________________
શ્રી કેસીયાજી
: ©e :
[ જૈન તીર્થાના
મેવાડનું શ્વેતાંબર જૈનોનુ આ પ્રાચીન તારું છે. પ્રભુજીને સુટ, કુંડલ, આંગી વગેરે રાજ ચઢે છે. શ્રી ટેમ ચાજીની સ્મૃતિની રચના શ્વેતાંબર માન્યતા પ્રમાણે છે. શ્વેતાંબરા તરફથી જ ધ્વાદડ ચડાવાય છે. સ્વર્ગસ્થ મહારાણુા નેસિ ંહજીએ શ્વેતાંબર ધર્મની માન્યતા અને વિધિ મુજખ સવા લાખ રૂપિયાની આંગી પ્રભુજીને ચઢાવી હતી—છે. મૂત્ર મંદિર ઘણું પ્રાચીન અને ભવ્ય છે. મંદિર બચાવવામાં ૧૫૦૦૦૦૦ રૂા લાગ્યા છે એમ કહેવાય છે. ભમતીમાંની મૂર્તિ શ્વેતાંબરી જ ઈં હાલ કૈાઈ પત્તુ યાત્રી, ૨૩ રૂપિયા નકરાના આપે તે સવા લાખ રૂપિયાવાળી આગી ચઢાવાય છે. એટલે આ તીથ શ્વેતાંબર જૈનેાતુ જ છે એમાં લેશ માત્ર સદેડુ નથી. આ સિવાય મેગલસમ્રાટ્ બાદશાહ અમરે જગદ્ગુરુ શ્રી નીરવિજયસુવરજીને બંનેનાં મહાન તીર્થાની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં કેસરીયાજી તીઈના પણુ સમાવેશ કર્યા હતા.
મૃલનાયકન્ડની સ્મૃતિ તિથ્ય પ્રભાવશાત્રી અને ચમત્કારી હોવાથી આ પ્રદેશના જિથ્થા- તે સૃનિત કાળીયા ખામા તરીકે પૂજે છે અને કેસર આદિ ચડાવે છે. તેમજ શુ બ્રાહ્મન્નુ કે રજપુત, વાણીયા કે ત્રીજી ટ્રામ કોઈ પશુ ભેદ્રભાત્ર સિવચ આ કૃતિને નમે દ્ય અને પૂજે છે. આ સંબંધી વિશેષ નવા ઇચ્છનારે શ્રીયુત નમલજી નગૉરી સંપાદિત “ કેસરીયાજી તીર્થ પુસ્તક વાંચી લેવું.
અહી ફુગજી વિક્રમે મેટેડ મેળે ભરાય છે માટી સવારી નૌકળે છે. રાજ્ય તરફન, હાથી, ધેડા, નગારખાનું, કૉટ વગેરે સરામ આપવામાં આવે ૐ. તેમજ ભુઅન સુંદર અ ગર્ચના પણ કરાવવામાં આવે છે. અને ત્યાં સુધી સવારીમાં ખુદ રાજી અચવા ખીત સરદાર વગેરે હજર રહે છે.
આ સ્મૃતિની પ્રાચીનના માટે ઉલ્લેખ મળે છે !
લફેશ રાવના સમયે આ સ્મૃતિ સ્થાપિત થઈ હતી. બાદમાં ભગવાન્ રમ ચંદ્ર લંકા જીત્યા પછી ત્યાંથા અયેાધ્યા આવ્યા ત્યારે આ ભૂતિ લા ચા અને ઉન્હેંર્નમાં સ્થાપી. ત્યાં તેની પૂર્જા અને ભક્તિ કરવાથી મયણુાસુ દરી
* કેશરી અને ક્ષિ લેકા ઘણી જ શ્રન્ધાર્થ માટે છે અને પૂજે છે. તેમનું પ્રથ ઞામ કાળીમાત્રા ( ભાવા ) છે. તેમના સમ ખાઇ તેએાઇ પશુ અકા નથી કરતા. તેનું નામ લેનારને લૂટતા - પીના પણ નથી. તે પણુ ભક્તિથી કૈસર ચઢાવે છે. ૐન તિર દરેક આ મહાપ્રભાવિક દેવને પૂજે છે અને નમે છે.
× આ સબંધી શ્રીયુત્ ગૌરીશ કર ઝા રાજપુતાનાના ઇતિહાસમાં લખે છે કે૫૬ ર્થાનમાં ડુંગર રાજ્ય કી પ્રાચીન રાજધાની કી પાંદ કે મદિસે લાકર યાં પુષ્કરાઇ ગઇ છે.
ઉર્નીથી કાળુરાત આ પ્રતિમાજી ત્રાગડ દેશમા આવ્યા અને ત્યાં વડામાં હતાં ત્યાંથી ઘણા સમય પછી આ કૃતિમાજી નીશ્ચમાં, જે થાનથી આ પ્રતિમાજી નીલ્યાં હતાં ત્યાં અત્યારે પાદુકા બિરાજમાન છૅ.