SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૬૧ : શ્રી શખેશ્વર પાર્શ્વનાથજી આ સિવાય જે જીનું મંદિર છે કે જે તદ્દન ખંડિયેર હાલતમાં છે. એમાં મૂલ મંદિરને ગભારો, ગૂઢ મંડપ કે ચેકીઓ અને સભામંડપનું નામનિશાન નથી રહ્યું, એટલે એમાંથી શિલાલેખે તે નથી મળ્યા પરતુ ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશા પર લે છે. એમા ૧૬૫ર થી લઈને ૧૬૯૮ ની સાલના લેખે છે કુલ ૩૪ લેખે આ જૂના મંદિરમાં છે. એમાં ૧૬૫૩, ૧૯૬૫, ૧૬૬૮ ના લેખે ડી થોડી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે જેમાંથી એક બે શિલાલેખની નકલ નમૂનારૂપે આપુ છુ __" संवत् १६६६ वर्षे 'पोपवदि८ रखौ नटीपद्र वास्तव्य श्रीश्रीमाली 'ज्ञातीय वृद्धशाखीय प. जायड भा. जसमादेसुत प, नाथाजिकेन भा. सपूरदे 'प्रमुख कुटुम्बयुतेन स्वश्रेयसे श्रीशंखेश्वरग्रामे श्रीपाश्चनाथमलप्रासादं तदुत्तरस्यां 'भद्राभिधानो प्रासादः शतशोरुप्यकव्ययेन कारितः भव्यर्बुदैर्वद्यमानश्चिरं जीयात्॥" સંવત્ ૧૬૯૬ના પિષ વદિ ૮ ને રવિવારે નટીપા નડીયાદ)ના રહેવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય વૃદ્ધશાખીય પરીખ જાવડની ભાયો જસમાના પુત્ર પરીખ નાથાજીએ અને તેમની સ્ત્રી સરદે પ્રમુખ કુટુંબ પરિવારયુક્ત પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર ગામમાં શ્રી પાર્શ્વનાથનું મૂલમદિર છે તેની ઉત્તર દિશામાં ભદ્ર નામને પ્રાસાદ (પ્રદક્ષિણાને માટે ગભારો) સેંકડો રૂપીયાના ખર્ચથી કરાવ્યું છે. તે ભવ્ય પ્રાણીઓથી વંદાને ઘણા કાળ સુધી વિદ્યમાન રહે ___ संवत् १६६६ वर्षे पोप वदि ८ रचौ राजनगरवास्तव्य वृद्धशाखीय ओशवालज्ञातीय मीठडीया गोत्रीय सा. समरसिंह भा. हंसाई सुत सा. श्रीपालकेन भा. हांदे द्वि. भा. सुखमादे धर्मपुत्र सा. वाघजीप्रमुखकुटुम्भयतेन उत्तरामिગુણ મદ્રામિષ કાપવા શારિરિતિ મદ્રમ શ્રીજી ! * સંવત્ ૧૬૬૬ વર્ષે વિદિ ૮ ને રવિવારે અમદાવાદનિવાસી વીશા એસવાલ જ્ઞાતીય મીઠડીયા પત્રવાળા શ્રી શાહ સમરસિ હની ભાયાં હંસાઈના પુત્ર; પિતાની પ્રથમ ભાર્યા હોદે, બીજી ભાર્યો સુખમાદે અને ધર્મપુત્ર વાઘજી પ્રમુખ કુટુમ્બથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તરદિશાસન્મુખ (મૂલમંદિરથી દક્ષિણ દિશામાં) ભદ્ર નામને પ્રાસાદ–ાટે ગભારે કરાખ્યું.” - આ.બને ગભારા બહુ જ વિશાલ અને સુંદર છે પણ ધવરત હાલતમાં વિદ્યમાન છે. પાંચ લેખ સોની તેજપાલના કુટુના છે. આ સોની તેજપાલ ખંભાતના વતની અને શ્રી જગદ્દગુરુ શ્રી વિજયહીરસૂરિજીના ઉપદેશથી શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધાર કરાવનાર સંભવે છે, ૨૧
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy