SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - ૫૯લવીયા પાર્શ્વનાથ [ જૈન તીર્થોના સાયટી કરાવે છે. આના મંદિરની મૂર્તિઓ પણ પ્રાચીન, ભવ્ય અને મનહર છે. આ મેટા પિશીનાજથી કુંભારીયાજી બાર ગાય દર છે. ઈડરથી કેસરીયાજી જતાં પગરરતે આવતાં ગમેમાં પણ સુંદર જિનમંદિર છે, એમાં ભીલેટામાં બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. પલ્લવીયા પાશ્વનાથજી (પાલનપુર) પલવીયા પાશ્વનાથજી સુવર્ણમય મૂર્તિ હતી (પીત્તળની પણ કહેવાય છે. એકવાર આબુના પરમાર રાજ પ્રહલાદને, કષને વશીભૂત બની આજની મૂર્તિ વાળાવી નાખીને સેનાવડે પિતાના પલંગના પાયા બનાવ્યા. કેટલાક કહે છે કે મહાદેવજીનો પિકી બનાવ્યા, પરંતુ આ પાપકર્મનું ફૂલ પરમાર રાજાને તરત જ મહ્યું. તેને શરીરે ૮ના ચાગ ફૂટી નીકળ્યા. એના સામંતોએ એકત્ર થઈ એને પદભ્રષ્ટ કરી રાજ્યમાંથી બહાર કાઢશે. રાજ દુખ અને શરમને માર્યા જંગલમાં ફરવા લાગ્યા. એક વાર ન ધર્મના પરમપ્રભાવિક શ્રી શીલાલ આચાર્ય તેને મળ્યા. રાજાએ પિતાના દુખની કરણ કહાણી સુરિજીને કહી સંભળાવી અને પાપનું પ્રાયશ્ચિત્ત માગ્યું. સુરજીએ તેની કાવ્ય વાણુથી થાળુ બની એને આશ્વાસન આપ્યું અને શ્રી પાર્શ્વનાથજીનું મંદિર અને મૃતિ બનાવવાનું સૂચવ્યું. રાજાએ પ્રાયશ્ચિત સ્વીકાર્યું. સુદર સેનાના કાંગરાવાળું ભવ્ય જિનમંદિર બંધાવ્યું શ્રી પાશ્વનાથજીની મૂર્તિ પણ બનાવી ત્યાં પિતાના નામથી નગર પણ વસાવ્યું અને સુરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી. પ્રભુજીના જુવાજથી રાજાને સર્વ ગ-શાક નષ્ટ થા અને રાજા નિરોગી થશે. આ ચમત્કારથી રાજની શ્રધ્ધા અને ભક્તિ વધ્યાં, નગર પ્રાદાદપુર ૫શું ઉન્નત થયું. ત્યાં અનેક શ્રીમંન, ધર્મવીર, દાનવીર ને વસવા લાગ્યા. આ પરમાર પાટદેવ, ધારાવર્ષના પિતાજી થાય છે. પરમાર ધારાવર્ષને પણ કેદને રેગ થયે હતે. તને રગ પળ આ પાશ્વનાથજીની પૂજા-દર્શનવાલથી મટ હા. મહાભાવિક શ્રી રામચંદરસુરિ અને જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના જન્મસ્થાન તરીકે આ સ્થાન પ્રસિદ્ધ છે. પરમાર રાજ પાર પાશ્વનાથજીની પ્રનિમા રાખી હવાથી પદવીયા પાર્શ્વનાથજીના નામે આ સ્થાન પ્રસિદ્ધ થયું છે. આચાર્ય શ્રી વિદ્યાનંદસરિતી આચાર્ય પદવી થઈ ત્યારે અહીંના શ્રી પલવીયા પાશ્વનાથજીના મંદિરમાંથી સુગી જલ અને કંકુની વૃદ્ધિ થઈ હતી. આ બને ઉલે આ પ્રમાણે મળે છે "विद्यानन्दमुनीन्दगदिमहान्दादने पनने यस्याचार्यपदेऽमृचन, दित्रिपदो અવાજાંપાન || 2 (ગુરુપક્રમ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy