SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ * ૧૮૪ : [ જૈન તીર્થોના અને સમાજસેવા માટે પ્રસિદ્ધ છે. આપણા સમાજની સુપ્રસિદ્ધ આણંદજી કલ્યાણજીની પેઢી પણ અહીં જ છે. અમદાવાદ સિલેના કાપડ ઉદ્યોગ માટે પ્રસૈિદ્ધ છે. આ શહેરમાં મેટાં મોટાં સવાસે દેહ ઉપર જિનમરિ છે. તથા લઘુ ગુશ્ચિ પણુ બસે ઉપર છે અમદાવાદ ગુજરાતનું પાટનગર છે, અને ચડતી પડતીના અનેક તડકાં-છાંયડા તેણે અનુભવ્યા છે જ્યારે જ્યારે ક્રાન્તિના પડદા વચ્ચેથી અમદાવાદને પિતાને માર્ગ કહે હ્યો છે, ત્યારે ત્યારે જેનેએ એતિહાસિક ભાગ આપી પોતાનું જે દીપાવ્યું છે, દિલ્હી દરવાજા બહાર બહારની વડી” ના નામથી ઓળખાતું શેઠ હઠીસિંગ કેસરીસિંગનું દેરાસર સૌથી મોટું, વિશાલ, ભવ્ય અને રમણીય છે, મદિરમાં મૂલનાયક શ્રી ધર્મનાઘવ મી છે બાવન જિનાલયનું આ મંદિર છે, સુંદર કલાયુક્ત અને સુંદર બારીક કેરણીથી શેભાયમાન છે અને પણ આ મદરની કારીગરી, વિશાળતા, ભવ્યતા અને વરછતા જોઈ આવાં અહીં આવે છે વિ. સં ૧૮૮ માં શેઠ હઠીભાઈએ આ મંદિર બંધાવેલું છે. આ સિવાય કાચી, ઝવેરીવાડે, પાજર પળ, દેશીવાડામાં શિખરજીના પિળમાં ભવ્ય જિનમદિર છે ભાભા પાર્શ્વનાથજી, જગ૯લભ પાશ્વનાથ, ચિતામણી પાર્શ્વનાથ તથા સમેતશિખરજી ને અષ્ટાપદજીના મંદિરે દર્શનીય છે શહેરની પાસે રાજપરામાં ચિંતામણી પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર છે: પ્રતિમાજી સુંદર શ્યામ અને વિશાલ છે. સપ્રતિ ગજાના સમયની પ્રાચીન મૂર્તિ છે, દર રવિવારે અહીં ઘણું જૈન દર્શને આવે છે શહેરમાં ૧૩ જ્ઞાનભંડાર . અહીં અનેક રન પાઠશાળાઓ ચાલે છે, અનેક ઉપાયો છે અને સંસ્કૃત પ્રાકૃત ભણવાની અનુકૂળતા છે. જેને કન્યાશાલા, જે બેડીંગ, પુરતક પ્રકાશન કરનારી સંસ્થાઓ છે, વિર શાસન, જેમાં પ્રવચન વિ, જૈન પત્રે પણ અહીંથી નીકળે છે. * અષ્ટાપદજીના મંદિરમાં મેગલ સમ્રાટ અકબઐતિબાધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વજીની કૃતિ છે. સોલમી સદી, સત્તરમી સદીમાં અનેક મહાન જૈનાચાર્યોએ અહીંના મંદિરમાં પ્રતિષઓ કરાવેલી છે. મરચી પોળમાં જન ધર્મશાળા છે સ્ટેશન ઉપર ધર્મશાળા વિગેરે છે. વર્તમાન કાળમાં હિન્દુસ્તાનમાં અમદાવાદ એ જૈન પુરી તરીકે ઓળખાય છે. કોમર્સ કોલેજ, મેડિકલ કોલેજ, લો કેલેજ, પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કેલેજ, આરસી ટેકનીકલ કુલ, ક કેલેજ, જતિ સઘ, શેઠ વાડીલાલ સારાભાઈ દોસ્પીટલ, સીવીલ હોસ્પીટલ, સવાલ કલબનું ન દવાખાનું, શ્રીમાલીન દવાખાનું, શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય, દાદાભાઈ નવ લાઈબ્રેરી વિક સંસ્થા છે તેમજ અત્યારે ગુજરાત યુનિવર્સિટીની તૈયારી ચાલી રહી છે અર્થાત આજે અમદાવાદ પધા, કા, ધન, કુવોગ, કાપો મીલે, વ્યાપાર અને ધર્મ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy