SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૬૭ : શ્રી શત્રુ’જય હૃદય એકદમ ઉત્સુક થઇ જાય છે. જે મન્દિર તરફ દૃષ્ટિ નાંખા તે અદ્ભુત અને અનુપમ દેખાય છે. મન્દિરાની કારીગરી, ઊંચાઈ, શિલ્પ તથા અંદર બિરાજમાન વૈરાગ્યમયી જિનવરેન્દ્રદેવની અદ્ભુત આકર્ષક મૂર્તિ એનાં દર્શન કરતાં દશકના હૃદયમાંથી આશ્ચય સૂચક શબ્દ નીકળી પડે છે અને હૃદય મસ્તક સહિત ભૂકી પડે છે. ચાતરમ્ જ્યાં દષ્ટિ નાંખા ત્યાં મદિરા જ મન્દિરા નજરે પડે છે. આ ટુંકમાં મહારાજા સંપ્રતિ, મત્રીશ્વર વિમલ, મહારાજા કુમારપાલ, મત્રીશ્વર માહડ, મહામાત્ય વસ્તુપાલ તેજપાલ, પેથડશાહ, સમરાશાહ, તેજપાલ સેાની વગેરેનાં ભવ્ય સદિશ અન્યાં છે. તીના ઉદ્ધાર મુખ્ય આના જ થતા. ચપિ નવા નવા ઉદ્ધારા થતા હૈાવાથી પ્રાચીનતા તેના અસલ રૂપમાં નથી દેખાતી છતાં ય તીની મહત્તા, પૂન્યતા અને પ્રાચીનતા તા દશકના હૃદયપટ પર આલેખાઈ જ જાય છે. આ ટુંકમાં કેટલાં મંદિશ છે તેની સક્ષિસ યાદી નીચે મુજમ છે. આદીશ્વર ભગવાનની ટુંકમાં એ દેહરાં મુખ્ય છે, ૨૩૪ દેહરીએ છે, ૧૩૧૫ પ્રતિમાઓ છે, ૧૬૬૪ પગલાં છે. વિમલવસહીમાં ૩૪ દેહરાં, ૫૯ દેહરીઆ, ૧૪૫૧ પ્રતિમાઓ, ૨૦૯ પાદુકાઓ છે. નરશી કેશવજીમાં ૨ દહેરાં, ૭૦ દેહેરીએ, ૭૦૦ પ્રતિમાએ, ૨ પાદુકાઓ છે. તીથ ઉપરના કિલ્લાના ખીજો દરવાજો આ ટુંકમાં છે જેને રામપાળ કહે છે. વિ. સ’. ૧૯૩૯ માં યાત્રાળુ વધારે થવાથી બીજી ખાજી એક બીજો દરવાજો (મારી) મૂકેલ છે. અહીથી અંદર–મેટી ટૂકમાં જવાય છે. આ પાળમાં એ મુખ્ય મદિશ છે. આ પાળમાં ડાળીવાળા બેસે છે. આ પાળમાં મેાતીશાની ટુંકની ફૂલવાડી અને કુંડ છે. આગળ જતાં સગાળપાળ આવે છે, જ્યાં દરેક યાત્રાળુ છત્રી, લાકડી, હથિયાર વગેરે મૂકે છે અને શેઠ આ. કે. ની પેઢી તરફથી ચાકી બેસે છે. આગળ જતાં દાલાખાડી આવે છે તેમાં સગાળકુંડ અને નગારખાનું છે. સગાળપાળથી આગળ મેાજા પણુ લઇ જવાની મનાઈ છે. સગાળપાળની મહાર અધિકારીએ અને રાજામહારાજાએ પણ છુટ ઉતારે છે, જેની નાટીસ ત્યાં ચાડેલી છે. દોલાખાડીથી આગળ જ વાઘણપાળ આવે છે. ત્યાં દરવાજે એ બાજી હનુમાન અને વાઘણની મૂર્તિઓની ચેાકી છે. અહીંથી નરશી કેશવજીની ટૂંકમાં જવાના રસ્તા છે. ત્યાંથી' આગળ જતાં વાઘણપાળના દરવાજાથી હાથીપાળના દરવાજા સુધીના ભાગને વિમલવશી કહે છે. ગુજરાતના મહામંત્રીશ્વર વિમલશાહે આ ટુક અધાવેલી છે. અહીંથી ખન્ને મા મંદિરની લાઈન શરૂ થાય છે. તેમા ડામા હાથ તરફ શ્રી શાંતિનાથજી, ચક્રેશ્વરી દેવી, સુપાર્શ્વનાથજીનું મંદિર (જેને વિમલવશીનુ મંદિર કહે છે અને જેમાં એક ચામુખજીમાં નેમનાથજીની ચારી, યાદવા, રાજુલ વગેરેનાં સુંદર ચિત્રા છે.) જગતશેઠનું મંદિર તથા સહેસા પાર્શ્વનાથનુ
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy