________________
ઈતિહાસ ] , * ૨૮૯ઃ
આબુ-અચલગઢ . શાંતમૂતિશ્રી જયંતવિજયજી મહારાજે “જા”નામના પિતાના પુસ્તકમાં આબૂ પરના દરેક જિનાલમાં સ્મૃતિઓ ય દેવ-દેવીઓ વિ. શું શું વસ્તુઓ છે તેની સૂક્ષમ નેધ કરી છે. વિસ્તારમયથી અમે તે સર્વ હકીકત આહ ઉધૂત કરતા નથી. માત્ર જાણવા ગ્ય હકીકત નેધી છે.
૧. વિમલવસહીમાં પરિકર સહિત પંચતીથી ૧૭, પરિકર સહિત ત્રિતીથી ૧૧, પરિકર સહિલ ૬૦ રૃતિએ પરિકર વિનાની ૧૩ મૂર્તિઓ, એક સો સિત્તેર જિનને પટ્ટ ૧, ત્રણ ચાવીશીને પટ્ટ ૧, વીશીપટ્ટ (૧ જિમમાતાઓને પટ્ટ ૧ ધાતુની ચાવીશી , ધાતુની પંચતીથી ૧,ધાતુની એક તીથી ૧ તેમજ આચાર્ય, શ્રાવક-શ્રાવિકાયુગલ, ચિં અંબિકાદેવી, લક્ષમીદેવી તથા ઈન્દ્રની મૂર્તિઓ વિગેરે * ૧૨.લુણવસતીમાં પરિકર સહિત પંચતીથી ૪, પરિકર સહિત સાદી મૂર્તિ ૭૨, પરિકર વિનાની મૂતિઓ ૩૦, ત્રણ ચોવીશીને પટ્ટ ૧, એક વીશીના પટ્ટ ૩, જિનમાતાઓને પટ્ટ ૧, અશ્વાવબોધ ને સમળીવિહારને પટ ૧, ધાતુની પંચતીથી ૨, ધાતુની એકતીથી ૩, આ ઉપરાંત રાજીમતી, મેરુપર્વત, આચાર્ય શ્રાવકશ્રાવિકા, અંબિકા દેવી, યક્ષ વિની મૂતિઓ વિગેરે. ( ૩. પીતલહર (ભીમાશાહનું મંદિર–પરિકર, સહિત પંચતીથી ૧, આરસની પચતીથી ૪, પરિકર વિનાની મૂતિઓ ૮૩, ધાતુની મૂર્તિઓ ૪, ધાતુની ત્રિતીથી ૧, ધાતુની એકતીથી૩, પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી ને અંબિકાદેવીની મૂર્તિ વિગેરે . . , ' , ' . .. : ૪ ખરતરવસહી (ચૌમુખજી)-ચૌમુખજીની ચારણી પ્રતિમાઓ, પરિકર "વિનાની મૂર્તિઓ પ૭, અંબિકાદેવી વિગેરે .... ? tic " '' પ મહાવીરસ્વામીનું મંદિર પરિકર વિનાની ૧૦ મૂર્તિઓ. '' '
આબુ જવા માટે B, B & C.I. રેલવેના ખરેડી સ્ટેશને ઉતરવું. શહેરમાં ટ્વે જૈનમ દિર ને ધર્મશાળા છે. ત્યાંથી ઉપર જવા માટે મેટર મળે છે. ઠેઠ મથાળા સુધી પાકી સડક છે, જેની લંબાઈ ૧ણો માઈલની છે. સડક ‘સર્પાકાર પથરાયેલી છે. મેટર ભાડું ૩= )ગ્રા ચેકી' ટેકસ આપીને યાત્રા કરવા જવાય છે, જ આબુ ઉપર દેલવાડામાં જેતમંદિરે, ધર્મશાળા, બગીચેવિગેરેની વ્યવસ્થા થતાંછે.એરસંઘ તરફથીકલયાણજી પરમાનંદની પેઢી કરે છે અને શિરેહી સંવ તેની દેખરેખ રાખે છે. - - : " = " ' + ' ' હ . . • •