SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ તક્ષશિલા * પર : [જૈન તીર્થાંના લેખ કેાતરેલા છે. તેમા સ, ૭૪ છે જે કુશાલકાીન સંવત છે. આવી જ રીતે પુરાતન ટીલાના ખેાદકામ સમયે એક રપ નીકળ્યેા છે જે જૈનસ્તૂપ છે. ઉત્તરમાં નૈનિતાલ, પમાં પિન્નીભિત, દક્ષિણુપૂર્વમાં શહાજôાનપુર, દક્ષિણ પશ્ચિમમાં ખદાઉ' અને પશ્ચિમમાં રામપુર રાય આવેલુ છે આ પુરાતન નગર મરેલી જીલ્લામાં રામનગર નામના શહેરથી દક્ષિજી દિશામાં ચાર માઇલના ઘેરાવામાં આવેલું છે. ઇ સ. પૂર્વે ચૌદમી શતાબ્દિસુધીના આ નગરના શલાલેખે મળે છે જેમાં તેને અદ્ઘિઋત્રા તરીકે સખાધેલ છે. કેટલાક લેખેામાં તેનું નામ અહિં ક્ષેત્ર પણ મળે છે. પુરાતનકાલમાં આ નગર પંચાલદેશની રાજધાની હતુ. અહિચ્છ ત્રાના અથ નાગઠ્ઠા ચા નાગતી ાની છત્રા થઇ શકે છે, અહિં આવેલ પુરાતન કિલ્લાને આદિકાટ કહેવાય છે. ” ( મેકક્રીન્ડલ એન્શ્યન્ટ ઇન્ડીયા પૃ. ૧૩૩-૭૪) તક્ષશિલા < તક્ષશિલા જૈનેત્તુ ભૌથી પ્રાચીન તીર્થં સ્થન છે, ભગવાન શ્રી રૂપાદેવજીને સે પુત્ર હતા તેમા ભરત અને બાહુબલિ એ મુખ્ય હતા ભરતને અચેાધ્યા(વિનીતા )તુ' રાજ્ય મળ્યુ હતુ અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. વસુદેવહિ ડી ’ (પૃ-૧૮૬) જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કે ુકિથિનાઃ-તક્ષશિરસાણી ” આવી જ રીતે વિવિધ તીર્થંકલ્પમાં શ્રી હસ્તિનાપુર૫માં ઉલ્લેખ મળે છે કે વસ્તુનો સાશા વિના જ રીતે નવપદ મૃત્તિ અને ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ માં પશુ ઉલ્લેખ છે કે-બાહુબલિ તશિલાના રાજા હતા. ય આવી હવે તક્ષશિલા તીર્થં ચ રથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી રૂપદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાના ઉદ્યાનમા પધાર્યા મહેમલિને વનપાળે સમાચાર આપ્યા. બાહુબલિજી પિતાજીનું આગમન સાભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પેાતાની સમસ્ત રાજ્યરિષિ સહિત વાંઢવા જવાના વિચાર કર્યો પરંતુ તેમને આ મનેરથ મનમાંજ રહ્યો અને પ્રભુ તે પ્રાત:કાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. માહુમલિ પાતની રાજધ્ધિ સહિત મેાડા મેાઢ પ્રભુજીને વધના કરવા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પ્રભુ તે હમણાં જ વિદ્વાર ફરી ગયા' તેવા સમાચાર સાભળી બાહુબલિને અતિષ દુ:ખ થયું. પેાતાની બેદરકારી કે પ્રમાદ માટે અતીવ ખેદ થયા. આ વખતે તેમના મત્રોએ કથ્રુ ડૅડે દેવ! અહીં આવેલ સ્વામીને-પ્રભુજીને જોયા નહિ એવે ટ્રેક શા માટે કરી છે? કેમકે તે પ્રભુજી તે હૈંમેશાં તમારા હ્રયમાં વાસ કરીને રડેલા છે. વળી મહી: ના, અંકુશ, ચક્ર, કમલ, ધ્વજ અને મત્સ્યથી અદ્યકૃત ચન્હ [ ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માને, મંત્રીનાં આ પ્રમાણેનાં વચને સાભળી અંતઃપુર અને પરિવાર સહિત સુનંદાપુત્ર ખાહે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy