SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - તારંગા : ૨૦ : [ ન નીને श्रीमीन्द्रोपदेशेन मनिवेगेन मपदाम । जातानगन्जनोद्वारा जीर्णोद्धाग अनेकगः ॥ ६१ ॥ (વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ચ ૨, પૃ. ૬૦) અલનાયક શ્રી અજિતનાથજી ભગવાનની જમgી તથા ડાબી બાજીની મૂર્તિના પરિકરની ગાદીમાં દાયેલા અને તે ઉપર જોઈ ગયા. આવી જ રીત મુલનાયકની બે બાજુએ નીચેના ભાગમાં એ કાઉસ્સગીયા વિરાજિત છે. તેમની નીચેની ગાદીમાં ૩પ૪ ના બે લખે છે. એમાં એકમાં મહાવીર ભગવાન સૂનાશ્ક છે, બીજામાં શ્રી આદિનાથ ભગવાન સૂલનાયક છે. બનેમાં બાર જિમના પટ છે અને પ્રતિષ્ઠા કેરેટ ગચ્છના આચાર્યે કરાવેલી છે. આ બન્ને કાઉસગીચા ગયુ અને પાલનપુરની વચ્ચે ખેરાલુથી ૧૦ માઈલ અને પાલનપુરથી ૧૪ મઢ દુર ચલમગામની જમીનમાંથી નીકળેલા છે એને અહલાને પધરાવ્યા છે. બન્ને સ્મૃતિની બન્ને બાજુ અને ઉપર થઈને કુલ અગિયાર મુનિએ છે અને બારમી સૂનિ મૃલનચકની છે, એમ બે ભળી ચેવાશી સંપૂર્ણ થાય છે નીચે લખ ભૂલનાથજીના ગભારાની બહાર સભામંડપના બહારની ભાગના છે કોયાંના મંદિરના પ્રવેશદ્ધારની બન્ને બાજીના બે મેટા ગેખલામાં પદ્માસની ન ખોદાયેલા છે. અને તેને સરખા જ છે. માત્ર એકમાં શ્રી નિમનાઇજીનું નામ છે અને બીજામાં શ્રી અજિતનાથજીતું નામ છે, માટે એક જ લેખ છે અને લેખા એક જવાના છે અને પ્રતિષ્ઠા પશુ એક જ આચાર્યશ્રીના હાથે થયેલી છે. * स्वनि श्रीविक्रममंचन १२८४ वर्ष फाल्गुणशुदि २ खो श्रीमहाहिलपुग्यानन्द प्राग्याटान्वय प्र(मुन ट० श्रीचंडपात्मन 3. श्री चंडनायादांगज ठश्री मोमननुज ट० श्रीशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुसीनभृनन मह अंणिगई श्रीमालदेवयाग्नुजेन मह श्रीतजपालानजन्मना गंधपनिगहामान्य श्रीवस्तुपालन आन्मनः पुण्यामिवृद्धय इह तारंगकपत्रन श्रीजिनम्वामीदवचन्ये श्रीआदिनायजिनवित्रालंकृत उत्तकमिद काग्निं 11 प्रतिष्ठित श्रीनागन्द्रगच्छ मट्टारक श्रीविजयसेनसरिमिः ।। વિક્રમ સંવત્ ૧ર૮૮ મ કવ દિ બીજ ને રવિવાર અણહિલપુર પાટણનિવાસી ઠકકુર સંઘના પુત્ર રસદ: પુત્ર ઠ૦ મિના પુત્ર ઠ૦ આશા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy