SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખરજી. [ રન તીર્થોને બાવિમલનાથ વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચદે પ્રતિષ્ઠા કરાવી તપાગચ્છે. વિ. સં. ૧૯૩૧માં ગુજરાતી શ્રીસંઘે જણધાર કરાવ્યે, પ્રતિ છાપક વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. , અનંતનાથ ૧૮રપમાં શાહ ખુશાલચન્ટે પ્રતિષ્ઠા કરાવી, તપાગચ્છે ૧૯૩૧માં શાશ્વાર થયે. પ્રતિકાપક વિજયગછીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. ધમનાથ વિ. સં. ૧૯૨માં શેઠ નરશી કેશવજી રથાપિત પ્રતિકાકારક વિજયગમય ભટ્ટારક શ્રી જિનશાજિતસાગરસૂરિજી. શાતિનાથ વિ. સ. ૧૮૨પમાં શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતિષ્ઠિત સર્વ રિલિટ તપાગચછે. વિ. સં. ૧૯૩૧ જીર્ણોદ્ધાર શેઠ ભગુભાઈ પ્રેમચંદ અમદાવાદવાસી સ્થાપિત વિજયગીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગર સૂરિજી પ્રતિકાપક. કશુનાથજી વિ. સં. ૧૨૫ (૧૮૨૫ જોઈએ. શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતિષ્ઠિત તપાગર છે. વિ. સં. ૧૪૧ (૧૮૩ છપાયે છે પણ અશુદ્ધ છે) છદ્ધાર કરાવનાર શેઠ કેશવજી નાયક પ્રતિષ્ઠાયક શ્રી જિવંશાન્તિસાગરસૂરિ. અરનાથજી વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદજી સ્થાપન પ્ર. તપાગચ્છ. વિ. સં. ૧૯૩૧ ગુજરાત સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું. પ્રતિષ્ઠાપક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. મહિનાથ વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત કરુ તપાગર છે. વિ. સં. ૧૯૩૧માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાયક વિજયaછી શ્રી જિનશાન્તસાગરસૂરિજી. મુનિસુવતવામિ વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત પ્ર તપાગ છે, વિ. સં. ૧૯૯૧ ગુજરાત સ જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક શ્રી વિજયગીય જિનશાન્તિસાગરસૂરિજી નમિનાથ વિ. સં. ૧૮૧૫ શાહ ખુશાલચંદ સ્થાપિત, તપાગ છે. વિ. સં. ૧૯૪૧ શેઠ ઉમાભાઈ હડીસી દ્ધાર કરાવ્યું. પ્રતિકાપક શ્રી વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. નેમિનાથ વિ. સં. ૧૯૩૪ રાય ધનપતસિંહજી કારિત પ્રતિકાપક ખરતર ગઝીય શ્રી જિનકુંચસૂરિજી. પાર્શ્વનાથ વિ. સં. ૧૮૬૯માં પ્રતિષ્ઠાયક ખરતરગચ્છીય ભટ્ટારક શ્રી જિનચંદ્રસૂરિજી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy