SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ દેશનાં તીર્થોમાં સમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, શૌરીપુર, બનારસ, ચંદ્રપુરી, સિંહપુરી, અયોધ્યા, હસ્તિનાપુર, મથુરા તેમજ આગ્રા. દિલ્હી, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, કલકત્તા મુશીદાબાદ-અજીમગંજ વગેરેને પરિચયાત્મક ઈતિહાસ આપે છે. છેલે વિચ્છેદ તીથી અષ્ટાપદજી, મિથિલા, કપિલા, સેટમેટકિલા (શ્રાવસ્તિ), ભદિલપુરને ટ્રેક પરિચય આપે છે. આ સિવાય લખનૌ ને અયોધ્યા વચ્ચે જ અહિચ્છત્રા નગરીના ખડેરે ઉપલબ્ધ થયાં છે તેની શોધખોળમાંથી અનેક જિનમદિરે મળવા થી સંભાવના છે તેમજ ત્યાં અનેક પ્રાચીન સકકાઓ વિગેરે છે તે પણ પ્રાચીન તીર્થભૂમિ છે. તેમજ કાશી અને અમે બાજી વચ્ચેનું જોનપુર શહેર કે જ્યાં જેને ઘણું જ સારી વસતી હતી, ત્યાં એક મેટી વિશાલ મજીદ છે જે બાવન જિનાલય પ્રાચીન જૈન મંદિરમાંથી બની છે. આ પણ એક એતિહાસિક સ્થાન છે. સંશોધકોએ આ સ્થાનની જરૂર મુલાકાત લેવા જેવી છે તેને ટ્રક પરિચય આપે છે. આવી જ રીતે ભરતપુર સ્ટેટમાં ડીગ-ભરતપુર, જયપુર સ્ટેટમાં મહાવીરજી વગેરે સ્થાને પ્રાચીન તીર્થરૂપ છે ઉદયપુર સ્ટેટમાં તે મેવાડમાં તે જ્યાં જ્યાં રાજ્યને કિલે બંધાય ત્યા ત્યાં શ્રીરાષભદેવજીનું મંદિર બધય આ સિસોદીયા રાજવીઓને કાયદો હેવાથી ત્યાં અનેક મંદિરો, દેવસ્થાને, તીર્થ જેવાં જ છે. ખરી રીતે તે હિન્દની આ મ જ એવી છે કે જ્યાં નાનામાં નાના ગામડાથી તે મોટા શહેરના નિવાસીઓને પણ તીર્થસ્થાનની જરૂર પડે છે. ગામડે ગામડે તમે જેજે. ગામ બહાર થોડે દૂર-નદીકાઠે કે જ ગલમાં એકાંત સ્થાનમાં નાનુ દેવમદિર–યક્ષમ દિર માતૃમ દિર હો જ હશે. અને નગરના ભાવિકજને પ્રેમ-શ્રદ્ધા અને ભક્તિથી હૃદયાંજલી આપતા જ હશે. આ પુસ્તકમાં તે પ્રસિદ્ધ નિ તીર્થરથાને, ખાસ કરીને વેતાબર જૈનતીર્થોને જ પરિચય આપે છે. બાકી હિન્દભરનાં તીર્થોને ઈતિહાસ લખવા બેસીયે તે આવા પુસ્તકેના કેટલાયે વિભાગે પ્રકાશિત કરવા પડે આટલું વાંચી સુજ્ઞ વાચકને એમ પ્રશ્ન થશે જ કે આ બધું બરાબર છે, પરંતુ પ્રાચીન તન આગમ સાહિત્યમાં આ તીર્થો સંબંધી કાંઇ ઉલેખ છે ખરા? અને હેય તે તેનાં પ્રમાણ જરૂર આપ વાંચકેના આ પ્રશ્નને જવાબ નીચે આપું છું अहावय उज्जिते गयग्गपए धम्मचक्के य । पासरहाव-तनगं चमरुप्पायं च वंदामि ॥ “જગાર- શાનિ તથા તક્ષશિરાયાં ધર્મ તથા, આદિछत्रायां पार्श्वनाथम्य धरणंद्रमहिमास्थाने ।" (આચારાંગ નિર્યુકિત, પત્ર ૧૮)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy