SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૭ ; કિલકત્તા ૪. અપર સરકયુલર રોડ ઉપર (શ્યામ બજાર ) મુકમ જેન ટેમ્પલ ગાર્ડનમાં પાર્શ્વનાથ ભગાનમાં વિશાલ સુંદર ત્રણ જિનાલયે છે. શ્રી મહાવીરસ્વામીનું પંચાયતી મદિર છે. પાસે જ દાદાવાડી છે. દાદાસાહેબના મંદિરમાં અમરનામા શર્ટાલસુત શ્રી રથલભદ્રજી મહારાજ તથા દાદાજી ખરતરગચ્છાધીશ જ. યુ. પ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મહારાજની પાદુકાઓ છે. શ્રી મહાવીર ભગવાનના મંદિરની પાસે જ સુંદર વિશાલ ધર્મશાલા છે. કાર્તિકી પૂમિને ભવ્ય, મનહર અને અજોડ વડે અહીં જ ઉતરે છે અને બે દિવસ રહે છે. આ વરઘોડો એ સુદર અને ભપકાર્બધ નીકળે છે કે માત્ર કલકત્તાના જ નહિં કિન્તુ સમસ્ત . ભારતવર્ષના જનસંઘના ગૌરવરૂપ છે આ ભવ્ય વરઘોડે કલકત્તા સિવાય કોઈ પણ સ્થાને ન કે જેનેતર સમાજને નથી નીકળતા. વરઘડાની વ્યવસ્થા કલકત્તા અને અછમગજને સઘ કરે છે જેમાં બધા સમિલિત છે. દરેક જેને આ વરઘેડે અવશ્યમેવ જોવા જેવો છે. જરૂર જેવો જોઈએ. આખા હિદભરમાં આ વરઘેડે અપૂર્વ છે, તેનું નામ વર્ણન પાછળ આપ્યું છે. ૫. શ્રી મહાવીર સ્વામીના મંદિરની બહારની ધર્મશાળા વટાવીને જતાં સામે જ રાયબદ્રીદાસજી મુકીજીનું બધાવેલ શ્રી શીતલનાથપ્રભુજીનુ “દિર આવે છે. આને કાચનુ મદિર કહે છે, કલકત્તામાં આવનાર દરેક પછી ભલે તે ભારતીય હોય કે અભારતીય ( પાશ્ચાત્યદેશનવાસી ) ડાય–આ મંદિરની મુલાકાત જરૂર લે છે. રાય બદીદાસજીએ તન, મન અને અઢળક ધન ખર્ચ આવુ ભવ્ય જિનમંદિર બનાવી અપૂર્વ પુણય ઉપાર્જન કર્યું છે એમાં તે લગારે સદેહ નથી, અંદર સુ દર ભાવનાવાહી કલાપૂર્છા વિવિધ ચિ, મીનાકારી કામ, તેત્રનું આલેખન અને રચના ખાસ દર્શનીય છે. આ મંદિરને " Beauty of Bengal” કહે છે એ તદ્દન સાચુ છે, લેર્ડ કર્ઝને પણ આ મદિર જોઈ જેને સંઘની ઘણી જ પ્રશ ના કરી હતી આ મંદિરમાં મૂલનાયકજી ત્રીશીતલનાથજી છે જે આગ્રાના શ્રી ચિતામણી પાનાથજીના ભેરામાંથી લાવન સં. ૧લ્પકમાં અહીં સ્થાપિત કર્યા છે. પ્રતિમાજી સુ દર રાફિદ અને દર્શનીય છે. એક ખવામાં એક પન્નાની સુંદર લીલી મૃતિ છે, તેની બે બાજુ સ્ફટિકનની સફદ બે પ્રતિમા છે. નીચે એક સ્થાન સુંદર સાચા મોતીની મૂતિ છે અને એક માણેકની લાલ મૂર્તિ છે. આ પાંચ પ્રતિ માઓ નાનો નાના છે પડ્યું બહુ જ. ચિત્તાકર્ષે છે. એક ગેખલામાં ઘીને અખ. દીપક બળે છે પરંતુ આ દીવાના મેશ કાળી નહિં કિ તુ પીળી દે છે અને રેજ સેંકડો અજૈન બગાલી બાબુઓ દાન આવે છે. મદરના રામે જ એ- વિશાલ પાક આરસી છે, વચમાં જ છે. ચાદની ગતમાં જ્યારે મદિરને પડકાર આ હાજમાં નાનું બાંધેલું નળા1) પડે છે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy