SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૦ અથા [ જૈન તીર્થીના ચ્યવન, જન્મ અને દીક્ષા તેમજ બીજા, ચોથા, પાંચમા તથા દમાં આ ચાર તીર્થકરાના ચવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એમ ચાર ચાર કલ્યાણકે મળીને કુલ ૧૯ કલ્યાણક થયાં છે. રયાન બહુ જ પવિત્ર, પ્રાચીન અને સુંદર છે. મહાસત્સંવાદી રાજા હરિશ્ચન્દ્ર પણ અહીં જ થયા છે. તેમને કુંડ પણ વિદ્યમાન છે, ભગવાન રામચંદ્રજી પણ અહીં થયા છે. મહાસતી સીતાજીની શુદ્ધિ-પરીક્ષા આ નગરીની બહાર જ થએલી અને અદ્ધિ જળરૂપ બની ગએલો હતે. જેનું આ મહેંડન તીર્થ છે, તેમ અજેનોનું- નેતાનું પણ મહાન તીર્થ મનાય છે. આજ તે એ પુરાણી ભવ્ય નગરી દટ્ટનપટ્ટન થઇ ગએલ છે અહીં ટા મહાદલામાં સુંદર વિશાળ જૈન શ્વેતાંબર ધર્મશાળા અને જૈન શ્વેતામ્બર મંદિર છે. , મંદિરમાં પાંચે પ્રભુના કલ્યાણક સૂચવનારી દેરીઓ છે વચમાં અજિતનાથ પ્રભુનું સુંદર સમવસર મદિર છે, તેમાં અજિતનાથ પ્રભુની કેવલજ્ઞાન પાદુકા વચમાં છે. બાજુમાં અભિનંદન પ્રભુ આદિની પ્રાચીન કૃતિઓ છે, મૂર્તિની રચનામાં બૌદ્ધ થાપત્યની ર૫૬ અસર દેખાય છે, પરંતુ જિનેશ્વર પ્રભુની જ મૂર્તિ છે એ ચેકકસ છે. બીજી બાજુમાં અનંતનાથ પ્રભુની પાદુકા છે. નીચે સમવસરણ મંદિરની સામે મંદિર છે, તેમાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે. જમણી બાજુ આદિતેથી તેણે કહ્યું કે-એ પુત્ર અને આ ધન તે મારાં જ છે. આ ટે દરબારમાં આવ્યું. તે વારે નર્મના મહિમાથી લઈને ચુકાદો કરવાની ભલી બુદ્ધિ ઉત્પન્ન થઈ, તેથી તે બને સ્ત્રીને રાણુએ કહ્યું કે મને મળીને અહીં અદ્ધ વહેંચી લો અને છોકરાના ‘પણે બે ભાગ કરી અહીં અદ્ધ વહેચી લે તે સાંભળી નાની સ્ત્રી બેલી ઉઠી કે મારે દિવ્ય જોઈતું નથી, કરાના કાંઈ બે વિભાગ થાય નહિં, એ છોકરો એને છે તે માટે છે ” તે સાંભળી રાણી બેલી કે “એ છોકરો નાની સ્ત્રીને છે કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી પણ મટી થી ના કહેવાણી નહિં અને નાની સ્ત્રીએ મારવાની નાઈ કરી માટે પુવ અને ધન તે નાનો સ્ત્રીને હવાલે કરો અને મોટી સ્ત્રીને ઘથ્થી બહાર કાઢી મૂ” ગર્ભા મહિમાથી બુની માતાને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ માટે પ્રભુનું નામ સુમતિ દીધું. તેમનું જણસે ધનુષ્ય પ્રમાણ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ ‘તથા લહન દૉચ vીનું હતું. શ્રી અનંતનાથજી તેમને અયોધ્યા નકરીમો જન્મ થયો હતો. પિતાનું નામ સિંહસેન રાજા અને માતાનું નામ સુધારાયું હતું. માતાએ પુત્રના ગામાં આવ્યા પછી જેનો અંત ન આવે વુિં એક મહેસું ભમતું ચક્ર દીધું હતું તેમજ અનંતરનની માલા દીઠી અને અનત ગાંઠના દેરા કરી બને તેથી તેના તાવ ગ્યા. આ બધો ગર્ભને પ્રભાવ જાણું પિત્રનું નન નનના આપ્યું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર, ત્રણ લાખ વર્ષનું આ યુષ્ય, સુવર્ણ વહુ ને લાંછન સિયાણાનું હતું.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy