SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ . . નાણા - [ન તીર્થના * * સુપ્રસિદ્ધ નાણકીય ગચ્છની ઉત્પત્તિ આ નાણા ગામથી જ થયેલ છે. નાણ કીય ગચ્છની ઉત્પત્તિ લગભગ હજારથી નવસો વરસ પહેલાંની છે. બારમી શતાબ્દિના પ્રારંભ કાલના તે નાણકીય ગચ્છના લેખે મલે છે. નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત મૂતિઓ-અજારી, પીંડવાડા અને પાટણના ભેંસપત વાડાના ગૌતમસ્વામીના મદિરમાં મૂલ પ્રતિમાજી જે છે તે પણ નાણકીય ગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિજીની પ્રતિષ્ઠિત છે. અજારમાં તે નાણકીય ગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત ઘણું મૂર્તિઓ છે. અહીં એક મંદિરની આખી પિળ હતી. અત્યારે બાવન જિનાલયનું ભવ્ય મંદિર છે. આ મંદિરમાં વિ. સં. ૧૯૦ર ને લેખ છે. संवत १३०२ फागुण शुदि ७ शुक्रे नाणास्थाने श्रे० कुलधरमार्या વારિરિ સુવડુત સફવરૃાહ...વાહ. (પ્રા લે. સં. ભા. ૨) મદિર પ્રાચીન પણ અધૂરું છે. મંદિરની બાંધણીની શરૂઆત વિશાલ મનિરના રૂપમાં થયેલી હતી પરંતુ પાછળથી ત્યાંના જૈન ઓસવાલે અને બ્રાહ્મણેને આપસમાં વિખવાદ થવાથી એસવાલ ગામ ખાલી કરી ચાલ્યા ગયા. સાથે ત્યાં એક ગધેડાના આકારને પત્થર બનાવી તેમાં લખ્યું કે કેઈ સવાલ આ ગામમાં ન આવે કે ન રહે, પાછળથી બ્રાહ્મણેએ જેન મન્દિરને કજે કરી શિવાલય બંધાવ્યું. થોડા વખત, પછી પિરવાલ જૈને અહીં આવ્યા. તેમણે જોધપુર સ્ટેટમાં કાયદેસર લડત ચલાવી ન્યાય માંગ્યો. આખરે મંદિર જેનેને જે થયુ. મદિરની જમીન, વાવ વગેરે બધુ પાછું જેનેને મળ્યું છે; અને આ સંબધી વિસ્તૃત લેખ અદ્યાવધિ મદિરના ભારવટીયા ઉપર વિદ્યમાન છે. - આ મંદિરમાં મૂલનાયક શ્રી મહાવીર પ્રભુની બદામી રંગની રાા હાથ મટી સુંદર પ્રતિમા છે. એની પલાંઠીમાં લેખ છે તે આ પ્રમાણે છે. संवत् १५०५ वर्षे माघवदि ९ शनी श्रीनाणकीयगच्छे 'श्रीमहावीरવિ.પ્ર. ચીતિવિધિ () * મૂલનાયક શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમાજીની ચારે તરફ સુંદર પરિકર સહિત તેરણ બન્યું છે, જેમાં કારીગરી સુંદર છે અને તેમાં લેખ છે જે આ પ્રમાણે છે– संवत् १५०६ माघवदि १० गुरौ गोत्रवेलहरा उ० ज्ञातीय सा. रतनभार्या रतनदे पुत्र दूदा-वीरम-महपा-देवा-लूणा-देवराजादि कुटुम्बयुतेन श्रीवीरपरिकरः कारापितः प्रतिष्ठितः श्रीशान्तिसूरिभिः । નાણા એક વાર મોટું સમૃદ્ધિશાળી અને પ્રસિધ્ધ શહેર હતું. બેડા. નાણા અને બેડા બે સાથે જ બોલાય છે. બેઠા નાણાથી ત્રણેક ગાઉ દુર છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy