SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] ૫૫૫ : હરિલા निजगस्वामिनस्तस्य प्रभावादतिशायिनः । सद्यस्ततकृतमेवैक्षि दुष्करं घुसदामपि ॥ ३८२ ॥ તત સાપૂન ટૂ ના પુત સૌ . समलक्षि यथा पौरः पुष्पाणामिव पर्वतः ॥ ३८३ ॥ तत्र प्रवरसङ्गीतनाटकादिमिरुद्भटम् । नंदीश्वरे शके इव स चक्रेऽष्टान्हिकोत्सवम् ॥ ३८४, સાક્ષાનચ તત્રાssલિકા વિશે પતિ नमस्कृत्य च कृत्यज्ञो जगाम नगरी निजाम् ॥ ३८५ ॥ આ જ વાતને ઉલેખ આવશ્યક નિકિતમાં પણ છે. આવશ્યકનિકિત ઉપર મહાન ગ્રંયકાર યાકિનીમહારાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા રચી છે તેમાં વિસ્તારથી, ખુલાસે આખ્યો છે તેમાં પણ શ્રી રૂષભદેવ પ્રભુજીનું તક્ષશિલામાં ગમન, બાહુબલિજીનું બીજે દિવસે વંદન કરવા જવું અને પ્રભુનાં ઈન થવાથી ધર્મચક્રનું સ્થાપન કરવું આદિ વર્ણવ્યું છે “સરથ, જવા ન જવું સવાર નો ઇતિહd is જાનસિક (આમમાદય સમિતિ દ્વારા પ્રકાશિત શ્રી આવશ્યક નિયુક્તિ શ્રી હરિભદ્રસૂરિજીકૃત ટીકાવાર્થ, પૃ. ૧૪૫-૧૪૭, મૂલગાથા ૭રર) શ્રી- બાહુબલિજીએ પોતાના પિતાશ્રી રૂષભદેવનાં પગલાં ઉપર જે ઘમચખૂષ બનાવ્યા તે ભારતીય ઇતિહાસમાં તૂપની પ્રથમ જ રચના છે એટલે તેનું આ પ્રાચીનમાં પ્રાચીન તીર્થસ્થાન છે. , આ ધર્મચક્રને ઉલેખ આગમશાસ્ત્રો, પ્રાચીન ધર્મશાસ્ત્રો અને અર્વાચીન ગધેમાં પણ મળે છે. ધર્મચક્રનું નામ આવે એટલે તક્ષશિલા જ સમજવી, આટલું આ ધર્મચક્રનું મહત્વ છે. અહીં મૂલમાં “s Ha પાઠ છે તેને અર્થ ટીકાકાર શ્રી શિલાંકસૂરિજીએ તક્ષશિલામાં ધર્મચક એ આપે છે. આવી જ રીતે ઘનિયુક્તિમાં પણ છે એ ગાથા ૧૧૯ નિશિથગ્રુણિ અપ્રકાશિતમાં પણ (sw ) ઉલ્લેખ છે. મહાનિશીથ સૂત્ર અપ્રકાશિત પુ. ૪૩૫ માં છે કે ઘs iાળ ત્યાં પણ તક્ષશિલાનું ધર્મચક જ લીધું છે. નસાર ભા. ૧, ૫, ૨૧૮ થી ૨૩ર પ્રકાશિતમાં શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીએ તા. શિલાના ધર્મચાનું વર્ણન આપ્યું છે બાજર્ષિ અવસર્જરિદિજાતિ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy