SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩૮ : [ જૈન તીર્થાના હેમચંદ્રસૂરીશ્વરજીએ કહ્યુ હતુ. જુઓ આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી તે પ્રસંગને આ પ્રમાણે ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. अंबडस्स पासायसिहरे नच्चतस्त उवसग्गो कओ । सोअ निवारीओ विज्जाबले सिरिहेमचंदमूरीहि || ભરુચ અશ્વાવષેધનું અને શકુનિકાવિહારનું સ્થાન અત્યારે તા વિચ્છેદ છે. ભરૂચમાં મુસલમાની જમાનામાં આપણા જિનાલયેાને મસ્જીદના રૂપમાં ફેરવી નાખવામાં આવ્યા હતા. ખારીક તપાસ કરતાં અસલમાં આ મસ્જીદેા નહિ કિન્તુ જૈન મંદિરા હતાં. તેનાં સ્પષ્ટ ચિન્હા અદ્યાત્રધિ વિદ્યમાન છે. કહેવાય છે કે આંખકે જે ભવ્ય મંદિર ખધાશ્રુ હતુ તે મુસલમાનાએ તેાડી મસ્જીદ બનાવેલ છે.* * અજૈન સાત્યિમાં પણ ભૃગુકચ્છની ઉત્પત્તિને ઇતિયાસ મળે છે. સ્કંદપુરાણમાં અને બૌદ્ધના દિવ્યાવદાનમાં ભગૃ૰ની ઉત્પત્તિ માપી છે. તેમજ પુરાતત્વજ્ઞાધાએ પશુ શ્રાધ કરી નક્કી કર્યું છે કે ઇ. સ. પૂ* ૮૦૦ માં ભરૂચ વસ્તુ છે. ખોત્ર'ના માધારે તે ઈ. સ. પૂર્વે ૧૦૦૦ માં ભરૂચ ભારતમાં વ્યાપારનું એક બુંદર હતું. ભગવાન શ્રી પાર્શ્વનાથજી અને ભગવાન શ્રી મહાવીરના સમયમાં લાદેશ વિહારનું સ્થાન ગણાતું હતું. લાઢની પ્રાચીન રાજધાની ભૃગુકચ્છ કહેવાય છે. ભૃગુકચ્છમાં મહાજન પદ્મ યુગમાં ડેઢ મગધ, ભારત મધ્યપ્રદેશથી વ્યાપારી કાદલા આવતી. ના નદીમાં મેટા મોટા વદ્યા દૂર દૂરથી ાનનાં તાપથના ગાંધારથી જમીનભાગે, ઉજૈન સુધી અને પશ્ચિમ ભારતના બંદર ગાય, સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધીના રાજમાર્ગે બધા વ્યવહાર ચાલનેા. ભરૂચના બંદરેથી દૂરદૂર વાણા જતાં. મા વટારા તામ્રીપ, સિલદ્વીપ થઈને સુવર્ણભૂમિ (બરમા), રાનાસમુદ્ર, ઈક્કસ અને ઇરાનના અખાત, અને પ્રેમીલેશન સુધીના પાપારી વ્યવહાર આયાત નિકાશ કરતા અને રાજપ્રતિનિધિએ જતા, બૌદ્ધસાહિયમાં ઉલ્લેખ મળે છે ! બૌદ્ધદેવના નિર્વાણુ પૂર્વે પણ ભૃગુકચ્છ અને સૌથ ટ્રમાં ઔદ્રધમ ફેલાયેા હતેા. અહીં બૌભિક્ષુને આ ખપુટાચાર્યે વાદમાં હરાભ્યા હતા. ગુર્જરનશેશના વાથમાં ભૃગુચ્છ તુ જ મુશ્કેલીથી આવ્યુ છે. સાલથી કશું દેવના મંત્રીશ્વર શાંતુ મહેતા, અહીંના દંડનાયક નિમાયા દ્રતા, પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્રિભુવનપાલ, મુંજાલ, કાક, અખા વગેરે દૃનાયક ચચાના ઉલ્લેખો મળે છે. અને કુમારપાલના સમયે તે। દાયન પુત્ર બારવાગ્ભટ મહીંના દંડનાયક હોવાના તેમજ અહીંના શકુનિકાવિહારના જીજ્ઞેÍદ્વાર, ઉદાપન મંત્રીની પ્રતિજ્ઞા પ્રમાણે તેમના પુત્રે આંબા અને ખાવડ વગેરે કરાવે છે, મહીં સુંદર પત્થરનુ મંદિર ૐ બનાવ્યું છે. વિ. સં. ૧૨૨૧ (૧૨૨૨) શ્રી હેમચદ્રાચાયના હાયથી પ્રતિષ્ઠા થઇ, અને મયારાજા કુમારપાલે આરતી ઉતારી હતી. આ ભવ્ય મંદિરને ફ્યુસલમાની જમાનામાં મસીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પશુ જારમાં વિદ્યમાન છે. વિ. સ. ૧૧૫૮ માં કારયણકાસ શ્રી દેવભદ્રસૂરિજીએ અહીં લખ્યા છે. વિ. સ. ૧૧૯૫ માં સુવણુ દંડથી મંડિત થયેલા, મુનિસુવ્રત અને વીરપ્રભુના મંદિરથી રમણીય, એવા ભરૂચમાં પ્રદત્તના મદિરમાં પાસના ચરિય બન્યાના ઉલ્લેખ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy