SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ૨૬૩ઃ ભિન્નમાલ સં. ૧૭૯૭માં અંચલગચ્છીય શ્રી ઉદયસાગરસૂરિજીએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચાદેવની યાત્રા કરી હતી. મેજર જે. ડબલ્યુ ટસને પણ (૧૮૭૭માં) પાવાગઢ ઉપરના કિલામાં ન મંદિરે હેવાનું સૂચવ્યું છે. મી. બજેસે પણ (૧૮૮૫) પંચમહાલને પરિચય કરાવતાં લખ્યું છે કે “પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરે ને જથ્થા છે. પાવાગઢ ઉપરની એક પ્રસિદ્ધ મસિદ-જુમ્મા મસિદના પરિચયમાં એક વિદ્વાન લેખક લખે છે – તે( જુમ્મામસિ)ની બારીઓમાં અને ઘુમ્મટમાં જે કેતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈન મંદિરમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે તેવા જ પ્રકારની આકૃતિઓ અત્ર પણ જોવામાં આવે છે, મંત્રીશ્વર તેજપાલનું પ્રસિદ્ધ સતેદ્રમદિર, એ આ જ લાગે છે. આ તીર્થને આટલે પરિચય એટલા ખાતર જ આવે છે કે સુજ્ઞ વાચકો સમજી શકે કે પાવાગઢ વેતાંબર જૈન પ્રાચીન તીર્થ છે ત્યાંની સુપ્રસિધ્ધ મહાકાલિદેવી પણ શ્રી અભિનંદન પ્રભુજીની શાનદેવી છે. ભિન્નમાલ ભીનમાલની છ દેહરિ રે છસિની પચતાલ રે ૫, મહિમાવિજયજી અત્યપરિપાટી. ભિનમાલ મહિમા ઘણે ગડીજિન છે સુખને દાતાર. . (૫. કલ્યાણસાગરવિરચિત પાશ્વનાથ ચપરિપાટી) ભિનમાલ ભયભંજનનાથ ” , પં. શીલવિયાજી તીર્ધમાલા જ તિહાંથી ભિનમાલે આવીયા એ ભેટયા શ્રી પાસ Dાર પ્રાસાદતણા સુબિંબ નિરખ્યા ઉતારા ભિન્નમાલ ભવરૂપ (શ્રી મેહવિજપ ઉપાધ્યાયશી પર્વનાથ નામમા)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy