SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ભીલડીયાજી [જેન તીર્થના હેમધય દંડકલો તષ્ઠિ કારિઉ પજજુ સર સુગુરૂ પાસિ પય કવિ, વિમેરિ સરહું ઈસતરૂત્તરે રચેય વસાહ દસમી ઈસુહુવાસ રે. વિ. સં. ૧૩૧૭ ભીમપલ્લીમાં વિવિભવન-અપરામ મંડલીકવિહારમાં શ્રી વીર પ્રભુની પ્રતિમા શહું ભુવનપાલે રથાપિત કરી, પ્રતિષ્ઠા જિનેશ્વરસૂરિજીએ કરાવી. આ પ્રતિમાજી દર્શન માત્રથી લવઃખ નાશ કરે છે. (શ્રી જિનેશ્વરસૂરિજી તેરમી સદીના પ્રસિદ્ધ ન ચાર્ગ છે. વિ.સં. ૧૨૪૫માં મરકેટમાં જન્મ, જન્મ નામ અબડ, સં. ૧૨૫૫ માં જિનપતિસૂરિજી પાસે ખેડામાં દીક્ષા, ૧૨૭૮ માં આચાર્ય પદ જારમાં, અરિજીએ ૧૯૧૩ માં પાલણપુરમાં શ્રાવકધમપ્રકરણ રચ્યું હતું, તેમજ ચંદ્રપ્રાચરિત્ર અને બીજાં પણ અનેક રસ્તુતિત બનાવ્યાં છે. વિ. સં. ૧૨૩૧ માં જાહેરમાં રવિવાચ.) ઉપરના સંવત ૧૩૧૭ ના સ્થાને સારે એવો પાક પણ મળે છે એટલે ૧૩૦૭ માં પ્રતિષ્ઠા કરાવી એમ પણ સંભવે છે. આ મહાવીર મદિર પહેલાંનું એ ૧૮૧૭ પહેલાં પણ બીમારીમાં શ્રી વીરપ્રભુનું મંદિર હતું જુએ એતિહાસિક જન કાવ્યસંગ્રહ શાહરયકૃત શ્રી જિનપતિસૂરિકૃત ધવલ ગીતમ. બાર અઢાર એ વીર ઝાલચે ગુણ વદિ દસસિય પરે વરીય સંમસિરીય ભીમપલ્લીપુરે નદિવર ચિ જિઇચંદદ્ભરે. . ૭ ” સં. ૨૧૮ માં ભીમપલ્લીમાં લીલડીયામાં) વરમંદિરમાં ગઇ વદિ ૧૦ જાચંદસૂરિજી પાસે દીક્ષા (જિનપતિસૂરિજીએ લીધી.આ વસ્તુનો જિનપતિસૂરિજીના ગીતમાં પણું ઉલ્લેખ છે. અર્થાત્ ૧૨૧૮ પહેલાં ભીલડીયામાં શ્રી વીરમદિર હતું. ઉપર્યુક્ત શી જિનપતિસૂરિજી ૧૭૭ અપાઠ કૃદ્ધિ દશમે પાલઘરમાં લગવાસ પામ્યા હતા અને તેમને સૂપ પશુ પાલણપુરમાં બન્યા હતા. જેને ઉલ્લેખ ઉપર્યુક્ત બને પદ્ય ગીતામાં છે. ઉપરના અને પ્રમાણે એમ સિદ્ધ કરે છે કે ૧૨૧૮ પહેલાં પણ અહીં શ્રી વરસુવન મંદિર હતું. પછી સં. ૧૩૧૭(૧૯૭૭માં ભૂવનપાલ શાહે ઉદ્ધાર કરાવી hવજાદાદિ ચઢાવ્યાં અને તેને જે ઉત્સવ ઉજવાશે તેનું રસિક કાવ્યમય વર્ણન મહાવીર રસમાં જોવાય છે. પાછળ પૃ. ૨૧૬ માં આવેલા લેખમાં પણ વજાદંડ ૧૫૭૬ ના લેખમાં જીવન ઘણી જ શાકકટ્ટવિટ્ટશરિઝ રિબાપુન કાઝાખવા તા. આવી જ રીતે ૧૫s૮ અને ૧૫૮ ના લેખોમાં પણ શ્રી પૂર્ણિમા છે શ્રી ભીમપીય નામ છે. મા દષ્ટિએ કચ્છીવાની પ્રાચીનતા અને મહત્વના અરજવા જેવી છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy