જાણું પુત્રનું નામ વિમલનાથ રાખ્યું. સાઠ ધનુષપ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શકા(ભંડ)નું લાંછન જાણવું. Page #602 -------------------------------------------------------------------------- ________________ , , , , કપિલાજી : પર૮ : * [ જૈન તીર્થોના અહીં શ્વેતાંબર મંદિર બહુ જ સુંદર છે. ચોતરફ ચાર કલ્યાણકની દેરીઓ છે જેમાં વચમાં પાદુકાઓ છે. વચમાં જિનમંદિર છે જેમાં મૂળનાયક શ્રી વિમલનાથ પ્રભુજી છે, પ્રતિમાજી સુંદર છે. મંદિરની બહાર નાની ધર્મશાલા છે. વચમાં વિશાલ ગાન છે. ચેતર ફરતે કિલે છે એટલે રક્ષણ સારું છે. વ્યવસ્થા સામાન્ય ઠીક છે. આ રથાન કાનપુરથી વાયવ્યમાં ૮૬ માઈલ દૂર છે અને અહીંથી આગ્રા ૧૧૩ માઈલ દૂર છે. અહી આવનાર શ્રાવકો માટે B. B, & G. I. રેનું ફરાબાદ જંકશન છે. અહીંથી B B. ની મીટરગેજમાં ૧૯ માઈલ દૂર કાયમગજ સ્ટેશન છે. અહીંથી કંપિલાજી તીર્થ ૬ માઈલ દૂર છે. ફરકાબાદથી મેટર રસ્તે પણ કપિલાજી જવાય છે, વિવિધ તકલપકારે “કોમ્પિલ્યપુર તીર્થકલ્પ' લખે છે જેને સાર સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. આ જંબુદ્વીપના દક્ષિણ ભારતખંડમાં પૂર્વ દિશામાં પાંચાલ દેશ છે ત્યાં ગંગા નદીના તરગોથી જેના કિલ્લાની ભીંત દેવાય છે તેવું કપિલપુર નામનું નગર છે. અહીં ઈફવાકુ કુલના કૃતવર્મ રાજા અને શ્યામાદેવીની કુક્ષીથી વરાહ લંછનવાળા, સુવર્ણની કાયાવાળા શ્રી વિમલનાથને જન્મ થયે હતું. આ ભગવાનનાં ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કેવલજ્ઞાન આ પાંચ કલ્યાણક (તરણ તરણેક भगवश्रो चषण, नस्मण, रस्माभिसेस दिश्खा केषलनाणलक्खणाई xपंचलाणाई arઘા) થયાં છે, ત્યારથી આ પ્રદેશમાં આ નગરનું નામ પંચકલ્યાણક નામથી પ્રસિદ્ધ થયું. જયાં સૂઅર લછનવાળા ભગવાનને દેવતાઓએ મહિમા ઉત્સવ કર્યો તે રસ્થાન "સૂઅર ક્ષેત્રથી પ્રસિદ્ધિ પામ્યું. આ નગરમાં દસમા ચક્રવતી હરિષણ અને બારમા ચક્રવતી બ્રહ્મહત્ત ઉત્પન્ન થયા છે. ભગવાન મહાવીરસવામી પછી બસે ને વીસ વર્ષે થયેલ મહાગિરિ ખાચાના શિષ્ય કેડીજના શિષ્ય અશ્વમિત્ર નિનવ-થે નિહમિથીલાથી અહીંયા આવ્યા હતા અને તેને “ખેડબ્બા નામની શ્રાવિકાએ અહીં પ્રતિબંધ પમાડ હતે. અહીં સંજય નામને રાજા થયે, જે એક વાર કેસર વનમાં શીકારે ગયે હતા. ત્યાં તેમણે હરિને માર્યો અને પછી ગર્દભાલિ નામના અણુગારને જોયા, તેમના ઉપદેશથી પ્રતિબંધ પામી ત્યાં જ દીક્ષા લીધી, અત્યારના કપિલાજીથી ગંગા બહુ દૂર છે. • ૪ શ્રી જિનપ્રભસૂરિજી મહારાજે આ પાંચ કાણુક અહીં ગણું વ્યા છે કે બહુ જ અર્થસૂચક અને ગંભીર જણાય છે. Page #603 -------------------------------------------------------------------------- ________________ - - ઈતિહાસ ] * ૫૨૯ : કપિલાજી. આ નગરમાં પ્રકાચંપાધિપતિ સાલમહાકાલના ભાણેજ, પિઢર અને જશવતીના પુત્ર ગાગલીકુમાર થયા. તેને પોતાને ત્યાં બોલાવી પૃષચંપાને રાજા બનાવી સાલમહાસાલે શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લીધી. બાદ ગાગલિકુમારે પણ પિતાના માતાપિતા સહિત શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિલિપદ પ્રાપ્ત કર્યું. આ નગરમાં દ્વિમુખ નામના સુપ્રસિદ્ધ પ્રત્યેકબુદ્ધ થયા. તેમના દિવ્ય રતનમય મુકુટમાં તેમના મુખનું પ્રતિબિંબ પડતું તેથી દ્વિમુખ નામથી પ્રસિદ્ધ થયું. તેમણે સુંદર ઈન્દ્રધ્વજ જોયો અને બાદમાં એજ ઈન્દ્રધ્વજ જમીન ઉપર પહેલો અને વિનાશ પામતે જે જેથી વિરાગ્ય પામી દીક્ષા લઈ પ્રત્યેકબુદ્ધ થયા. આ નગરીમાં જ ૫૮ રાજાની પુત્રી મહાસતી દ્રૌપદીએ પાંચ પાંડ સાથે રવયંવર કર્યો. આ નગરીમાં ધર્મરચી રાજા થયા કે જેઓ અંગુલીના રતનથી જિનબિંબ બનાવી પૂજાભક્તિમાં લીન રહેતા હતા. ચાડીયા પુરુષોએ તેના વિરોધી કાશીનરેશને આ સમાચાર આપ્યા તેઓ યુદ્ધ કરવા આવ્યા પરંતુ ધર્મના પ્રભાવથી કુબેરદેવે શત્રુસન્યને આકાશમાર્ગે જ કાશીમાં લાવીને મકર્યું અને તેને બચાવ કર્યો. પછી કાશીરાજ તેના મિત્ર થયા. કાશીરાજનું સન્માન પામ્યા. આવી રીતે અનેક પ્રસગે આ મહાતીર્થમાં થયા છે. જે ભાવિકજનો તીર્થયાત્રા કરી જિનશાસનની પ્રભાવના કરે છે તેઓ ઇહલેક અને પરલોકમાં સુખ પામે છે અને તીર્થંકર નામકર્મ ઉપાજે છે. ૫. શ્રી જયવિજયજી સમેતશિખરતીર્થમાલામાં કપિલાજી માટે લખતાં જણાવે છે કે–- - * કપિલપુર વરમંડ પૂછઈ વિમલવિહાર રે ! * વિમલ પાકા ઘંદીય કીજઇ વિમલ અવતાર રે ! ૮૬ છે. (તીર્થમાલા ૫ ૩૨) શ્રી વિજ્યસારછ. સમેતશિખરતીર્થમાલામાં કપિલાજીને પરિચય આ પ્રમાણે આપે છે. પિટીયારિ પુરિ કપિલા વિમલ જનમ વકેસ : ચુલનું ચરિત્ર સંભાળ્યા બાદત્ત પરસ છે ૧૧ કેસર વનરાય સંજતિ ગભિલિ ગુરૂ પાસિ ગંગાતટ વ્રત ઉચરઈ કુપદી વિહર વાસી. માં ૧૨ . આજ તે પિટીયારી નગરનો પત્તો નથી અને ગંગા દૂર છે. પં. સૌભાગવિજ્યજી પણ લગભગ આ જ હકીક્ત કહે છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ भावाभ्यां निधिनानेन, कि कर्तव्यं मनःसुखं । मनस्त्रिनि ! मति ब्रूहि परिणामगुणाविहाम् ॥ મંત્રીશ્વર વસ્તુપાળ નાનાભાઈ તેજપાળની પત્ની બુદ્ધિનિધાન અનુપમાદેવીને પ્રશ્ન કરે છે કે આ ધનનું હવે અમારે શું કરવું ? કે મનસ્વિનિ ! પરિણામે હિતકારક થાય તેવી સલાહ આપે. કુશળ અનુપમાદેવીએ તરત જ માર્મિક જવાબ આપ્યા કે– द्रव्योपार्जनसंजातरजो भारादिवांगिनः, अधः क्षिपन्ति सर्वस्त्रं गन्तुकामा अधोगतिम् ॥ अता गरीयसी स्थाने स्थापनीयं निजं धनं, जगद्ग्गोचरे प्रोच्चैः पदवीं स्पृहयालुभिः || દ્રવ્યના ઉપાજ નથી થયેલા રોભારથી ( ધૂળના ભારથી અને પાપના ભારથી ) અધેગતિને પામવાની ઈચ્છાવાળા પેાતાનું બધું ધન નીચે નાખે છે. જમીનમાં દાટે છે. જગતની સૃષ્ટિમાં ઉચ્ચ પદવીની સ્પૃહા હોય તેમણે તે ઉચ્ચ સ્થાને જ પેાતાનું ધન સ્થાપવું જોઈએ. આવી સુંદર સલાહ આપીને અનુપમાદેવીએ ભવ્ય જિન માદેશ અધાવવાને અનુરાધ કર્યાં. Page #605 -------------------------------------------------------------------------- ________________ શ્રાવતિ (સેટમેટ કિલ્લો) , • શ્રી સંભવનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કવલજ્ઞાન ચાર કયાલુક આ નગરીમાં થયાં છે. અયોધ્યાથી ત્રીસ કેસ દૂર આ સ્થાન છે. આ સિવાય ગડા જકશન થઈ બળરામપુર ઉતરી સાત કોસ દૂર સાવથીની યાત્રા થઈ શકે છે. રસ્તે જરા મુશ્કેલીવાળો છે પણ તીર્થભૂમિની ફરસના કરવા ચગ્ય છે. સાવથી આજે ઉજજડ છે. ત્યાં પ્રાચીન મંદિરે પડયાં છે. સ્થાને સ્થાન પર ઝાડી ઊગી નીકળી છે. તેનું બીજું નામ સેટમેટ Setamat કિલે કહેવાય છે, હાલ તે આ કિલે પણ ખંડ ખંડ થઈ ગયા છે. સંભવનાથનું પ્રાચીન મંદિર ખાલી ખંડિયેરરૂપે ઊભું છે. ત્યાંની મૂર્તિઓ મથુરાના મ્યુઝીયમમાં વિદ્યમાન છે. કાળની વિચિત્ર ગતિની પણ બલિહારી છે. મહાન તીર્થભૂમિ, પ્રાચીન નગરી આજે વેરાન જંગલ પડયું છે. શ્રી સંભવનાથને શ્રાવસ્તિ નગરીમાં જન્મ હતા. તેમના પિતા છતારી રાજા, સેનારાણી માતા હતાં. દેશમાં દુકાળ હતું, છતાં ભગવત ગલે આવ્યાથી અણુચિ ત્યે પૃથ્વીમાં ધાન્યને સંભવ થયે; તેથી સંભવનાથ નામ રાખ્યું. તેમનું ચાર ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લૉખ પૂર્વનું આયુ હતું. તેમને સુવર્ણ વર્ષ હતું તથા લાંછન ઘડાનું હતું. ' ભગવાન શ્રી મહાવીરસવામિ અહીં પધાર્યા છે અને એક ચાતુમાંસ પણ થયું છે. હિંદકવન ઉદ્યાન અહીં જ હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનના શ્રી કેશીકુમાર અને ગીતમચ્છામી અહીં મળ્યા હતા અને પ્રશ્નોત્તરે થયા હતા, Page #606 -------------------------------------------------------------------------- ________________ C શ્રાવતિ * પ૩ર : [ જૈન તીર્થોને સ્થાન મહર છે. અહીં ઘણી જડીબુટ્ટીઓ અને વિવિધ વનસ્પતિઓ મળે છે. કવિવર શ્રી સૌભાગ્યવિજયજી અહીં આવ્યા ત્યારે નીચે પ્રમાણે પરિ સ્થિતિ હતી. છ હે સાવથી નરી ભલી, જી હે હવ તિહાંના લેક, છે હે નામે દેના ગામડે, જી હા વગહવર છે ઘે; જી હાં પગલાં પ્રતિમા છે તિહાં, જી હે પૂજે આણ પ્રેમ, છે હો નિન વન ડે જ , જી હાં ઠંડક દેશની સીમ; જી હા પાલક પાપી ઘણે, જી હા પાડ્યા બંધક સીશ, જી હા પરિષહ કેવલ લો, જી હા પૃહતા સુગતિ ગીચ; જી હે અંધક અનિમર થઈ, જી હે બાહ્ય દંડક દેશ. કટુક અને કિરાયતે, હે ઉપજે તિર પ્રદેશ; જ્યારે વિવિધતીર્થકલ્પમાં શ્રાવસ્તિકપમાં નીચે પ્રમાણે ઉલેખ મલે છે દક્ષિણા ભરતક્ષેત્રમાં અનેકગુસંપન્ન કુણાલ દેશમાં શ્રાવતિ નામની નગરી છે, જેને વર્તમાનમાં મહેઠ (અત્યારે ટમેટને કિલ્લો કહેવાય છે. શ્રી જિનપ્રભસૂરિજી વખતે મહેર નામ પ્રસિદ્ધ હશે ) નામથી પ્રસિદ્ધ છે. જ્યાં આજ પણ ગાઢ જંગલમાં શ્રી સંભવનાથજીની પ્રતિમાજીથી વિભૂષિત ગગનસુખી અને રીઓથી અલંકૃત જિનમંદિર છે, જેને ફરતે કટ છે. તે ચિત્યની નજીકમાં સુંદર લાલ અશોક વૃક્ષ દેખાય છે. તે જિનમંદિરની પોળમાં જે બે કમાડે છે તે મણિભદ્ર ચઢના પ્રતાપથી સાંજે આપોઆપ બંધ થઈ જાય છે અને સૂર્યોદય સમયે આપોઆપ ઊઘડી જાય છે. અન્યદા કલિકાલમાં અલ્લાઉદીનના સૂબા મલિક હવસે વડાઈ નગરથી આવીને મંદિરની ભીંત અને કવાડ તેડીને કેટલીક જિનમૃતિ એને ખંડિત કરી. દસમ તેલમાં શાસન પણ મંદ પ્રભાવવાળા થઈ જાય છે તે ચિત્ય શિખરમાં ચાઢ સંધ ઉત્સવ કરે છે ત્યારે એક ચિત્તો ત્યાં આવીને બેસે છે. કેઈન ભય પમાડે તે નથી અને જ્યારે મંગલ દીપક કરે છે ત્યારે પિતાને સ્થાને ચાલ્યા જાય છે, આ નગરમાં બુદ્ધ મંદિરે ઘણાં છે. ત્યાં સમુદ્રવંશીય કરાવલ રાજા બૌદ્ધ લત છે અને અદ્યાવધિ પિતાના ઈષ્ટ દેવ સામે મહામુલ્યવાન અને પલાણથી અલંકૃત ઘેડે ભેટ ધરે છે. બુદ્ધદેવે મહાપ્રમાવિક જાંશુ વિદ્યા અહીજ પ્રગટ કરી હતી. અહીં વિવિધ પ્રકારના ચેખા ડાંગર ઉત્પન્ન થાય છે. દરેક જાતની ડાંગરને એક દાણે લઈને એક ઘડામાં નાખે તે ઘડો ભરાઈ જાય એટલી વિવિધ ડાંગર થાય છે. • આ નગરમાં ભગવાન શ્રી સંભવનાથજીનાં યવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન કલ્યાણક થયાં છે, Page #607 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] - ૫૩૩ : માવતિ કૌશાંબી પુરીમાં થયેલ જિતશત્રુ રાજના મત્રી કાશ્યપના પુત્ર અને જક્ષાથી ઉત્પન્ન થયેલ કપિલ મહર્ષિ સ્વયબુદ્ધ થયા અને જેમણે પાંચ સા ચારાને પ્રતિમાધ્યા અને જેમણે વિતભયપત્તન અને ઉજ્જૈનીની શ્રી વીર ભગતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે અહીં થયા અને સિધ્ધિપદ પામ્યા. આ નગરીમાં તિ‘દુગ ઉદ્યાનમાં પાંચસે શિષ્ય સાથે પ્રથમ નિન્હેવ જમાલી આવીને રહ્યા હતા. આ વખતે ઢક નામના ભારે, જે પ્રભુવીરના શ્રાવક હતા તેમણે, ભગવાનપુત્રી પ્રિયદર્શનાની સાડીના એક ભાગ સળગાવી પ્રતિષ પમાડી સાથે રસ્તે વાળી હતી. પછી પ્રિયદર્શનાએ ખીજી સાધ્વીએ અને સાધુ આને પ્રતિષેધ પમાડી ભગવાનના માર્ગે વાળ્યા હતા. માત્ર એકલા જમાલી જ વિરુધ્ધ રહ્યા. અહીયાં તિ*દુંગ ઉદ્યાનમાં કૈશીકુમાર શ્રમણુ ગણુધરે કુયઉજજાણુથી આવેલા શ્રી ગૌતમ ગણધર સાથે પરસ્પર સ`વ કરી પાંચ મહાવ્રતરૂપ ભગવાન મહાવીરના ધમ સ્વીકાર્યા હતા. ભગવાન શ્રી મહાવીરસ્વામિએ અહીં એક ચાતુર્માસ કર્યુ હતુ. અને ઈન્દ્ર મહારાજે ભગવાનને પૂછ તપના ઉત્સવ કર્યાં હતા. જિતશત્રુ રાજા અને ધારણીના પુત્ર આચાર્ય દિલ અહીં જ ઉત્પન્ન થયા હતા. તેમને પાંચ સે। શિયા સહિત પાલકે કું ભકારકડ નગરમાં ઘાણીમાં પીલ્યા હતા. જિતશત્રુ રાજાના પુત્ર ભદ્ર દીક્ષા લઈને પ્રતિમા સ્વીકારીને વિહાર કરતા આ નગરીમાં આવ્યા હતા. અહી' તેમને ચાર ધારી રાજપુરૂષાએ લય કર ઉપસર્ગી કરીને વિધ્યા હતા, મુનિજી ધ્યાનમાં મગ્ન રહી સિધ્ધિપદ પામ્યા હતા. બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજગૃહીથી અહી આવ્યા હતા. અજિતસેન આચાર્યના શિષ્ય મુહુગ કુમાર પેાતાની માતા સાધ્વી આચાય, ઉવજઝાયના નિમિત્તે બાર વરસ સુધી દ્રવ્યસાધુ રહ્યા પછી આ નગરીમાં જ નાટ્યવિધિમાં સુદર ગાયન, સુંદર વાજીંત્ર, સુંદર ગીત સાંભળી યુવરાજ, સાવા, સ્ત્રી અને તેમની સાથે પ્રતિમાષ પાચ્છા આવી રીતે આ નગરી અનેક રત્નમય પ્રસગેાની રત્નાચલ ભૂમિ છે. આ પવિત્ર ભૂમિ અત્યારે વિચ્છેદ તીરૂપ છે. અષ્ટાપદ તીર્થ (અદૃશ્ય) - चतुरचतुरोऽष्टदश द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान् । यत्रविन्दतगणभृत् स जयत्यष्टापद गिरीशः ॥ ભરતક્ષેત્રની ઉત્તર દિશાએ આ તીર્થ આવેલુ છે. હાલમાં આ તીથ અદશ્ય Page #608 -------------------------------------------------------------------------- ________________ અશ્વપક : ૫૩૪ : જૈન તીર્થને - - - - - છે. દેવતાની મદદ વગર કે લબ્ધિ વિના ત્યાં યાત્રાએ જવાતું નથી. તલવમે ક્ષમામી જીવ પિતાની લબ્ધિશકિતથી ત્યાં જઈ શકે છે. પહાડ ફરતી ગંગાના પાણીની મેટી ખાઈ છે, જે બીજા ચક્રવર્તી સગરરાજના પુત્રોએ અષ્ટાપદ પહાડ : ની રક્ષા માટે બનાવી છે. પહાડ ઉત્તર જવાનાં એક એક એજનનાં આઠ પગથિયાં છે. ઉપર મધ્ય ભાગમાં સુંદર ભવ્ય જિનમંદિર છે. પ્રથમ તીર્થકર શ્રીકૃષભદેવજીના પુત્ર ભરત ચક્રવતિએ વર્તમાન ચોવીશીના વીશે તીર્થકરાના શરીર અને શરીરના રંગ–આકારવાળી મૂર્તિઓ બનાવીને સ્થાપિત કરેલ છે. આ સ્થાને શ્રી ઋષભદેવજી ભગવાન, તેમના ગgધ અને શિષ્ય નિર્વાણપદ પામ્યા હતા. એક સમયે ૧૦૮ છે અહીંથી મેલે પધાર્યા છે. ભગવાનના અગ્નિદાહના સ્થાને, ગણધરો અને મુનિવરેના અનિદાહના સ્થાને ઈદ્રમહારાજે સ્તૂપ સ્થાપ્યા હતા. ભગવાન ભાષભદેવજીના સમયનું આ પ્રાચીન તીર્થસ્થાન છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમ સ્વામિ પિતાની લબ્ધિથી સૂર્યનાં કિરણોનું અવલંબન લઈ અહીં પધાર્યા હતા અને પંદરસે તાપને પ્રતિબધી ક્ષીરથી પારણું કરાવ્યું હતું. આ પહાડ આજે અદશ્ય છે છતાંયે હિમાલયથી પણ ઉત્તરે આ સ્થાન આવેલુ છે. અને તેની કેટલીક નિશાનીઓ હિમાલયના ઊંચા શિખરે જનાર જણાવે છે. અષ્ટાપદજીના નકશા અનેક જૈન મંદિર અને તીર્થસ્થાનોમાં આરસ ઉપર, મંદિર રૂપે કે ચિત્રરૂપે હોય જ છે તેમજ અષ્ટાપદાવતાર તીર્થ પણ છે. અષ્ટાપદ (પ્રાચીન વર્ણન) દક્ષિણ ભરતા ક્ષેત્રના મધ્ય ભાગમાં આવેલી અને જ્યાં પાંચ તીર્થકરોને જન્મ થયો છે એવી અધ્યા નગરીથી ઉત્તર દિશામાં બાર એજન દ્વર જેનું બીજું નામ કૈલાસ છે એ અષ્ટાપદ નામને શ્રેષ્ઠ પર્વત છે. તે આઠ રોજન ઊંચે છે અને શુધ સ્ફટિકની શિલાઓવાળે હોવાથી આ દુનિયામાં ધવલગિરિ એ નામથી તે પ્રસિધિને પામ્યું છે. આજકાલ પણ અસ્થાના સીમાડાના ઊંચા ઝાડ ઉપર ચડીને ઊભા રહેવાથી સ્વચ્છ આકાશ હોય ત્યારે તેનાં સફેદ શિખરો દેખાય છે. વળી તે મોટાં સરવરે ઘણાં વૃક્ષ, ઝરણાનાં પાણી અને અનેક જાતનાં પક્ષીઓથી યુક્ત છે. વાદળાને સમૂહ જેનાથી બહુ નજીકમાં થઈને ચાલે છે. માનસ" સરવર જેની પાસે જ આવેલું છે અને અધ્યામાં રહેનાર લેખકે જેની નજીકની ભૂમિમાં અનેક પ્રકારની ફીડાઓ કરે છે તે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી શિષભદેવ ભગવાન તેમના બાહબલી વગેરે નવાણું પુત્રો એમ ૧૦૮ એક જ સમયમાં માઘ વદી (ગુજરાતી પિશ વદી) તેરસને દિવસે મેક્ષે ગયા છે તેમજ ભગવાનની સાથે લાક ગણધર આદિ દશ હજાર મુર્તિઓ પણ અહીં મેક્ષે ગયા છે. તેઓનાં શરીરના અગ્નિસંસ્કાર માટે રચેલો ભગવાનની, ઈક્ષવાકુ વંશના મુનિએ Page #609 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] પય છે અષ્ટાપદ. ની અને અન્ય મુનિરાજેનો એમ ણ ચિતાઓને સ્થાને દેએ ત્રણ રસ્તુપ (શૂ) બનાવ્યા અને ત્યાં ભરત ચકવતિએ “સિંહનિષવા” નામનું ચાર દ્વારવાળું બહુ વિશાળ જિનમંદિર બંધાવ્યું ( આ ઠેકાણે આ ક૫માં આ મંદિરની રચનાનું બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે, જેની અંદર ચોવીસ તીર્થંકરની સવરવ વર્ણ, લાંછન અને માન પ્રમાણુની મતિઓ અને પિતાની તથા પિતાના નવાણું ભાઈઓના ૯૯ મળીને કુલ એક સે (મૂત સહિત) તૃપે ભરતરાજાએ કરાવ્યા છે. લેકે તે તીર્થનો આશાતના ન કરે એ હેતુથી ભરતરાજાએ લેવાના યંત્રમય ચોકીદારે કરાવ્યા અને દંડનથી તે અષ્ટાપદને કોટના કોરાની માફક એક એજનના આઠ પગથિયાવાળે કરી નાંખ્યો ત્યારથી તેનું અષ્ટાપદ એવુ નામ પાડયું. કાળામે સગર ચક્રવતીના જહુ વગેરે સાઠ હજાર પુત્રોએ આ તીર્થની રક્ષા કરવા માટે અષ્ટાપદની ચારે તરફ ચક્રવતીના દંડ રત્નવડે ઊંડી ખાઈ બેદીને ગંગા નદીનો પ્રવાહ વાળી લાવીને તેમાં નાં. ગંગાના પ્રવાહથી આખી ખાઈ ભરાઈ ગઈ તેથી તે તીર્થ સાધારણ મનુષ્યને માટે અગમ્ય-ન જઈ શકાય તેવું થયું. ફકત દેવે અને વિદ્યાધરોને માટે જ યા નું સ્થાન બની ગયું તે ખાઈને પાણીથી ભરી દીધા પછી ગગાને પ્રવાહ ચારે તરફ ફેલાઈ નજીકના દેશને ડુબાડવા લાગ્યા. લેકેનું તે દખ મટાડવા માટે સગર ચકવતીની આજ્ઞાથી તેના પૌત્ર ભગીરથે દંડનથી જમીન ખેદને ગંગાના તે પ્રવાહને કુરુદેશમાં હસ્તિનાપુર તથા વિંધ્યાચળ અને કાશી દેશની દક્ષિણમાં થઈને કેશલદેશ (અયોધ્યા) ની પશ્ચિમથી પ્રયાગ(અલહાબાદ)ની તથા મગધ દેશની ઉત્તરમાં થઈને વચ્ચે આવતી નદીઓને ભેળવી પૂર્વ સમુદ્રમાં મેળવી દીધું. ત્યારથી જે ઠેકાણે ગંગા નદી સમુદ્રને મળી છે તે સ્થાન ગંગાસાગર તીર્થ તરીકે પ્રસિધિને પામ્યું અને ત્યારથી જહુના નામથી જાન્હવી તથા ભગીરથના નામથી ભાગીરથી એવાં ગંગાનદીનાં નામે પડ્યાં. આ અષ્ટાપદ પર્વત ઉપર ભરત ચક્રવતી' આદિ અનેક ક્રોડ મુનિરાજે મેક્ષે ગયા છે અને ભરત રાજાના અનેક વંશજો દીક્ષા લઈને અહીંથી મેલે અથવા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા છે. શ્રી મહાવીરસવામી ભગવાને પર્ષદામાં જાહેર કર્યું હતું કે જે માણસ પોતાની લબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે છે એ જ ભવમાં મેક્ષે જાય, આ વાત સાંભળીને લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીએ (ઈદ્રભૂતિ નામના પ્રથમ ગણુધરે) પિતાની લબ્ધિથી સૂર્યનાં કિરણેને આશ્રય લઈ અષ્ટાપદ ઉપર ચડીને એ તીર્થની યાત્રા કરી. યાત્રા કર્યા પછી મંદિરની બહાર અશેક વૃક્ષની નીચે બેસીને ધમદેશના દેવા લાગ્યા. દેશના સાંભળતાં ઈદની જેટલી ઋહિવાળા વૈશ્રમણ (કુબેર) નામના દિપાળ દેવના મનમાં ઉત્પન્ન થએલ સદેહને દૂર કરવા માટે ગૌતમસ્વામીએ પડરીક અધ્યયનની વ્યાખ્યા કરી તે સાંભળીને તેના મનને Page #610 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ ૪ ૫ ૬ : [ જૈન તીર્થન સંદેહ દૂર થવા સાથે તે દેવ પ્રતિબોધ પામે. આયુષ્ય પૂર્ણ થવાથી દેવલેકમાંથી ચ્ચવીને કુબેરનો જીવ ધનગિરિ અને સુનંદાના પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ તેઓ વજીસ્વામી દશ પૂર્વધારી થયા. અષ્ટાપદ ઉપરથી ઉતરતાં ગૌતમરવામિએ કૌડિન્ય, દિત્ત, સેવાલિ સંજ્ઞાથી ઓળખાતા ૧૫૩ તાપને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી. શ્રી વિર ભગવાને કહેલા પુડરીક અધ્યયનનું અહીં અધ્યયન કરવાથી દશપૂર્વી પુડરીક મુનિરાજ દશમા દેવલોકમાં ઈન્દ્રની સરખી ત્રાધિવાળા દેવ થયા. નલ રાજની પ્રિયા દમયંતીએ પોતાના આ છેલા ભવથી પૂર્વના ચોથા ભાવમાં અછાપદ તીર્થ ઉપર જઈ ભાવપૂર્વક તપળ્યા કરીને ત્યાં વીશે ભગવાનને રત્નજડિત સેનાનાં તિલકે ચડાવ્યાં હતા. તેથી તે પુણયના પ્રભાવથી ત્યાંથી મરીને તે ધૂસરી (રબારણ) યુગલધર્મિણી અને સૌધર્મ દેવલોકમાં ધન (કુબેર) ભંડારીની દેવીપણે ઉત્પન્ન થઈ. દેવલેકનાં સુખ ભોગવીને પછી છેલ્લા ભવમાં દમયંતી થઈ. દમયંતીના ભવમાં તેના કપાળમાં અધારામાં પણ પ્રકાશ કરનારૂં દેદીપ્યમાન તિલક જન્મથી ઉત્પન્ન થયુ હતું. વિદ્યાધર વાલી નામના ઋષિ અષ્ટાપદ ઉપર કાઉસગધ્યાનમાં રહ્યા હતા તે વખતે તેમને જોઈને દશગ્રોવ(રાવણ)ને પહેલાનું વેર યાદ આવતાં અત્યંત કેધથી પર્વતને જ ઉપાડીને લવણ સમુદ્રમાં નાંખી દેવાના વિચારથી જમીન ખોદીને પર્વતની નીચે પેસી એક હજાર વિદ્યાઓનું સમરણ કરીને અષ્ટાપદને ઉપાડવા લાગ્યા અવધિજ્ઞાનથી આ વાત વાલી સુનિરાજના જાણવામાં આવતાં મંદિર તીર્થની રક્ષા કરવા માટે પિતાના પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યો તેથી દશગ્રીવનું શરીર સંકુચિત થઈ ગયું અને મોઢે લેડી વમત રાડો પાડીને બહાર નીકળી આવ્યું. આ વખતે જબરી રાડ પાડેલી તેથી તેનું નામ રાવણ પડયું. રાવણુ, વાલી મુનિરાજને ખમાવીને પિતાને કથાને ગયે. અષ્ટાપદ પર્વત ઉપર જિનમંદિરમાં સંગીત કરતાં દેવગથી વીણાને તાર તૂટતા લંકાપતિ રાવણે પોતાની ભુજામાંથી સ્નાયુ કાઢી વિશુમાં જોડી દઈને સંગીત ચાલુ રાખ્યું પણ સંગીતના તાનનો ભંગ થવા ન દી તે વખતે ચૈત્યવંદન કરવા માટે આવેલા ધરણેન રાવજીની આવા પ્રકારની ભક્તિ અને સાહસથી તુઇમાન થઈને અમોઘવજયા નામની શકિત તથા અનેકરૂપકારિ વિહા રાવણને આપી. આવા અષ્ટાપદ તીની જેઓ યાત્રા-સેવા-ભકિત કરે છે તેઓ ખરેખર યુથવંત અને ભાગ્યશાળી છે જ છે. આ અષ્ટાયાકલ્પ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૮૭ ના ભાદરવા માસની દશમીને દિવસે આ હમ્મીર મહમદના રાજ્યકાળમાં શ્રી ગિનીપુરમાં રહીને રચી પૂર્ણ કર્યો. Page #611 -------------------------------------------------------------------------- ________________ 'ઇતિહાસ ] : ૫૭ : ભદિલપુર ભદ્દિલપુર અહીં શીતલનથ પ્રભુનાં ચાર (ગ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન) કલ્યાણક થયાં છે. અન્તિમ તીર્થપતિ શ્રી મહાવીર દેવે અહીં ચાતુર્માસ કર્યું છે. મહાસતી પરમ આતે પાસિકા-શ્રાવિકા સુલસાને અંબડદ્વારા ભગવાન મહાવીર સંદેશ-ધર્મલાભ મોકલ્યા હતા. આવી રીતે આ સ્થાન અત્યંત પ્રાચીન અને પુનિત છે, કિંતુ અધુના આ સ્થાનને ભદિલપુર તરીકે કઈ ઓળખતું નથી. કાળચક્રના સપાટામાંથી કોણ બચ્યું છે કે આ નગરી પણ બચે? અમે ભજિલપુર જવા જગલના ટૂંકા રસ્તે ચાલ્યા, પરતુ અધવચ્ચે ભયંકર અરણ્યમાં અમે ભૂલા પડ્યા. માત્ર અમે ત્રણ જણ હતા. કેઈ માણસ પણું ન મળે. રસ્તે જનાર કે આવનાર પણ કોઈ ન મળે. જે સ્થાને અમે ૮-૯ વાગે પહોંચવાની ધારણું રાખતા ત્યાં જંગલમાં ૧૧ વાગ્યા, ગરમી કહે મારું કામ. તરસ લાગેલી. ભાગ્યmગે થોડું પાછા વળ્યા ત્યાં દરથી એક ખેતરમાં આદમી દેખાતાં ત્યાં ગયા. બહુ મુશ્કેલીથી રસ્તે મળે. એક વાગે આઠ દશ પડાવાલું ગામ આવ્યું, જેને અત્યારે હટવરીયા કહે છે. ગામમાં આઠ દશ ઝુપડાં એ જ મકાન કે ધર્મશાળા હતાં. ઉતરવા માટે કયાંય સ્થાન ન હતું. ત્યાં એક પોલીસ ચેકી લેખી, પણ વિચાર્યું–ચાલે, પહાડ પાસે કયાંક ધર્મશાળા હશે. બે માઈલ ચાલી ત્યાં ગયા, તે માત્ર વડના ઝાડ ધર્મશાળારૂપે હતાં, ધર્મશાળા તે ખંડિયેરરૂપે ઊભી હતી. ઝાડ નીચે રાત કેઈ રહેતું નહિં. જંગલને મામલે, ડર જેવું ખરું. અમે થાક્યાપાકયા બેસવાને-વિશ્રાંતિ લેવાનો વિચાર કર્યો પરંતુ ત્યાં તે પહાડ ઉપરથી માણસે લેહીથી ખરડાયેલાં, અને જેમાંથી લેહીનાં ટીપાં જમીન ઉપર પડ્યાં કરતાં હતાં એવા બકરાના કપાએલા ધડને લઈને આવી પહોંચ્યા. અમને પ્રથમ તે બહુ જ આશ્ચર્ય થયું. પણ આજે ફાગણ સુદ ૭ ને મંગળવાર હ. દેવીને બલિ ચઢે છે તેને દિવસ હતે. અમે છેડે ઉપદેશ આપે શરૂ કર્યો પણ ત્યાં અમારું કાંઈ ચાલ્યું, અત્તે અમે ઊઠી પુનઃ ગામમાં આવી પોલીસ ચેકીમાં ઉતારે કર્યો. બીજે દિવસ પહાડ ઉપર ચઢ્યા, ચઢાવ કઠીણ અને સુકેલીભર્યો છે. પહાડ બહુ ઊંચે નથી પણ વચમાં રસ્તે જ બહુ ખરાબ છે. જેમ તેમ કરી ઉપર પહેગ્યા. - શીતલનાથ-ભજિલપુર નગરમાં આપનો જન્મ થયો હતો. પિતાનું નામ દરરાજા અને માતાનું નામ નંદારાણી હતું. પિતાના શરીરે દાઉજવર થયો હતો તે ભગવત ગર્ભમાં આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાણુએ હાથ ફેરવવાથી રાજાને શીતલતા થઈ. ગભરનો આ મહિમા જાણું પુત્રનું નામ શીતળનાથ રાખ્યું. તેમનું નેવું ધનુષ્યપ્રમાણુ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ષ અને શ્રીવત્સનું લાંછન હતું. Page #612 -------------------------------------------------------------------------- ________________ - .. ભક્િલપુર ૫૩૮: [ જૈન તીર્થોને ત્યાં સામે જ એક ઝાડના થડમાં જિનવરેજની ખડિત મૂતિ જોઈ. ત્યાં સામે એક માતા-દેવીનું માહિર છે, જ્યાં બકરાં અને પાડાને બલિ દેવાય છે. મંદિરની બહાર ગાન છે જ્યાં ઝાડના થડમાં રહેલ જિનેશ્વરની મૂતિ દષ્ટિપથમાં દેખાય છે. ત્યાં જ વધ થાય છે. અહિંસાના અવતાર, કરુણુના સાગર સામે નિર્દોષ પશુઓને બલિ દેવાય એ પણ અવધિ જ લેખાય! તે દિવસે આવેલ બકરાંને અમે તેમના માલિકને અને પડાઓને સમજાવી છવિતદાન આપ્યું. નવ બકરાં જીવતાં ઘેર ગયાં. પઠાઓને ઘણું સમજાવ્યું કે આ જેને સ્થાન છે. અહીં હિંસા ન થાય પણ તેમણે કહ્યું કે-આના ઉપર અમારા ઘરની રાજી છે તેનું કેમ ? આ દેવી પણ જૈન શાસનદેવી જ છે. જે અહીં પુનઃ જીર્ણોદ્ધાર થાય તે પંડાઓ માને તેમ છે. ત્યાંથી આગળ છેડે દૂર એક મોટું વિશાલ સરોવર છે, જેમાં લાલ કમલ થાય છે. તળાવમાં વચ્ચે જિનેશ્વરની પાદુકાવાળા માટે પથર છે, પાવાપુરીના જલમદિરનું અનુકરણ છે, પરંતુ જેનેના આવાગમનના અભાવે તે કાર્ય પૂરું નથી થયું, ત્યાંથી ઉપર બીજી પહાડી ઉપર ગયા ત્યાં ખંડિત જિનમદિર અને મૂતિ જોઈ. ત્યાંથી આગળ જતાં પહાડમાં કરેલી દશ તાઅર જિનમૂતિઓનાં દર્શન કર્યા. આખા પહાડમાં આ સ્થાન શુદ્ધ અને પવિત્ર છે. કેઈ રડ્યાખડ્યો યાત્રી આવે છે. મૂર્તિઓ નાની પણ સુંદર છે. આ સ્થાનથી પણ થોડે દૂર આકાશવાણીનું રથાન છે. આખા પહાડમાં ઊંચામાં ઊંચું સ્થાન આ જ છે. જાણે આકાશ સાથે વાત કરતું હોય તેવું દેખાય છે. ઉપર ચઢવામાં જાનને નુકશાન થાય તેવું છે. સાહસ કરી ભકિત અને પ્રેમથી પ્રેરાઈ અમે ઉપર ચઢયા, શાસનદેવની કૃપાથી વધે તે ન આવ્યું પરંતુ ઉતરતાં તે યાદ કરી ગયા. સીધું નીચે ઉતરવાનું, લપસે તે ખીણમાં જ પડે, ઉપર જિનેશ્વરની પાદુકા છે. અહીં પ્રભુએ ઉપદેશ આપેલે તે સ્થાનને ઊંચામાં ઊંચું ગણું કે તેને આકાશવાણી કહે છે. ત્યાંથી નીચે ઉતરી ત્રણ પહાડી વટાવી સામેની પહાડી તરફ ગયા જ્યાં એક ગુફામાં નવફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુની યુતિ છે. અજ્ઞાન લોકે તેને ભરવજી કહી સિદુરથી પૂજે છે, નાળીએ ચઢાવે છે. અહીં હિંસા નથી કરતા, મૂર્તિ બહુ જ ચમત્કારી માને છે, મૂતિ બહુ સુંદર, પ્રભાવશાલી, તેજવી, ભવ્ય અને મનોહર છે. હૃદય ઉપર શ્રીવત્સ છે. નીચે બે બાજુ સિંહ, વચમાં ધર્મચક્ર ( આવી માતાઓ મથુરાના કંકાલી ટીલામાંથી ઘણી નીકળી છે જે અત્યારે લખનૌ અને મથુરાના મ્યુઝીયમમાં છે. કુશાનકાલીન કહેવાય છે) તેના ઉપર નાગરાજ(સર્પ)નું સુંદર આસન બનાવ્યું છે. શિલ્પકારે પોતાની સંપૂર્ણ કલાને ઉપગ કરી આસન બનાવ્યું છે, અને તે એવી કુશલતાથી કે લંછન પણ જણાય અને આસન પણ ન બને. દર વર્ષે હજારે યાત્રિઓ અહીં આવી યથાશક્તિ ભક્તિથી પ્રભુ ચરણે ધન ધરે છે, નેવેદ્ય ચઢાવે છે અને સિ દરથી પૂજે છે. ત્યાંય થોડે દુર નાની ગુફામાં એક નાની Page #613 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * ૫૯ : ભજિલપુર જિનમતિ છે, ખંડિત છે. લેકેએ અજ્ઞાનતાથી સિંદુરના થડા કરી આકૃતિ બગાડી નાંખી છે. ત્યાંથી પુનઃ એ જ દેવીના રક્તરંજિત મંદિર પાસે આવ્યા. પડાઓને ઉપદેશ તે સારી રીતે આપ્યું હતું. કહ્યું કે-આ જૈન શાસનદેવી છે, તેની સામે આ પાપ લીલા ન હોય પરંતુ રસનેન્દ્રિયના ગુલામ ભૂવાએ જ્યાં પિતાના સ્વાર્થ ખાતર જ આ પાખંડ ચલાવ્યું છે ત્યાં ઉપદેશ પણ કેટલી ઘડી ટકવાને હતા ? વળતાં અમને અહીં જ મળેલા એક સીપાઈએ પ્રહ્યું કે અહીં ઘણી જન, મતિઓ હતી પણ આ પંડાઓએ ઘણું તેડીફાડી નાખી છે અને જે બાકીની છે તે પણ જે તેમનું ચાલે તે તે પણ ન રાખે પરંતુ કેટલીક પહાડમાં કતરેલી છે અને જે છૂટક છે ત્યાં ચમત્કાર છે. આવક પણ આવે છે એટલે આ થોડી મતિએ રાખી છે. • આ હટવરીયા ગામ અને પહાડ કલકત્તાના સુપ્રસિદ્ધ દાનવીર બાબુ રાયબદ્રીદાસ મુકીમે ખરીદી લીધેલ છે, એટલે તામ્બર જૈન તીર્થ છે. આમાં તાંબર નિ સાથે ખુશી થવા જેવું છે પરંતુ આ વસ્ત તીર્થને ઉધ્ધાર કરવાની પરમ આવશ્યકતા છે. નવીન તીર્થ કરતાં પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધારમાં ઘણું ફલ છે, તેમાંય આ તે તીર્થકર પ્રભુની કલ્યાણક ભૂમિ છે; આ તીર્થને વિશેષ ઇતિહાસ જૈન જ્યોતિના પ્રથમ વર્ષના અંકમાં મેં આવ્યો છે એટલે અહીં લખાણ નથી કર્યું. * ભદિલપુર તીર્થભૂમિની ક્ષેત્રફરસના જરૂર જનોએ કરવી જોઈએ; આ સ્થાન ગ્રાન્ટ ટેન્ક રોડ ઉપરથી કાશી આવતાં શેરઘાટીથી, છ કેસ દૂર છે અને શિખરજીથી આવતાં ડેલીગામથી છ કેસ દૂર છે. ગૃહસ્થો માટે કાશીથી શિખરજી ચા તે કલકત્તા જતાં ગયાજી સ્ટેશન વચમાં આવે છે. ત્યાંથી સીધે રસ્તે હન્ટરગંજ યા તે શેરઘાટી મેટરે જાય છે. અને ત્યાથી ભદિલપુરને રસ્તે મળી જાય છે. પહાડની નીચે ભદિલા ગામ પણ છે. એટલે પ્રાચીન નગરી તે બાજુ હોય તેમ સંભવે છે. ત્યાંથી પહાડને ચઢાવ પણ હેલે છે, "* આ રસ્થાનથી ૫-૬ કેસ દૂર બનારસ તરફ જતાં ઘટરાઈન નામનું ગામ છે ત્યાં ગામ બહાર નાની ઘણી પહાડીઓ છે, જેમાં બાગળના વખતમાં જૈન મંદિરો અને મૂર્તિઓ પુષ્કળ હતા. તેમાંથી અત્યારે જેને દત્તનાં પગલાં કહે છે તે સ્થાન પૂર્વે જૈન મંદિર હતું અને પાકા પણ તીર્થકર ભગવાનની જ છે. આ સિવાય એક બીજી પહાડી ઉપર સુઈનું મંદિર છે તે પણ પહેલાં ન મદિર હતું એમ દેખાય છે. અહીં પહેલાં ઘણી છે મતિઓ હતી એમ અહીંના રાજપુતે કહે છે. ઘટરાઈનમાં બે મહિલા છે. એકમાં રાજપુતો રહે છે અને બીજામાં બ્રાહ્મણ રહે છે. આ બ્રાહ્મણેએ જૈનોની ઘણી મૂર્તિઓ તોડીફાડી નાખી છે એમ સંભળાય છે. આ સ્થાન પહેલાં ભદ્દિલપુરની સાથે જ હતું એટલે તે પણ એક તીર્થના સ્થાન તરીકે છે, ' Page #614 -------------------------------------------------------------------------- ________________ - -- - - -- - --- મિથિલા : ૫૪૦ [ જૈન તીર્થને ત્યાંથી માત્ર દેઢ માઈલને જ ચઢાવે છે. બેશક રસ્થાન ખૂણામાં છે પરંતુ જવર આ તીર્થભૂમિની પણ ફરસના કરવી જોઈએ. આજથી ૩૦૦ વર્ષ પૂર્વે આવેલ વિદ્વાન જૈન સાધુ ૫. શ્રી સૌભાગ્યવિજયજીએ આ સ્થાનને તથા ગાયાજી વગેરેનો પરિચય આ પ્રમાણે આપ્યો છે. પટણાથી દક્ષિણ દિશિ જાજેરે, મારગ મોટા કેસ પંચાસરે; ભદિલપુર બાખે છે શાકમાં રે, વિણાં નામ દુતારા જાસરે. ૫૦ ૧ મારમાંહિ મિથ્યાત્વીત ભાણેજી, રાજધાણું છે ગયા ગામ અઓતપીતર અવગતિયા જે હરે, પિંડ ભરે લેલા તસ નામરે. ૫૦ ૨ ફશુ નામ નદીની રેતમાંરે, બેસે મરતક મુંડિત મૂઢ રે, ઈ ઠાં દશરથ નીકલે રે, સીતા ઘે વેલુપિંડ ગૂઢરે, ૫૦ ૩ શ્રી જિનપ્રતિમા ચારે ચેપસ્યુરે, મેટા તિણું મિથ્યાત્વી ગાંભરે; ઘણું રહ્યાં મિથ્યાત્વીને થાનકેરે, ન રહે જૈનીનાં મન ઠામરે. ૫૦ ૪ તિહાંથી બે ગયા કેસ ત્રણ કેરે, પ્રતિમા બોલતો નહિ પાર જિનમુદ્રાથી વિપરીત જાણજોરે, કંઠ જઈને આકારરે, ૫૦ ૫ તિહાંથી સે કેસ રે, ભદિલપુર છે તારા પ્રસિદ્ધ રે, વિષમ મારગ છે વનખડે કરી, સાથે પંથ દિખાઉ લિદ્વરે, ૫૦ ૬ આવ્યા દિલપુર ઉલટ ધીરે, ગિરિ ચઢિયા દિન પૂજે ભારે, રાજાને આદેશ લેઈ કરી, કુરસ્યા પારસનાથના પાયરે. ૫૦ ૭ સપ્તફામણી મરતી પાસની રે, એક ગુફામાં એકદલ મલરે, નિપટ સરોવર કમલ ફૂલેં ભયેરે, નિર્મલ પાણ તાસ અવતરે. ૫૦ ૮ પૂછને તે ગિરિથી ઉતરી આવ્યા ગામ દતારે જેથ: જનમ થયે શીતલ જિનરાયને, ચાર કલ્યાણક હુઆ એથરે. ૫૦ ૯ ચુલસાને સંદેશ મોકલેર, ઈ ભદિલપુર શ્રી મહાવીર ધર્મસ્નેહી અંબને સુખેરે, પુહચાડી પ્રશંસે ધીર રે. ૫૦ ૧૦ કાન્હસોદર ઈણ નગરી વધ્યારે, ચંદેલા છે ગામ સહિનાર; ભદિપુર પૂછયે જાણે નહી રે, નામ દતારા તાસ તે જરૂરે ૫૦ ૧૧, તિહાંથી ગામ પુનાયા આવિયા રે, પગલાં વીર જિદના જારે, કાકી ખીલા તિર્ણ થાનકેરે, કાઢયા સંચાસી કરિતાંg. ૫૦ ૧૨ મિથિલા મિથિલા વિદેહ દેશની પ્રાચીન રાજધાની હતી. અહીં ઉલ્મા તીર્થકર શ્રી * આ રથને અત્યારે કયાં આવ્યું તેને પત્તો નથી. Page #615 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ 1 • ૫૪૧ : મિથિલા મલ્લિનાથજી અને ૨૧મા તીર્થંકર ધી નમિનાથજી× ભગવાનનાં, ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણુક થયાં હતાં. કુલ ૮ કલ્યાણકની ભૂમિ છે. મહાસતી સીતા જનકરાજાને ત્યાં આ નગરીમાં જ જન્મ્યાં હતાં. શ્રી યુગમાહુ અને મયણરેખાના પુત્ર શ્રી નમિરાજને ઉત્પન્ન થયેલા ભયંકર વ્યાધિમાં શાંતિને માટે ચંદન ઘસતી રાણીએના કશુધ્વનિ સાંભળી અહીં જ વૈરાગ્ય ઉત્પન્ન થયા હતા. દેવતાઓએ અને સૌધર્મેન્દ્રે પુનઃ પુન: તેમના વૈશંગ્ટની કસેાટી કરી પશુ નમિરાજ દૃઢ રહ્યા અને રાજર્ષિ પુદ ઉર્જાન્યું હતુ ભગવાન શ્રી મહાવીરરવામીએ અહીં છ ચાતુર્માંચ કર્યાં હતાં. આઠમા ગણુપર અકપિત પણ અહીંના જ હતા. ભગવાન્ મહાવીરસ્વામી પછી ૨૨૦ વર્ષ ચેાથે। નિન્દ્વવત થયા તે પશુ આ મિથિલાના જ હતા. આ પ્રદેશ ઘણુંા જ રસાળ છે. સંસ્કૃતભાષાનુ કેન્દ્રસ્થાન છે. મૈથિલી પડિતા આજ પણ પ્રસિદ્ધ છે. અહીં પહેલાં શ્રી મલ્લિનાથજી અને શ્રી નમિનાથજીનાં મદિરા હતાં. આજે તે સ્થાન વિદ્યમાન છે. ત્યાંથી ચરણુપાદુકા ભાગલપુરના મદિચ્છમાં પધરાવવામાં આવી છે. આજે ખંડિયેર જમીન નાની ત્યાં ( મિથિલામાં ) વિદ્યમાન છે. અહીં ( જૈનોની વસ્તી નથી. કાઇ તીર્થંલકત શાસનપ્રેમી કલ્યાણક ભૂમિના અણુધ્ધિાર કરાવી કંઈક સ્મૃતિચિન્હ (સ્તૂપ યા તે પાદુકા) મનાવરાવે તેની જરૂર છે. વિવિધ તીર્થંકલ્પકાર, મિથિલા તીર્થંકલ્પમાં જે વિશેષતા જણાવે છે, તે આ પ્રમાણે છે. * શ્રૌમલિનાથ પ્રભુના જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિનાકુંભ રાજા અને માતા પ્રભાવતી રાણી હતાં. ભગવંત ગભે આવ્યા પછી માનાને એક રાત્રીએ છએ ઋતુના ફૂલની શખામાં જ સુવાના દેહલા ઉપજ્યા. દેવતાએ તે પૂર્યાં. એવા મળના પ્રભાવ જાણી પ્રભુનુ નામ શ્રીમલ્લિનાથ આપ્યુ. તેમનુ શરીરમાન ૨૫ ધનુષ્ય, આયુષ્ય પંચાવન હજાર વર્ષનું જાણુન્નું. નીલ વર્ણ તથા કુંભનું લછિન હતુ, × શ્રી નમિનાથ પ્રભુના જન્મ મિથિલા નગરીમાં થયા હતા. તેમના પિતા વિજયરાજા અને માતા વત્રારાણી હતા. ભગવંત ગભે આવ્યા પછી સીમાયા રાજા ભગવ તના, પિતાના શત્રુ હતા તે ચઢી ભાગ્યા. ગામના કિલ્લાને ચાપાસ લશ્કરથી વીંટી લીધું. રાજાને ઘણી ખીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢી શત્રુએને વાંકી નજરે જોયા. રાણીનુ તેજ શત્રુરાાએથી ન ખમાયુ, તેથી સવ' આવી પ્રભુશ્રીની માતાને 'નમસ્કાર કરી કહેવા લાગ્યા –અમારા ઉપર સૌમ્ય દષ્ટએ જુ, રાણીએ તેમના ઉપર સૌમ્ય દૃષ્ટિથી જોઈ માથે હાથ મૂમ્યા. સર્વ રાજાએ રાણીને પગે લાગી આજ્ઞા માગી પેાતપેાતાને નગરે ગયા. એવે પ્રભાવ જાણી પ્રભુનુ નામ શ્રીનમિનાથ દીધું. તેમનું શરીરમાન ૫૬૦ ધનુષ્ય, દશ હજાર વર્ષનું આયુષ્ય તથા સુવણું' વર્ણ અને લાંછન નીલ-કમળનું જાણવું. + આય મહાગિરિસૂરિજીના શિષ્ય કૌડિન્ય ગેન્નવાલા શ્રો અશ્વમિત્ર જેમણે અેદિક ' મત ( શૂન્યવાદ ) મિથિલામાં લક્ષ્મીકર લક્ષ્મીધર-ચૈત્યમાં સ્થાપ્યા હતા. · સામુ Page #616 -------------------------------------------------------------------------- ________________ મિથિલા : ૫૪ર : [ જેન તીર્થ શરૂઆતમાં વિદે દેશનું વર્ણન છે. અને વર્તમાન કાળમાં વિદેહ અને તીરહ7 દેશ કહે છે. વિદેહ દેશની મહત્તા વર્ણવતા તેઓ લખે છે કે “gs v૬ पाची कम तलाय नमओ अमरोहगा पागवजणा व सकपमासपीसारया, प्रणेगस्थपसस्थाह मिउणाय अणा । तत्थ रिथिमिम समया मिहिला नाम नपरी हुस्था सपय 'लगइति पतया इयाए नारे अणय महारायस्स. माटणा कणयस्व नवासट्ठाण कणइपुर पट्टई।" ગ્રન્થકારના સમયમાં મિથિલાને જગતિ કહેતા હશે એમ લાગે છે અને મિથિલાની પાકમાં જનક રાજાના ભાઈ કનક રાજાનું કણકપુર નામે નગર હતું, ભગવાન મહાવીર સ્વામી અહીં બાણગંગા અને ગંઈ નદી ઉતરીને સામે પાર ગયા હતા. તેમના ચરણકમલથી પુનિત થએલી એ બને નદીઓ અહીં મળે છે. વર્તમાનમાં રામ અને સીતાના લગ્નકુંડ વિદ્યમાન છે જેને લેકે સાકલકુંડ કહે છે અને પાતાલિગ વગેરે વગેરે અનેક લૌકિક તીર્થો વિદ્યમાન છે. વર્તમાનમાં શ્રી મહિલનાથના ચિત્યમાં રચ્યા દેવી અને કુબેર યક્ષ તથા શ્રી નમિનાથ ભગવાનના મંદિરમાં વધારી દેવી અને ભીલડી યક્ષ ભક્તજના વિદને દૂર કરે છે અથાં ગ્રન્થકારના સમય સુધી આ બન્ને જૈન મંદિર વિદ્યમાન હતા. ૫વિજયસાગરજી પિતાની સમેતશિખરતીર્થમાલામાં મિથિલા માટે આ પ્રમાણે લખે છે – હાજી પુર ઉત્તર દિશે કેસ વાહ ચાલીશ હે; વી મહિમા મલી નમિશ જનમ્યા દેય જગદીસ હે. વી. ૧૨ પ્રભુ પગ આગિ લેટિંગ લીધાં સિધસિં કામ હે; લેટ કહિએ સુલખણું સીતા પીહર ઠામ હે. ૦ ૧૩ વળી પં. સૌભાગ્યવિજયજી પણ પિતાની તીર્થમાળામાં મિથિલા માટે જણાવે છે કે પટણથી ઉત્તર દિશે ચિ૦ કેસ પચાસ છે ઠામ. • પ્રથમ ગુઠાણી કહે ચિ૦ સીતામઢી ઈસ્યું નામ, જીરર મહિલા નામે પરગણે ચિકહીઈ દફતરમાંહિ; જી પણ મહિલા નુ નામને ચિગામ વસે કેઈ નાંહી. જી. ર૩ તે સીતામઢી વિષે ચિપગલાં જિનવર દેય; મહિલનાથ ઓગણીસમા ચિ. એકવીસમા નમિ હાય. ૨૪ તિહાથી ચૌદ કેસે ભલી ચિ. જનકપુરી કહેવાય છે સીતા પીહર પરગડે ચિ૦ ધનુષ પહે તિ કાય; જી. ર૫ આવી મહાન પ્રાચીન મિથિલા નગરીમાં આજે જેનોનું એક ખાલી સ્થાન માત્ર જ વિદ્યમાન છે 8 8 8 8 Page #617 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] * ૫૪૩ : કૌશાંબી કૌશાંબી આ નગરી ઘણું જ પ્રાચીન છે. છઠ્ઠા તીર્થકર ભગવાન શ્રીપ ભુજના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક અહીં થયાં છે. કૌશાંબીમાં આજે એક પણ શ્રાવકનું ઘર નથી કે જિનમંદિર નથી. અત્યારે તે માત્ર ભૂમિકરસનાક્ષેત્રપર્શના કરવાનું સ્થાન છે. વત્સદેશની રાજધાનીનું મુખ્ય શહેર કૌશાંબી હતું આજ તે નાના ગામડારૂપે છે. શ્રીસમવાયાંગ સૂત્ર, બી આવશ્યક નિર્યુક્તિ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્ર, પ્રવચનસારોદ્ધાર, પ્રકાશ, વિવિધતીર્થકલ્પ અને તીર્થમાળા વગેરે અનેક ગ્રંથમાં આ નગરીને ઉલેખ મળે છે. શ્રીનવપદારાધક થાપાલ રાજાની કથામાં ઘવલશેઠનું નામ આવે છે તે ધવલશેઠ પણ અહીંના-જ હતા. ભગવાન શ્રી મહાવીરદેવને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જે અભિગ્રહ હતો તે અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ એ છે ચંદનબાલાએ અહીં જ પૂર્ણ કર્યો હતે. * ઉજજૈનીના ચંડ પ્રદ્યોતે કૌશાંબોના રાજા શતાનિક ઉપર ચઢાઈ કરી શતાનીક ની રાણી મૃગાવતીને પિતાના અતઃપુરમાં લઈ જવાની ઈચ્છા રાખી હતી. યુદ્ધમાં શતાનીકના મૃત્યુ પછી બહજ કુશલતાથી મૃગાવતીએ કૌશાંબીનું રક્ષણ કર્યું. બાલ શ્રીભગવાન મહાવીરદેવ પધાર્યા અને મૃગાવતીએ પોતાના પુત્રને રાજય આપી ભગવાન પાસે દીક્ષા લઈ જીવન ઉજવળ બનાવ્યું. બાદ શતાનીકના પુત્ર ઉદયને ઉજજૈનમાંથી ચડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાનું અપહરણ કર્યું હતું અને તેમાં ચંડપ્રદ્યોતને હાર મળી હતી. મૃગાવતી અને ચંદનબાલાને અહીં જ કેવલજ્ઞાન પ્રગટયું હતું. ભગવાન શ્રી મહાવીર સ્વામિ અહીં પધાર્યા હતા અને દેવોએ સમવસરણું રચ્યું હતું. ભગવાન ઉપદેશ આપતા હતા તે વખતે સૂર્ય અને ચંદ્ર મૂલવિમાન થી અહીં પ્રભુનાં દર્શન માટે આવ્યા હતા. મગધસમ્રાટ શ્રેણિક પ્રતિબોધક, સમ્યકત્વદાતા ગુરુ મુનિરાજશ્રી અનાથી સુનિ અહીના જ રહેવાસી હતા. અશ્વપાપ્રભસ્વામીને કૌશાંબી નગરીમાં જન્મ થયો હતો, તેમના પિતા શ્રીધર રાજ અને સુસીમા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે અગ્યા પછી માતને કમલની શયામાં સુવાને હલ ઉપન્યો (જે દેવતાઓ પૂર્ણ કર્યો) તેથી અને ભાગવતનું શરીર પર (કમલ) સખું રક્ત વહ્યું હતું તેથી પદ્મપ્રભ નામ દીધુ. તેમનું અઢી ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પનું હતું તથા રક્ત વ હતા. વત્સદેશમાં કૌશાંબી નગરી છે. અહીંના શતાનીક રાજાની મૃગાવતી રાણીના કહેવાથી તેના અનુરાગી ઉજજયનિપતિ ચંડપ્રદ્યતે, કૌશાંબી નગરી ફરતે સુંદર કિલે કરાવ્યો હતે જે અદ્યાવધિ વિદ્યમાન છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ કૌશાંબી = ૫૪૪ : [ જૈન તીર્થોને આવશ્યક સૂત્રમાં લખ્યું છે કે-કૌશાંબી યમુના કઠે છે. આ નગરીનો ગઢ ચંઠપ્રઘતે બંધાવરાવ્યો હતે. ત્રિપછિ શલાકા પુરૂષચરિત્રમાં ઉજનીથી સે કેશ દુર કૌશાંબી હોવાનું લખ્યું છે. વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થયેલ જિનપ્રભસૂરિજીએ લખ્યું છે કેશતાનીક રાજાના પુત્ર મહારાજા ઉદાયન અહીં થઈ ગયા, જેઓ સંગીતમાં અપૂર્વ કુશલતા ધરાવતા હતા, મૃગાવતી રાણીએ પ્રભુ શ્રી મહાવીર દેવના ઉપદેશથી પ્રતિબંધ પામી અહીં ભાગવતી દીક્ષા લીધી હતી. ભગવાન શ્રી મહાવીરસવામીએ આ ભૂમિને ઘણીવાર પોતાના વિવારથી પવિત્ર કરી છે. એક વાર તેમને સૂર્ય અને ચંદ્ર મૂલ વિમાનથી વંદના કરવા આવ્યા હતા આ વખતે સમવસરણમાં સાક્કી મૃગાવતી બેસી રહ્યાં. સૂર્યચંદ્ર પિતાના રથાને ગયા પછી મૃગાવતી સાધી ઉપાશ્રયે ગયાં; પરન્તુ મોડું થવાથી તેમનાં ગુણીજી ચદનબ લાએ ઠપકે આપે. આ માટે પશ્ચાત્તાપ કરતાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. બાદ ચંદનબાલાના સંથારા પાસેથી જતા કાળો નાગને જ્ઞાનથી જોઇ ચંદનબાલાનો હાથ સંથારા બહાર હતા તે ઉપાડી સંથારામાં મૂકો. આથી ચંદનબાલા જાગી ગયા અને પોતાનો હાથ ઉપાડવાનું કારણ પૂછયું. મૃગાવતીએ સાચી હકીકત જણાવી. ચંદનબાલાએ પૂછયું કેમ જાણ્યું? મૃગાવતીએ કહ્યું-જ્ઞાનથી. ગુરૂજીએ પૂછયું-પ્રતિપતિ કે અપ્રતિપાતિ? મૃગાવતી–અપ્રતિપાતિ. આ સાંભળી આર્યા ચંદનબાલાને આશ્ચર્ય થયું. મેં કેવલીની આશાતના કરી? આમ પશ્ચાત્તાપ કરતા તેમને પ કેવલજ્ઞાન થયું. અંતે સર્વ કર્મોનો ક્ષય કરી મેલે પધાર્યા. ભગવાન શ્રી મહાવીર દેવે છદ્મસ્થપામાં અહીં પધારી પણ વદ એકમે મહાકઠિન અભિગ્રહ ધારણ કર્યું હતું અને છ મહિનામાં પાંચ દિવસ બાકી હતા ત્યારે મહાસતી ચંદનબાલાના હાથથી પાછું થયું હતું. આ આખાયે ભવ્ય પ્રસંગ આ નગરીમાં જ બન્યું છે. પ્રભુના પારણા પ્રસંગે પાંચ દિવ્ય પ્રગટ થયા તેમાં જે ઠેકાણે વસુધારાની વૃદ્ધિ થઈ ત્યાં વસુધાર ગામ વસ્યું. પ્રભુનું પારણું જેઠ શુદિ ૧૦ મે થયું છે ત્યારથી જેઠ શુદિ ૧૦મે તીર્થયાત્રા, તીર્થરનાન-દાનપુણયની વગેરે પ્રવૃત્તિ ચાલુ થઈ. - છઠા પદ્મપ્રભુજીનાં વન, જન્મ, દીક્ષા, કેવલ, આ ચાર કલ્યાણુક અઠ્ઠ થયા છે. વિવિધ તિર્થંકપકારના સમયે નીચેના સ્થાને વિદ્યમાન છે. અહી યમુના નદીના કિનારે પ્રસંગના વિપુલ પ્રમામાં તેમજ બગીચા ઉદ્યાને ઘણાં છે, Page #619 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૪પ : કૌશાંબી અહીંના ભવ્ય જિનમંદિરની મહર જિનભૂતિએ બહુ જ આકર્ષક અને દર્શનીય છે. પપ્રભુજીના મંદિરમાં શ્રી વીર પરમાત્માને પાણું કરાવતી ચંદનબાલાની મૂતિ બહુ જ સુંદર છે. આ મંદિરમાં એક શાંત પ્રકૃતિવાળે સિંહ આવીને દર્શન કરી જાય છે. સાથે પિતે લખે છે કે--અહીંના પદ્મપ્રભુના વિશાલ મંદિરમાં ભગવાન શ્રી મહાવીર દેવને ચ ઇનબાલાએ બકુલા લહેરાવ્યાના પ્રસંગની મૂતિ અલ્લાવધિ વિદ્યમાન છે, અહીં એક શાંત આકૃતિને ધારણ કરનાર સિંહ હંમેશાં આવીને પ્રભુને ભાવપૂર્વક નમે છે. ચંડપ્રદ્યોતે બધાવેલ કિલે ખંડિયેર હાલતમાં દેખાય છે. અહીંના વિશાલ જિનમદિરોમાં રહેલી દિવ્ય પ્રતિમાઓ ભાવિકને અપૂર્વ આહૂલાદ ઉપજાવે છે. પતે યાત્રા કરવા ગયા હતા અને કૌશાંબી તથા કિલ્લે ચૂસવાની નજીકમાં જ છે. સોળમી શતાબ્દિમાં પૂર્વદેશમાં યાત્રાએ આવેલ કવિ હંસસમજી લખે છે કે ચંદેરી નૈયરીથકી સો કેસ કેસંબી જમુના તટ જે વસઈ નયર મન રહિઉં વિલંબી શ્રી પઉમહિ જનમભૂમિ દેખી હરખા જઈ ચઉઠ્ઠ બિ બચ્ચું પૂરું કરી ભાવના ભાવીજ છે ર છે ? ચરમ જિસેસર પારણું એહૂઉં જીણુ ઠામિ ચંદનબાલ કરાવિ8 એ પુહતી સિવગામ અર્થત કવિરાજના સમયે કૌશાંબીમાં ૬૪ જિનમૂર્તિઓ હતી. આ સિવાય પં. શ્રી જયવિજયજી લખે છે કે-“કૌશાંબીમાં બે જિનાલય, પદ્મપ્રભુના જન્મસ્થાને પાદુકા, બાકુલાવિહાર અને ધજા શાલિભદ્ર સરોવર છે. જિનભવન દેય દીપતાં બિંબ તિહાં દસ ગ્યાર સેહઈ ષટુ સંધ્યાયઈ સેભતાં પંચ કેસ કસબી પલીઈ શ્રી જિનવર દેય અતિ ભલાં બિંબ તેર ઘણુ પણ મીલઈ પદ્મપ્રભજિન પાદુકાએ કીજઈ તાસ પ્રણામ, શાલિભદ્ર ધન્નાતણુઉ જુઉ સરોવર અભિરામ. ચદનબાલા બાકુલાએ વીર જિણેસર દીધ; બાકુલવિહાર તિહાં હુઉ નિર, પ્રણમાં લેક પ્રસિદ્ધ Page #620 -------------------------------------------------------------------------- ________________ કૌશાંબી : ૫૪૬ = [ જૈન તીર્થને પં. વિજયસાગરજી પણ લખે છે કે બે જિનમદિર અને કિલે અત્યારે વિમાન છે, જિનહર દે ઈહ વંદજd ખમણાવસહી ખિજમતી કીજઈ - ૫. સૌભાગ્યવિજયજી લખે છે કે “અમે આગ્રાથી નીકળ્યા પછી નદીપાર તપાગરછીયની પષાલમાં રહ્યા. ત્યાંથી પીરાબાદ અને ત્યાંથી દક્ષિણમાં ૧ કેસ દર ચંદનવાડીમાં સ્ફટિક રનની ચંદ્રપ્રભુ જિનની પ્રતિમા વાંદી પુનઃ પીરાબાદ આવ્યા. ત્યાંથી છ કેસ સફરાબાદ થઇ અનુક્રમે કેરટા, કડા, માણેકપુર, દારાનગર થઈ સહિજાદપુર આવ્યા. અહીં પ્રથમ પિલાળ હતી પણ કેાઈ કુમતિએ લાંચ લઈ તેની મસીદ કરાવી. સાહજાદાપુરથી ૩ ગાઉ મઉગામ છે. અહીં પુરાણું બે જિનાલય છે. મૃગાવતીની કેવલજ્ઞાન ભૂમિ છે. ત્યાંથી ૯ કેસ કૌશાંબી છે. અહીં એક જિનાલય છે, અનેક પ્રતિમાઓ છે, જેનો ઉલ્લેખ નીચેના પદ્યમાં આપું છું. સાહિજાદપુરથી સુજી દક્ષણ દિશિ સુખકાર, મહુઆ ગાંચ વખાણ ઈજી ત્રિશુ કેશ ઉદાર રે; પ્રાણી વાણી શ્રીજિન સાર પંહચાડે ભવપાર રે, જિનવર દેય જુના હતાછ હિવે તે ઠામ કહેવાય. મૃગાવત કેવલ લોછ વળી સુરણ નમાય રે, ચંદનબાલા પણ લહેજ નિરમલ કેવલનાણ; તિહાંથી નવ કેસે હજી નયરી કુબી ગણ રે, જમના તટ ઉપર વસજી જનમપુરી જિનરાજ, પદ્મપ્રભુ તિહાં અવતર્યા જી તિણે કેસંબી કહે આજ રે, જીરણ છે જિનદેહ છ પ્રતિમા સુંદર સાજ; ચંદનબાલા પણિ ઈલાં છ બાકુલ દીધા છાજ રે, વૃષ્ટિ બાર કડહ તણું જી સોવન કરે રે જાણ. ઋષિ અનાથી અડે જી ઈણ કેશબી વખાણ રે દા (સૌભાગ્યવિજયવિરચિત તીર્થમાલા પૃ. ૭૫) આમાં મઉગામમાં જિનમદિર વગેરે લખ્યું છે. મૃગાવતી અને ચંદનબાલા ની કેવલજ્ઞાનભૂમિ પણ મઉગામ જણાવ્યું છે. વાસ્તવિક રીતે તે કૌશામ્બીમાં જ જોઈએ. ઉપરનાં બધાં પ્રમાણેથી આ પ્રમાણે નિર્ણય થાય છે કે પ્રાચીન કૌશામ્બી નગરી, ભરવાની રટેશનથી દક્ષિણુમાં ૨૦ માઈલ દૂર યમુનાનદીને કાંઠે કેસમઈનામ અને કેસમ-ખીરાજ એ ભાગમાં વિભક્ત થયેલ ક્રિસ ગામ છે. નજીકમાં જ મસામાં ક્રિલે છે અને તેની નજીકમાં ચરુના નદી પણ છે, Page #621 -------------------------------------------------------------------------- ________________ --- ઈતિહાસ ] : ૫૭ :. પુરીમતાલ ઈલાહાબાદથી પશ્ચિમમાં ૩૫ માઈલ R. I. R. મેન લાઈનમાં ૨૩ માઈલ પર ભરવારી (Bharwar) સ્ટેશન છે ત્યાંથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર ચમુનાકાંઠે Kosam Inam-8171H Hala e Kosam Koiraj-$1414 VIRIY 9114 તેની પાસે જંગલમાં પર્વત પર પદપ્રભુજીનાં ૪ કલ્યાણકનું તીર્થ છે. શતપથબ્રાહ્મણ તથા રામાયણમાં પણ કૌશાંબીની ચર્ચા આવે છે. પ્રસિદ્ધ વૈયાકરણ વરરૂચિ-કાત્યાયનની જન્મભૂમિ આ નગર છે. રત્નાવલી નાટકને પહેલે ખેલ કૌશાંબી-વસપટ્ટનમાં જ ભજવા હતે. આ નગરમાં અવાવધિ વરસાદના દિવસોમાં માટી દેવાઈ જવાથી પ્રાચીન સિક્કાઓ અને પ્રાચીન ચીજે નીકળે છે. પુરીમતાલ( પ્રયાગ) જેનું પ્રસિદ્ધનામ અલ્હાબાદ-ઈલાહાબાદ છે અને પ્રાચીન ગ્રંથોમાં જેનું નામ પુરીમતાલ નગર જોવાય છે. અહીં શ્રીષભદેવજી પ્રભુને કેવલજ્ઞાન થયું છે. અહીં કિલ્લામાં જેન મંદિર હતું. ત્યાં કેટલીક ખંડિત મૂર્તિઓ છે. ૫. હસસૌમે અહીં અક્ષય વડની નીચે જિનેશ્વરનાં પગલાંની યાત્રા કર્યાનું લખ્યું છે. “તિથિકારણ પ્રયાગ નામ એ કપ્રસિદ્ધ પાયકમલ પૂજા કરી માનવલ લીદ્ધઉ, ગંગા જમુના સરસતિ ત્રિવેણી સંગમ, વેણીમાધવ લેકનઈ તીરથ છઈ જ ગમ. કવિ વિજયસાગરજી પ્રયાગ માટે નીચે પ્રમાણે લખે છે— “વીસ કેસ પિરાગ તિહાંથી સીધો અર્ણિકા પુત્ર જીહાંજી પ્રગટો તીર્થ તિહાંથી તઓ, જિહાં બહુલે મિથ્યાત લેક મકરી નાહિં ફરૂ પ્રવાહ પાંતર્યા એ ગંગા યમુના સંગિ અંગ પખાલીએ, અંતરંગમલ નવિ લઈએ. * ભગવાન શ્રી ઋષભદેવજીને પુરીમતાલ હાલ જેને પ્રયાગ કહે છે ત્યાં કેવલજ્ઞાન થયું છે તેને પાઠ ક૯પસૂત્રમાં આ પ્રમાણે મળે છે, उसमेण भरहा कोसलिए एग वाससहस्सं निच्च वोसहकाए चियत्तदेहे जाव अप्पाणं भावमाणस्स एप पायसहस्स विइक्वंत, तओ ण जे से हे मंताणं चउत्ये मागे सत्तमे पकखे, फरगुणबहुले तस्सण फरगुणबहुलस्स इक्कारसीपक्खणं पुणहकाल समय सि पुरिमतालनयरस्स बहिया सगडमुहसि उज्जाण सि नग्गोहवरपायधस्म आहे अहमण भतेण अराणएणं भासादाहिं नफरवत्तेण जोगमुगएण झाणं तरिआए बट्टमाणस्प अणने जावमाणे વાવનાને વિશ્વ ! (કલ્પસૂત્ર મૂલ બારસે સૂત્ર ૫, ૬૩, ૫, મફતલાલ કાશિત.) Page #622 -------------------------------------------------------------------------- ________________ પ્રિયા : ૫૪૮ : [ જેન તીર્થને અથથ વડનઈ હઠિ જિનપારણુ ઠામ ભૂ હિરઈ ભગવત પાદુકાઓ પરંતુ આ પાદુકા રાય કયા ઉથાપી હતી તે સંબધી નીચે પ્રમાણે લખે છે સવત સેલે હાલ લાડ મિથ તીઅ ગય કલ્યાણ કુબુદ્ધિ હએ એ તિથિ કીઓ અન્યાય શિવલિંગ થાપીઅ ઉથાપી જિનપાદુકાએ અર્થાત્ ૧૬૪૮ પછી રાય કલ્યાણે જિનપાદુકા ઉથાપી અને શિવલિંગ થાપ્યાં. પં, જ્યવિજયજી લખે છે કે– રાય કલ્યાણ મિચ્છામીએ કીધ તેણુઈ અન્યાયતઉ • જિનપગલાં ઉઠાડીયાએ થાપા રૂદ્ર તેજી ઠાયત ” પ્રયાગ હિન્દુનું પ્રસિદ્ધ તીર્થ છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદી - એનો સંગમ થાય છે. પ્રયાગ (અલ્હાબાદ) ઉત્તર મથુરા નગરીના દેવદત્ત નામના શેઠ અને દક્ષિણ મથુરા નગરોમાં જન્મેલ અણિકા નામની શેઠાણી(એ બને ધણી-ધણી આણ)ને અર્ણિકાપુત્ર નામને પુત્ર થયે હતે. અણિક પુત્રને ઉગ્ય ઉત્પન્ન થવાથી તેણે દીક્ષા લીધી હતી. ગુરુમહારાજની સેવામાં તત્પર રહી, શાસ્ત્ર ક્યાસ કરી, શાસ્ત્રના પારગામી થયા તેથી તેમને આચાર્ય પદવી મળી. આગાપુત્ર આચાર્ય વિચરતાં વિચરતાં કે ઈ દિવસે ગગા નદીના કિનારા ઉપરના ૫ પમ નગરમા પધાયા. આચાયૅશ્રી 1 ઉપદેશથી ત્યાંના પુસૂલ રાજાના પુખવા નામની રાણીએ પ્રતિબંધ પામીને દક્ષા લીધા. શુભ ભાવનાથી ઉક્ત ગુરુમહારાજની સેવા કરતા કરતાં ચર:શર રી હોવાથી પુષ્પચૂલા સાધ્વીને કેવળજ્ઞાન થયું પણ તેણે તે વાત કે ઈને જણાવી નહિ અને હંમેશાંની પેઠે તે ગુરુમહારાજની સેવાભક્તિ કરતી રહી. એક દિવસે વરસાદ વરસેલે રહેવા છતાં ગોચરી લાવીને તેણે ગુરૂમહારાજને આપી ગુરૂએ કહ્યું કે-વરસાદના ૫ણીમાં જતાં આવતા અપૂકાય છની વિરાધના થાય માટે વરસાદમાં તમે ગચરો કેમ લાવ્યા? સાલીએ કહ્યું ક–જ્યાં ત્યાં અચિત્ત જળ હતું ત્યાં ત્યાં થઈને હું ગોચરી લાવી પૂછું આચાર્યશ્રોએ પૂછયું કે-આ વાત તમે શાથી જાણું? સ.વીજીએ કહ્યું-ગુરુદેવ! આપના પસાયથી. ગુરુ કહે-શું તમને કેવળજ્ઞાન થયું છે? સાવાજી કે-ગુરુદેવ આપના પ્રતાપથી ? તે સાંભળી આચાર્ય પતે કેવળીનો આશાતના કને તેથી પિતાના મનમાં ઘણે જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી મને કેવળજ્ઞાન કયારે થશે? એમ આચાર્યશ્રીના પૂછવાથી કેવળી સાવીજીએ જણાવ્યું કે-ગંગા નદી ઉતરતા આપને કેવળજ્ઞાન થશે. અન્યદા ગંગા નદીના સામા કાંઠાના પ્રદેશમાં વિચરવાની ઈચ્છાથી આચાર્ય શ્રી ગંગા નદી ઉતરવા માટે ઘણા માણસેથી ભરેલ નાવ(હાડી)માં બેઠા Page #623 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૬ ૫૪૮ : અહિચ્છના તે વખતે તેની પૂર્વ ભવની અણમાનીતી સ્ત્રી વ્યંતરી થઈ હતી તે જે બાજુ ગુરુ બેસે તે બાજુ ડુબાડવા લાગી. વચ્ચે બેસતાં આખી ડી ડૂબવા લાગી તેથી હેડીમાં બેઠેલા લોકોએ આચાર્યને પાણીમાં ફેકી દીધા. પેલી વ્યંતરીએ ફોધના આવેશમાં આવીને આચાર્યને પાણીમાં જ શૂળી ઉપર પરેવી ઊંચા કર્યા. આચાર્ય પિતાના શરીરને થતી પીડા તરફ જરા પણ ધ્યાન ન આપતાં પોતાના શરીરમાંથી ઝરતા રૂધિરથી થતી પાણીના છની વિરાધના હિંસા માટે પસ્તા કરવા લાગ્યા. શુભ ભાવના ભાવતાં ભાવતાં ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અંતત કેવળી થઈને આયુષ્ય પૂર્ણ થયું હોવાથી તરત જ તેઓ મોક્ષે ગયા એટલે દેવેએ તેમના મોક્ષગમનનો મહત્સવ કર્યો ત્યાં વિશેષ પ્રકારે પૂજા-મહોત્સવ થવાથી તે સ્થાનનું નામ પ્રયાગ, ઘur re-gir #fસ ચા-પડયું. - જ્યાં અર્ણિકપુત્ર આચાર્યનું શરીર શૂળીમાં પરોવાયું હતું ત્યાં થયેલા તેમના મરણથી તેમનું સ્વર્ગગમન થવાને લીધે દેએ મહત્સવ કર્યો હતો એમ જાણું ગતાનુગતિક ન્યાય પ્રમાણે અન્ય દર્શનીય લેકો હજુ પણ ત્યાં પોતાના શરીર ઉપર કરવત મૂકાવે છે અને સ્વર્ગગમનને ઈરછે છે. અહીં એક વડ છે તેને સ્વેચ્છકોએ વારવાર કાપી નાંખે તે પણ પાછો તે ઊગ્યો છે. ઉક્ત આચાર્યના માથાની પરી જલચર જીવેથી ખવાતી-તેડાતી પાણીનાં તરવડે કરીને તણાતી તણાતી એક ઠેકાણે નદીના કિનારે જઈ પોંચી ત્યાં તેમાં પાટા વૃક્ષનું બી પડવાથી કાળાન્તરે તે ખોપરીને ફાડીને તેમાં પાટલા નામનું ઝાડ ઊયું તે અત્યંત મનોહર શોભાવાળું થયું. તેને જોઈને શ્રેણિક મહારાજાના પૌત્ર ઉદાયી મહારાજાએ ત્યાં પાટલીપુત્ર (પટણ) નગર વસાવ્યું. નેટ –પ્રયાગ એ અધ્યા નગરીને પુરીમતાલ નામને પાડે કહેવાય છે. પ્રયાસના કિલામાં અત્યારે જે વડનું ઝાડ છે તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું એમ કહેવાય છે, તે વડલા નીચે અત્યારે પણ તીર્થકર ભગવાનની મૂર્તિ છે, તેને અન્ય દર્શની બીજા નામથી પૂજે છે. અહિચ્છત્રા, અત્યારે આ સ્થાન તે વિચ્છેદ જેવું છે. બરેલી જીલ્લામાં એનાલા, તેની ઉત્તરે આઠ માઈલ દૂર રામનગર ગામ છે. રામનગરથી દક્ષિણમાં સાડા ત્રણ માઈલના ઘેરાવામાં કેટલાક ખડિયે વિદ્યમાન છે જેને અહિચ્છત્રા કહેવાય છે. આ નગરીનાં ખંડિયેરે જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાને ખ્યાલ આવી શકે છે. અહીંથી જેને મતિઓ ખંડિત અને અખંડિત ન કળે છે. શાસનદેવ અને શાસન દેવીની મૂતિઓ નીકળે છે, જેન મંદિરોનાં ખડિયેરે દેખાય છે. આ સિવાય જૈન ધર્મના ચિન્હરૂપ પ્રાચીન સીક્કાઓ પણ નીકળે છે. તેમાં સ્વસ્તિક Page #624 -------------------------------------------------------------------------- ________________ અહિચ્છત્રા : ૫૫૦ : [જૈન તીર્થોને ના ચિહૂનવાળા રાજા સ પ્રતિના સિક્કાઓ ખાસ લય ખેચે તેવા છે. પુરાતત્વવિભાગ તરફથી ખેદાશુકમ થાય તે જૈન ધર્મની પ્રાચીનતાનાં ઘણાં અવશેષો મળી આવે તેમ છેવિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ અહિચ્છત્રાકલ્પ આપે છે જેને સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે. “આ જંબુદ્વીપના ભરતખડના મધ્યભાગમાં કરૂ જંગલમાં રિદ્ધિસિધિથી પરિપૂર્ણ શંખાવતી નામની નગરી હતી. ત્યાં ભગવાન પાર્શ્વનાથજી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતા પધાર્યા અને કાઉસ ધ્યાને રહ્યા. ત્યાં પૂર્વભવના વિરી અને હાલમાં મેઘમાલી બનેલા કમઠાસુરે ઉપસર્ગ કર્યા અને ખૂબ પાણી વરસાવ્યું. આખી પૃથ્વી જલમગ્ન થઈ ગઈ. ભગવાનના કઠ સુધી જલ આવ્યું. આ વખતે ધરણેન્દ્ર નાગરાજ કે જેમને પૂર્વે કમઠના પચાગ્નિ યજ્ઞના કાષ્ઠમાંથી બહાર કઢાવી પાશ્વકુમારે નવકાર મંત્ર સભળ તે ધરણે અવધિજ્ઞાનથી નીચે પ્રસંગ જાણ પત્ની સહિત ત્યાં આવી પિતે કુંડલીરૂપ બની પ્રભુને, મણિરત્નમય સહસ્ત્ર ફણાથી ઉપર છત્ર બનાવ્યું અને ઉપસર્ગ નિવાર્યો. બાદ ત્યાં અહિચ્છત્રા નગરી વસાવી અને સાપ જ્યાં જ્યાં ગયો તેવા આકારને કિલ્લે બનાવ્યો જે અત્યારે પણ તે જ દેખાય છે. ત્યાં શ્રી સંઘે પાર્શ્વનાથ ભગવાનનું ચય કરાવ્યું. ચંયની પૂર્વ દિશામાં સુંદર મીઠા જલના સાત કુંડ છે તેમાં વિધિપૂર્વક સ્નાન કરવાથી જેમના પુત્ર જન્મતાં જ મૃત્યુ પામતા હોય તેમના પુત્ર જીવે છે. ધાતુવાદીએ તેમાં સિદ્ધિઓ જુએ છે. તે લેવા ઘણા મિથ્યાત્વીઓએ પ્રયત્ન કર્યો પણ બધા નિષ્ફળ ગયા. આ નગરીમાં વા અને કૂવા મળી કુલ સવા લાખ છે. ભગવાનના હ્વણુ કરાવનારને કમઠ આજે પણ ઉપસર્ગ કરે છે. મૂલચત્યની નજીકમાં સિદ્ધક્ષેત્રમાં ધરણેન્દ્ર પદ્માવતીથી સેવિત પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય છે. કિલ્લાની નજીકમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂતિ સહિત સિદ્ધબુદ્ધથી યુક્ત હાથમાં આંબાની સુંવાળી અને સિંહવાહના અંબિકા દેવીની મૂર્તિ છે. ચંદ્રના કિરણે સમાન ઉજજવલ જલવાળી ઉત્તરા નામની વાવ છે, તેમાં નાન કરવાથી કેઢીયાઓના કેઢ રેગ જાય છે. ધવતરી કૂવામાંથી પીળી માટીમાંથી ગુરુવચનથી સુવર્ણ નીપજે છે. બ્રહ્મકુડમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા રોગ જાય છે. અને કિન્નર જેવું સુંદર સ્વરૂપ થાય છે ત્યાં ઉપવનમાં બધાં વૃક્ષો ચદનન થાય છે. આ સિવાય અનેક પ્રકારની ઔષધિઓ પણ ત્યાં થાય છે. અજૈનેનાં પણ ત્યાં તીર્થો છે, પ્રસિદ્ધ કૃષ્ણર્ષિની જન્મભૂમિ છે પાર્શ્વનાથ ભગવાનના ચરણકમલથી પૂનત અતિશયથી પરિપૂર્ણ આ પ્રાચીન તીર્થ છે પ્રભુજીના મરણ માત્રથી ભવિકેના રોગ, શેગ, ભય નાશ પામી જાય છે. શ્રી જિનપ્રભસૂરિજીના સમયે આ તીર્થની ઉપર્યુક્ત સ્થિતિ હતી. અહિચ્છત્રા નગરી માટે આવશ્યક નિર્યુક્તિમાં નીચે પ્રમાણે ઉલેખ મળે છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] | પપ૧ : અહિચ્છત્રા “મારે હારવર્તિનિ તથા તક્ષાઢાળાં તથા જાળt पार्श्वनाथस्य धरणेन्द्रमहिमा स्थाने" આવી જ રીતે સુપ્રસિધ્ધ જૈન સૂવ જ્ઞાતાધર્મકથાંગમાં પણ અહિચ્છત્રાનો ઉલેખ મળે છે. જંપાનથીuઉત્તgમે રિમાપ છિન્ન નામનોચા, છ આગરાથી ઈશાન મે, જીહો અહિચ્છત્રા પાસ કુરૂ જંગલના દેશમાં, છહ પરત ખ પૂરે આસ પં. સૌભાગ્યવિજ્યજીવિરચિત તીર્થમાલામાં અહિચ્છત્રા માટે નીચે પ્રમાણે લખ્યું છે. ફિEછત્રાના બાળકg mમિતે (જ્ઞાતાધર્મકથા. પૃ. ૧૯૨) અહિચ્છત્રામાં અનેક રાજાઓ થયા છે તેમના સિક્કા મળી આવ્યા છે, જે ઈ. સ પૂર્વે ૨૦૦ થી ૧૦૦ સુધીના છે. અહીં શુંગવંશના રાજાએ અગ્નિમિત્ર, સૂર્યમત્ર, ભાનુમિત્ર, વિષ્ણુમિત્ર, ભદ્રષ, પ્રવામિત્ર, જયમિત્ર ઈન્દ્રમત્ર, ફલઘુનિમિત્ર અને બૃહસ્પતિમિત્ર વગેરે રાજ્યકર્તાઓ થઈ ગએલા છે. ઈ. સત્રીજી શતાબ્દિના મધ્ય ભાગમાં ગંગવશી જેને રાજા વિષ્ણુપ રાજ્ય કરી ગયેલ છે. ઈ. સ. ૩૩૦ માં બૌધ્ધરાજા અચુત થઈ ગયા અને તેના પછી સુપ્રસિદ્ધ રાજા મયૂરધ્વજ થઈ ગયો કે જે જેનધર્મી રાજા હતા, આ રાજાના સમયમાં આ પ્રદેશમાં જૈન ધર્મ બહુ જ ઉન્નતિમાં હતો. વર્તમાન અહિચ્છત્રા નગરની શેષળ . ફૂહરરે ઈ. સ. ૧૮૯૨ માં કરી હતી. અહીં મળી આવેલ વસ્તુઓ તેમણે પોતાના રિપોર્ટમાં રજૂ કરેલ છે જ આ પુરાતન સ્થાનમાંથી મૂતિઓ, પબાસને તેમજ બીજી અનેક ચીજો મળી આવેલ છે, એક પ્રાચીન છે જેન મદિરના ખેદકામમાંથી એક ખડિત મતિ હાથ આવેલ છે. આ મતિ પબાસન સહિત ધ્યાનમુદ્રાએ પબાસનરૂપે છે. પબાસનના ભાગમાં બને બાજુએ ઉભેલા એક સિંહ છે. વચમાં ધમચક છે ધર્મચક્રની આજુબાજુ કેટલાંક સ્ત્રી પુરૂષો મતિને વંદન કરતાં ઉભેલાં છે. મતિની નીચે પબાસનમાં લેખ છે જે બ્રાહ્મી લીપીમાં છે. સ. ૧૨ ના માસ ૧૧ દિવસે સરાઇપૂર્વમોટી વામમારવાના उधनागरीशाखाता जेनिस्य शार्यपुसिलसय." સં. ૧૨ ના વરસાદના મહિનામાં અગિયાર દિવસે કૌટીયગણ બામભાડાસિય કુલ અને ઉચ્ચા નાગરી શાખામાં આ પુસિલસય” આ શાખા અને કુલના ઉલેખથી આ મૂતિ તાબર છે એમ સિદ્ધ થાય છે. આવી જ એક બીજી ચતુર્મુખ તીર્થકરની મૂર્તિ છે તેમાં પણ બીલીપીમાં Page #626 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલા * પર : [જૈન તીર્થાંના લેખ કેાતરેલા છે. તેમા સ, ૭૪ છે જે કુશાલકાીન સંવત છે. આવી જ રીતે પુરાતન ટીલાના ખેાદકામ સમયે એક રપ નીકળ્યેા છે જે જૈનસ્તૂપ છે. ઉત્તરમાં નૈનિતાલ, પમાં પિન્નીભિત, દક્ષિણુપૂર્વમાં શહાજôાનપુર, દક્ષિણ પશ્ચિમમાં ખદાઉ' અને પશ્ચિમમાં રામપુર રાય આવેલુ છે આ પુરાતન નગર મરેલી જીલ્લામાં રામનગર નામના શહેરથી દક્ષિજી દિશામાં ચાર માઇલના ઘેરાવામાં આવેલું છે. ઇ સ. પૂર્વે ચૌદમી શતાબ્દિસુધીના આ નગરના શલાલેખે મળે છે જેમાં તેને અદ્ઘિઋત્રા તરીકે સખાધેલ છે. કેટલાક લેખેામાં તેનું નામ અહિં ક્ષેત્ર પણ મળે છે. પુરાતનકાલમાં આ નગર પંચાલદેશની રાજધાની હતુ. અહિચ્છ ત્રાના અથ નાગઠ્ઠા ચા નાગતી ાની છત્રા થઇ શકે છે, અહિં આવેલ પુરાતન કિલ્લાને આદિકાટ કહેવાય છે. ” ( મેકક્રીન્ડલ એન્શ્યન્ટ ઇન્ડીયા પૃ. ૧૩૩-૭૪) તક્ષશિલા < તક્ષશિલા જૈનેત્તુ ભૌથી પ્રાચીન તીર્થં સ્થન છે, ભગવાન શ્રી રૂપાદેવજીને સે પુત્ર હતા તેમા ભરત અને બાહુબલિ એ મુખ્ય હતા ભરતને અચેાધ્યા(વિનીતા )તુ' રાજ્ય મળ્યુ હતુ અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. વસુદેવહિ ડી ’ (પૃ-૧૮૬) જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કે ુકિથિનાઃ-તક્ષશિરસાણી ” આવી જ રીતે વિવિધ તીર્થંકલ્પમાં શ્રી હસ્તિનાપુર૫માં ઉલ્લેખ મળે છે કે વસ્તુનો સાશા વિના જ રીતે નવપદ મૃત્તિ અને ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ માં પશુ ઉલ્લેખ છે કે-બાહુબલિ તશિલાના રાજા હતા. ય આવી હવે તક્ષશિલા તીર્થં ચ રથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી રૂપદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાના ઉદ્યાનમા પધાર્યા મહેમલિને વનપાળે સમાચાર આપ્યા. બાહુબલિજી પિતાજીનું આગમન સાભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પેાતાની સમસ્ત રાજ્યરિષિ સહિત વાંઢવા જવાના વિચાર કર્યો પરંતુ તેમને આ મનેરથ મનમાંજ રહ્યો અને પ્રભુ તે પ્રાત:કાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. માહુમલિ પાતની રાજધ્ધિ સહિત મેાડા મેાઢ પ્રભુજીને વધના કરવા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પ્રભુ તે હમણાં જ વિદ્વાર ફરી ગયા' તેવા સમાચાર સાભળી બાહુબલિને અતિષ દુ:ખ થયું. પેાતાની બેદરકારી કે પ્રમાદ માટે અતીવ ખેદ થયા. આ વખતે તેમના મત્રોએ કથ્રુ ડૅડે દેવ! અહીં આવેલ સ્વામીને-પ્રભુજીને જોયા નહિ એવે ટ્રેક શા માટે કરી છે? કેમકે તે પ્રભુજી તે હૈંમેશાં તમારા હ્રયમાં વાસ કરીને રડેલા છે. વળી મહી: ના, અંકુશ, ચક્ર, કમલ, ધ્વજ અને મત્સ્યથી અદ્યકૃત ચન્હ [ ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માને, મંત્રીનાં આ પ્રમાણેનાં વચને સાભળી અંતઃપુર અને પરિવાર સહિત સુનંદાપુત્ર ખાહે. Page #627 -------------------------------------------------------------------------- ________________ - - - ઈતિહાસ ] : ५५३ : तक्षशिला બલિએ પ્રભુના તે ચરણબિબને વદના કરી. આ ચરણબિંબને હવે પછી કોઈ આક્રમણ ન કરે, આ પુનિત પગલાંને કેઈ ન ઉ૯લંઘે તે ઉદેશથી ત્યાં રનમય ધર્મચકની સ્થાપના કરી અને ખૂબ ભકિતથી તેની પૂજા કરી. જનતાએ પણ ચણા राजा तथा प्रनानु अनुस२५ ४१ स्तिमाथी पूत रथी पानी નાને પહાડ થઈ ગયે. વિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ છે, સર્ગ ૩ માં આ સંબંધી વિસ્તૃત વિવેચન છે. મેં તે સંક્ષિપ્તમાં સારમાત્ર આપે છે. વાચકેની પ્રતીતિ ખાતર તે ભૂલ કે અહીં આપું છું. स्वामी सम्प्राय सायाद निकुंजमिव कुञ्जरः । पहलीमण्डले बाहुवलेस्तक्षशिलापूरीम् ॥३३५॥ तस्याश्च बहिरुद्याने तस्थौ प्रतिमया प्रभुः । गत्वा च बाहुबलये तदा युक्तैन्यवेद्यत ॥३३६ ॥ अथाऽऽदिक्षत पुरारक्ष क्षमापतिस्तत्क्षणादपि । विचित्रं हडशोभादि, नगरे क्रियतामिति ॥३३७ ॥ भगवदर्शनोत्कण्ठा रजनी जानिसङ्गमात् । पुरं तदानीमुनिद्रमभूव कुमुदखण्डवत् ॥३४२ ॥ प्रातः स्वं पावयिष्यामि, लोकं च स्वामीदर्शनात् । - इतीच्छतो बाहुबले साऽभून्मासोपमा निशा ॥ ३४३ ।। तस्यामीपविभाताय विभावया जगद्विभुः । प्रतिमां पारयित्वागात, क्वचिदन्यत्र वायुवत ॥ ३४४ ॥ + + अवरुह्य करिस्कन्धाद् वैनतेय इवाऽम्बरात् । छत्रादिप्रक्रियाँ त्यक्त्वा, तदुद्यानं विवेश सः ॥ ३६६ ॥ व्योमेव चन्द्ररहित सुधाकुण्डमिवासुधम् । तदस्वामिकमुद्यानमपश्यदृषभात्मजः ।। ३६७॥ क्य नाम भगवत्पादा नयनानन्ददायिनः। इत्यपच्छदतुच्छेच्छः सर्वानुमानपाजकान् ॥३६८ ॥ , १४ावना Page #628 -------------------------------------------------------------------------- ________________ તક્ષશિલા : ५५४ : [रेन ताथाना तेप्यूचुः किञ्चिदप्यग्रे यामिनीव ययौ त्रिभुः । यावत कथयितुं यामस्तावदेवोऽप्युपाययों ॥३६९ ॥ हस्तविन्यस्तिचित्रुको बाष्पायितविलोचनः । अथेदं चिन्तयामाम ताम्यस्तक्षशिलापतिः ॥ ३७० ॥ स्वामिनं पूजयिष्यामि समं परिजन रिति । मनोरथो मुधा मेऽमृद् हृदि वीजमिवोपरे ॥ ३७१ ॥ चिरं कृतविलंबस्य लोकानुग्रहकाम्यया । घिगियं मम सा नजे, स्वार्थदंशे न मूर्खता ।। ३७२ ।। विगियं वैरिणी रात्रिधिगियं च मतिर्मम । अन्तरायकरीस्वामिपादपद्मावलोकने ॥ ३७३ । विमातमप्यविधात भानुमानप्यमानुमान । दशावयदपावत्र पश्यामि स्वामिनं नयन् ॥ ३७४ ।। अत्र प्रतिमया तस्थो रात्रि त्रिभुवनेश्वरः । अयं पुनाडुबलिः सोधे शेते स्म नित्रपः ॥ ३७५ ॥ अथ बाहुबलिं दृष्ट्वा चिन्तासन्तानसंकुलम् । उवाच सचित्रो वाचा, शोकशल्यविशल्यया ।। ३७६ ॥ अत्र स्वामिनमाया नापश्यमिति शोचसि । कि देवनित्यवास्तव्यः, स एव हृदि यस्य ते १ ॥३७७॥ कुलिशाशचक्रान्जध्वजध्वजमत्स्यादिलाञ्छितः। दृष्टेः स्वामिनस्तानि पदचिम्बानि भक्तितः ॥ ३७८ ।। सन्तिापुरपरिवारः सुनन्दासुरवन्दतः ॥ ३७९ ॥ पदान्येतानि मा स्माऽतिक्रामत् कोऽपीति बुद्धितः । धर्मचक्र रत्नमयं तत्र वाहुबलियंघांत ॥ ३८० ।। अष्टयोजनविस्तार, तच्च योजनमुच्छ्रितम् ।। सहसार पभो बिम् सहस्रांगारिकायरम् ॥ ३८१ ॥ Page #629 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૫૫૫ : હરિલા निजगस्वामिनस्तस्य प्रभावादतिशायिनः । सद्यस्ततकृतमेवैक्षि दुष्करं घुसदामपि ॥ ३८२ ॥ તત સાપૂન ટૂ ના પુત સૌ . समलक्षि यथा पौरः पुष्पाणामिव पर्वतः ॥ ३८३ ॥ तत्र प्रवरसङ्गीतनाटकादिमिरुद्भटम् । नंदीश्वरे शके इव स चक्रेऽष्टान्हिकोत्सवम् ॥ ३८४, સાક્ષાનચ તત્રાssલિકા વિશે પતિ नमस्कृत्य च कृत्यज्ञो जगाम नगरी निजाम् ॥ ३८५ ॥ આ જ વાતને ઉલેખ આવશ્યક નિકિતમાં પણ છે. આવશ્યકનિકિત ઉપર મહાન ગ્રંયકાર યાકિનીમહારાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા રચી છે તેમાં વિસ્તારથી, ખુલાસે આખ્યો છે તેમાં પણ શ્રી રૂષભદેવ પ્રભુજીનું તક્ષશિલામાં ગમન, બાહુબલિજીનું બીજે દિવસે વંદન કરવા જવું અને પ્રભુનાં ઈન થવાથી ધર્મચક્રનું સ્થાપન કરવું આદિ વર્ણવ્યું છે “સરથ, જવા ન જવું સવાર નો ઇતિહd is જાનસિક (આમમાદય સમિતિ દ્વારા પ્રકાશિત શ્રી આવશ્યક નિયુક્તિ શ્રી હરિભદ્રસૂરિજીકૃત ટીકાવાર્થ, પૃ. ૧૪૫-૧૪૭, મૂલગાથા ૭રર) શ્રી- બાહુબલિજીએ પોતાના પિતાશ્રી રૂષભદેવનાં પગલાં ઉપર જે ઘમચખૂષ બનાવ્યા તે ભારતીય ઇતિહાસમાં તૂપની પ્રથમ જ રચના છે એટલે તેનું આ પ્રાચીનમાં પ્રાચીન તીર્થસ્થાન છે. , આ ધર્મચક્રને ઉલેખ આગમશાસ્ત્રો, પ્રાચીન ધર્મશાસ્ત્રો અને અર્વાચીન ગધેમાં પણ મળે છે. ધર્મચક્રનું નામ આવે એટલે તક્ષશિલા જ સમજવી, આટલું આ ધર્મચક્રનું મહત્વ છે. અહીં મૂલમાં “s Ha પાઠ છે તેને અર્થ ટીકાકાર શ્રી શિલાંકસૂરિજીએ તક્ષશિલામાં ધર્મચક એ આપે છે. આવી જ રીતે ઘનિયુક્તિમાં પણ છે એ ગાથા ૧૧૯ નિશિથગ્રુણિ અપ્રકાશિતમાં પણ (sw ) ઉલ્લેખ છે. મહાનિશીથ સૂત્ર અપ્રકાશિત પુ. ૪૩૫ માં છે કે ઘs iાળ ત્યાં પણ તક્ષશિલાનું ધર્મચક જ લીધું છે. નસાર ભા. ૧, ૫, ૨૧૮ થી ૨૩ર પ્રકાશિતમાં શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીએ તા. શિલાના ધર્મચાનું વર્ણન આપ્યું છે બાજર્ષિ અવસર્જરિદિજાતિ Page #630 -------------------------------------------------------------------------- ________________ - તક્ષશિલા : પપદ : [જૈન તીર્થોને આવી જ રીતે સુપ્રસિદ્ધ કુવલયમાલામાં પણ તક્ષશિલાનું અને સુંદર ધર્મચક્રનું વર્ણન છે. વિક્રમના પ્રથમ શતાબ્દીમાં થએલા અને શ્રી શત્રુંજય તીર્થના ઉધારક અને ભાવઠશાહના પુત્ર જાવડશાહ શ્રી શત્રુંજય મહાતીર્થમાં બિરાજમાન કરવા માટે તક્ષશિલામાંથી શ્રી ઋષભદેવ પ્રભુજીનું સુંદર વિશાલ ભવ્ય જિનબિંબ લઈ ગયા હતા (જુઓ શ્રી શત્રુંજય મહાસ્ય સર્ગ ૧૪) લંબાજીના ભયથી તે ગાથાઓ અહીં નથી આપી. ઉચ્ચાનાગરી શાખા પણ તક્ષશિલાના એક પરાપાડા-ઉચ્ચાનાગરથી જ નીકળે છે. તેમના સમયમાં તક્ષશિલામાં પાંચ જિનશ્ચય હતાં અને ત્યાં મોટી સંખ્યામાં જેને રહેતા હતા. એક વખત ત્યાં ભયંકર મારીને રેગ ફાટી નીકળ્યો. ત્યાંના શ્રી સંઘે દેવીના કહેવાથી તે સમયે નડાલમાં બિરાજમાન શ્રી માનદેવસૂરિ પાસે વીરચદ નામના શ્રાવકને તક્ષશિલામાં પધારવા વિનંતિ કરવા મેક. સૂરિજીએ તક્ષશિલા ન જતાં ગની શાંતિ માટે 'લઘુશાંતિસ્તંત્ર બનાવીને આપ્યું અને એ રતેત્રના જાપથી મંત્રેલા જળના છટકાવથી ઉપદ્રવની શાનિત થવાનું કહ્યું. શ્રાવકે તક્ષશિલામાં જઈ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શતિ થઈ ગઈ. દેવીએ તે શ્રાવકને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તક્ષશિલાને ભંગ થવાનું છે તેવા ઘણાખરા શ્રાવ જિનમૃતિઓ વગેરે લઈને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયો અને તેમાં ઘણું જિનમદિર નાશ પામ્યા, કેટલીક જિનમૂર્તિઓ પણ ટાઈ ગઈ. શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાથી ધ તુની અને બીજી કેટલીક મતિઓ મળી આવે છે. આ ઉલલેખ કલ્પના કે અનુમાન નથી, તક્ષશિલાના ખેદકામ દરમ્યાન સમ્રાટું સંપતિએ બનાવરાવેલ કુણાલતૂપ તથા જેન ભૂતિઓ નીકળી છે. તક્ષશિલા જૈનોનું તીર્થક્ષેત્ર હતું. પશીઓના વાર વાર હુમલા તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. બાદ ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂપ તીર્થધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતો તે બોધ્યાના હાથમાં ગયું. બી પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણુતા હતા. , આજે પણ એ તક્ષશિલા પુરાતત્વપ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે. તક્ષશિલા કયાં આવ્યું? પંજાના સુપ્રસિદ્ધ શહેર રાવળપિંડીથી નિશ્ચય કેજીમાં વીશ માઈલના અંતરે અને સરાઈ કલાથી પૂર્વ અને ઈશાન કેશમાં આ તક્ષશિલા નગરના પુરાતન ખડે અદ્યાપિપર્યત વિદ્યમાન છે જે આચકારક રીતે સુંદર ખીણુમાં આવેલ છે. ખીણની આજુબાજુ ફરતી હે નામની નદી તેના નાના નાના પ્રવાહેમા વ૬ છે. તેની ઉત્તર દિશાએ નાની નાની ટેકરીઓની હારમાળા તેની સુંદરતામાં વધારો કરે છે. પૂર્વ દિશા એમરી અને હઝારા નામના સદ બરફના Page #631 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ઇતિહાસ ] : ૫૭ : વીતશયપત્તન પર્વતે ચળકતા દેખાય છે તેમજ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ મરમલા અને બીજી નાની ડુગરીઓ દેખાઈ આવે છે. તક્ષશિલાની પૂર્વ અને ઈશાન દિશાના વિભાગમાં તેમજ નિત્ય અને પશ્ચિમ તરફના ભાગમાં હંગરીઓની હાર આવેલ છે, જેમાંના પશ્ચિમ તરફના ભાગને હથી આળ કહેવામાં આવે છે. ડુંગરીઓનાં ઉત્તર તરફના વિભાગમાં હરે નદી નીકળેલી છે તેમજ દક્ષિણ તસ્ક્રના વિભાગમાં ઘણું ઊંડા ખાડાઓ અને પથરની નાની ટેકરીઓ આવેલ છે જેમાં પ્રાચીન સમયના રપ અને મઠા(વિહાર)ના અવશેષો મળી આવેલ છે. ' વર્તમાન સ્થિતિ રાવળપિંડીની ઉત્તર-પશ્ચિમે બાર માઈલના અંતર પર આવેલ શહારી નજીક તક્ષશિલા હતું એમ જનરલ કનિંગહામ જણાવે છે, અહી મેટી મૂનિઓ, હજારે સિક્કાઓ, ઓછામાં ઓછાં પંચાવન સ્તૂપ, અઠાવીશ મઠ અને નવ મદિરો જડ્યાં છે તે ઉપરાંત તક્ષશિલાનું નામ ધરાવતું એક તામ્રપરા અને ખરેષ્ટિ લિપિમાં કેતાએલ Vage (પાત્રવિશેષ) મળી આવેલ છે. આના ઉપરના ભાગ તક્ષશિલામાં તૈયાર થએલે હતા ( 0, A. R. S 11) આના માટે કેટલાક માઈલે સુધી લખાએલ છે જે હસન અબડલ સુધી જેવામાં આવી શકે છે હસન અબડલ એ પંજાબમાં અટક જિલ્લામાં આવેલ છે. આ ખંડેરે થોડા સમય પર ખેડવામાં આવ્યા હતા. વીતભયપત્તન (ભેરા) - વીતભયપત્તન નગર જૈન આગમ પ્રસિધ્ધ પ્રચીન નગર છે. આ નગરીમાં અત્તિમ રાજર્ષિ મહારાજા ઉદાયન, પ્રભાવતી રાણે, વિન્માવી દેવકૃત અને કપિલકેવલી પ્રતિષ્ઠિત ભગવાન શ્રી મહાવીરદેવની પ્રતિમા હતી, જેમની ત્રિકાલ પૂજા, દર્શન આદિ રાજા અને રાણી નિરતર કરતાં હતાં આજે આ જેનશાસ્ત્ર પ્રસિદ્ધ વીતભયપત્તન નગર પંજાબમાં જેહમલ નદીના કિનારા પર દટાઈ ગયેલા નાના પહાડરૂપે નજરે પડે છે. મોટા મોટા મકાનના ખંડિયેરે નજરે પડે છે અને વરસાદની ઋતુમાં જમીનમાંથી સિક્કાઓ અને બીજી અનેક પ્રાચીન વસ્તુઓ ઉપલબ્ધ થાય છે. આ નગરીના ઉદાયન રાજાએ તેમની રાણી પ્રભાવતી કે જે દેવ થઈ હતી તેના ઉપદેશથી પ્રતિબોધ પામી શ્રાવકના બાર વ્રત અને ત્યાર પછી દીક્ષા લીધી, પરંતુ દક્ષા લીધા પછી કઠોર તપશ્ચર્યા અને પરિષહેને શરીર સહન ન કરી શકર્યું અને * વિઘમ્માલી દેવે એક મૂર્તિ બનાવી કબ્લિકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી વીતમયપત્તન મોકલી હતી. આ મૂર્તિનું પાછળથી ચંપ્રદ્યોતે દાસી સહિત અપહરણ કર્યું હતું. આ ભૂલ મૂર્તિ તો અવનિત જ રહી હતી અને નવીન મૂર્તિ તેણે વીતમયપત્તનમાં મૂકી હતી તેની પ્રતિષ્ઠા પણ કપિલકેવલીએ કરી હતી. મૂર્તિ રાજા કુમારપાલ કઢાવશે એ ઉલ્લેખ બ્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર દશમા પર્વમાં છે. આજે તે બન્ને મૂર્તિઓને પત્તો નથી. Page #632 -------------------------------------------------------------------------- ________________ [ ન હીના રગાર્ન બન્યું. રાજા પિતાની નગરીમાં આવ્યા છે. ત્યાંના રાજા કે જે ઉદાયનની ભાણેજ હતા તેના મંત્રીએ રાજઈિને ઝેર અપાવ્યું અને રાજા ૩૦ દિવસનું અને શન કરી બેસે ગાયા પરંતુ બાદ નગરરક્ષક દેવે ધિન થઈ નગરને ધૂળીથી દાટી દીધું. ત્યાર પછી વીર નિવગુ સંવત્ ૧૬૬૯ વર્ષ પછી મહારાજા કુમારપાલે આ નગરમાંથી પેદાશુકામ કરાવી મહાવીર ભગવાનની મૂતિ કઢાવી પૂછ હતી. અત્યારે આ મતિ કયાં છે તેને પત્તો નથી. પ્રાચીન વિતજયપત્તનનો પત્તો નથી, નવું વિતભયપત્તન તેનાથી ત્રણ ચાર કેશ દર જેહલમને કિનારે વસેલું છે. આ વખતે વિતભથપત્તનને અભેરા” કહે છે. જી ચાર વાર આ નગર વસ્યું છે. વર્તમાન ભેરા ગામને વચ્ચે ૮૦૦ થી ૯૦૦ વર્ષ થઈ ગયા છે. પહેલા તેની વરતી હતી. ભેરાં સારું શહેર હતું. અત્યારે તે નની વરતી નથી. એક પ્રાચીન જૈન મંદિર હતું. તેને આધાર પંન્યાસજી મહારાજ શ્રી સેહનવિજયજીના ઉપદેશથી પંજાબ સંઘ તથા આત્માનંદ જન મહાસભાએ કરવું છે. એ ધર્મશાલા પન્ન બનાવી છે. પંજાબથી પેશાવર જતાં રસ્તામાં લાલાસા નામક જંકશન આવે છે. ત્યાંથી ભેરા તરફ ગાડી જાય છે. લેરા સ્ટેશન છે. ખાસ પ્રાચીન રસ્થાન જેવા ગ્ય છે. કમરા દાંગરાનો કિલે પ્રસિદ્ધ છે. અહીંનું સુંદર જિનમંદિર તથા કિ રાજા કાનદાસે બંધાવેલ હતાં. આનગર પ્રાચીન કાળમાં મોટું શહેર હતું. નગરકેટ કાંગરા નામથી પ્રસિદ્ધ શહેર હતુ. દિલલામાં ચૂમવસરણની રચના હતી. તેઝને લેક ભાગ હેશિયારપુર લાવ્યા છે. તેમાં શ્રી શાન્તિનાથજી, કુંથુનાથજી, અરનાથજીની મૂર્તિઓ છે. કિલ્લામાં અંબિકાજીની મૂર્તિ છે. આ સિવાય પજાબમાં રાષ્નગર, શીયાપુર, ગુજરાનવાલા, અમૃતસર, જલાર, લુછીથાના અંબાલા, આદિ દર્શનીય સ્થાને છે. રામનગરમાં પંજાબદેશેબારક શ્રી બુટેરાયજી મહારાજે નલમની પ્રતિમાજી. * જાહેરમાં બાદશાહ અકબરના સમયમાં મહેપાધ્યાય થીજ્ઞાતિચંદ્રજીિના ઉપદેશથી સુંદર નમંદિર અને પાત્ર બન્યાં હતાં તેમજ બાદશાહ અકબરે જહાંગીરને જન્મ મૂળ નક્ષત્રમાં થવાથી શાંતિ માટે શતિનાત્ર ભાવ્યું હતું. ઉપાધ્યાય ભાનુચછ, સિધિચંદજી, વિજએનયર આદિ અહીં પધરી બાદશાહ અકબરને દેશ પી જગદગુરુ શ્રી, હીરસૂરીશ્વરજી મહારાજે સિન સાધુઓ માટે મેગલ દરબારનાં દ્વાર ખોટા તે માને ચાલુ કરાવ્યું હતો અને સમ્રાટને ઉપદેશ આપી શત્રુંજયાદિ તીર્થના કર માફ કવ્યા હતા તેમજ બીજા અનેક સૂકત કરાઇ હતા. ખરતરગચ્છ યુ. પ્ર. શ્રીજિનચંદસૂરિ તથા જિનસિંહસૂરિ અહી પધાર્યા હતા અને બાદશાહને ઉપદેશ આપ્યો હતો, Page #633 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] : ૫૫૯. બદ્રી પાર્શ્વનાથજી-ઉદયગિરિ એકલાવ્યાં હતાં. અત્યારે આ પ્રભ વિક પ્રતિમાજી ખાનકાડોગરામાં છે. જમ્મુ અને કાશમીરમાં પણ જૈન મંદિર છે. ઉલ્લેખ મળે છે કે ઉ, ભાનુચંદ્રજી અને સિધિચંદ્રજી વગેરે સમ્રાટ અકબર સાથે અહીં આવ્યા હતા અને શત્રુંજયના કરની માફી. અહીં જ કરાવી હતી. વિશેષ માટે જુઓ પંજાબનાં જૈન તીર્થો. બદ્રી પાર્શ્વનાથજી. * હિમાલયની નીચે ગંગાના કિનારે આવેલું અજૈનોનું પ્રસિદ્ધ બદ્રીતીર્થ પ્રાચીન જૈન તીર્થ છે. આ સ્થાન પાર્શ્વનાથ પ્રભુના તીર્થરૂપે પ્રસિદ્ધ છે. શંકરાચાર્યજીના યુગમાં આ તીર્થ જૈન તીર્થ મટી અન તીર્થ થયું છે. અહીંની સ્મૃતિ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાલમાં થયેલા લંકેશ રાવણને ત્યાંથી અહીં આવેલી છે. વિશેષમાં આ પ્રદેશની અગીયાર વાર યાત્રા કરીને આવેલા એક બ્રાહ્મણ વિકાને કહેલું કે “એક મહત્ત્વને વશ જિનવરેન્દ્રની પ્રતિમાનાં દર્શન થયાં અને તે અનુસારે શેધ કરતાં સ્વપ્નસૂચિત પ્રદેશમાંથી એક પરિકરવાળી પ્રતિમા મળી આવી તેજ પ્રતિમા બદ્રિ મંદિરમાં સ્થાપિત વિદ્યમાન છે, મૂર્તિ ધયાનસ્થ અને બેહાથવાળી છે, મૂર્તિનું આ અસલી સ્વરૂપ છે. પરંતુ અજેનોના હાથમાં ગયા પછી તેના ચાર હાથ વગેરે નકલી થયેલ છે. છતાંયે મંદિરના મૂળ ગભારામાં પૂજારી સિવાય કેઈને જવા નથી દેતા, ખાસ જેને તે અંદર ગબારામાં જવાની તદ્દન મનાઈ છે. મંદિર જેને શિલીથી બનેલું છે. મંદિર આગળ દરવાજે જન શૈલીથી બનેલું છે, અંદર ક્રમશઃ ગભારે, ચોરી, ગૂઢ મંડપ અને રંગમંડપ બનેલા છે. ગુંબજ જૈન શિલીને જ છે, મૂલ પ્રતિમાજી રા ફૂટ ઉંચા અને પરિકર વિનાના છે. પબાસણ છે, ઉપર છત્ર ધરાય છે, કેસરથી પૂજા થાય છે, પૂજારી પરિકરના ખાડામાં રંગબેરંગી કપડાં ભરાવી મૂર્તિની શોભા વધારે છે. હૃષીકેશનુ ભરત મદિર પણ વચમાં બૌધ મંદિરરૂપે જાહેર થયું હતું અને આજે વેગgવ તીથરૂપે પ્રસિદ્ધ છે પરંતુ અસલમાં જૈન તીર્થ જ હતું. આજે મંદિરની સામે વડની નીચે આદિનાથ અને પાર્શ્વનાથજી વગેરેની ખડિત મતિઓ વિધમાન છે. બદ્રીથી ૧૦૫ માઈલ કેદારમાં કેદાર પાર્શ્વનાથજીનું મંદિર હતું. આજે ત્યાં એક મૂર્તિ વિદ્યમાન છે જેની ઉપર નેઈ અને હારવી આકૃતિ છે. માનસ સરોવરનું મંદિર પણ બૌધ્ધ મદિર તરીકે ઓળખાય છે, પરંત સાય છે કે તે પણ તન મંદિર જ હોય. ઉદયગિરિ કલકત્તા-મિદનાપુરથી બેજવાડા-મદ્રાસ જતી B. N. Ry માં ભુવનેશ્વર સ્ટેશન છે. ત્યાંથી ૪ માઇલ ઉભામાં ઉચગર અને ખંગિરિના પહાસ છેઅને, Page #634 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી [ જૈન તીર્થોને અનેક ગુફાઓ છે કે વર્ષો પહેલા અહી ઘણી વેતાંબર જૈન મૂતિઓ હતી કિન્તુ જે સમાજની બેદરકારીને લીધે બધુ અવ્યવસ્થિત છે, આચય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબધ્ધ સૂરએ અહીં કડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો. તેમને સ્વર્ગવાસ પણ અહી થયેલ હતું. તેમના સ્મારક તૂપો પણ હતા. કુમારગિરિમાં જિનકી અને સ્થવિર-ઠપી સાધુઓ રહેતા હતા. પ્રખ્યાત હરિતણુફા અહીં જ છે. ૩ જૈન મહામેઘવાહન રાજા ખારવેલા શિલાલેખ અહીંથી મળ્યો છે. જગન્નાથપુરી. એરીસામાંનુ પ્રાચીન જૈન તીર્થ છે. મહાપ્રભાવિક વાસ્વામી ઉત્તર પ્રાંતમાં દુકાલ પડવાથી સંઘ સહિત અહીં પધાર્યા હતા અહીંના બૌદ્ધધર્મી રાજાને ચમકાર બતાવી પ્રતિબધી રેન બનાવ્યે હતે અહીં જીરાવલા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર હતું પરંતુ શંકરાચાર્યજીના સમયે ત્યાંના રાજાએ બલાહકારથી તે મંદિર પિતાને કજે કર્યું. જો કે આજ પણ જગન્નાથપુરીમાં ન મૂર્તિ છે. ત્યાં દર બાર વર્ષે ઓળું નવું ચઢે છે. જે તીર્થના સમરણરૂપ અહીં બ્રાહ્મણે પણે જાતિભેદ નથી ગણતા, કલકત્તાથી મદ્રાસ રેટમાં B. N. Ry. પુરો સ્ટેશન છે. જેતપુર આ શહેર કાશીથી ૩૪ માઈલ દૂર છે. આ શહેરનું પુરાણું નામ જૈનપુરી હતું. અહી એક વાર જન ધર્મનું પૂરેપૂરું સામ્રાજય હતું, ગમતી નદીના કિનારે અનેક જૈન મંદિર હતાં. અહીંથી દાણકામ કરતાં અનેક ન મૂતિઓ નીકળે છે. આમાંની ઘણીખરી સ્મૃતિઓ કાશીને ન મદિરમાં છે. અહીં એક વિશાળ મચ્છદ છે જે ૧૦૮ કુલિકાનું વિશાલ જિનમંદિર હતું. એ ગગનચુખી ભવ્ય જિનમંદિરની આ મરછટ બની છે. ગુગલ જમાનામાં આ મંદિરને નાશ કરીતેમાં ફેરફાર કરી તેને માજીદના રૂપમાં ફેરવી નાખેલ છે. બહારના ભાગમાં ઘણે ઠેકાણે વધુ પડતા સુધારાવધારા પણ કરેલ છે. પરત અંદર તે જિનમદિરને ઘાટ સાફ સાફ દેખાય છે. અંદર એક મોટું લેવાય છે જેમાં અનેક ખંડિત અખડિત જન મૂર્તિઓ છે. મદિરને ઘાટ અને શિલ્પકામ હેરત પમાડે તેવું છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે એવી કલ્પના આવે છે, એક બે મુસલમાનેને પૂછયું કે આ રથાને પહેલાં શું હતું ? તેમણે કહ્યું “ એ બડા ની &ા મદિર થા, બાદશાહને તુડવા કર મજીદ બનવાદી હુ.” એક બે બ્રાહ્મણ પતિને પૂછયું કે અહી પહેલા શું હતું? તેમણે કહ્યું “આ શહેરનું નામ પહેલા જૈનપુરી હતું. તેમાંથી નાબાદ, જેનાબાદ, જેનાબાદ અને આખરે નપુર ગયું છે.” આ પ્રાંતમાં આવું વિશલ મદિર આ એક જ હતું. આગ્રાથી લઈને ઠેઠ કલકત્તા સુધી આવું વિશાલ મદિર અમારા જોવામાં નથી આવ્યું. અહીં હજારે જેનોની વતી હતી. આજે એક પણ જેનનું ઘર નથી Page #635 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] L: ૫૧ ઃ દ્વારિકા આજથી ત્રણ સે વર્ષ પહેલાં વિદ્વાન જન સાધુ યાત્રી પિતાની તીર્થમાલામાં જેનપુર માટે આ પ્રમાણે લખે છે. જ અનુક્રમે જઉણપુરી આવીયા, જિનપૂજા ભાવના ભાવીય દઈ દેહરે પ્રતિમા વિખ્યાત, પુછ ભાવઈ એક સાત. તીર્થમાલા. ૩ આ જઉણપુર એ જ આજનું જેના પુર છે. ગ્રંથકારના સમયમાં ૧૦૭ જિનમૂર્તિઓ વિદ્યમાન હતી. દ્વારિકા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથજીનું દીક્ષા કલ્યાણક દ્વારિકાના ઉદ્યાનમાં વાઘાનમાં થયું હતું. શ્રી કૃષ્ણજી પણ નેમિનાથ ભગવાનના પરમભક્ત હતા. પ્રભુના ઉપદેશથી પરમાતે પાસક બન્યા હતા. દ્વારિકામાં અનેક ગગનચુખી ભવ્ય જૈન મંદિરે હતાં. ત્યાર પછી તે ઘણાયે ફેરફાર થયા. છેલ્લે ઐતિહાસિક પ્રમાણને ઉલેખ મળે છે કે-ગુપ્તવંશીય રાજાના સમયમાં દ્વારિકામાં સુંદર વિશાલ ઉન મંદિર બન્યું હતું. અને મહાન મંદિર એક તીર્થરૂપ ગણાતું. લગભગ પાંચસેથી વધુ વર્ષ એ મહાન તીર્થરૂપ રહ્યું છે, પરંતુ સુપ્રસિદ્ધ શ કરાચાર્યજીએ વિજયની ધૂનમાં હારિકામાં સ્વમતને પ્રચાર કર્યા પછી ત્યાંના રાજાને પણ પિતાને ઉપાસક બનાવ્યું અને જૈન મંદિરમાં રહેલી જિનવરેદ્રદેવની મૂર્તિને ઉથાપી મહાદેવજીની પિંડી સ્થાપી ત્યાંના ચુસ્ત જૈન ધર્મીઓ દ્વારિકા છોડી ચાલ્યા ગયા અને બાકીના ઓએ સ્વધર્મનો ત્યાગ કરી જીવન બચાવ્યુ. બસ, ત્યાર પછી દ્વારિકા જૈન તીર્થ મયું. પછી વલ્લભાચાર્યજીના સમયમાં એમાં રણછોડરાયજીની શ્રીકૃષ્ણજીની રાધા વગેરેની મૂતિઓ સ્થપાઈ. વોટસન સાહેબે કાઠિયાવાડ ગેઝેટીયરમાં દ્વારિકાના મંદિર સંબંધે સાફ લખ્યું છે કે-વિમલવસહી (આબુનું જગપ્રસિદ્ધ જૈન દેવાલય) વગેરેની પેઠે આ સ્થાન પણ જૈનોનું છે. પાસે જ વસઈ ગામ હતું. આ મંદિરની રચના જે મંદિરને મલતી છે. ગુણકાલીન શિલ્મને સુંદર નમૂનો છે. પહેલાં આ જૈન મંદિર હતું વગેરે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર પણ સાફ સાફ કહે છે કે “ આ જગત દેવાલય (દ્વારિકાનું પ્રસિદ્ધ મંદિર ) કયા વર્ષમાં કેણે બનાવ્યું તેને કો આધાર ઇતિહાસ કે પુરાણમાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે આ મંદિર વજનાભે કરાવ્યું નથી, પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈનીકેએ કરાવ્યું છે, અને ૭૧ Page #636 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ઃ પરઃ [ જૈન તીર્થ તેમાં પાર્શ્વનાથની મૂર્તિની સ્થાપના કરી હતી, તે મૂર્તિ હાલ નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે-આ મૂર્તિ જાત રેવાશથમાં રાધિત કરી હતી. . દ્વારિકા વણવતીર્થ પે હતું એ માટે પણ પુરા સિવાય કે પ્રાચીનએતિહાસિક પ્રમાણ મળતું નથી. સદન મનચુખરામ. મ. ત્રિપછી જીવે છે કે ત્રિ, સં. ૧૨૦૦થીઢારિકા છુવતી પે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે.” બા જવા દેવાલયના મંદિરની દિવાલ પર બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનની જાન, પશૂઓ, પબચાવ, તે નિમિત્તે રથ પાછા વાળા વગેરે ચિત્રો બેઠાં વર્ષો પહેલાં વિદ્યામાન હતાં, માથકવાડ સે જ્યારે આ મંદિરને ધાર શરૂ કાળે ત્યારે ગો. ના. ગાંધીએ ગાયકવાડ સરકારને સૂચના આપી હતી કેહાર વખતે આ ભીંતચિત્રની રક્ષા કરવામાં આવે. 2 તરફથી આ વસ્તુ સ્વીકારવામાં પણ આવી હતી તેમજ તે વખતના દ્વારિકાની ગાદીના શંક્રાચાર્યએ પણ કબૂલ્યું હતું કે દિવાલ ઉપરનાં ચિત્ર જેનધર્મને લગતાં છે. જા બધા પ્રમાણે એ જ સૂચવે છે કે હારિકાનું જણાત દેવાલય જૈન ધર્મનું ગુપ્તકાલીન ન મદિર છે. કેટલાક તે ત્યાં સુધી કહે છે કે-વસ્તુતઃ આ દ્વારિકા જ નથી. આ તે શાહપ છે. જેની દ્વારિકા અહીંથી ૧૧ કે દૂર કીનારની પાસે છે. ગમે તે રોગોમાં અહીનું જેન મંદિર વિષ્ણુના હાથમાં આવ્યું અને ધાને હાકિ માનવા લાગ્યા. Page #637 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ લું શ્રી પાર્શ્વનાથકલ૫ સુર અસુર બેચર કિન્નર અને જોતિષી દેનાં સમુદાયરૂપ મધુકરથી યુક્ત ત્રણે ભુવનની લહમીનું સ્થાન એવા જિનેશ્વરનાં ચરણકમળને હું નમું છું (૧) પૂર્વ મુનિગણવડે કરીને અવિકલ્પ એવા ઘણા કલ્પોની અંદર સુર નર અને ધારોજથી પૂજાયેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું જે ચરિત્ર કહેવું છે (૨) તે પાર્શ્વનાથ કહપને સંકીર્ણ શાસ્ત્રોમાં લાગેલી છે ચિત્તવૃતિ જેની એવા ધમી જનોના આનંદને માટે સક્ષેપથી કહું છું (૩) ભવનાં દુઃખના ભારથી ભારી છે અને જેનાં એવા ભવીજી ! ભવનાં મને છેદવાને માટે મારાવડે ફરીથી સંક્ષેપથી કહેવાતે આ કપ સાંભળો (૪) એ પાશ્વનાથ પ્રભુનાં વિજયા, જયા, કમઠ, પાવતી, પાશ્વયક્ષ, વછરૂટ્ટા, ધરણ અને સોળ વિદ્યાદેવી અધિષ્ઠાયક દેવદેવીઓ છે (૫) પ્રતિમાની ઉત્પત્તિની બીના પ્રાચીન કલ૫માં કરી છે છતાં પણ વિસ્તારના ભયથી આ કલ્પમાં કહેતે નથી કેમ કે (વિસ્તાર થવાથી) આ કપને કાઈ વારંવાર ભણે નહિં (૬) જે સમુદ્રને ચુલુક પ્રમાણ બનાવે, તારાનાં વિમાનની સંખ્યા ગણે તે પણ પાશ્વ જિનની પ્રતિમાના મહિમાને કહેવાને માટે સમર્થ થઈ શકતા નથી. (૭) આ પુરાણી પાશ્વજિન પ્રતિમાને અનેક સ્થાનોમાં બિરાજમાન કરીને ખેચર સુર અને રાજાઓએ ઉપસર્ગની શાંતિ માટે પૂજી છે. જે માનવીના મનની નિશ્ચલના કરવાને માટે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને ઈન્દ્ર વગેરેએ જે મહિમા કરેલ છે તે જ હું કેટલાક કહું છું ૯) જે વખતે આ ભરતક્ષેત્રમાં સુર અસુરથી વદિત છે ચરણ જેનાં એવા મુનિસુવ્રત જિનેશ્વરરૂપી સૂર્ય ભવ્ય જીવરૂપી કમલેને વિકરવર કરતા હતા (1) તે વખતે શ્રેષ્ઠ ચંપાપુરીના સમુદ્રના કાંઠે તિષી દે મહષીઓથી વખણાયેલી આ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી (૧૧) શકના કાર્તિક શેઠના ભાવમાં વ્રત લીધા પછી આ પ્રતિમાના ધ્યાનથી સેંકડો અભિપ્રહ Page #638 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ ટપ [ જૈન તીર્થોને સિદ્ધ થયા. (૧૨) સૌધર્મઇન્દ્રને પ્રતિમાના મહાભ્યને અવધિજ્ઞાનવડે જાણીને દિવ્ય માટી વિભૂતીવડે કરીને ત્યાં જ રહેલી તે પ્રતિમાને પૂજવા લાગ્યા (૧૩) એમ કાળ વ્યતીત થશે અને કેરીના વચનથી રામ વનવાસ પામ્યા, તે વખતે). રાઘવને અને તેને પ્રભાવ દેખાડીને માટે ઈન્દ્રના વચનથી (૧૪) રનજડિત વિદ્યાધર યુક્ત બે દેએ દંડકારણ્યમાં અશ્વ સહિત રથ અને પ્રતિમાજી રામચંદ્રને થાય (૧૫) રામચંદ્રજીએ શક્તિ ભાવે સતાથી લાવેલા કુરુમેવડે કરીને તે પ્રતિમાને સાત માસ અને નવ દિવસ સુધી પૂજી (૧૬) ઉલ્લંઘન ન કરી શકાય એવા પ્રબલ કમથી ઉત્પન્ન થએલ દુખ રામને આવેલું જાણીને દે તે પ્રતિમાને ફરીથી તે પ્રતિમા પૂર્વે જ્યાંથી લાવ્યા હતા ત્યાં સ્થાનકમાં લઇ ગયા (૧૭) અને ફરીથી પણ શક્ર (એ પ્રતિમાને દિવ્ય ભેગે અને ઉચ્ચ ભકિની પૂજવા લાગ્યા. આ પ્રમાણે સ પૂર્ણ અગિયાર લાખ વર્ષ સુધી પૂજી: (૧૮) તે કાળમાં યદુ વંશમાં બળદેવ, કૃ અને જિનનાય ઉત્પન્ન થયા અને ચૌવન વયને પામ્યા, કg રાજ્યને પામ્યા (૧૯) જરાસંધ સાથેની લડાઈમાં પેતાનું સન્ય ઉપસર્ગ ચુત થયું ત્યારે ઉપસર્ગની શાતિના ઉપાય માટે કૃષ્ણ મહારાજે નેમિનાથને પૂછયું (૨૦) તે પછી ભગવાને કહ્યું કે–પુરૂષોત્તમ, મારા સિદ્ધિગમન પછી સી હજાર સાતશે ને પચાસ વરસે (૨૧) વિવિધ અધિષ્ઠાયકવડે નમાયેલાં છે ચરણકમળ જેનાં એવા શ્રી પાર્શ્વનાથ અલ્ડિંત થશે, જે પાશ્વનાથની પ્રતિમાનાં —વણ જળનું સિંચન કરવાથી લોકમાં ઉપદ્રવની શાંતિ થશે (૨) હે સ્વામી! હાલમાં તે જિjદની પ્રતિમા કયાં રહેલી છે. આ પ્રમાણે વાસુદેવવડે પુછાયું ત્યારે નેમિનાથે કહ્યું કે તે પ્રતિમા ઈનથી પુજાય છે. (ર૩) અહીં જિનેશ્વર અને કૃષ્ણ મહારાજના મને ગત ભાવ જાણીને ઈદે માતઢી નામના સારથી સહિત રથ અને પ્રતિભાને આપી (ર૪) આથી સુરારી ખુશી થયા અને કપુર વગેરેના રસવડે ડુવ કરીને સુગધીથી પરિપૂર્ણ અને નિર્મળ બાવનાચદન અને શ્રેષ્ઠ પુષ્પો વડે કરીને પ્રતિમાને પૂછે (૨) પછી ઘેરાયેલું સન્ય વામીનાં ન્હવણ જળવડે કરીને ઈટાયું. ઉપગે દૂર થયા જેમ જેગીના ચિત્તથી વિષયરૂપે ઉપદે દૂર થાય છે તેમ ( પ્રતિવાસુદેવ બહુ દુઃખની બાજુ સમુ મૃત્યુ પામ્યા ત્યારે યાદવ રાજાના બળવાન સેન્ચમાં જયનાદ થયો (ર૭) તે જ વિજ્ય સ્થાનમાં શ્રી જિનેશ્વરના આદેશથી પાશ્વ પ્રભુનું નવીન બિબ ભરાવ્યું અને શખપુર નામનું નવીન શહેર વસાવ્યું અને તે નગરમાં નવીન પાશ્વ પ્રભુનું બિંબ સ્થાપન કરીને (૨૮) આ પ્રતિમાને (ઈન્ડે પેલી પાર્થ પ્રભુની પ્રતિમાને સાથે લઈને ગયેલા કૃષ્ણ વાસુદેવને રાજાઓએ વાસુદેવપનો મેટો ઉત્સવ કર્યો (૨૯) ત્યારબાદ કૃષ્ણ વાસુદેવ મણિ, કંચન અને રત્નજડિત પ્રાસાદમાં રથાપન કરીને આ પ્રતિમા સાત સે વરસ સુધી પૂજી (૩૦) દેવતાવડે ચાદરની જતન અને દ્વારિકાનો નાશ થયે ત્યારે રવામજીના પ્રભાવ દેવાલયોને અગ્નિ લાગે નહિ (ર) તે વખતે સમુઘડે Page #639 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ] ૪ પ૬પ : પાર્શ્વનાથકલ્પ ચપલ લહરીરૂપ હાથવડે કરીને નગરીની સાથે શ્રેષ્ઠ મદિર યુક્ત નીરની અંદર લવાયા (૩૨) તે વખતે ત્યાં નાગરમણીઓ સાથે રમવાને માટે આવેલા તક્ષત નાગેન્દ્રવર્ડ કરીને પાપને હણનારી આ પ્રભુ પ્રતિમા દેખાઈ (૩૩) તે પછી (નાગે) ઉલ્લાસપૂર્વક અને નાગરમણીઓનાં સુંદર નાટારંભ યુક્ત માટે મહેત્સવપૂર્વક એંશી હજાર વર્ષ સુધી પૂજી (૩૪) તે અવસરે પશ્ચિમ દિશાના અધિપતિ એક વરૂણ દેવે સમુદ્રને જોતાં તક્ષતવડે પૂજાયેલા ત્રિભુવનસવામી શ્રી પાર્શ્વનાથ(પ્રતિમા)ને જોયા (૩૫) આ તે જ જગતના પ્રભુ છે જે પૂર્વે સુરનાથવડે પુજાયા હતા માટે હાલમાં મને પણ સ્વામીના ચરણકમળનું શરણું ગ્યા છે (૩૬) પરિપૂર્ણ ચિંતિત અર્થની (મનવાંછિત) ફુલની પ્રાર્થના કરીને નિરંતર જિનેશ્વરને પૂજવા લાગ્યા. આમ ચાર હજાર વર્ષ થયા તે સમયે (૩૭) આ ભરત ક્ષેત્રમાં લોકેના તિલક સમાન શ્રી વર્ધમાન જિનેશ્વરરૂપી પાણીના પ્રવાહવડે કરીને ભવ્ય જીવરૂપ ધાન્યને સિંચતા હતા (૩૮) કાંતિની કળાવડે કલુષિત કર્યા છે સુરપુરરૂપી કમળો જેણીએ એવી કાતિનગરીમાં શુભ છે સમુદાય જેને એ ધનેશર નામને સાર્થવાહ રહેતા હતા ( ૩ ) તે શેઠીઓ એક વખત વહાણની મુસાફરી કરવા નીકળે અને વહાણને ચલાવનાર નાવિક યુક્ત સિંહલદીપમાં પહોંચ્યા (૪૦ ) ત્યાં કરીયાણુના સમૂહને ગ્રહણ કરીને વેગવડે પાછા આવતાં તેનું વહાણ એકદમ સમુદ્રના મધ્ય ભાગમાં થંભી ગયું ( ૪૧ ) જેટલામાં ઉદાસીન થએલે તે વિચાર કરે છે તેટલામાં શાસનદેવી પદ્માવતી પ્રગટ થઈને બેલી-હે વત્સ! તું બી નહિ, (મારૂં ) વચન સાંભળ (૪૨) હે ભદ્ર! જગતમાં અજ્ઞાન અને અભિમાનનું મદન કરનાર અને વરુણ દેવતાવડે કરાય છે મહિમા જેને એવા પાકિન અહીં સમુદ્રના તળીએ રહેલા છે તેને તુ સ્વાસ્થાનમાં લઈ જા (૪૩) હે દેવી! સમુદ્રના તળીયાથી જિનેશ્વરને ગ્રહણ કરવામાં મારી શક્તિ કયાંથી હોય ? આ પ્રમાણે ધનેશે કહ્યું ત્યારે શાસન દેવી બેલી (૪૪) હે શ્રાવક ! મારી પાછળ આવીને પ્રવેશ કર, અને કાચા સુતરના તાંતણવડે પ્રભુને કાઢ અને વહાણમાં બેસાડીને તારી નગરીમાં સ્વસ્થ થઈને લઈ જા ( ૫ ) હવે ઉત્પન્ન થએલા હર્ષની પ્રકૃષ્ટતાથી વિકસ્વર છે રોમરાય જેન અને મહાસત્વશાળી એવા તેણે (સાર્થવાહે ) ત્રણ લેકના નાથને ગ્રહણ કરવાને માટે ( દેરીના કહ્યા પ્રમાણે )સર્વ કર્યું. ( ૪૬ ) અને ક્ષણવારમાં પિતાના સ્થાનમાં આવ્યા અને સમીપમાં તંબુઓ ઠેકાવીને જ્યાં રહ્યો છે ત્યાં તે મનુષ્ય સન્મુખ આવ્યા (૪૭) સૌભાગ્યવતી નારીઓનાં ધવલમંગલવડે અને ગંધર્વના ગીત ર્વાજિંત્રના શબ્દવડે કરીને દિશાઓને બેરી કરતાં અને દાનને આપતાં નાથને પ્રવેશ કરાવ્યો (૪૮) અને કાંતિ નગરીમાં ચાંદીની જેમ સ્વચ્છ કાતિવાળે પ્રાસાદ કરાવીને ત્રિભુવનનાયકને બિરાજમાન કર્યા અને ભકિતથી હમેશાં પૂજવા લાગ્યા. હવે ધનેશર મૃત્યુ પામ્યો છતાં પણ Page #640 -------------------------------------------------------------------------- ________________ પાશ્વનાથકલ્પ : ૫૬ : [જૈન તીર્થીને નગરનાં શ્રેષ્ઠ નાગરિકવડે પુજાતા પ્રભુને એક હજાર વર્ષ વ્યતીત થયાં (૫૦) વખતે ત્રણ કાળના જ્ઞાનથી યુક્ત પાદલિપ્ત ગણધરના આદેશથી કાંતિ પુરીમાંથી પરિકર રહિત દેવાધિદેવની મૂર્તિને રસસ્થભન માટે આકાશમાગે મેળવીને નાગાર્જુન નામના રોગીન્ને પિતાના સ્થાનમાં આણી ( ૫૧-૫ર ) કૃતાર્થ થએલે ગીનાથને અટવીમાં ભૂમિમાં મૂકીને ગયે અને રસસ્થભનથી સ્થંભન નામનું તીર્થ થયું (૫૩) ઉગેલા વાંસની જાળની અંદર કંઠ સુધી ભૂમિમાં રહેલ અને ગાયના દૂધવડે અપિત છે અંગ જેના એવી (આ પ્રતિમાનું) મનુષ્પાવડે કરીને યક્ષનામ કરાયું (૫૪) આ પ્રમાણે ત્યાં રહીને પૂજાતાં જિનનાથને પાંચસો વરસ થયાં ત્યારે ધરણેને કરેલ છેસાનિધ્ય જેને અને જાણ્યું છેસૂત્રને સાર જાણે એવા (૫૫) વળી દૂર કર્યો છે દુઃખને આપનારો રે મને સમૂહ જે એવા અભયદેવસૂરિએ અત્યંત મહિમાથી દીપતું તીર્થ પ્રકટ કર્યું (૫૬) મોટા મોટા મહિમાથી શોભતા ભગવાન ફરીથી દાંતિ પુરીમાં જશે. ત્યાં સમુદ્રમાં અને ઘણા ઘણાનગરમાં જશે (૫૭) આ પ્રતિમાનાં ભૂતકાળમાં અને ભવિષ્ય કાળનાં સ્થાને ને કહેવાને કે સમર્થ હોય? (ખરેખર જે તે હજાર મુખવાળે અને લાખ જીભવાળે હેય તો પણ કહેવાને સમર્થ નથી (૫૮) પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદજી, રેવતગિરિ, સમેતશિખર, વિમળગિરિ, કાશી, નાસિક, મિથિલા, રાજગૃહી પ્રમુખ તીર્થોને વિષે (૫૯) યાત્રા કરવાથી–પૂજા કરવાથી અને પાર્થ પ્રભુની પ્રતિમાનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે (૬) પાર્શ્વનાથ સ્વામીને વંદન કરવાની ભાવના માત્રથી એક માસના ઉપવાસનું ફળ મળે છે અને પ્રતિમાનાં દર્શન કરવાથી છ મામના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે (૬) વળી પ્રભુની દષ્ટિમાં દેખાયેલ મનુષ્ય જે પુત્ર રહિત હોય તે બહુ પુત્રવાળે, ધન રહિત હોય તે સૌભાગી થાય છે (૬૨) પ્રભુ પ્રતિમાને નમન કરનાર મનુષ્યને અન્ય ભવમાં મૂખ પણું, ખરાબ સ્ત્રી, ખરાબ જાતિ, ખરાબ જન્મ, ખરાબ રૂ૫ અને દીનપણું થતું નથી (૬૭) અજ્ઞાન લાવથી મૂઢ થએલા લકે અડસઠ તીર્થની યાત્રા કરવાને માટે ભમે છે છતાં તેનાથી પણ પાર્થ પ્રભુને નમસ્કાર કરવાથી અનંતગણું કુલ મળે છે (૬૪) એક પુષ્પથી તીવ્ર ભાવથી પ્રભુ પ્રતિમાને જે પૂજે છે તે રાજાઓના સમુદાયના મસ્તકથી સ્પર્શ કરાયેલા છે ચરણે જેનાં એ ચક્રવર્તી થાય છે. (૬૫) જે પ્રભુ પ્રતિમાની આઠ પ્રકારે પરમ ભક્તિથી પૂજા કરે છે તેના ઈદ્રાદિ પદવીઓ હાથરૂપ કમળમાં રહેલી છે (૬૬) જે પ્રભુનાં શ્રેષ્ઠ મુકુટ, કુંડળ અને બાજુબ ધ કરાવે છે, તે ત્રણે ભુવનમાં મુકુટ સમાન થઈને જલદી સિદ્ધિસુખ પામે છે (૬૭) ત્રણે ભુવનમાં ચૂડા રને સમાન જેમનાં નેત્રને અમૃતની શલાકા સમાન એવી આ પ્રતિમા જેણે દીઠી નથી તેઓનુ મનુષ્યપણું નિરર્થક છે (૬૮) શ્રી સંઘહાસ મુનિએ પ્રતિમાને લઘુકલ્પ બનાવેલ છે પણ મેં તે મેટા કપમાંથી અ૫ સંબંધને ઉદ્ધાર કરેલ છે (૬) જે આ કપને ભણે, સાંભળે અને ચિંતવન કરે તે કહ૫વાસીઓમા ઇન થઈને સાતમે ભાવે સિદ્ધિ પામે છે (૭૦) જે ફરી ગૃહ Page #641 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ ] : ૫૬૭ : પાવનાથકલ્પ ચિત્યમાં પુસ્તકમાં લખાવીને કલ્પને પૂજે છે તે નારક–તિયામાં કદી ઉત્પન્ન થત નથી અને દુર્લભાધી થતો નથી (૭૧) (આ કલ્પ) દિવસના ભણવાથી સિહ, સમુદ્ર, અગ્નિ, હાથી, રાગ, ચેર, સર્પ, ગ્રહ, નૃપ, શત્રુ, પ્રેત, વેતાળ અને શાકીનીના ભયે નાશ પામે છે. (૭૩) જેનાં હૃદયમાં આ કલ્પ રહ્યો છે તે ભવ્ય છાને આ કલ્પ વિલાસ કરતા કલ્પવૃક્ષની માફક વાંછિતને આપે છે (૭૩) પૃથ્વીરૂપ કડીઓવાળો સમુદ્રના જળરૂપ તેલવાળે એ મેરુપર્વતરૂ૫ દી જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્રને પ્રકાશ કરે છે ત્યાં સુધી આ કલ્પ જયવત વર્તે (૭૪) ઈતિ શ્રી પાર્શ્વનાથકલ્પ સમાપ્ત. Page #642 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ રજુ ત્યપરિપાટી સ્તવન સરિ સરસતિ સામિણિનું રૂઢિ મઝક જિમ ચિત્ર પ્રવાડી, ત્રિકું ભૂયણે તીસ્થ છો અપાર તહિં તુઠી લાભઈ તીરપાર (1) વાંદg શેજ સિરિ આદિનાથ રાજલિ ૧ર ઉતિ નેમિનાથઃ અનંત ચકવીસી આદિ નિત્ય સિદ્ધક્ષેત્ર અનંતા સિદ્ધ કર્યો (૨) જુનગઢ પાસ ને જલવિહાર, નવપલ્લવ મંગલપુર મઝાર; પુરિ પાસ રિસહ મયણી જુહાર બિલીય સંપ્રનિટે ગઈ વિહારી (૩) પાટ ચંદ પર પાય પણ ઉનાગઢ મરૂદેવી તણ? અજા િહરિષ પાસબેદિ અબદ આદીસર દીવટિ (૪) ભલગ પુરિવાર ધૂતકલેલ મહપ સિરિવીર કંઇ કલોલ; તલાઈ અઈરાદેવી મલ્હાર પાલીતાણએ પાસ ફેર વિહાર (૫) ૧, રાત્રુજય, શ્રી આદિનાથ, ૨.ઉ ત (ગિરનાર-જુનાગઢ) શ્રી નેમિનાથ. ૩, જુનાગઢ તેજપાલવિહાર, ૪, માંગરેલ નવપલવ પાનાથ.", મો. (૬) પાશ્વનાથ ૬, ભુંભલી (જેઠવાઓની સંપ્રતિરાજાએ મંદિર, ક, પટ (પ્રભાસપાટણ) ચંદ્રપ્રભ ૮, ઉના શ્રી આદિનાથ, ૯, અજર, પાનાથ, ૧૦ દીવ મંદર અદબદી આદિનાથ ૧૧, લગપુર વૃતકાલ, ૧૨, મઠુઆ, શ્રી મહાવીર. ૧૩, તલા શાંતિનાથ, ૧૪, પાલીતા કુમારવિહાર પાનાથ Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૨ ૧૩. બીજી ] ૫૬૯ ચેયપરિપાટી થશે નવખંડ નમે સુજાઉ જિણ દીઠેલું હિય હરિયન થાઉં, હેસુિરિ પલાવિ સરપતિ પાસે રારિ સિહસિરિ નેમિવાસ. ૬ નવસારીય વંદઉ સંતિ નાર, બિહું દમણ સંજાણ થી પાસનાર સપાઈ જીવિતસામિ જાણિ જસ દ સણી મુ અતિરહ છાણિ. ૭ નાસઠિ ચંદપર ચંદતિ પાઈઠાણ સુવય જિણહર ભંતિ; કાન્હડઈ આદીસર ઉઠ્ઠ દેહ જસ લાભાઇ આદિ અનંત છે. ૮ કુલપાકિ રિસહ નીલવન્ત દૂરિ અલીઅલ જસ દીસઈ ચંદસર રિપુરિ વાંદઉ અંતરિક પાસ ઉકાર સંતિમ જિણેસર સુપાસ. ૯ ઉજેણી, માંગવઢ, સુરી મિરમિ, લાગી રહ, પેથડ જિણહરમિ; ૧૯ ૨૦ નહિ, ડભાઈ નય પાસ, સીધપુર આ કલસરિ સુપય પાસ. ૧૦ પણટીવી પુરી ચિપલીય ગામિ, ચાંબડિ કલવર ગઈપ ધાર ઢામિ પડહઠીય, સીણુઉર સંષડયંમિ, કમિ પાસ રિસહ વાંદલ જયમિ. ૧૧ ૧. ઘોઘા, નવખંડા પાર્શ્વનાથ ૨, હીસુરિ (8) ૩ સુરત, પાર્શ્વનાથ, ૪, રાંદેર ઋષભદેવ અને નેમિનાથ, ૫, નવસારી શાન્તિનાથ ૬-૭ દમણ અને સજણ અને ઠેકાણે પાર્શ્વનાથ. ૮, સોપારા જીવિતસ્વામી ૯, નાસિક (દક્ષિણ) ચંદ્રપ્રભ ૧૦, પ્રતિષ્ઠાનપુર. (પઠ) સુવ્રત જિનમંદિર, ૧૧. કાન્હડ (૧) કાયોત્સર્ગથ. આદિનાથ, ૧૨, કુલ પાકી (દક્ષિણ હિંદ્રાબાદ તરફ) નીલવર્ણ શ્રી આદિનાથ, ૧૩, સિરપુર, અંતરિક્ષ પાર્શ્વનાથ. ૧૪, ઉકાર (નેમાડમાં નર્મદાકાંઠે) સપ્તમ સુપાર્શ્વનાથ ૧૫-૧૬ ઉર્જ, માંડવગઢ અને દેવગિરિ (દૌલતાબાદ) આ ત્રણે ઠેકાણે પેથડકુમારના જિનમદિરો, ૧૭-૧૮, નાંદોદ અને ડાઈ શ્રી પાર્શ્વનાથ, ૧૯-૨૦ સિદ્ધપુર (?) અને અ ફ્લેશ્વર મુનિસુવ્રત અને પાર્વનાથ. ૨૧-૨૬, ધણદેવી, ચીખલી ગામ (?) ચાંદવડ, (ચાણંદ) (3) વડહતી () સીનેર અને સણખેડામાં ક્રમથી પાર્શ્વનાથ અને આદિનાથ. ૭૨ ૨૧ ૨૩ ૨૫ ૨૬ Page #644 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યપરિપાટી [ પરિશિષ્ટ .. સમલીય સુઢસણ દૈવિ વિાર, ભરૂચિ શુણી સુવ્વય જિણ જીહારી; • 3 ૧૭૦ . ર અગ્યાર દૈવલિ ઢંત્ર દ્ઘિ કાવી સિદ્ધિસર નમીય નક્રિ. ૧૨ 'ભાતિ ભણાધીશ ધ્રુવ જાણુ તુિ નિતુ હું કરૂ' સેવ; ટચાકીનચૈત્રપ્રાડિ ટેવ ત્રીશ ઢલા વાંઢિ દેવ. ૧૩ ૪ ૫ ડહેડ સતિ ધત્રલઇ પાસ રમ રમવીણે આદીસર હાથિ દ્રમ, ક U . ખેસરડી અસાઉલી રીસુનાથ સેરીસે પાસ છઇ ઉર્દૂકાચ. ૧૪ પંચાસરી કાઉથી વીર તેની સધિસર પાસ પાડેલઇ નેમિ; ૧૩ ૧૪ ૧૫ કડી કડવાનીજી નમું પાસ સલણપુરી ૬ સૉંતિ પસ ૧૫ ૧૬ વણુરાય નીર્વસીય બહુ જાતી પૉંચાસરી પાટી નમુય જની, ચઉસવી(તી) દેવલે નીનુ વિરાણી વાંદઉ જીણુ ભત્તરી ચિત ઢાણી ૧૬ સિધપુર ચણ ખાર ઈસીર વિહાર વીર નેમીસર તારી, ૧૯ ૧૨ ૨૦ પાયા ચરી જીયવંત સામ ભલડીએ પાલણપુર પાસ સામી. १७ ૧ ભરૂચમાં સુશ્་નાદેવીનેા સમળીવિહાર શ્રો મુનિસુવ્રનસ્વામિ તથા અગિયાર મંદિરે, કાવિ (મડી નદીના મુખ આગળ ) આદીશ્વરદેવ, ૩. ખભાત–સ્થ ભનક પાર્શ્વનાથ આદિ છત્રીસ જિનમદિરે ( આ શિખરખધી દેરાસરેાની અપેક્ષાએ લાગે છે ) ૪ ડહુડર ( ? ) શાન્તિ ાથ, ૫ ધેાળકા, પાર્શ્વનાથ, વીણા આદિનાથ. ૬-૭ ખેસકડી અને અસાઉક્ષી ( આસાપટ્ટી ) રૂષભદેવ, ૮ સેરીશા પાર્શ્વનાથ, ઊકાય, કાર્યાત્મગરથ ૯ પંચાસરા વીર પ્રભુ ૧૦ મલ્લેલ, નેમિનાથ, ૧૧ શખેશ્વર પાર્શ્વનાથ, ૧૨ પાલઈ ( પાટડી ) ( ૩ ) નેમિનાથ, ૧૩-૧૪ કઢી અને કપડવંજ શ્રી પાર્શ્વનાથ. ૧૫ સ ખલપુર, શાંતિનાથ અને પાર્શ્વનાથ, ૧૬ પાટણુ વનરાજસ્થાપિત શ્રી પાર્શ્વનાથ આદિ ચારસ ( ? ) જિનમ દિવે, ૧૭ સિદ્ધપુર મહાવીરદેવ અને નેમીશ્વર આદિ ચર અને ખાર (૧૬) જિનાલયેા, ૧૮ વાયડ જીન્ન તસ્વામી મંદિર ૧૯-૨૦ ભીલડીઆ અને પાલઘુપુર પાર્શ્વનાથ, Page #645 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - : ૫૭૧ : ૪ - ૫ કે બીજું ] : ચિત્યપરિપાટી વીજાપુરી વિસલપુરિ બ્રહ્માણી શિડ ઉસિત રહિય છાણિક સાંચલર મોટેરા પ્રમુખ દ્વામિ, લણિઉ છું તાહરઇ વીર નામિ. ૧૮ તારણગઢ અજય ઇડર નમેઉ કિરડિરાય થાળીય રિસ દે વસુંબઈ મહુડા સઇ સંતિ વરિ, નરી ચલણ પાસ વીર. ૧૯ કહય લીબાંડેઇ ચિટિ નાગહિ પાસ ટૂ નમી પૂટિ; પાખાકર કાદરી, સિહ-સતિ, બાવલેય સિહ દહીદ્ધ સતિ. ૨૦ ૧૧ ૧૨ ૧૭ ૧૫ ૨૧ ૨૩ ૪૧ ૩૨ મજાદ્રિ જઘરાલ તરવાડઈ આરાસણિ મિલમાલિક ૨૭ ૨૮ ૨૯ સિરિપાસ રિસહ નેમિ ચરણ લીણ-વાલી બિસી રાઈ રામસીણી. ૨૧ જીરાઉલિ ભેટ પાસનાહ, હિતધૂ છૂટક ભાવઠિ હુઉ સણાહ દૃષ્યા વાડાની દુરઈ સાર એ રૂછ જીસ વાર વાર. ૨૨ અદબદગિરિ ગઈ ચડીય ગેલિ આદીસર દીઠઈ રંગરેલી, લૂણીગવસહી બાલબ્રહ્મચારી બાવીસ મઉ જીણવર તું જુહારિ. ૨૩ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ નાદીય વડાઉલી બજાણ વંમિ હાથડી મૂડથલઈ નાણયમિ; ૩૯ ૪૦ ૪૧ સાદ્રી કાસદૃરી વડગામી મડાહડિ વીર જીવતસ્વામી. ૨૪ ૧-૬ વિજાપુ, વિસલપુર, બ્રહ્માણ (આબૂની પાસે), થરાદ, સાચાર અને મોઢેરા પ્રમુખ તીર્થમાં શ્રી મહાવીર છે તાર મા અજતનાથ ૮, ઈડર કીર્તિરાયસ્થાપિત રૂષભદેવ, ૯, આતરસુબા (અમદાવાદ પાસે) શાન્તિનાથ. ૧૦, મહુધા-મહાવીર દેવ, ૧૧, ઠંક પાર્શ્વનાથ ૧૨, ચેણુ મહાવીર દેવ, ૧૩-૧૬ કરેડા, લી બેહરા, ચીતે ડ અને નાગદામાં શ્રી પાશ્વનાથ, ૧૭, પાખર (2) રૂષમદેવ, ૧૮, કાકેર, શાંતિનાથ, ૧૯, બાય રૂષ મટે ૨૦, દૂધપદ શાંતિનાથ, ૨૧-૨૬, મજાદા ધનેરા, અંધરાલ, તરવાડા, આરાસણ અને ભિન્નમલ રથનેમાં–પાશ્વનાથ, રૂષમદેવ અને નેમિનાથ ભગવાન, ર૭-૩૧, વાલી, બિગ, રાઈ, રામસેગુ અને છ રાઉલામાં પાર્શ્વનાથ ૩૨, આબુ એ દીશ્વર ભગવાન, લુણિગવસહભાં બી નેમિનાથ ૩૩-૨, નાદીયા, વડાવલી, ૪૨ Page #646 -------------------------------------------------------------------------- ________________ --- - - - - ચૈત્યપરિપાટી [ પરિશિષ્ટ : ૫૭૨ : ચાપી કલાપી સમીપાસ નાગહરીજઈ ઉપાસ; લીડી વારમાં મહુરીપાસ સચરાચર જગિર્થિક પુરઈ આસ. ૨૫ ઢીલી છઈ રાવણ પાસણામ, હથિઉર અરસંતિ કુંથ ઠામ; આદીસર નઈ નઈ સકુ કઇ બાલઈ જાલંધરિ જઈ જોઈ. ર૬ ભાર અઠાવથ ગિરિવરંમિ સમેતસિહરિ મણું મંદીરંભિક ચકવીસ જિણવર નમુંય પાથ ચકાહિલ થાપીય ભરતરાથ. ૨૭ સત્તાણવઈ સહસ ત્રેવીસ તેઈચાલુસી લખ ચેઈથ અટ્ટ લેય; પાયાલિ ભવણમય દહનકાય સન્ત કેડિ બહુન્તરિલાખ ગાય, ૨૮ નંદિસરિ કુંડલી ચગી સાઠિ પ્રાસાદ ચઉધારા અચ્છાઈ પાઠ; ઈણ પરિવાંદé જિણભવણ જોઈ, બત્રીસ સદગુણ સઠિ તિરીયલય, ૨૯ પારસઈ કેડિ બાથાલ કેડિ અઠ્ઠાવન લાખ નઈ અસીય એડિ; છત્રીસ સહસ શાસતા બિંબ, હુંવાંદઉં નિતુનિતુ નિરવિલંબ. ૩૦ જેસી તરમાહિ અસંખ કાડિ જિનભૂઅણનમું કર બે જેડી; સિરિ રિસહ ચંદ્રાણણ વાણિ વર્ધમાન નમું તહિં તતખણ. ૩ અતીત અનામત વર્તમાન, તીર્થકર વસઈ વિહરમાન, દુનિ ડિ કેવલધર નમ્ય પાથ દુનિ કેડિ સહસન સમણરાય. ૩૨ જહિ જન્મ હુઉ જિણિ લીધી દિખ્યા ઉપનઉ જ્ઞાનઈ લાધઈ મુખ, નહિં રેસના કીધી સામિસાલ સવિ ભૂમિ ફરસિય દુઃખ ટાલિ. ૩૩ બજાણી, હડી, મુંડથલા, નાણા, સાદડી, કાદ્રા, વડગામ અને મઢાર ગામમાં શ્રી જીવિતસ્વામી-શ્રી મહાવીર. ૧૬ ચારૂપ, કલેધી, સમી, જાલોર, નાગોર અને ઉચા () ગામમાં શ્રી પાર્વનાથ, ૭-૮ કલકંઠ પાર્શ્વનાથ, બનારસ અને મરી પાશ્વનાથ, ૧૦. દિલી-રાવણ પાર્વિનાથ ૧૧, હસ્તિનાપુર-શાંતિનાથ-કુંથુનાથ, અને અરજી ૧૨, જાલંધર (પંગડા) શ્રી આદિનાથ. Page #647 -------------------------------------------------------------------------- ________________ - . - - - - બીજુ ] : પ૭૩ઃ ઐયપરિપાટી પુરિ પાટણિ નેસ નવેસ દેસ ગિરિ કંદરિ જલ થલિ બહ પરિસ, જંકિવિ તીરથ વિરૂવણી અપાર જિબિંબ સવિ હું નિરમલ જુહાર. ૩૪ સુવિહાણ વિહાણુઉ આજ અમહ જુવાધા જિણવર પાય તુહ; હીયડલઈ ઉલટીઓ હરિષ આજ જાણે મઈ લાધઉ મુગતિરાજ, ૩૫ સિરિ તિરથમાલા થાત્ર એક જ પઢઈ ગુણઈ સુણઈ મન ધરે, નહિં તીરથયાત્રા ફલઈ બુદ્ધિ પઉમાવઈ અધિકી પૂરઈ રિદ્ધિ. ૩૬ રયણાયડિ ગચિ૭ શ્રી હેમચંદ્રસૂરિ સંહએ જિમ ,નિમચંદ તસ સીસનામઈ જિણ તિલયસરિ ઈચૈત્ર પ્રવાડિએ ભાવ ભૂરિ. ૩૭ ઇતિ સર્વચૈત્યપરિપાટ સમાપ્ત. “WW. ૧. time, yz Page #648 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ પૂવદેશની કલ્યાણકભૂચિઓ. બ૪ કિની પાસે આવેલ છે જ નામ ક્યા પ્રભુના કેટલાં કલ્યાણક? રીમા. ર ભલુપુર બના સ પરામાં પાર્શ્વનાથના-૪ ૨૫, જ. દી. કે. - ભદની બનારસ-ગંગા કાઠે પાર્થ થિ-૪ અ. જ દી કે. શ્રેયાંસનાથ સિંહપુરી બનારસ પાસે કૌદનું સારનાથ અને પ્રાચીન કલા પ્રદર્શન ત્યા નજીકમાં છે. એ. જ. દી. કે. ચંદ્રાવતી બન રસ પાસે ગંગા કાંઠે ચંદ્રપ્રભુ-૪ જ. દી. કે. અયોધ્યા! વિનીતાનગર કે, કટરા મહેલે ઋષભદેવ–૩ ૨૫. જદી. અજિતનાથ-જય, જ દી. કે, અભનંદન-૪ એ.જ.દી, કે. સુમતિનાથ-જ. જ દી કે. અન તે થિ-૪ એ. જ દી કે. નપુરી મહાવર સ્ટેશનથી ૨ માઈલ દૂર જીલા-રેઝાબાદ, ધર્મનાથ૨થ જ. દી. કે કપિલા (કપિલપુર ; કામગજ R. B. મીટરગેજ વિમળનાથ-૪ ૧. જ. દી કે -- - - -- શૌરીપુર નેમનાથ-ર શીલાબાદ , I ky. થી. ૧૪ માઈલ દૂર જજને નદીના કિનારે. Page #649 -------------------------------------------------------------------------- ________________ M છે. મીટ નં. N. W. Ry. ના ખેપાનગર દરવાજાની મોટર હતિનાપુરા રસ્તે ૧૬ માઈલ યુવાન થઈને ત્યથી ૬ માઈલ હસ્તિનાપુર છે. પિસ્ટ બહસુમા છલે મીરસ્ટ, શાન્તિનાથ-૪ " ૨. જ દી.કે. કુંથુનાથ-૪ ના અ, જ, ડી. કે. અરનાથ-૪ 5. જ. દી, કે. 6 રાજગૃહી વિપુલાયલ પહાડ ઉપર રાજ| ગીરે B. B. , Ry (બીહાર) મુનિસુવતવામી-૪ ય જ. દી. કે. કોક દી લખીબાઈ સ્ટેશનથી જમ્મુઈ જતાં પગ રસ ૧૨ મ દન. | ' સુવિધિનાથ-૪ . જ. દી. કે -- - ક્ષત્રિયકુંડ લછવાડ પાસે, કુડેવ ટ પર પહાડની કઢમાં મહાવીરસ્વામી-૩ ય જ. દી | ગીરડી સ્ટેશનથી મધુવન જતાં મહાવીરસ્વામી-૧ જુવાલિકા નદી કાંઠ કેવળ અજિત, સ ભવ અભિનદન, સુમતિ, પદ્મ સુપાર્શ્વ, ચંદ્ર, સમેતશિખર પા સાથ હીલ. સુવિધિ, શીતલ, યાસ, વિ મલ, અન ત, ધર્મ, શાંતિ, કુયુ, અર, મલિ, મુનિસુવ્રત, નામ પાશ્વ મોક્ષકલ્યાણક ૨૦ | વાસુસવામીને મિક્ષ કે પાપુરીથો લગભગ ૨૫ માઇલ | ભ મલપુર સ્ટેશને ૪–માલ વાસુપૂજ્ય-૫. આવેલા મદારગિરિ ચં૫ નાળા પર, અ. જ. દી. કે. મે. ઉપર થયાને ઉલલેખ છે,ભાગલપુરથી શ્રાચ લાઇનમાં મારીલ સ્ટિશન છે. બીલ ૨ રીફ (ત ગીતા નગ મહ વીર-૧ પાવાપુરી |રી) થી(B. B. ... Ry) મેક્ષ, જળમ દિર, ચ પાપુરી | આ પ્રમાણે પૂર્વદેશમાં કુલ કલેકાણકભૂમિ પંચાણું છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ પૂર્વદેશની વિચ્છેદ કલ્યાણકભૂમિએ. ૨થળ, કેની નજીક ? કયા પ્રભુનાં કેટલાં ક૯યાણકે? રીમાર્ક. ઋષભદેવ-૧ એ ક્ષ. હિમાલયના શિખરમાં બદ્રી અષ્ટાપદ પાર્શ્વનાથ તથા કેદાર પાડ્યું. નાથ,માનસર રવિ ભૂમિઓ. બલરામપુર (B & N. W. Ry) સ્ટેશનેથી છકેલ જ સ થી ગલમાં બેટમેટ (Catma{ batઈન કિલ્લાની વચમાં | અાહાબાદ પાસે કિલ્લામાં (પુ મત લ/ અક્ષયવડ નીચે સંભવનાથ-૧ રય જ. દી. કે. પ્રયાગ ઋષભદેવ-૧ કેવળ ભદલપુ ગયા જ કશનથી ચાટ કરેથી) પગ રતે ૧૨ માઈલ છાટી ગામ ! નજીક કેલ છે પહાડ ઉપર ‘ શીતલનાથ-જ જ. દી. કે. આ ગામને હામ - હિટવારીયા કહે છે મિથિલા | દરભ ગાથી બ્રાંચમાં સીતામઢી (બીહારે | લવણદહ નદી કાંઠે મલ્લિનાથ-૪ નમિનાથ-૪ કૌશાંબી અલહાબાદથી EI Ry મા ભરવાથી સ્ટેશનથી રમાઈલ દૂર યમુના કાઠે કોણમ ખીરાજ Kosam Khira] પાસે પથરાએલા ખડિયરે અરણ્યમાં પડા ઉપર પદ્મપ્રભુ-૪ . જ. દી કે, કલ, ૨૨) કલ્યાણની વિરુદ ભૂમિઓ આ છે. તારીજ –૯૫ પૂર્વ દેશની વિદ્યમાન કલ્યાણુઠભૂમિ. ૨૨ , વિચ્છેદક કયાણુકભૂમિ. 2 સૌરાષ્ટ્રમાં (ગિરનાર) શ્રી નેમિનાથની ૩ (દી. કે. મે. કલ્યાણકભૂમિ, ૧૨૦ Page #651 -------------------------------------------------------------------------- _