SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૩ર : ગિરનાર વિ. સં. ૧૮૯૪માં કારખાના તરફથી રાજુલની ગુફા સમારાઈ. વિ. સં. ૧૯૦૫માં સંપ્રતિરાજનું દેરાસર રીપેર થયું. વિ. સં. ૧૮૯લ્માં કેશવજી નાયકે રીપેર કામ કરાવ્યું. ગિરનાર ઉપર સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે ભગીરથ પ્રયત્ન કરી શ્વેતાંબર જૈન સંઘની મદદથી જીર્ણોધ્ધાર કરાવ્યા હતા. આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. શ્રી શત્રુંજયના પાંચમા શિખરરૂપ આ સ્થાન છે. પર્વતની ધાર ઠેઠ શત્રુંજય ગિરિની ધાર સુધી મળતી જ હતી. શત્રુંજયના ઉધ્ધારની સાથે પ્રાયઃ ગિરનાર ઉપર પણ ઉધ્ધાર થતા હતા. પ્રસિધ્ધ દાનવીર અને શ્રી ધર્મઘોષસૂરિજીના પરમ ભક્ત શ્રાવક પેથડશાહે અહીં મંદિર બંધાવ્યું હતું. જુઓ “શિવનિન: શ્રીરના તાપ” ગિરનાર ઉપર અનંતા તીર્થકર આવ્યા છે અને આવશે. કેટલાયે સાધુમહાત્માઓ અહીં મુક્તિ પધાયો છે. આ ચાલુ વીશીમાં ફક્ત એક શ્રી નેમિના જ અત્રે મેલે સીધાવ્યા છે, પણ અનાગત ગવીશીના ત્રેવીસ તીર્થકરો અત્રે મુક્તિપદ પામશે. સિવાય બીજું પણ ઘણું જાણવા અને જોવા જેવું છે. જિજ્ઞાસુએ ગિરનાર માહાતમ્ય નામના પુસ્તકમાંથી વાંચી લેવું. આ સિવાય પ્રેમચંદજી યતિની ગુફા, કપૂરચંદ્રજીની ગુફા વગેરે કે જેને શેઠ દેવચંદ લક્ષ્મીચદે અધ્યાર કરાવ્યું છે તે રઘાને જેવા ચોગ્ય છે. પ્રેમચંદજીની ગુફાથી બારેબાર પાટવડને નાકે થઈ બીલખા જવાય છે. અત્યારે આ તીર્થની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણુજીની પેટી ચલાવે છે. તેમના તરફથી શેઠ દેવચંદ લખમીચંદની પેટી કામ કરે છે. શેઠ દેવચંદભાઈ વડનગરના પિરવાડ જેન હતા. તેઓ તેમની બહેન લકીબાઈ સાથે સે વર્ષ પહેલાં ગિરનાર આવીને રાણા અને પિતાનું ધન આ તીર્થમાં ખર્યું. સંઘની રજાથી પિતાના નામની પેઢી સ્થાપી તે દેવચંદ લખમીચંદની પેઢી (કારખાના) તરીકે અદ્યાવધિ પ્રષ્યિ છે. આ શેઠે ગિરનાર ઉપર ઘણુ કામ કર્યું છે. તેમની પલાં શેઠ જગમાલ ગોરધન તથા શેડ રવજીભાઈ દરજી (બને પરવાડ જેન હતા) ગિરનારની દેખરેખ વ્યવસ્થા ગાના. હાલમાં તે બધી વ્યવરથા સારી છે. શ્રી ગિરનાર ઉ૫ર ચડવાના રસ્તાનું રામારકામ તથા પગથિયાં વિગેરે બહુ જ પરિયમપૂર્વક જુનાગટનિવાબી હે જેન છે. નિનામે કરાવેલ છે આજે બહુ જ ઉપયોગમાં આવે છે. જુનાગઢથી અનારાની પગની એ જવાય છે. અજારાની પંચતીથી આ પંચતીર્થ માં ઉના, અજર, દેલવાડા, નિરવ અને દેડીનાર પાસ રથાને ગણાય છે. આમાં અારા એક ઘd જ પાગીન ની છે અને દેડીનાર
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy