SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૨૫ : ગિરનાર પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. આ લેખમાં વસ્તુપાલને કર્ણ અને બલિ જે દાનેશ્વરી અને તેજપાલને ચિંતામણિ જે વર્ણવ્યો છે, બીજે લેખ ૧૨૮ છે તેમાં પણ ઉપર્યુક્ત હકીકતને મળતી વીગત છે. મધ્ય મદિરના મંડપમાં સામસામે બે મોટા ગોખલા છે. તેમાં વસ્તુપાલ અને તેમની અને પત્ની લલિતાદેવી તથા ખુની મૂર્તિઓ છે એમ જણાવ્યું છે. હાલમાં આ મૂતિઓ નથી. વસ્તુપાલે ગિરનાર ઉપર કરેલાં ધાર્મિક કાર્યોની નેંધ “વિવિધ તીર્થક૯૫”માં “ રૈવતગિરિકલ્પમાં" સંક્ષેપમાં તથા પં. જિનહર્ષગણિકૃત વરતુપાલચરિત્રમાં છઠ્ઠા પ્રસ્તાવમાં બ્લેક ૬૧ થી ૭ર૯ માં વિસ્તારથી આપેલ છે. * “વિવિધ તીર્થકલ્પ'મા આ કલ્પ ગિરનાર તીર્થનું માહાત્મ અને ઇતિહાસ સચવે છે. હું ચોથા કલ્પમાંથી જરૂરી ભાગ અહીં ઉદધૃત કરું છું. સૌરાષ્ટ્રની પશ્ચિમ દિશાએ ગિરનાર પહાડ ઉપર ઊંચા શિખરવાળું જીનેમિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પહેલા લેપમયી શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા હતી. એક વખત ઉત્તરદિશાના ભૂષણરૂપ કાશ્મીર દેશથી અજિત અને રતન નામના બન્ને ભાઈઓ સંઘપતિ બની (સંધ લઈને) ગિરનાર આવ્યા. તેમણે રસવૃત્તિથી (ઉતાવળથી) ઘણા ( પચામૃત ) હવણથી અભિષેક કર્યો જેથી લેપમથી પ્રતિમા બની ગઈ રનને અતિશય શોક થયો અને તે જ વખતથી તેણે આહારને ત્યાગ કર્યો-ઉપવાસ આદર્યા. એકવીશ ઉપવાસ પછી ભગવતી અંબિકા સ્વયં ઉપસ્થિત થઈ. દેવીએ મધપતિને ઉઠાડ્યો. તેણે દેવીને જોઈને જય જય શબ્દ કર્યો. પછી દેવીએ તેને સુંદર રનમય જિનબિંબ આપ્યું અને સાથોસાથ કહ્યું કે-પાછું વાળીને ન જોઇશ. અનુક્રમે તે બિંબ પ્રથમના મહિમા દરવાજે આવ્યું અને સંઘપતિએ પાછું વળીને જોયું જેથી પ્રતિમાઓ ત્યાં જ થ્થિર થઈ ગયા. પછી રતનાશાએ નવીન જિનમદિર બનાવ્યું અને પ્રભુને શાખ દિ પબિમાએ પશ્ચિમાભિમુખ બિરાજમાન કર્યો. બાદ ખૂબ જવ આદિ કરી બન્ને ભાઈઓ પોતાના દેશમાં આવ્યા બાદ કલિકાલમાં મનુષ્યોનાં મન કલુષિત વૃત્તિવાળાં જાણી દેવીએ પ્રતિ ભાજીના તેજને ઢાંકી દીધુ. પહેલાં ગુજરાતમાં જયસિંહદેવે (સિદ્ધરાજ જયસિંક, ખેંગાને તીને સજનને દંડાધિપ (સૌરાષ્ટ્રને દંડનાયક) નીમ્યો. તેણે વિ. સં. ૧૮૫માં ઇ-નિનાથ ભગવાનનું નવું સુંદર મંદિર બંધાવ્યું. બાદ માલવિદેશના મંડનરૂપ સાધુ બાવડે-ભાવ માટે પાનાને આમનસાર કરાશે. ચીપ ચક્રવર્તી રાજ મારપાલ મૌષ્ટ્રના દધિપતિ બીબીમાલ ફિલમાં ઉત્પન્ન થયેલ (માંડીને રાખો. તેણે ગિરનાર ઉપર વિ. સં. ૧૦ પાજ-પગથિયા બંધાવ્યા. ત્યાં એક સુંદર પરબ બનાવી તેમજ ત્યાં પાળ એડના બો બાજુ લખ આરામ (લા બગીચો દેખાય છે તે) મા. અધિપૂરપાટમ પિવાલ કુબના મંડન૩૫ આસારાજ ને કેમ કરીને પુ, રાજા વીરખવલના ભત્રી સ્વપાલ તેજપાલ નામના જે બાઝા થવા. ને કિમ્બા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy