SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - ઈતિહાસ ] : ૪૯૧ : ચંપી અંદર જિનમંદિર છે. મંદિર નાનું અને નાજુક છે. તેમાં છૂટછવાયું કાચનું મિણાકારી કામ કરાવેલું છે તે બહુ સુંદર છે. મંદિરની નીચે બાજુમાં જ ઉપાશ્રય છે અને પાસે જ બાબુજીને બંગલે છે ચંપાપુરી આ નગરી બહુ પ્રાચીન છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં પાંચ કયાણુક - અહીં થયાં છે, કોઈ પણ તીર્થકરનાં પાંચે કલ્યાણક એક રથાને થયાં હોય તેવાં સ્થાને અલ્પ હોય છે. નવપદારાધક સુપ્રસિદ્ધ પૂનિતાત્મા શ્રી શ્રીપાલ મહારાજા પણ આ ચંપા નગરીના જ હતા. ભગવાન મહાવીર દેવ પણ અહીં પધાર્યા હતા. સતી ૪ સુભદ્રા, આદર્શ બ્રહ્યચારી શ્રી સુદર્શન શેઠ કે જેમના ઉચ્ચ શિયલના પ્રતાપે ળિનું સિંહાસન થયું હતું તથા મહાસતી ચંદનબાળા, કામદેવ શ્રાવક, કુમારનંદી સુવર્ણકારાદિ અનેકાનેક મહાપુરુષે અહી થયા છે. આ નગરીની પુનઃ સ્થાપ- શ્રી મહાવીરદેવના પરમ ભક્ત મહારાજા શ્રેણિકના પુત્ર કેણિક કરી હતી. રાજા શ્રેણિકના મૃત્યુ પછી કેણિકને રાજગૃહીમાં પિતાનું સ્મરણ વારંવાર થઈ આવવાથી રાજગૃહીથી રાજપાની ઉઠાવી; ચંપા નગરીમાં રથાપી. આ નગીનું સવિસ્તર વર્ણન જૈન આગમાં અને અન્ય અનેક જૈન ગ્રંથોમાં મલે છે. આ નગરી પ્રાચીન કાલની છે કિન્તુ પરિવર્તન થઈ જવાથી તેના ઉદ્યાનમાં નવી નગરી વસાવી પિતાની રાજધાની ત્યાં સ્થાપી હતી. દશવૈકાલિક સૂત્રની રચના વૃતકેવલી થી શય્યશવસૂરિજીએ મનક મુનિજી જ શ્રી વાસુપૂજાસ્વામીને ચંપા નગરીમા જન્મ થયો અને તેમના પિતા સપૂમ રાજા અને જયા પાણી માતા હતાં. ભગવંત ગા આપા પછી ઈન્દ્ર મહારાજ વારંવાર આવી વસે એટલે ૨નની વૃષ્ટિ કરીને માતાપિતાની પૂજા કરતા તેથી વાપૂ નામ દીધું. તેમનું સિતેર ધનુષ્ય પ્રમાણે હારી , અને "તેર લાખ વિનુ માથુ હતું. રન વર્ણ અને લાંછન પાડાનું હતું. * સુભા સતી મળ વસંતપૂરનિવાસીની હતી. તેની માતાનું નામ તરવમાહિતી હતું. ચંપા નગરીનો બુધમી બુધદર કપટી ન બની તેને પર તા. અને પછી સુકાને પાનગરીએ વાવેલ હતું. પછીથી સુશલની સામે સાકર તેના ઉપર બાપ મૂછે હો. તે બીવલના પ્રતાપથી કરશે તે તરે કુરામ થી જાળ કરી સંપ નજરીન ત્રણ દરવાજ વાડી પોતાના હેબ ગમ ઉજજવલ ની ખાને કરી હતી. લિ. માટે જુઓ તારતેશ્વર બાપલી તિ તથા નીચેની પનો . ટો ત તો ગણી વધી, ફાકી છે ખરી ? કથક ઉના ના તી સુ િબ ભાગ ૨ |
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy