SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ -- સાર : ૩૧૪: [ જૈન તીર્થોનો ઝરતું હતું તે સ્થાન રાજાને દેખાડીને ત્યાં જિનમંદિર બંધાવવાને ઉપદેશ કર્યો. તેથી નાહઠ રાજાએ સત્યપુરસાર)માં શ્રી વીરગવાનના નિર્વાણ પછી બેસે વધે ગગનચુંબી શિખરવાળું વિશાલ જિનમંદિર બંધાવ્યું, અને તેમાં મહાવીરસ્વામીની મિત્તલમય પ્રતિમા સ્થાપન કરી જેની પ્રતિષ્ટા શ્રી જગરિજીએ કરી. આ જ મુહૂર્તમાં સૂરિજીએ વિધ્યરાયની ઘડા ઉપર બેઠેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને આ જ સમયે શંખ નામના રાજપુત્રે શંખદૃ ખેડ્યો. એ કૃ કરી કેઈ વખત સુકાઈ ગયા છે તે પણ ધશાખ શુદિ ૧૫ ને દિવસે કે પાણીથી ભરાઈ જાય છે. અને આ જ લગ્નમાં સૂએ તથા વયબ્રુવ ગામમાંની શ્રી વીરગવાની છે પ્રતિમાઓની સાધુઓ તથા શ્રાવની સાથે મોકલાવેલા વાસપથી પ્રતિષ્ઠા કરાવી હતી પતે ભરાવલ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિની પૂજા નડ રાજા હમેશાં કરે છે. બ્રહ્મશાંતિ નામને થક્ષ પન્નુ નિરંતર સ્મૃતિની સેવા-રહ્યા કરે છે. બ્રહ્મશાંતિ ચહ્ય કે જે પહેલાં શૂલપા થશ્વના નામથી પ્રસિદ્ધ હતા તે શ્રી વીર પ્રભુથી પ્રતિબોધ પામી શ્રી વીર પ્રભુને ભજત છે ત્યારથી તે ચક્ષનું નામ શ્રી બ્રશાંતિ પડ્યું હતું. તે પ્રતિષ્ટાનાં ચમત્કારિક પ્રભાવથી અષ્કષિત થઇને સત્યપુરના શ્રી વીરપ્રભુના ચિત્યમાં રહે છે અને ભગવાનની સેવા કરે છે. વિ, સં ૮૫ માં ગીજરીપનિ હમીરે વલ્લભીપુર નગરને ભાંડ્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૮૧ માં બીજનયતિ હે રાજા ગુજરાતને લુટી સત્યપુર અલી પહોંચ્યો. શ્રી મહાવીર સ્વામીના અત્યને અને મૂર્તિને તેડવાના તેણે ઘણું ઘર પ્રયત્ન કર્યા પણ એમાં તે ન ફળે તે મૂર્તિને હટાવવા હાથી જેડયા તેપણ મૂર્તિ ન હટી, બળદ જોડયા બ્રધ્યાતિ ય બળદ ઉપરના પ્રેમથી મૃતિ ચાર આંગળ ચલાવી પછી સ્થિર થઈ ગઈ. મૃતિ તેડવા ઘણુના ઘા કર્યો તે તે નિના અંતયુરને લાગવા માંડ્યા. તરવારના ઘા પણ નિષ્ફળ નિવડથા આખરે મુનિના આંગળી કાપી તે યુકો ભાથા પશુ રસ્તા માં ઘેડાના પુંછડાં તથા દહી-મુર બળવા માંડી, સૈનિકે નીચે પડવા માંડયા, શકિતહીન થઈ ગયા. આખરે રહેમાનનું રમરણ કરવા લાગ્યા, તેવામાં આકાશવાણી થઈ કે તમે શ્રી વીરભુની મૂર્તિની આંગળી કાપી લાવ્યા છે તેથી આમરણાંત કચ્છમાં પડયા છે. તે સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને મસ્તક ધૂણાવવા લાગ્યા, ગજનીપતિની આજ્ઞાથી ભયભીત થયેલે તો મત્રી આંગળી લઈને પ્રભુ પાસે આવ્યા અને યથાસ્થાન મૂકી જેથી એ આંગળી તરતજ જોડાઈ ગઈ આ આશ્ચર્યને જોઈને ગજનીપતિએ અહીં આવવાની સ્વને પ ઈચ્છા કરી નહીં. આ ઉપદ્રવ દૂર થવાથી ચતુર્વિધ સંવ ઘણો જ ખુશી થશે અને કોરિયમાં પુનઃ ઉત્રાવપૂર્વક ગીત, નૃત્ય, પૂજા, પ્રભાવનાદિ થવા લાગ્યા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy