SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી શત્રુ જય ઇતિહાસ ] : ૧૫ : વિગેરેનાં નામે મળે છે. તેમજ સમ્રાટ સંપ્રતિ એ પણ મંદિર બંધાવ્યા છે. આધાર પણું કરાવ્યા છે. ત્યારપછી રાજા વિક્રમેર પણ છણેધ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળ છે. આ ઉધ્યારે સામાન્ય છે. શાલિવાહન, શિલાદિત્ય વગેર વર્તમાન યુગના એતિહાસિક રાજા મહારાજાઓ પણ આ તીર્થના ઉદ્ધારકમાં ગણાય છે. આ ઉપરાંત વિ. સં. ૧૦૮ માં જાવડશાહ શત્રજયનો ઉદ્ધાર કરાવ્યો. ત્યારપછી વિ. સં. ૪૭૭ માં થયેલા વલ્લભીના રાજા શિલાદિત્યે ધનેશ્વરસૂરિજીના ઉપદેશથી શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યું અને બૌધ્ધના હાથમાં ગયેલા તથિના રક્ષા કરી હતી. શ્રી પાદલિતાચાર્યજીએ પણ શત્રુંજયની યાત્રા કરી હતી. | સુપ્રસિધ્ધ ગુર્જરનરેશ સિધ્ધરાજ જયસિંહે આ તીર્થની યાત્રા કરી બાર ગામ બક્ષીસ તરીકે દેવદાનમાં આખ્યાનાં પ્રાચીન ઉલ્લેખ મળે છે. ૧. સમ્રાટ સંપ્રતિએ ભદેવા શિખર ઉપર હાથીએ ચઢલાં ભદેવા માતાનું મદિર બંધાવ્યું હતું. તથા શાંતિનાથ પ્રભુનુ મંદિર બંધાવ્યું હતું. શત્રુ જય ઉપર જતા કુતાસરના ગાળાથી જુદાં પડતાં બે શિખરે પૈકી શ્રી ચામુખજી તરફનું શિખર મરવા શિખર તરીકે ઓળખાય છે. અહીં પહેલી ટુંકમાં પ્રવેશ કરતા સામે સન્નાટ સપ્રતિ રાજાનું દેરાસર છે. જો કે આ દેરાસર ઉપર તે પછી છેલા ઉદાર સ. ૧૬૧૮ મા ‘કમળશી ભણશાલીએ કરાવ્યાનો લેખ મળે છે, અને તે પછી તેને ગમડ૫માં ભાવનગરવાળા શેઠ આણંદજી પુરુષોત્તમે ચિત્રકામ કરાવ્યું છે. એટલે તેની પ્રાચીનતા પીછાણવાને રંગમંડપનો ઘાટ તથા ગર્ભદ્વારની કેરણી સિવાય બીજું કાઈ દાર્શનિક સાધન જળવાયું નથી. સંમતિએ ગિરનાર ઉપર પણ મંદિર બંધાવેલ છે જે અત્યારે પણ સમતિની ટુંક રૂપે ઓળખાય છે. ૨. શ્રી ઘેઘસરિજી શત્રુંજય કપમાં ટાવુંજયના તીહારનાં નામે જણાવના નીચે મુજબ લખ્યું છે. “હા વિક્રમ પર દા(શા) નાવાયા अंउसरिहति तय सिरिसमभ महाति ॥" રાજ વિકમ જેનધર્મી જ હતા. મહાભાવિક શ્રી સિહન દિવાકરને ઉપદેશથી રાજા વિમે જેનધર્મ સ્વીકાર્યો હતો અને સિદ્ધગિરિરાજને મકાન સા કાબા . તેમણે ગિરિરાજ ઉપર મંદિરાદિ બધાબા ને અને મા વગેરે કશું જ નથી તે કાર્યને ઉધાર રૂપે લખેલ છે. શ્રી જિનપ્રભાવિ પણ ઉપનિ તીર કપના નામ મુજબ લખે છે. શિિાવિા, ઘાતાનામાં ! જાતિisse aag : Ar, I (વિવિધ તાપ પ -, - 3) ૨. શિક દાદાન, વાર is out ૧૨૮૮ ગગનમાં કદાચિત્ર -
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy