SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાત ૨૮. જૈન નીને કેમકે કલિયુગને વિષે અમાસ આમન દુખને માટે ન થાઓ. સૂરિજીએ એ પ્રમાણે કર્યું. (તે પછી સુવિચ્ચે) સઘની સાથે વંદન કર્યું. ત્યાં તે વે ઉચું મદિર કરાવ્યું. તે પછી શાંત રાગવાળા સુરએ કો પાન વામને (તે મંદિરમાં બિરાજમાન કર્યો. તે મોટું તીર્થ પ્રસિદ્ધ ધરું. તુમે ટાણાં આ દ નવ અંગેની ટીકાઓ તે પૂર્વે શીલાચરિએ કરેલી હતી તે પછી પ વીરતીને લાંબા સભ્ય સુધી સૂરિજીએ પ્રભાવના કરી. (શ્રી સ્થંભનક-પશિલાંચ્છ સમાપ્ત) ખંભાતની ઐતિહાસિકતા–– ખંભાતના દાવામાં રાયાવાયા, તેજપાલ સંઘવી, ઉદયકર સંઘવી વગેરે મુખ્ય થયા છે. મહાકવિ જઇદાસ પટ ખેલતના જ હતા. ખંભાતમાં શ્રી સેમસુદરસૂરિજી, જગદ્ગુરુ હીરવિજયસૂરિજી, શ્રી વિજયસેનરિજી અને શ્રી વિજ્યદેવસૂરિજી વગેરે થવી ઘણી પ્રતિષ્ઠાએ, ઉ કર્યો છે સંઘ કઢાવ્યા છે. શત્રુંજય ગિરિરાજ ઉપર સવવી તેજપાલે રમી નાં ૮ખ શાહરી ખર્ચ દ્ધાર કરાવ્યું હતું. સુરિજીના સમયમાં અહીં દક્ષ પશુ ઘર થઈ છે વિજયસેનસૂરિજીનું વર્ગગમન અહીં થયું હતું. તેમના જમાકર રતપ–પાદુકાઓ હતી તે અત્યારે સેંથરા પાઠાના શ્રી શાંતિનાથજીના મંદિરમાં છે વિક્રમની બારમી સદીથી ખંભાતને ગૌરવનું નિકાસ ઉપલબ્ધ થાય છે. બારશ્રી સદીના ઉત્તરાદ્ધમાં (૧૧૫૦ ૯ગાલગા કે સગાળવાહિકામાં શ્રી હેમચક્રાચાર્યજીની દીક્ષા થઈ છે. તેમના સમયમાં ગુજરાતના મુખ્ય મંત્રી ઉદાયનમુંજાલ વગેરે અઠું અવારનવાર આવતા. મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે અર્ટીના મુસલમાન વ્યાપારી અને પરાસ્ત કરી, તેના આમંત્રથી આવેલા શંખરાજને પણ હરાવી વિજય મેળવ્યે હતે. અને ખંભાતની પ્રજાને શાંતિ આપી હતી. અહીં તેમણે સુંદર ભવ્ય જિનમંદિર કરાવ્યું હતું. તેમના સમયમાં જારદરિજીના પટ્ટધર દેવેદ્રસુરિજી થયા, તેમજ વિજ્યચંદ્રસૂરિજી પણ થયા. તેમના સમયમાં ખંભાતમાં જ વડી પાળી અને લઘુ પિશાળ એમ બે જુદા મતભેદે પડ્યા હતા. પ્રસિદ્ધ દાનવીર અને ધર્મવીર શ્રીધર શેડ જેમણે સમ્યક્ત્વ અને શીલ વ્રતને નિયમ કર્યો તે, સવના દાયકામાં દરેકે ગામે ગામ ના હે અને લાડું મેલ્યા હતા અને શિયલ ગ્રતના ઉધપતમાં શિયલકત-ચતુર્થ વ્રત * શ્રી વિજયસેન રિજીનું સંગમન ખભા પાસેના અકબરપુરમાં થયું હતું. ત્યાં તે સમયે ત્રણ યુદર જિનમંદિર તા. અરે ત્યાં કાંઈ જ નથી. સમ્રાટુ જહાંગીર ચાઇના સરથાને સૂપ બનાવવા દશ વકો જમીન ભેટ આપી હતી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy