SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ચપાપુરી • જન્મે ક [ જૈન તીર્થંના માટે અહીંજ કરી હતી. આ નગરીમાં અનેક ગગનચુમ્મી ભવ્ય જિનમ દિશ હતાં, તથા હજારોની સંખ્યામાં અક્કે લાખેાની સંખ્યામાં ત્યાગમૂર્તિ જૈન શ્રમણે વિચરતા હતા અને લાખ્ખ કરાડાની સખ્યામાં શ્રમણેાપાસક નો વસતા હતા, ત્યાં આજે એક પશુ જૈન શ્રાવકનુ ઘર નથી. પૂર્વ દેશની યાત્રાએ આવતા સાધુએ કવત કચિત આવે છે. ચંપાપુરી આવવા માટે શ્રાવકાને ભાગલપુર સ્ટેશનથી નાથનગર થઈ ને ચંપાપુરી પહેચાય છે. ભાગલપુરમાં ન મંદિર છે. ભાગલપુરમાં સુખરાજરાયને ખગલા જોવા લાયક છે. “પાપુરીમાં એ શ્વેતાંબર જૈન મંદિર છે. પાસે જ ત્રણ ધર્મશાલા છે. એ મદિરામાં એક પ્રાચીન છે બીજી' અવાચીન છે. બંનેમાં મૂલનાયકજી શ્રી વાસુપૂજ્ય ભગવાન છે. ભેાંચામાં પણ પ્રાચીન મૂર્તિ છે. માત્રુજી શ્રીયુત પુરણચંદ્રજી નહારે અહીંના કેટલાક શિલાલેખા લીધાં છે પશુ તે અપૂણું છે. ચંપાનગરીથી ભાગલપુર જતાં નાથનગરની પછી એ અર્વાચીન કિંગ ખર મદિરા તથા તેમની ધર્મશાળા આવે છે. શ્રી વાસુપૂજ્ય પ્રભુનાં જન્માદિ કલ્યાણક આ સ્થને થએલા. દીક્ષા કલ્યાણક તથા કેવલજ્ઞાન કલ્યાણુક ચમ્પા ઉદ્યાનમાં થયાં છે, જ્યાં અત્યારે શ્વેતાંમર સદ્ગિા છે અને જેને અત્યારે ચમ્પાનાલા કહે છે. મેક્ષ કલ્યાણુક મંદારગિરિ થયુ છે, જે ચમ્પાના છેવાડાના ગિરિ પહાડ છે. આ બધે સ્થાને શ્વેતામર મદિર હતાં. શ્વેતાંબરા જ વ્યવસ્થા આદિ કરતા હતા. અહીં રા કરણના કિલ્લે બહુ પ્રસિદ્ધ અને પ્રાચીન છે. અત્યારે તે કિલ્લે ખડિયેરપ થઇ ગયેા છે. ત્યાં વસતી થઈ ગઈ છે.. ત્યાંથી નજીકમાં જ પ્રભુના ક્લ્યાકસૂચક એ તભે જેને માણેકસ્તૂપ સ્તંભ કહે છે તેમાં પ્રભુની પાદુકા હતી, તેના વહીવટ શ્વેતાંબર સઘ કરતા હતા. આજથી ત્રસે વર્ષ પહેલાં આવેલ જૈન સાધુએ મહીંનું વર્જુન પાતાની આંખે જોયા પછી આ પ્રમાણે આપે છે. “તે જીહાં ગિરાથી જમ જાય રે દશ કોણે મારગ થાય રે; ચંપા ભાગલપુર કહેવાય રે વાસુપૂજ્ય જનમ તીદ્ઘાંઠાય રે. ૭ ચ'પામાં એક પ્રાસાદ ૨, શ્રી વાસુપૂજ્ય ઉદાર રે; પૂજ્યા પ્રભુજીના પાય રે, કીધી નિજ· નિર્મલ • કાય રે. ૮ ચંપા ભાગલપુર અંતરાલ રે, એક કેશત@ા વિચાલ રે; ઘીચે 'કરઘુરાયના કાઢ કે, વહે ગગાજી તસ એટ રૂ. ૯ ફાટ ઈક્ષણુ પાસ વિશાલ મૈં, હાં જિનપ્રાશ્રાદ્ઘ રસાલ રે; મેઢા દેાઇ માળેક થંભ. ૨, દેખી મન થયા અચભ રે. ૧૦
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy