SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુ [ જૈન તીર્થને રંગમંડપમાં બન્ને બાજુ બે દેરીઓ છે. જમણી તરફની પહેલી દેરીમાં ર૧ પ્રતિમાઓ અને બાજી દેરીમાં ૪૮ પ્રતિમાઓ છે. ડાબી બાજુમાં પહેલીમાં ૨૨ અને બીજીમાં ૧ પ્રતિમાઓ છે. પગલાં ૮ જેવી છે તથા ગૌતમસ્વામી વગેરે પણ છે. પુંડરીકામી પાંચ ક્રોડ યુનિવરની સાથે ત્રીપૂર્ણિમાએ આ ગિરિરાજ ઉપર મોશે પધાયાં ત્યારથી આ ગિરિરાજનું નામ પુંડરિકગિરિ नरसिंह मुत दो. [से ]ला भायाँ बाई लील पुत्र ६ दी. रत्ना भार्या रजमलद पुत्र श्रीरंग दो. पोमा म पायद द्वि. पटमादे, पुत्र माणकहीर दो. गणा भा ગુદા ]િ ના પુ રૂ . રાશિ મા. હૈત્ર ૪. સૂમ પુત્ર રહ્યા છે. સોજા મા જાવ . [૪]ષમ . મન विदे []पच श्रीमद्रालसमाशंगारहार श्रीशलयसप्तमोद्वारकारक दो करमा भा० कपरादे हि० कमलादे पुत्र भीषजि पुत्री बाइ सोमां वा० सोना बा० मना बा० मा प्रमुख समस्त कुटुम्बयो शचुंजयमुख्यप्रासाद्वारे श्रीआदिनाथविध प्रतिष्ठापितं । मं. रखी। मं. नरसिगसानिध्यात प्रतिष्ठित જિઃ | ત્ર આ લેખ શૈત્રુંજય તીર્થમાં તીર્થંપતિ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫. પતમ ઉતરેલા તેમાં તીકારક ફરમાવ્યા હતા તેમના કુટુંબ પરિવારને પશ્ચય અને ૧૫૮માં વૈશાખ વદ ૬ને રવિવારે પ્રતિ કરાવ્યાને ઉલેખ છે. અત્રીશ્વર કરમાશાહના કુટઅને ઉલેખ પરિચય આ પ્રમાણે છે. ચિતોડના રહેવાસી સવાલ જ્ઞાતિય અને વૃદ્ધ શાખાવાળા દેશી નર્સીટના પુત્ર દેસી સેતલા તેમનાં પત્ની લીલી, તેને થયુ હતા, ૧ રત્નાશા, પમાસા, ગણાસા, દશરથ સોસા ભાથી રમી ભાણી પદે ગુરાદિ દેવલદે ભાવ પુત્ર. શ્રીરંગ પદે ગારદે મે સુઘમાદે પુત્ર માહીર પુત્ર દવા કેટલા પુત્રનું નામ નથી. રાજસભાગારવાર, ચવું સપ્તમ તીહરિકશી કરમા (શા) ભાર્યા કપૂર, દિ. કમલાદે, પુત્ર બાઇક,(ભીખમજી,) પુત્રી બાઈ ભાં, બાઈસેના, બાઈ મના, બાઈ તા. આદિ સમસ્ત અને શ્રેયાર્થે શત્રુંજ્યના મુખ્ય પ્રાસાદના ઉદારમાં આદિનાથ પ્રભુજીના બિબની નિકા કરી મંત્રી નરસીટની સહાયતાથી નિતિ શ્રીસૂરિભિક છે. પુરીસ્વામીને લેખ #n સંવત ૧૯૮૭ વર્ષ ગા =રિ શ્રી ओमपंश वृद्धशाखायां दी तोक्षा भा० बाई लो सुन दो० रला दो० पोमा दो० गणा दो० दशरथ ही भोजा दो० करा भा० कपूर । कामलदे पु० भोपजीसहितेन प्रीपुंडरीकविम्यं कारितं । श्री. ॥ આ લેખ મુખ્ય દુકમાં લખાયજીના મંદિરની સામે રીકવામી ઉપર છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy