SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને આ પછી શ્રી ભગવાન મહાવીર સ્વામીના સમયમાં મગધ સમ્રાટ શ્રેણિકે શત્રુજય ગિરિરાજ ઉપર મંદિર બંધાવ્યાં હતાં. જુઓ શત્રુંજય માહાસ્ય) સુપ્રસિધ્ધ શત્રુંજય તીર્થની પ્રાચીનતા શ્રી નાતાસૂત્ર, અંતકૃદશાંગ સૂત્ર ૧૨૩ મું), સારાવલી પ્રકીર્ણક વગેરે જેન સિધ્ધાંત-શ્વેતાંબર જૈન આગમમાં આવતા વર્ણનથી સિદ્ધ થાય છે. તેમજ શ્રદ પૂધિર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલા, શ્રી વજહવામીએ ઉશ્ચરેલા અને તે ઉપરથી શ્રી પાદલિપ્તસૂરિજીએ સંક્ષિપ્ત કરેલા શ્રી શત્રજય કલ્પની નીચેની આ ગાથા જુઓ– " श्रीभद्रबाहुस्वामिना प्रणिते श्रीवत्रस्वामिनोधृते ततः श्रीपादलिमाचार्यण संक्षिप्तीकृते श्रीशत्रुजयकल्पेऽप्युक्तम् ।" (વિ સં. ૧૪૫૭ માં લખાયેલી પાટણ જેન ભંડારમાં રહેલી અપ્રસિદ્ધ કુમારપાલ પ્રબંધની પ્રતિ. પૃ. ૮૨) આ ઉલ્લેખથી શ્રી ધર્મપરિચિત શત્રુજ્યકલ્પ તથા શ્રી જિનપ્રભસૂરિજીરચિત શત્રુજય કલ્પથી પણ શત્રુંજયની પ્રાચીનતા સિદ્ધ થાય છે. આ સિવાય શ્રી ઘક્ષિણ્યચિન્હસૂરિજીકૃત કુવલયમાલા કથા ( રચના સં. ૮૩૫, શક સં. ૭૦૦૦) જેવી પ્રાચીન કથાઓ અને શ્રી ધનેશ્વરસૂરિજીત શત્રુંજય માહાસ્ય વગેરે ગ્ર પણુ શયની પ્રાચીનતા સિધ્ધ કરી રહેલ છે. શક્ય તીર્થના ઉધ્ધારકેમાં ચક્રવર્તી ભરતરાજ, સગર ચક્રવતી અને પાંડે * ततेणं मे यावच्चायुक्त अणगारमहस्सेण सदि पुरखुढे नेणेष पुण्डरीए पञ्चए तेणे व उवागच्छछ । उवागच्छित्ता पुंडरीय पचय मणियं मणिय दुरुहति । दुरुहित्ता मेघघणसन्निकार्स देवमानवाय पुढवि सिलापट्टयं जान पामोवगमणं णुवन्ने । (नाता० अध्य० ५, ५० १०८-१) ततेणं मे मुए अगगारे अन्नया कयाई तणं अपगारसहस्पेण सद्धि संपारवुढे जेणे व पोडरिए पथए जाप सिद्धे। ( अ. ५. प. १०८-२) ततणं ते पेलयपामो करवा पंच अणगार सया बणि वामाणि सामन्नपरियागं पाठणिता जेण व पोहरीए पब्बए तेणे व उवागच्छन्ति जह व थावच्चापुत्ते तहेव मिद्धा । (ज्ञा. अध्य. છે. ૧. ૧૧૨-૨) मयं खलु अम्इ देवाणुप्पिया इमं पुन्नगाहेयं भत्तपाणं परिद्ववेत्ता सेत्तुज पव्वयं सणियं सणियं दुमाहेत्तए x xx जेणेव यत्तुने पत्रए तेणे व टवागच्छन्ति । उवागच्छिता सेत्तुज vશ્વ ટુત્તિ ( કા . . , ૨૨૬-૦ ) १ भूमीन्दुमगरः प्रफुल्लतगरवगदामरामप्रय , श्रीरामोऽपि युधिष्ठिरोऽपि च शिलादित्यस्तथा जावदि., मंत्रीवाग्मट दंव इसमिहिता शत्रुजयोद्धारिणस्तेपामचलनामियेष सुकृतिः य શુત્તિ : 1 (બાલચંન્નતિ વસંતવિલાસ)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy