SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ઈતિહાસ ] .: ૪૮૩ : મહિમાપુર કેટીજ કેઈ સહસરે રેશમીની કેઠી ઉછાહ રે” કેસ હો જાણજે પટણાથી એ ગામ સેયંવરા આસવરા, સહ રહે એક ઠામ. છg ગામે જિનરાજને શ્રાવક સેવે નિત ગુણવંતા ગુરૂની ભક્તિ કરે ઉદારહ ચિત્ત મક્ષુદાબાદ મઝાર શ્રાવક સઘલા સુખકાર હે; સુન્દર સુઈ જજી એસવંશ સિરદારજાની ખણ ઉદાર છે, સું. છે ૧છે વિર ધીર વિખ્યાતા ધરમી ને સુપાત્રદાતા હે વિદ્યા થી ગુરૂના પાય હરખ્યા હોયડામાંહિ હે. શું છે ? આજે ત્યાં એક પણ શ્રાવકનું ઘર નથી મહિમાપુર મુર્શિદાબાદથી મહિમાપુર ૧ માઈલ દૂર છે. અહીં ભારતબધુ ભારતદીપક જગશેઠના વંશજ રહે છે. જગશેઠનું કસોટીનું જૈનમંદિર બહુ જ પ્રસિદ્ધ છે. આખા ભારતવર્ષમા કસોટીનું મંદિર જેનું જ છે. આ મંદિરમાં પહેલાં હીરા, પન્ના, નીલમ, માણેક અને કટીની મૂર્તિઓ હતી. આ કસોટીનું મંદિર પહેલાં ગંગાનદીના કિનારે હતું. એની ભવ્યતા અને રચના માટે આખા હિન્દુસ્તાનમાં આ મદિર અજોડ ગણાતું હતું પરંતુ ભાગીરથીના ભીષણ પુરપ્રવાહમાં આ કાવ્ય મંદિર, જગશેઠને બંગલો અને લક્ષમીદેવી વગેરે બધું દબાઈ ગયું. પાછળથી મંદિરની દિવાલે, ખંભા વિગેરે મળ્યાં તે એકઠું કરી હાલનું નાનું નાજુક કોટીનું મંદિર બનાવ્યું છે. અંદર જિનમૂર્તિઓ ભવ્ય અને દર્શનીય છે. જેને ધર્મના વીર પુરુષની, ભારતના સુપુતની અને મહાન કુબેરભંડાર જગશેઠની સ્થિતિમાં આજે આકાશ પાતાળનું અતર છે છતાંયે એમનું ગૌરવ અને મહત્તા ગણ નથી. જગશેઠનું કટીનું મંદિર તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની શ્યામસુંદર પ્રતિમાજી છે જમણી બાજુ શ્રી સુમતિનાથજીની પ્રતિમાજી પણ શ્યામ છે. અને ડાબી બાજુ બી નેમિનાથજીની પ્રતિમા પણ નીચે રત્નની સફેદ પ્રતિમા શ્રી કુંથુનાથજીની છે. અને હીરા, પન્ના, માણેક, નીલમ અને કમાટીની મૂતિઓ તેમનો ધર્મ અને વૈભવનું જીવંત દષ્ટાન્ત છે તેમજ ભૂતકાળમાં મણિને પલગ શાહજહાનને મયૂરાસનની પ્રતિકૃતિ આદિ પણ તેમના વૈભવની યાદી કરાવે છે. મુગલાઈ જમાનામાં બેક એમને ત્યાં હતી ત્યારે વર્તમાન જગશેઠ પણ ધર્મશ્રદ્ધાળુ અને સજજન છે * કેટલાક ઈતિહાસલેખકોએ જનજાત્રા આ સિતાને માટે અન્યાય કરે છે, એ ન લેવાના કે શે વધારે નિંદાપા છે. તેમને સારો નિવાસ તે સંખ્યા વરાજે પાસેથી મળે તેમ છે પરન્ત જગ( બ બાવી) અને ભારતમાં અંગ્રેજ રજ, આ પુસ્તએ પાણિક ઈતિહબ મા વા પ્રપન્ન ઉઠા ? ખે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy