SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૬૩ : જેસલમેર થી મોટર રસ્તે છે, જે રસ્તે જેસલમેર જનાર મુસાફરને સુપરિચિત છે. બાડમેર સ્ટેશન મારવાડના લનું જંકશનથી સિધ-હાબાદ જતી બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેની મીટરગેજ લાઈનનુ સ્ટેશન છે બાડમેરથી જેસલમેર જવા માટે મેટર હંમેશાં નિયમિત મળે છે બાડમેરથી જેસલમેરની કાચી ખાડા ટેકરાવાળી સડક છે અને જેસલમેર બાડમેરથી ૧૧૦ માઈલ દૂર આવેલું છે. આ મેટર રસ્તામાં પણ જુદાં જુદાં ગામએ પેસેન્જરો તથા સામાન ઉતારવા ચઢાવવા ખોટી થાય છે અને એક દરે રસ્તામાં બીજો અકસ્માત ન થાય તે લગભગ બાર કલાકે બાડમેરથી જેસલમેર પહોંચાડે છે. બાડમેરમાં પાંચ જેન દેરાસરો છે (૨) મારવાડ રાજ્યની જોધપુર સ્ટેટ રેલવેના પિકરણ સ્ટેશનેથી બીજે એક મોટર રસ્તે છે. પિકરણ સ્ટેશન જવા માટે હંમેશાં જોધપુર સ્ટેશનેથી રાતના ૧૦-૨૫ વાગે એક ટ્રેઈન ઉપડે છે. આ ટ્રેઈન સવારના લગભગ ૮-૩૦ વાગે પિકરણ પહોંચી જાય છે. સ્ટેશનની સામે જ જેસલમેર મેટર સર્વે સની ઐફિસ છે. અહીંયા નિયમિત મોટર મળતી નથી પરંતુ જે અગાઉથી જેસલમેર મેટર સી. સના મેનેજરને લિખિત ખબર આપવામાં આવે અને ઓછામાં ઓછા આઠ પેમેજ હોય તે મટર તરત મળી શકે છે. બહુ બહુ તે એકાદ દિવસ મેટરની રાત્ જોવી પડે છે. પિકરણમાં જેનેની વસ્તી બિલકુલ નથી એમ કહીએ તે પણ ચાલે, કારણ કે માત્ર એક જ જનનુ ઘર છે તે પણ કઈ વખત હાજર હોય અને ન પણ હોય. પોકરણમાં શિખરબંધી દેરાસરો ત્રણ છે. દેરાસરનો નજીક જ ઉપાશ્રય છે અને તેને ઉપયોગ ધમશાળા તથા ઉપાશ્રય તરીકે કરવામાં આવે છે. પિકરણથી જેસલમેર માત્ર ૭૦ માઈલ દૂર થાય છે. સડક અર્ધીની પણ પાકી તે ખાસ નથી જ ના પણ બાડમેરની સડકની સરખામણીમાં તે ઘરમાં જ સારી કહી શકાય જેસલમેર જવા માટે સોથી ટ્રકે અને સારો રસ્તે આ જ છે. બાડમેર તથા પેકરા ને રસ્તે જેસલમેર જવા માટે “જેસલમેર મોટર સવીસ' તરફથી મેટર ચાલે છે અને બને તે મોટર ભાડ પેમેજર દીઠ ૪-૦-૦-ચાર રૂપિયા લેવામાં આવે છે. આઠ વર્ષની ઉપરના બાળકની આખી ટિકીટ લેવામાં આવે છે અને પેસેનજર દીઠ પાંચ શેર બંગાલી વજન મત લઈ જવા દેવામાં આવે છે. (૩) જેસલમેર જવાને ત્રીજે રસ્તે જોધપુરથી છે. જોધપુર રેલ્વે સ્ટેશનની નજીકમાં જ ગણેશમલજી મુતની ધર્મશાળાની પાસે એમ બી. બામ મેટર સર્વિસની ઓફિસ આવેલી છે. આ ફિમ તરફથી પપુર જેસલમેર જ ન મેટર વીસ ચાલુ કરવામાં આવી છે. આ રતાની જ ઉપરનાં બને તો કરતાં પણ ખરાબ છે, વળી જોધપુરની જેસલમેર જવાને રસ્તે રીબી તંત્ર જ અને કંટાળાભર્યો છે. આ રીતે ૧૭૦ માઈલ જેસલમેર આવેલું છે. રસ્તામાં રાત રોકાવું પડે છે એટલે કે આજને બેઠેલા મારા બીજે દિવસે ને કે વખત તે જે દિવસે પલ્સ જેસલમેર પર છે પપુરની જેમ પાટણ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy